________________
લેખ સંગ્રહ : ૬ :
માયા મેળી કરી બહુ ભેળી, લાલે લક્ષણ જાય; ભયથી ધન ધરતીમાં ગાઢ, ઉપર વિસધર થાય. જોગી જત તપસી સંન્યાસી, નગ્ન થઇ પરવરિયા; ઊંધે મસ્તક અગ્નિ તાપે, માયાથી ન ઉરિયા. શિવભૂતિ સરિખા સત્યવાદી, સત્ય ઘાષ કહેવાય; રત્ન દેખી તેનું મન ચળિયું, મરીને દુતિ જાય. લબ્ધિદત્ત માયાએ નિડયા, પિયા સમુદ્ર માઝાર; સુખ ભાનિયા થઇને મરીયા, પેાતા નક મેાઝાર. સાયા૦ ૮ મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય; ધન ધન તે મુનીર્ રાયા, ધ્રુવ ગાંધ ગુણ ગાય. માયા ૯
[ ૨૩૧ ]
સાચા૦ ૫
પંડિતક પાથી હાઇ એડી, તીરથીયાક પાની; ચેાગી ઘર ભભૂત હાઇ બેઠી, રાજા કે ઘર રાની.
માયા દ
માયાહ ૭
મેહમાયાથી ભલા ભલા પુરુષા પણ ભૂલીને ગાથાં ખાઇ જાય છે. જે આખા જગતને નચાવે છે તેવી માયાથી જે પેાતાના બચાવ કરી શકે છે તેને ધન્ય છે, અને તે જ મુક્તિના અધિકારી છે. શ્રીમદ્ વિનયવિજયજી મહારાજે પણ કહ્યું છે કે
પદ્મ-રાગ આશાવરી.
આયા મહા ઢંગણી મેં જાની, માયા॰ એ ટેક.
ત્રિશુન ફ્રાંસા લેઈ કર દેારત, ખેલત અમૃત માની. માયા૦ ૧ કેશવ ઘર કમલા હેાઈ બેઠી, શંભુ ઘર ભવાની; બ્રહ્મા ઘર સાવિત્રી હાઇ બેઠી, ઈંદ્ર ઘરે ઇંદ્રાણી.
માયા
માયા ૩
કિને માયા હીરો કર લીની, કિને ગ્રહી કારી જાની; કહત વિનય સુને અમ લા, ઉનકે હાથ મિકાની. માયા૦ ૪