SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સગ્રહ : ૬ : [ ૧૧ ] દ્રવ્યેા સ્વસ્વપરિણામના કતો છે, પરિણામના કાઇ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવાનુ કર્તાપણું નથી, પણ સાક્ષીપણું છે. ' परब्रह्मणि मग्नस्य, लथा पौङ्गलिकी कथा | क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ॥४॥ ', પરમાત્મતત્ત્વમાં મગ્ન રહેનારને પુદ્ગળ સંબંધી કથા જ ન ગમે, તેા પછી કંચન તથા કામિનીના મેાહ-ઉન્માદ તથા તેના સ્માર એવા આદર તા હૈાય જ કેમ ? ગમે તેવા કચનકામિનીથી તે Àાભાય નહીં, ગમે એવી લાલચેાથી તેનુ મન લલચાય નહીં. ૪. પરબ્રહ્મ-પરમાત્મસ્વરૂપને વિષે મગ્ન થયેલા પુરુષને પુગલ સંબન્ધી કથા-વાર્તા શ્લથા-શિથિલ–નીરસ લાગે છે, તા પછી તેને આ પ્રત્યક્ષ દેખાતા સુવર્ણ ના–ધનના ઉન્માદે કયાંથી હાય અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિકરૂપ આદર પણ કયાંથી હાય ? तेजोलेश्याविवृद्धिर्या, साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थंभूतस्य युज्यते ॥ ५ ॥ ચારિત્રધારી સાધુને દીક્ષાપર્યાયની વૃદ્ધિ થતાં ચિત્તશુદ્ધિરૂપ તેજલેશ્યાની વૃદ્ધિ વિશેષ થવા પામે છે, એમ જે ભગવતીસૂત્રાદિકમાં ભાખેલું છે, તે ઉપર જણાવેલા સ્વરૂપમગ્ન મહાત્માને લાગુ પડે છે-ઘટે છે. ૫. ચારિત્રવત સાધુને માસાક્રિક ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી તેજોલેશ્યાની–ચિત્તસુખની વિશેષ વૃદ્ધિ ભગવતીસૂત્ર પ્રમુખ ગ્રન્થને વિષે કહી છે, તે આવા પ્રકારના ક્રમે ક્રમે જ્ઞાનમગ્ન
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy