SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮૬ ] શ્રી કરવિજયજી શકે છે. તેવા આત્મારામ મુનિ મહાત્મા જે અખંડ અબાધિત અંતરંગ સુખશાન્તિ વેદે છે તેને પુદ્ગલાનંદી-પુગલના જ આશી એવા પામર પ્રાણીઓ કયાંથી જાણી શકે? પરવતુમાં લાગેલી અનંતી મમતાયેગે પોતાના અમૂલ્ય આત્મદ્રવ્યનું જ તેમને ભાન થતું નથી તે તેમાં રમણતા કરવાની તો વાત જ કેવી? ૬. વિષયરસના આશી પુદ્ગલાનંદીની એવી દુર્દશા શા આધારે જાણુ શકાય છે તેનું શાસ્ત્રકાર પોતે જ સમાધાન કરે છે. સહુકોઈના અનુભવની વાત છે કે જે આહાર કરવામાં આવે છે તે ઓડકાર આવે છે. તે ન્યાયે પગલવડે અતૃપ્ત એટલે વિધવિધ રીતે પુદગલાને જ સંગ-પરિચય કરવાને આતુર બનેલા પુદ્ગલાનંદી જીવેને વિષયવાસનાની પ્રબળતાથી અને વિષયવાસનાની જ પુષ્ટિથી વિષયરસના ઉછાળાવાળા વિષમય ઉદ્દગાર (ઓડકાર) જ આવ્યા કરે છે. તેમના મન, વચન અને કાયા તેવા વિષમય તત્વથી જ ભરેલા હોવાથી સંતપ્ત રહે છે. તેમાં બીજા શુભ-શાંતરસના અણુઓ સ્થિતિ પરિણામને પામી જ શકતા નથી. તેથી પ્રબળ વિષયવાસનાવાળાને કંઈ પણ શાન્તિ સંભવતી નથી. ફલિતાર્થ એ છે કે આંતરિક શાંતિના અથી જનેએ પ્રબળ વિષયવાસનાને મંદ કરવાને તેમ જ તેને અનુક્રમે નિર્મૂળ કરવાને અખંડ પ્રયત્ન સેવ જરૂર છે. શુભ પુરુષાર્થને એમ બની શકે છે અને ખરી શાન્તિને લાભ મેળવી શકાય છે. જ્ઞાની-વિવેકી સજજને સપુરુષાર્થ વડે શાંતિનો અનુભવ કરી શકે છે તે તેમના પ્રશસ્ત વિચાર, પ્રશસ્ત ઉચ્ચાર (વાણી) અને પ્રશસ્ત આચાર (વર્તન) ઉપરથી સિદ્ધ થાય છે. તેમના મન, વચન અને કાયા એવા
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy