SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૩૬ ] | શ્રી કરવિજયજી નીયાદિક દ્રવ્યકર્મને પણ લય થાય છે, અને કર્મને લય થવાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે, માટે મનને જ મારવું–વશ કરવું જરૂરનું છે. શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે મન તથા ઇદ્રિના નિગ્રહ અનુગ્રહના સંબંધમાં રચેલું નીચેનું પદ્ય મનન કરવા લાયક છે. પાંચ ઘડા એક રથ જુત્તા, સાહેબ ઉસકા ભીતર સૂતા; ખેડુ ઉસકા મદમતવારા, ઘેરે દેરાવનહારા છેપાંચ૦ ૧. ઘરે જૂઠે એર એર ચાહે, રથકું ફિરિ ફિરિ ઉવટ વાહે; વિષમ પંથ ચિહું ઓર અધિઆરા, તે ભી ન જાગે સાહિબ | યારા છે પાંચે છે ૨ ખેડ રથ દૂર દવે, બેખબર સાહિબ દુ:ખ પાવે; રથ જંગલમાં જાય અસૂઝ, સાહિબ સયા કછુઆ ન બૂઝે છે પાંચોટ છે ૩ ચર ઠગેરે ઉહાં મીલી આયે, દાનેકું મદયાલા પાયે | રથ જંગલમેં ઝરણુ કીના, માલ ધનીકા ઉદારિ લીના. I ! પાંચ૦ ૪ ૧ ધની જાગ્યા તબ ખેડુ બાંધ્યારાસી પરના લે સીર સાંધ્યા. ચાર ભગા રથ મારગ લાયા, અપના રાજ વિનય જી પાયા છે જે પાંચ૦ પો આ પદમાં એવું રૂપક બતાવ્યું છે કે-શરીરરૂપ રથને પાંચ ઇંદ્રિરૂપ પાંચ ઘડા જોડેલા છે. આત્મા એ જ તેનો સ્વામી તે રથમાં સૂવે છે. મન એ જ તેનો સારથી છે. તે સ્વામીની બેશુદ્ધિનો લાભ લઈ ઇંદ્રિયરૂપ અશ્વોને પિતાની ઈચ્છા મુજબ વિપરીત રસ્તે લઈ જઈ સ્વામીને બેહાલ કરે છે. વિષમ
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy