SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ ૮૩ ] એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલુ છે એવા અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને કાનાથી ભય હાય ? અર્થાત્ તેને કાઇથી પણ ભય ન હેાય. પ્રશમરતિમાં કહ્યું છે કેઃ आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं, यत्र वचनाभिभवनं स्यात् ॥ આચારાંગના અધ્યયનમાં કહેલા અની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવુ કાળરૂપ છિદ્ર નથી કે જ્યાં તેના ક્યાંય પણ પરાભવ થાય. १८ अनात्मशंसाष्टक. गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णचेत्, कृतमात्मप्रशंसा ॥ १ ॥ જો ગુણથી અધૂરા-અપૂર્ણ હોય તે ફોગટ આત્મપ્રશંસા કરવી ન ઘટે અને સર્વગુણુપૂર્ણ જ હાય તેા પછી સ્વપ્રશંસા કરવાનુ પ્રયેાજન શું ? આત્મશ્લાઘાની કશી જરૂર જ નથી, તેથી કશે લાભ સંભવતા નથી, હાનિ તેા સંભવે છે. ૧. જો તું ગુણેાવડે પૂર્ણ નથી તે પેાતાની પ્રશંસાથી સર્યું, તેથી તેા ફાગઢ ફુલાવાનું થાય. જો તું ગુણુાવડે પૂર્ણ જ છે, તે પણ પેાતાની પ્રશંસાથી સ आचारः कुलमाख्याति " આચરણ કુળને જણાવે છે—એ ન્યાયે ગુણુ સ્વયમેવ પ્રગટ થશે. ' श्रेयोमस्य मूलानि, स्वोत्कर्षाम्भःप्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन् फलं किं समवाप्स्यसि ? ॥ २ ॥
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy