SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [ પ ] सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम् ॥ ७॥ કેવળ વચન નહીં ઉચ્ચારવારૂપ મન તો એકેન્દ્રિય જીવોને વિષે પણ જાણી જોઈ શકાય છે, પરંતુ પરપુહૂગલ(પરભાવ)ને વિષે મન, વચન, કાયાની થતી પ્રવૃત્તિ આટેપી લેવારૂપ મન જ સર્વોત્તમ ફળસાધક એટલે કલ્યાણકારી છે. ૭. વચનના નહિ ઉચ્ચારવારૂપ મન એકેન્દ્રિય જીવોમાં સુલભ (સુખે પામીએ તેવું ) છે, પરંતુ પુદ્ગલોમાં યોગની (મનવચન-કાયાની) અવ્યાપારરૂપ અપ્રવૃત્તિ તે જ ઉત્કૃષ્ટ માન છે. એ જ મુનિનું મન છે. ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वाऽपि चिन्मयी । यस्यानन्यस्वभावस्य, तस्य मौनमनुत्तरम् ॥ ८॥ દિવાની જતિની જેવી જેની સઘળી ક્રિયા જ્ઞાન(પ્રકાશ)થી ઝળકતી છે, તેવા શાન્ત-સમભાવી મહાશયનું જ મૈન સર્વોત્તમ છે. જડ, મુગ્ધ કે કપટના વચનમાત્રને નહીં ઉચ્ચારવારૂપ મનમાત્રથી કશું વળતું નથી. આત્માનું કલ્યાણ તે અસવૃત્તિઓ કે વાસનાઓના સંયમથી જ સધાય છે. ૮. જેમ દીવાની ઊંચે ગમન કરવા અને નીચે ગમન કરવા આદિરૂપ બધી ય ક્રિયા પ્રકાશમય છે તેમ અનન્યસ્વભાવે એટલે પુગલભાવે નહિ પરિણામ પામેલા એવા જેની–આહારવ્યવહારાદિ સઘળી ક્રિયા જ્ઞાનમય છે તેનું મન જ ઉત્કૃષ્ટ છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy