SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપૂરવિજયજી लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ॥ १४ ॥ [ ૧૫૦ ] અહા ! કેટલાએકનું મન વિષયરૂપ તાવથી પીડિત થયેલું છે, બીજાઓનુ મન વિષના આવેગ–ત્વરા સરખા અને તત્કાલ છે ફળ જેવું એવા કુતર્ક–કુવિચારવડે સૂચ્છિત થયેલું છે, અન્યનું મન કુવૈરાગ્ય–દુ:ખગર્ભિત અને માહગર્ભિત વૈરાગ્યથી કરડેલા છે હડકાયા કૂતરા જેને એવું, એટલે કાળાન્તરે જેના માટે। વિપાક થાય તેવું છે, ખીજાએનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે; પરન્તુ ઘેાડાનું જ મન વિકારભારથી રહિત જ્ઞાનસારવડે આશ્રિત છે. जातोद्रे कविवेकतोरणततौ धावल्य मातन्वति, हे समयोचितः प्रसरति स्फीतश्च गीतध्वनिः । पूर्णानन्दघनस्य किं सहजया तद्भाग्यभङ्गयाऽभवनैतद्ग्रन्थमिषात् करग्रहमहश्चित्रं चरित्रश्रियः ॥ १५ ॥ જ્યાં અધિકપણે વિવેકરૂપ તારણની માળા બાંધી છે, અને ધવલપણું ઉજજવલપણું વિસ્તારતા હૃદયરૂપી ઘરમાં અવસરાચિત વિસ્તૃત ગીતના ધ્વનિ પ્રસરે છે, તેથી પૂર્ણાનન્દઘનરૂપ શુદ્ધ આત્માની સાથે સ્વભાવસિદ્ધ ભાગ્યની રચનાવડે આ ગ્રન્થની રચનાના મિષથી ચારિત્રરૂપ લક્ષ્મીના આશ્ચર્ય - કારી પાણિગ્રહને મહેાત્સવ થયેા નથી શું ? भावस्तोमपवित्रगोमयरसैः लिप्तैव भूः सर्वतः, संसिक्ता समतोदकैरथ पथि न्यस्ता विवेकस्रजः ।
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy