SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૧૧] રાવાય છે) અને અગ્નિનું ઓષધ અગ્નિ (વરાંકુશથી તાવ જાય છે) સાચું છે, તેથી જ ભવભીરુ સાધુજનોને ઉપસર્ગને ભય હોતો નથી, પણ અદીનપણે વૈર્ય ને હિંમતથી સર્વે અનુકૂળ ને પ્રતિકૂળ પરિસાને સહન કરે છે. ૭. વિષનું ઔષધ વિષ અને અગ્નિનું ઔષધ અગ્નિ જ કહેવાય છે તે સત્ય છે, જેથી સંસારથી ભય પામેલાને ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં પણ ભય હોતો નથી. स्थैर्य भवभयादेव, व्यवहारे मुनिव्रजेत् । स्वात्मारामसमाधौ तु, तदप्यन्तर्निमजति ॥ ८॥ ભવભીરુતાથી મુનિજને વ્યવહારપાલનમાં સ્થિરતા રાખે છે અને સ્વઆત્મારામમાં ખરી શાન્તિ–સમાધિ પ્રસરતાં તે ભવભય અંતરમાં સમાઈ જાય છે. ૮. વ્યવહારનયે મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે અને પિતાના આત્માની રતિરૂપ નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે સંસારને ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે, કારણ કે – ___" मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः " મેક્ષ અને સંસારમાં બધે ય ઉત્તમ મુનિ નિ:સ્પૃહ હોય છે, એવું શાસ્ત્રવચન છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy