Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009080/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | | નમો નમો નિષ્પન્નવંતપાસ / આગમાત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મા દીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીકઅનુવાદ ઉત્તરાધ્યયન-૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર Jain 7th International આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, જ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. ૨૦૬૬ કા.સુ.૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદના આ ભાગ -|૩૭ માં છે. આગમસૂત્ર સર્ટીક અનુવાદ ૦ ઉત્તરાધ્યયન-મૂળસૂત્ર-૪ ના... -૦- અધ્યયન-૧-થી આરંભીને -૦- અધ્યયન-૬-સુધી X X X — * — — * - * — - ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 - મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીંકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ રણવીકાર ૦ વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના | ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સુરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશકચ સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામમરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી ગ્રકચરીશ્વરજી મ.ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજયા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થન શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મસા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત | સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ----- આગમ સટીક અનુવાદના આ ભાગ 39 ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પરમપૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.ના સમુદાયના સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી મહાવીરનગર જૈન દેરાસર ટ્રસ્ટ નવસારી Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકી (અનુદાન દાંતા) આગમ સટીક અનુવાદના કોઈ ક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સવ આચાર્યદેવ શ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વેબૂ પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, નવસારી બે ભાગ (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પરમપૂજ્ય આચાર્યદિવ શ્રી ચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગમસૂત્ર સટીફ અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કનૅલ. પૂછ્યું ક્રિયારૂચિવત, પ્રભાવક, આદિત્ય નામકર્મવર સ્વસ્થ આસારદિલ શ્રીમત્તિય ચર્ઘસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી શ્રમણીવયની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આયાર્યદેવ શ્રીમદવિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સીપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે• (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂo જેનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ, | ૨- સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂણીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ સાળીશ્રી બ્રાનરસાશ્રીજી તથા સાધીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વેતપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મળ્યા પરિવારવર્તીની સાધ્વીથી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.' ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વે॰મૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદિવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રશ્યશાશ્રીજી મથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્ત્વકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,' ભોપાલ. - (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાઘ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,'' કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ . આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞામીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) ૫.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,' જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રમાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્રેમૂ॰પૂર્વ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,' ભીલડીયાજી. + (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્રેમૂ૫ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપૂર્વ તપા જૈન સંઘ, ડોંબીવલી, (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ Àમૂ॰પૂર્વ જૈનસંઘ,'' પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯-૫કાણો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે, પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાર્થી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આામસોસો, આમનામો, આગમવિષયદર્શન, આગમક્થાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે, જેની કિંમત છે રૂ।. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪-પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦|-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે, પણ હાલ તેની એફ પણ નક્લ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાયાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રયુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનોને ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષચ જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसरकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – 5 થી પર્યતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફકત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પસ્તાળીશે પસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ ... જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમસટીક માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી કમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું નામપુરા-રી તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪પ્રકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે, જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૭૦૦-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-દિન મનુવા માં પણ કમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સર્ટ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક ફે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દૃષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય, છઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે ઠાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. ચાગમસૂત્ર સટીક અનુવાદ ૪૮wાકારાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને ૫ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત વ્યુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલાસૂત્ર અને કેટલાંક પયન્નાઓનો મૂળનો અનુવાદ છે. હતી આગમ સંબધી અમારા ર૫૦ પ્રકારનોની યાદી Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી) (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રકિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે કાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેયન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદન્તમાલા– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય :૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોધેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્ત્વાભ્યાસ સાહિત્ય - ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકાઅધ્યાય૦ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂગહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂસાથે, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂકસંદર્ભ, સૂબપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બ-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ♦ સમાધિમરણ ઃ ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે, (૫) વિધિ સાહિત્ય ॰ દીક્ષા-યોગાદિ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. 3 ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે, ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ ૧૫ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર 3 ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ (૮) જિનભક્તિ સાહિત્ય :• चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थंजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ● शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ આગમસૂત્ર સટીક અનુવાદ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય : ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. G — - — E ૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલબાચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્પલસરસ પપૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમાં - Oાગ - 6 ) આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન ૧ થી ૬નો સમાવેશ થાય છે. તેના અધ્યયન • ૭ થી ૨૧નો સમાવેશ અમે ભાગ-૩૮માં કરેલ છે, તથા અધ્યયન - ૨૨ થી ૩૬નો સમાવેશ અમે ભાગ- ૩માં કરેલ છે. આ સુત્રને પ્રાકૃતમાં ઉત્તરઝયણ’ નામે કહેવાય છે. સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉત્તરાધ્યયન' નામથી જ ઓળખવાયેલ છે. જેમાં કુલ ૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે. બાકી બધી ગાથાઓ જ છે. આ આગમની ઓળખ ધર્મકથાનુયોગના દષ્ટાંતમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમિ આદિ અધ્યયનો વિચારો તો ચરણકરણાનુયોગ પણ અહીં મળશે. “સમ્યકત્વ પરાક્રમ, લેયા, જીવાજીવ વિભક્તિને વિચારો તો ‘દ્રવ્યાનુયોગ પણ દેખાય છે. ૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્ય જીવનની દુર્લભતાદિ, પાપભ્રમણ, સમાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેયા, તપ, જીવાજીવ, મરણના ભેદ ઇત્યાદિ અનેક વિષયો સમાવાયેલ છે. આ આગમમાં નિર્યુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કતની વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું મયુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે અમે અનુવાદમાં અહીં નિર્યુક્તિા સહિત મૂળ સૂત્ર પરત્વે કરાયેલ શ્રી શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીઘેલો છે. જેમને કથા સાહિત્યમાં વધુ રસ છે. તેમણે ભાવવિજયકૃત ટીકાનુવાદ જોવો. ચામૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીઓએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ અહીં છે. Jain ..nternational Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મલસમન્સટીક અનુવાદ/૧ ૪૩ ઉત્તરાધ્યયન - મૂલ સૂત્ર-૪/૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૦ ભમિકા - આરંભે વૃત્તિકાર મહર્ષિ મંગલ સ્વરૂપે ભગવંતની વાણીનું જિજ્ઞાાસન, દે આદિનું સ્મરણ કરે છે, પછી આ વૃત્તિ રચનાનો હેતુ જણાવતાં કહે છે કે - “મેં આ વૃત્તિ પ્રવચનભક્તને માટે રચેલ છે.” ચાર પછી શસ્ત્રાચાર્યજીએ આ આગમ-ચાખ્યા પૂર્વે ભૂસક રૂપે ચચિ કંઈ કહેલ છે, તે કથાનો સાર સંપરૂપે અહીં મોંઘીએ છીએ. (૧) ગુરૂ પર્વ ક્રમ-લક્ષણ ? • સૂત્રકારે પ્રરૂપણા કરી, તેના અર્થનો બોધ સ્વ શિષ્યોએ આપ્યો, ચાવત્ તદર્થે ભદ્રબાહુ સ્વામીએ (નિયુક્તિ રચી), ત્યાર પછી ભાષ્યકારે (ભાષ્ય રચવા), પછી ચૂર્ણિકારે (ચૂર્ણિ ચી), પછી વૃત્તિકારે (વૃત્તિ રચી) ચાવતુ અમારા ગુરૂ સુધી સૂત્રની વાણી અને અર્થ પહોંચ્યા (૨) મંગલ - શાસ્ત્રનો વિન રહિત પાર પામે, શાસ્ત્રમાં સ્વૈર્ય પામે અને શિષ્ય પરંપરા સુધી પહોંચાડે, તે હેતુથી છે. આ મંગલના આદિ, મધ્ય અને અવસાન ત્રણ ભેદો પ્રસિદ્ધ છે. આ મંગ નામાદિ ચાર ભેદે છે. તેમાં સ્થાપના એટલે આકાર મંગલ, તેમાં દર્પણાદિ આઠ કહે છે - દર્પણ, ભદ્રાસન, વર્ધમાનક, વરકળશ, મત્સ્ય, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત એ આઠ-આઠ મંગલો છે. દ્રવ્ય અને ભાવ મંગલ આવશ્યકાનુસાર જાણવા. તેમાં અહીં ભાવમંગલનો અધિકાર છે. ઇત્યાદિ - x-x (૩)સમુદાય - વર્ણ, પદ, વાક્ય, શ્લોક, અધ્યયન, કદંબકાત્મક શ્રુતસ્કંઘરૂપ છે, તેનો અભિધેય અર્થ તે સમુદાયાર્થ, તે અહીં ધર્મકથારૂપ છે. આને નિર્યુક્તિકાર જ કહેશે. (૪) ઉત્તરાયણના રોગ : તેમાં શું આ ઉત્તરાધ્યયન અંગ કે અંગો છે, શ્રુતસ્કંધ કે શ્રુતસ્કંધો, અધ્યયન કે અધ્યયનો, ઉદ્દેશક કે ઉદેશકો છે? ના, અહીં અંગ, શ્રુતસ્કંધ, અદયયનકે ઉદ્દેશા કંઈ નથી. નામનિક્ષેપમાં “ઉત્તરાધ્યયન કૂતરૂંઘ' નામ છે. તેમાં ઉત્તર નિક્ષેપ્તવ્ય અધ્યયન અને શ્રુતસ્કંધ. તેમાં ઉત્તર નિક્ષેપ કહેવા નિર્યુક્તિકાર જણાવે છે • નિષિ - ૧ + વિવેચન : ઉત્તર' શબદથી નામોત્તર, સ્થાપનોત્તર ઇત્યાદિ કહેવા(૧) જેમ કોઈ જીવાદિનું ઉત્તર' એવું નામ હોય. (૨) સ્થાપના ઉત્તર તે અક્ષ આદિ, અથવા “ઉત્તરએવો વર્ણવિન્યાસ. (૩) દ્રવ્ય ઉત્તર તે આગમથી જ્ઞાતા પણ ઉપયુક્ત ન હોય. નો આગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત. તેમાં તવ્યતિરિક્ત ત્રણ ભેદે છે- સચિત્ત, અયિત્ત, મિશ્ર. - x x- દ્રવ્ય ઉત્તરત્વ - વસ્તુની દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. (૪) ક્ષેત્રોત્તર - મેર આદિની અપેક્ષાથી જે ઉત્તર છે, તે જેમકે ઉત્તરકુર - x• x(૫) દિગુત્તર - દક્ષિણ દિશાથી અપેક્ષાથી. (૬) તાપક્ષેત્રોત્તર તે જે તાપ દિકક્ષેત્રની Page #20 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા અપેક્ષાથી ઉત્તર કહેવાય છે. જેમ કે બધાંની ઉત્તરમાં મેરુ ગિરિ છે. (૭) પ્રજ્ઞાપકોત્તર - જે પ્રજ્ઞાપકની ડાબે હોય તે. (૮) પ્રત્યુત્તર - એક દિશામાં રહેલા જે દેવદત્ત અને યજ્ઞદત્તમાં જે દેવદત્તથી પર ચાદરમાં જે દેવદત્તથી પર યાદત્ત ઉત્તર છે. (૯) કાલોત્તર • સમયથી આવલિકા, આવલિકાથી મુહૂર્ત ઇત્યાદિ. (૧૦) સંચયોત્તર - સંચયની ઉપર હોય, જેમ ધન્યરાશિ ઉપર કાષ્ઠ (૧૧) પ્રધાનોતર પણ સચિરાદિ ત્રણ ભેદે છે, સચિત્ત પ્રધાનોત્તર ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે - દ્વિપદ, ચતુષ્પદ, અપદ. દ્વિપદમાં તીર્થકર, ચતુષપદમાં સિંહ અને અપદમાં જંબૂદ્વીપમધ્યે રહેલ સુદર્શના જંબૂનું Ëષ્ટાંત છે. સચિત્તમાં ચિંતામણીરન, મિશ્ર - અલંકારાલંહનુ દ્રવ્ય તીર્થકર, (૧૨) જ્ઞાનોત્તર - કેવળ જ્ઞાન, અથવા કૃતાન કેમકે તે સ્વ-પર પ્રકાશક છે. (૧૩) કમોત્તર-ક્રમને આશ્રીને તે થાય છે. તે ચાર ભેદે છે - દ્રવ્યથી - પરમાણુ કરતાં દ્વિપદેશી સ્કંધ, તેનાથી ત્રિપ્રદેશિક ઇત્યાદિ ક્ષેત્રથી - એક પ્રદેશાવગઢથી હિપ્રદેશાવગાઢ, તેનાથી uિદેશાવગાઢ ઇત્યાદિ કાળથી - એક સમય સ્થિતિથી દ્વિસમય સ્થિતિ, તેનાથી બિસમય સ્થિતિ આદિ. ભાવથી - એક ગુણ કરણથી બે ગુણ કૃષ્ણ. તેનાથી ઉત્તર ત્રણ ગુણ કૃષ્ણ આદિ. અથવા સાપોપથમિક ભાવ પછી સાયિકાદિ ભાવો થાય છે, તે ભાવોત્તર. (૧૪) ગણનોત્તર- ગણના ઉત્તર તે એક, બે, ત્રણ ચાવત શીર્ષ પ્રહેલિકા. (૧૫) ભાવોત્તર- તે ક્ષાયિક ભાવ કેમ કે તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન રૂપથી સર્વે ચૌદયિકાદિ ભાવોમાં પ્રધાન છે. - *- X અહીં અનેક પ્રકારે “ઉત્તર' કહ્યા, છતાં કમોત્તર નો જ અધિકાર કરશે. વિષયના જ્ઞાનથી વિષથી સુજ્ઞાન થાય છે, તેમ માનતા, જ્યાં આનો સંભવ છે, જ્યાં અસંભવ છે. જ્યાં બંને છે, તે કહે છે. • નિક્તિ - ૨ + વિવેચન - જધન્ય સ-ઉત્તર જ સોત્તર છે, ઉત્કૃષ્ટ ભિન્ન ક્રમત્વથી અનુત્તર થાય છે. મધ્યમઉત્તર ને બાકીના છે. • - • દ્રવ્યક્રમોત્તરાદિ જધન્યથી એકાદેશિકાદિ છે. તેની ઉપર દ્વિપદેશિકાદિ વસ્તુના અંતર વડે સોત્તર જ છે. કેમકે તેની અપેક્ષાથી જધન્યત્વ છે. ઉત્કૃષ્ટ તે અંત્ય અનંતાદેશિકાદિ તે અનુત્તર જ છે. કેમકે તેનાથી આગળના વસ્તુ અંતરનો અભાવ છે. અન્યથા ઉત્કૃષ્ટત્વનો ચોગ ન થાય. મધ્યમના દ્વિપદેશિકાદિ તે બિપાદેશિકાદિની અપેક્ષાથી સોત્તર અને એક પ્રદેશની અપેક્ષાથી અનુત્તર જાણવા. ઉત્તરના અનેકવિધપણાથી, અહીં જે પ્રસ્તુત છે, તે કહે છે • નિયુક્તિ -૩ + વિવેચના - ક્રમની અપેક્ષાથી ઉત્તર તક્રમોત્તર, તેના વડે અધિકૃત. આક્રમોત્તરથી તે ભાવથી ક્રમોત્તર. આ ચુતરૂપ હોવાથી ક્ષાયોપથમિક ભાવ રૂપ છે. તપ હોવાથી જ આચારાંગ પદ ન ભણાતુ હોવાથી તેને ઉત્તર કહેવાય છે. અર્થાત આચારના ઉત્તરકાળે જ. હાલ ભણાય છે. વિશેષ પ્રમાણે-શખંભવસૂરિથી આક્રમ છે. તેથી દશવૈકાલિના ઉત્તરકાળે ભણાય છે. જે કારણે આચાર સૂત્ર પછી આ ભણાય છે, તેથી તે ઉત્તર' શબ્દથી વાચ્ય છે. તેથી ઉત્તર એવા જે અધ્યયનો વિનય શ્રુત' આદિ થાય છે, તેમ જાણવું. Page #21 -------------------------------------------------------------------------- ________________ દ. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે આ વિષયમાં સંશયના નિવારણ માટે કહે છે - · નિયુક્તિ- ૪ + વિવેચન - - દૃષ્ટિવાદ આદિ અંગથી આની ઉત્પત્તિ હોવાથી અંગપ્રભવ, જેમ કે પરીષહ અધ્યયન' કહે છે કે - કર્મપ્રવાદપૂર્વમાં ૧૭માં પ્રભૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં પણ જાણવું. પણ જિનભાષિત – જેમ કે પુષ્પિકા અધ્યયન, તે ઉત્પન્ન કેવળજ્ઞાની ભગવંત મહાવીરે કહેલ છે. પ્રત્યેક બુદ્ધ અને સંવાદ તે પ્રત્યેક બુદ્ધ સંવાદ, તેનાથી ઉત્પન્ન થયેલ. તેનાં પ્રત્યેક બુદ્ધ તે કપિલાદિ, તેનાથી ઉત્પન્ન જેમ કે કાપિલીય અધ્યયન - ૪ - સંવાદ - સંગત પ્રશ્નોત્તર વચનરૂપ. તેનાથી ઉત્પન્ન. જેમકે કોશિગૌતમીય, તેમના પ્રશ્નોત્તરથી ઉત્પન્ન. ✔ (શંકા) આ સ્થવિર વિરચીત છે. કેમકે ચૂર્ણિકાર કહે છે કે - “સૂત્રમાં સ્થવિરોનો આત્માગમ છે” નંદીસૂત્રમાં પણ કહેલ છે કે - જેને જેટલાં શિષ્યો ઔપ્રતિકી, વૈનચિકી, કર્મજા અને પારિણામિકીએ ચાર બુદ્ધિથી યુક્ત છે, તેને તેટલાં હજાર પ્રકીર્ણકો થાય. આ સૂત્ર પ્રકીર્ણક છે. તો કઈ રીતે જિનદેશિતપણા આદિમાં વિરોધ ન આવે? (સમાધાન) તે પ્રમાણે રહેલાને જ જિન આદિના વચનથી અહીં ઉદ્ધરેલ હોવાથી તેમણે કહેલ છે. એમ કહેવામાં કોઈ વિરોધ નથી. अन्ध - - આત્મા અને કર્મનો અત્યંત સંશ્લેષ. મોક્ષ -આત્મા અને કર્મનો આત્યંતિક પૃથક્ ભાવ, તેમાં કરાય છે. અર્થાત્ જે રીતે બંધ થાય છે, જે રીતે મોક્ષ થાય છે, તે રીતે દર્શાવેલ છે. તેમાં ‘બંધ' તે આજ્ઞામાં નિર્દેશ મુજ્બ ન કરે, મોક્ષ - તે આજ્ઞામાં નિર્દેશ મુજબ કરે. આના દ્વારા યથા ક્રમ અવિનય અને વિનય બતાવે છે. અવિનય - મિથ્યાત્વ આદિ અવિનાભૂતત્વથી બંધનો. અને વિનય તે અંતર્ - પૌરુષત્વથી મોક્ષના કારણરૂપ છે. તત્ત્વથી તે બંને જે રીતે થાય, તે જ કહેલ છે. અથવા બંધ હોય તેનો જ મોક્ષ થાય, તે બતાવ્યું. “ - ૪ - ૪ - છત્રીસ સંખ્યા નો શો અર્થ? બધાં ઉત્તર અધ્યયનો છે. હવે તેના પર્યાયોનો અતિદેશ કરે છે . • નિયુક્તિ × ૫ + વિવેચન નામ અધ્યયન, સ્થાપના અધ્યયન, દ્રવ્ય અધ્યયન અને ભાવ અધ્યયન. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય અધ્યયનમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી - જ્ઞ શરીર, ભવ્ય શરીર. તદ્બતિરિક્ત તે પુસ્તકાદિમાં રચાયેલ. ભાવ અધ્યયનમાં આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત હોય તે. નોઆગમથી આ અધ્યયન X "X-X - હવે નિયુક્તિકાર નોઆગમથી ભાવ અઘ્યયનને કહે છે • નિરુક્તિ - ૬ + વિવેચન - સૂત્રત્વથી આત્મમાં તે અધ્યાત્મ. શો અર્થ છે? સ્વ સ્વભાવમાં, જેના વડે લવાય તે આચન પ્રસ્તાવથી આત્માનું અધ્યયન. નિરુક્તવિધિથી આત્માકાર નકારનો લોપ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મના 'ચય'નો અભાવ. ઉપચિા - પૂર્વે બાંધેલાનો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા . અનુપચય - અનુપાદાન, જાવાના - પૂર્વે બાંધેલાનું. ઉપસંહારમાં કહે છે - તેથી આત્માના પૂર્વે બાંધેલ અને બંધાતા કર્મોના અભાવથી સ્વ-સ્વભાવ લાવવાના હેતુથી અધ્યયનને ઇચ્છે છે - સમીપે જાય છે. અથવા અધ્યાત્મ એ રૂઢિથી “મન” છે, તેના પ્રસ્તાવથી ‘શુભ', તેને લાવવું તે અધ્યયન. આના વડે જ શુભ ચિતને લવાય છે, કેમ કે આમાં વૈરાગ્યભાવથી ઉપયુક્ત છે. બીજી નિરુક્તિથી જ વ્યાખ્યા કરતાં કહે છે. • નિક્તિ - 8 + વિવેચન - જીવ આદિ અર્થો જેનાથી અધિક જણાય છે તે, નયન - આત્મામાં અર્થથી પામવું. આના વડે જ્ઞાનાદિને વિદ્વાનો ઇચ્છે છે. અટક - શીધત્તર, વા- બધે વિકભાર્થે છે. સાધુ- વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગને સાધે છે. તે મુક્તિને પામે છે. એમ છે, તેથી અધ્યયનને ઇચ્છે છે. કેમકે નિરક્ત વિધિથી અર્થનિર્દેશપરત્વથી આમ કહેલ છે. આ પૂર્વક અધ્યયન - આમ વિવિધ રીતે બધે સૂત્રાર્થને બાધા ન પહોંચે તેમ વૈકલ્પિક વ્યાખ્યા પૂર્વાચાર્ય સંમતત્વથી અદુષ્ટત્વ જણાવવા માટે છે. -૦ - હવે ભાવાક્ષીણ કહે છે - • નિતિ - ૮ + વિવેચન - જેમ દીપથી સો દીપ પ્રદીપ્ત કરાય છે અને તે દીપો પણ દમ રહે છે, પણ અન્યાજ દીપ’ ઉત્પત્તિમાં ક્ષય પામતો નથી. તે પ્રમાણે કહે છે - દીપ સમાન આયા છે. સમસ્ત શાસ્ત્રાર્થના વિનિશ્ચયથી સ્વયં પ્રકાશે છે, શિષ્યોને પણ શાસ્ત્રાર્થ પ્રકાશન શક્તિ યુક્ત કરે છે. અહીં આચાર્ય શબ્દથી શ્રુતજ્ઞાન જ કહેલ છે. ભાવ અક્ષણના પ્રતપણાથી, તેનો જ અક્ષય સંભવે છે -૦ - હવે ભાવ આચ કહે છે. • નિષ • ૯ + વિવેચન - ભાવમાં, મુક્તિપદ પ્રાપકત્વથી પ્રશસ્ત છે, બીજું ભવનિબંધના પણાથી પ્રશસ્ત છે. પ્રકમથી આય, વળી આ બે ભેદે છે, તે કહે છે - જ્ઞાન, દર્શનાદિ. ક્રોધ, માન આદિ. અર્થાત પ્રશસ્ત તે જ્ઞાનાદિ છે અને આપશસ્ત તે ક્રોધાદિ છે. અહીં જ્ઞાનાદિ અને ક્રોધાદિ આયત્વ આચના વિષયત્વથી વિષય અને વિષયના અભેદ ઉપચારથી આયતમાં કહેવાથી તે આય છે અથવા કર્મસાધનcથી આય છે. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવ આયના હેતુપણાથી અધ્યયન પણ ભાવ આય છે, હવે પચચ'ને કહે છે. આય તે અગમ તે લાભ છે કેમકે તે એકાર્તિક શબ્દો છે. -૦- હવે દ્રવ્ય ક્ષપણા કહે છે - • નિર્યુક્તિ - ૧૦ + વિવેચન પર્યસ્તિકા, અપચ્યા-અહિતા, પર્યંતિકાથી ઉપ્રાબલ્યથી પિટ્ટન તે ઉત્પિના. - ઉપિનાદિથી કુન તે અપચ્ચતર, નિuિડના. બધે વસ્ત્રની' સમજવી. વસ્ત્રના ત્રણ અપથ્ય છે. અહીં અલ્પતર, અલ્પતમ કાળથી છે. આના વડે વસ્ત્રદ્રવ્ય કહેવાય છે. પર્યસ્તિકાદિના અપથ્ય, અપચ્ચતર, અપધ્યતમપણાને દ્રવ્ય ક્ષપણત્વ કહે છે. અપધ્યનો નિગમન સામાન્ચના અશેષ, વિશોષ સંગ્રાહકત્વથી આદુષ્ટ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ R ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ભાવ પણ કહે છે. ' • નિયુક્તિ - ૧૧ વિàચન : આઠ પ્રકારે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ, તેની રજ - જીવના શુદ્ધ સ્વરૂપને અન્યથાપણે કરવાથી રજ છે. - *- આ ઉપમા છે અથવા “કમરજ' એ સમરત પદ છે, તે કર્મો અનેક ભવના ઉપાત્તત્વથી જૂનાં છે, જે કારણે પ્રાણી ભાવ અધ્યયન- ચિંતનાદિ શુભ વ્યાપારોથી ખપાવે છે, તેથી જ આ ભાવરૂપcથી લપણાના હેતુત્વથી ક્ષપણા એમ કહેવાય છે. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે. એ રીતે ઉક્ત પર્યાય અભિધેય ભાવાધ્યયનથી શિષ્ય - પ્રશિષ્ય પરંપરા - રૂપ પ્રાપ્ત કરવી જોઈએ. અથવા આનુપૂર્વીથી સંવેદન વિષયતાને પામવી જોઈએ. આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વ્યાખ્યા કરી. હવે શ્રત અને સ્કંધનો નિક્ષેપ પ્રત્યેક અધ્યયનમાં નામાદિ અધિકાર કહેવાનો અવસર છે. તેથી તેને કહેવાને પ્રતિજ્ઞા કહે છે. - નિરત - ૧૨ + વિવેચન : શ્રત અને સ્કંધમાં નિક્ષેપ ચાર પ્રકારે છે. તેથી તેની પ્રજ્ઞાપના કરીને નામાદિ અધિકાર અને અધ્યયનો હું કહીશ. આ શ્રુતસ્કંધનો નિક્ષેપ બીજે સ્થાને વિસ્તારથી કહેલ છે, તેથી પ્રસ્તાવ જણાવવાને માટે જ કૃત અને સ્કંધમાં નિક્ષેપ કહેવો તેમ નિયુક્તિકારે કહેલ છે, પણ તેની પ્રરૂપણા કરશે નહીં. સ્થાન શૂન્યાર્થે કંઈક કહે છે - તેમાં નામ અને સ્થાપના રૂપ “કૃત' ગૌણ છે. દ્રવ્ય કૃત બે ભેદે - આગમથી અને નોઆગમથી. તેમાં જેણે “મૃત” એવું પદ શિક્ષિતાદિ ગુણયુક્તને જાણેલ છે, પણ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યશ્રુત, નોઆગમથી શ્રુતપદાર્થડ્ર-શરીરનો ભૂત કે ભાવિ પર્યાય. તÉવ્યતિરિક્ત તે પુસ્તક આદિમાં રહેલ કે જણાવાયેલ, ભાવકૃતના હેતુથી દ્રવ્યદ્ભુત. ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે. આગમથી તેનો જ્ઞાતા અને ઉપયુક્ત હોય, નોઆગમથી આ પ્રસ્તુત અધ્યયન છે. સ્કંધ પણ નામ અને સ્થાપનારૂપ પ્રસિદ્ધ છે. દ્રવ્યસ્કંધ આગમથી. તેનો જ્ઞાતા પણ અનુયુક્ત, નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર તવ્યતિરિક્ત દ્રુમસ્કંધાદિ છે. ભાવ રૂંધ આગમથી તેનો જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોવો. નોઆગમથી આ અધ્યયન સમૂહ હવે નામો કહે છે . • નિર્ણન • ૧૩ થી ૭ + વિવેચન : (૧)વિનયભુત,(૨) પરીષહ,(૩) ચાતુરંગીય, (૪) અસંસ્કૃત,(૫) અકામમરણ, (૬) નિગ્રન્થત્વ, (૩) ઉરભ્ર, (૮) કાપિલિય, (૯) નમિપ્રવજ્યા, (૧૦) ધ્રુમપત્રક, (૧૧) બહુશ્રુતપૂજા, (૧૨) હરિકેશ, (૧૩) ચિત્ર સંભૂતિ, (૧૫) ઇષકારિ, (૧૬) સંભિક્ષુ, (૧૭)સમાધિસ્તાન,(૧૮)પાપભ્રમણિય, (૧૯)સંયતીય (૧૯)મૃગચર્ચા, (૨૦) નિન્જી , (૨૧) સમુદ્રમાલિત, (૨૨) રથનેમી, (૨૩) કેશીગૌતમિય, (૨૪) સમિતિ, (૫) યજ્ઞયિક, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકિય, (૨૮) મોક્ષગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) ત૫,(૩૧) ચાસ્ત્રિ , (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪) Page #24 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા લેશ્યા, (૩૫) અનગાર માર્ગ અને (૩૬) જીવાજીવવિભક્તિ. આ ૩૬ ઉત્તર અધ્યયનો કહેલા છે. અધ્યયનના નામો કહ્યા, આની નિરુક્તિ આદિ નામ નિષ્પન્ન નિક્ષેપ પ્રસ્તાવ જ કહેશે . • નિર્યુક્તિ • ૧૮ થી ૨૬ - વિવેચન પહેલામાં વિનય, બીજામાં પરિષહો ત્રામાં દુર્લભતા, ચોથામાં પ્રમાદપ્રમાદનો અધિકાર છે. પાંચમામાં મરણવિભક્તિ, છઠ્ઠામાં ચારિત્ર, સાતમામાં રસમૃદ્ધિપરિત્યાગ, આઠમામાં અલાભ, નવમામાં નિષ્કંપતા, દશમામાં અનુશાસનોપમા કહેલ છે. ૧૧માં પૂજા, ૧૨માં તપઋદ્ધિ, ૧૩માં નિદાન, ૧૪માં અનિદાન, ૧૫-માં ભિક્ષુગુણો, ૧૬-માં બ્રહ્મગુપ્તિ, ૧૭-માં પાપોની વર્જના, અને ભોગ ઋદ્ધિ, ૧૮-માં વિજહણ, ૧૯-માં અપરિકર્મ, ૨૦-માં અનાહતા, ૨૧માં વિચિત્ર ચર્ચા, ૨૨માં સ્થિર ચરણ, ૨૩-માં ધર્મ, ૨૪-માં સમિતિ. ૨૫-માં બ્રહ્મ ગુણ, ૨૬માં સામાચારી, ૨૭-માં અસઠતા, ૨૮-માં મોક્ષગતિ, ૨૯-માં આવશ્યકપ્રમાદ, ૩૦માં ત૫, ૩૧માં ચાસ્ત્રિ, ૩૨-માં પ્રમાદ સ્થાનો ૩૩માં કર્મ, ૩૪-માં લેશ્યા, ૩૫-માં ભિક્ષુ ગુણો, ૩૬-માં જીવાજીવ કહેલ છે. આ ધર્મ વિનયમૂલ છે. આગમના સાક્ષીપાઠથી દૃષ્ટાંત વડે કહે છે કે - જેમ મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ, તેમ ધર્મનું મૂળ વિનય છે, તેનાથી અંતે મોક્ષ છે. ઇત્યાદિ. તેથી પહેલાં અધ્યયનમાં વિનય કહેલ છે, વિનયવાનને તે-તે ગુરુનિયોગોમાં વર્તતા કદાચિત પરીષહો ઉત્પન્ન થાય, તે સમ્યક્ પણે સહન કરવા જોઈએ. તેથી બીજા અધ્યયનમાં પરીષહો કહ્યા. ઇત્યાદિ ક્રમ પ્રયોજન જાણવું, તે અધ્યયનના સંબંધ કહેતી વખતે હું જણાવીશ. હવે ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ • ૨૭ * વિવેચન - · ઉત્તરાધ્યયનનો ઉક્ત સમુદાયાર્થ સંક્ષેપમાં કહ્યો. હવે એક એક અધ્યયન વિશેષથી વ્યાખ્યાદ્વાર વડે કહીશ. તેમાં પહેલા વિનય શ્રુત'ની કીર્તનનો અવસર છે. - × તેથી આ અધ્યયનના અનુયોગ વિધાનકુમ અધિકાર કહે છે - **********G Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂકસબ-સટીક પાનુવાદ/૧ હું અધ્યયન-૧- “વિનયશ્રુત” CB – xx x • નિયુક્તિ - ૨૮ + વિવેચન - આ અધ્યયનો મધ્યે પહેલું “વિનય” નામે અધ્યયન શ્રુત છે. તે વિનયશ્રુત'. વિનયકૃતના ઉપક્રમાદિ દ્વારો, તેના ભેદ, નિરતિ, ક્રમ, પ્રયોજન, પ્રતિપાદન દ્વારથી કહીને, આ અનુયોગ કરવો. અહીં વિનયથી અધિકાર છે, તેને અહીં અનેક પ્રકારે કહેલ છે. - - - અહીં પણ અવસર જણાવવા માટે જ નિર્યુક્તિકારે “ પ્રય’ કહેલ છે, “પ્રરૂપીશ” એમ કહેલ નથી. *- અહીં ચાર અનુયોગદ્વારો છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. તેના ભેદો અનુક્રમે બે, ત્રણ, બે, બે. ઉપક્રમણની નિતિ - દૂર રહેલ વસ્તુને તે તે પ્રકારોથી સમીપ લાવવી તે ઉપક્રમ છે. નિયત કે નિશ્ચિત નામાદિ સંભવતા પક્ષ રચનારૂપ ક્ષેપણમૂકવા તે નિક્ષેપ. અનાશ્વ સુકાઈ અબાધાથી તેનું અનુગુણ ગમન - સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા કરવાને પ્રવર્તન તે અનુગમ. અનંત ધમત્મિક વસ્તુના નિયત એક ધર્મના અવલંબથી પ્રતીત તે નય. ક્રમ પ્રયોજન કહે છે - આનુપૂર્વાદિ વડે શ્વાસ દેશ લાવ્યા સિવાય શાસ્ત્રનો નિક્ષેપ શક્ય નથી. શોધ નિumનિક્ષેપ વિના અનિશ્ચિમનું અનુગમન શકય નથી. સૂત્રાદિ અનુગમ વડે અનુગત થયા વિના નય વડે વિચારી ન શકાય. આ ક્રમ છે. • x-x- (અહીંવૃત્તિકા સંગ્રહ શ્લોક મૂકેલા છે, જે ઉકત અર્થના જ સૂચક છે.)- - - હવે તેના ભેદ વિસ્તારથી આ અધ્યયન વિચારણા ઉપક્રમે બે ભેદે છે - લૌક્કિ અને લોકોત્તર. તેમાં લૌકિક ઉપક્રમ - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી છ પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પછી દ્રવ્યોપમ કહે છે - તે સચિત, સચિત, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તે પ્રત્યેક પરિકર્મ વિના બળે ભેદે છે. તેમાં પરિકર્મ સચિત્ત દ્રવ્યોપક્રમ અવસ્થિત દ્વિપદ, ચતુદ, અપદ રૂપ મનુષ્ય, અશ્વ, વૃક્ષાદિ સચિત્તવસ્તુનો છે. - ૮ - ૪ - અચિત્તદ્રવ્યોપકમ સુવર્ણ આદિના કટક, કુંડલાદિ છે. મિશ્ર દ્રવ્યોપક્રમ તે સચિત્ત લિપદાદિને ચિત્ત કેશાદિ સહિત સ્નાનાદિ સંસ્કાર કરણ છે. એ પ્રમાણે વિનાશમાં પણ દ્રવ્યોપકમ ત્રણ ભેદે છે. - x x• એ પ્રમાણે ક્ષેત્રાદિ ઉપક્રમ પણ પરિકર્મવિનાશ ભેદથી બે પ્રકારે છે, તેમાં જે કે ક્ષેત્ર નિત્ય અને અમૂર્ત છે, તેથી તેનું પરિકર્મ અને વિનાશ નથી, તો પણ તેના આધેય જળ આદિનો નાવાદિ હેતુથી ઉપયાર વડે તેનો ઉપક્રમ છે. - - - કાળ, વર્તનાદિ રૂપ પણાથી દ્રવ્ય અને પર્યાયરૂપ જ છે. દ્રવ્ય અને પર્યાય નરસિંહ વતુ અન્યોન્ય સંવલિત છે. તેથી તે દ્વારથી તેના ગુણ વિશેષના આધાન અને વિનાશ ઉપક્રમ શબ્દથી કહેવા. - - - - X- ઇત્યાદિ. ભાવોપકમ પણ જો કે ભાવના પર્યાયિત્વથી અને તે દ્રવ્યથી કંઈક અનન્યસ્થી ઉપક્રમ નામથી કહેલ જ છે. તો પણ જીવદ્રવ્ય પર્યાય Page #26 -------------------------------------------------------------------------- ________________ સ ભૂમિકા અભિપ્રાય નામે ભાવશબ્દ કહેલો છે. -X- તેથી તેના પરિચિત્તવર્તી સંવેદના વિષયથી વિશ્વકર્ષવત્ ઇંગિત આકારાદિના પરિજ્ઞાનથી સંનિહિતકરણ કે તેવા અનનુગુણ અનુગુણ ચિત્રચેષ્ટાથી જ્ઞાતની કુપિત - પ્રસન્નતાનું આપાદન તે ભાવોપક્રમ જ છે. તે અહીં અવશ્ય કહેવો. કેમ કે તે ગુરુ ભાવોપક્રમના અંતર્ગતપણાથી છે. - x + ૪ = x -- * આના અભિધાનને માટે દ્રવ્ય ઉપક્રમથી ભાવ ઉપક્રમ પૃથક્ કહેવાય છે. તે બે ભેદે છે - પ્રશસ્ત અને અપ્રશસ્ત, તેમાં પ્રશસ્તમાં બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દૃષ્ટાંત જાણવા. પ્રશસ્ત તે શિષ્યનું શ્રુતાદિ હેતુ ગુરુના ભાવનું ઉન્નયન છે. એ રીતે લૌકિક ઉપક્રમ કો. - શાસ્ત્રીય તો આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અર્થાધિકાર કહેવો જોઈએ. તેમાં આનુપૂર્વી નામાદિ દશ પ્રકારે બીજે વિસ્તારથી કહેલા છે. અહીં તો ઉત્કીર્તનગણનારૂપ વડે અધિકાર હોવાથી તે જ કહે છે - તેમાં ઉત્કીર્તન તે વિનયશ્રુત, પરીષહ અધ્યયન, ચતુરંગીય ઇત્યાદિ છે. - x - ગણન - સંખ્યાન, તે પૂર્વાનુપૂર્વી, પદ્માનુપૂર્વી અનાનુપૂર્વી ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પૂર્વાનુપૂર્વી ગણનાથી આ અધ્યયન પહેલું છે, પશ્ચાનુપૂર્વી ગણનાથી છત્રીશમું અધ્યયન છે. અનાનુપૂર્વીથી આ અધ્યયન એકથી વધુ અને છત્રીશની પૂર્વેની શ્રેણીમાં કોઈ પણ સંખ્યા ભેદમાં આવે છે, (અહીં આનુપૂર્વીની સ્થાપના વિધિ વૃત્તિકારે નોંધી છે, તેમાં દ્વિક, બ્રિક, ચતુષ્ક આદિ સ્થાપના છે. અમે આ સમગ્ર સ્થાપનાનો અનુવાદ છોડી દીધેલ છે, સમજવા માટે શાબ્દિક વ્યાખ્યાને બદલે આકૃતિ સ્થાપનાની આનુપૂર્વી સમજી વિશેષ સરળ બને.) - આ ઉક્ત ષડ્વિધ નામથી ઔદયિકાદિ છ ભાવ રૂપે અધિકાર છે, તેની અંતર્ભૂત ક્ષાયોપશ્ચમિક ભાવમાં શ્રુતજ્ઞાનાત્મકપણાથી પ્રસ્તુત અધ્યયનનો અવતાર છે. * - * -. જેના વડે પરિછેદ થાય - જણાય, તે પ્રમાણ. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના છેદથી ચાર પ્રકારે છે. તેમાં આ ક્ષાયોષામિક ભાવરૂપત્વથી ભાવ પ્રમાણમાં અવતરે છે. - x - ૪ - ભાવ પ્રમાણ ગુણ, નય, સંખ્યાના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં આનો ગુણપ્રમાણ અને સંખ્યાપ્રમાણમાં જ અવતાર છે. નય પ્રમાણમાં જો કે શ્રુતકેવલી વડે કહેવાય છે કે - અધિકાર ત્રણે વડે જાણવો. જિનમતમાં સૂત્ર કે અર્થ કંઈપણ નયોથી વિહિન નથી. - ૪. તો પણ હાલ તથાવિધ નય વિચારણાના વ્યવચ્છેદથી અનવતાર જ છે. ઇત્યાદિ - ૪ - - * - * - ૫ ગુણપ્રમાણ બે ભેદે છે ઃ- જીવ ગુણપ્રમાણ અને અજીવ ગુણપ્રમાણ. તેમાં આનો જીવ ઉપયોગપણાથી જીવગુણ પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ જ્ઞાનદર્શન ચારિત્ર ભેદથી ત્રણ પ્રકારમાં આનો જ્ઞાનરૂપતાથી જ્ઞાન પ્રમાણમાં અવતાર છે. તેમાં પણ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમરૂપમાં આ અધ્યયનના આસોપ્રદેશરૂપપણાથી આગમ પ્રમાણમાં લેવું. તેમાં પણ લૌકિક અને લોકોત્તર ભેદમાં પરમગુરુ પ્રણીતત્વથી લોકોત્તર સૂત્ર, અર્થ, ઉભયરૂપ છે, તેમાં પણ આત્મા, અનંતર અને પરંપર આગમ એ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ બાણ ભેદો છે, અર્થથી તીર્થકર, ગણધર અને તેમના અંતેવાસીને, સૂત્રથી વિર, તેમના શિષ્ય અને પ્રશિષ્યની અપેક્ષાથી યથાક્રમે આનો આત્મા, અનંતર, પરંપર આગમમાં અવતાર છે. સંખ્યા પ્રમાણ અનુયોગ દ્વારાદિમાં વિસ્તારથી કહેલ છે, ત્યાંથી જ અવધારવું. તેમાં આના પરિણામસંખ્યામાં અવતાર છે. તેમાં પણ કાલિક-મૃત-દષ્ટિવાદ મૃત પરિણામ ભેદથી બે પ્રકારોમાં કાલિકકૃત પરિમાણ-સંખ્યા દિવસ કે રાત્રિમાં, પહેલી અને છેલ્લી પોરિસમાં આ પાઠ નિયમથી છે. તેમાં પણ શબ્દની અપેક્ષાથી સંખ્યય અક્ષર, પાદ, શ્લોકાદિ રૂપથી સંખ્યાત પરિણામ રૂપ, પર્યાય અપેક્ષાથી અનંત પરિમાણ રૂપ છે કેમકે આગમના અનંતગમ પર્યાયત્વથી છે. વક્તવ્યતા - પદાર્થવિચાર, તે રવ-પર-ઉભય સિદ્ધાંતથી ત્રણ ભેદે છે. તેમાં સ્વસમય • અહંન્મતાનુસારી શાસ્ત્રરૂપ છે. પરસમયકપિલાદિ અભિપ્રાયાનુવર્તી ગ્રન્થ સ્વરૂપ છે, ઉભયસમય • ઉભચમત અનુગત શાસ્ત્ર સ્વભાવ છે. તેમાં આનો સ્વસમય વક્તવ્યતામાં અવતાર થાય છે, કેમકે અહીં સ્વસમય પદાર્થોનું જ વર્ણન છે. x-x-. અધિકાર - “અહીં વિનયથી અધિકાર છે.” તે કહેલ છે. તથા સમવતાર યથાસંભવ કહેલ છે. તેથી ફરી કહેતા નથી. • x-. નિક્ષેપ ત્રણ ભેદે છે- ઓધનિષ્પન્ન નામનિષ્પક્ષ, સૂકાલાપક નિષ્પન્ન. - x x - ઓધ - અધ્યયનાદિના સામાન્ય નામ. ઓધ એટલે સામાન્ય મુતાભિધાન, તે ચાર ભેદે છે - અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા. નામાદિ ચાર ભેદ શ્રુતાનુસાર વર્ણવીને ભાવોમાં ચારેમાં ક્રમથી વિનયશ્રુતને યોજવું. જેના વડે શુભ આત્મા બોધ, સંયમ કે મોક્ષનું અધ્યયન, અધ્યાત્મને લાવવું કે અધિક લઈ જવું પામે તે અધ્યયન. ઇત્યાદિ ચારે ગાથા પ્રગટાર્થ જ છે. વિશેષ એ કે- જે હેતુ વડે શુભ આત્મ અધ્યયન અર્થાત શુભ - પુન્યનું આત્મામાં અધિક્તાથી લઈ જવું તો તેમાં શુભ • સંકલેશ વિરહિત, અધ્યાત્મ-મન, તેમાં આત્માના અર્થને લઈ જવો. - *- અધિક નયન એટલે પ્રકર્ષવત પ્રાપ્ત કરવું. કોને? બોધને અત્ તત્ત્વને જાણવાને કે પૃથ્વી આદિ સંરક્ષણરૂપ સંયમને કે સંચિત કરેલા કામના ક્ષયરૂપ મોક્ષને. તે કારણે પ્રાગ્વતું અધ્યયન કહેવાય છે. અવ્યવછિત્તિ નયને આશ્રીને અથતુ દ્વવ્યાસ્તિકનયના અભિપ્રાયથી, અલોક - અલોકાકારાવતુ. નામનિષ્પન્ન નિક્ષેપણમાં વિનયકૃત એ દ્વિપદ નામ છે. તેથી વિનયનો અને શ્રતનો નિક્ષેપ અહીં અવશ્ય કહેવો. તેમાં વિનયનો નિક્ષેપ બહ વકતવ્યતા હોવાથી તેનો અતિદેશ કરવો અને કૃતનિક્ષેપો તે પ્રમાણે ન હોવાથી તેને જણાવવા કહે છે. • નિયુક્તિ • ૨૯-વિવેચન વિનીયતે - જેના વડે કમ દૂર કરાય તે, વિનય. તે દશવૈકાલિકના વિનય સમાધિ નામ અધ્યયનમાં કહેલ છે. સ્થાન શૂન્યાર્થે તેમાંથી કંઈક કહે છે - વિનયનો અને શ્રુતનો નિક્ષેપ બંને ચાર ભેદે હોય છે. વ્ય વિનયમાં નેતર, સુવર્ણ આદિ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આદધ્ય ૧ - ભૂમિકા લોકોપયાર વિનય અર્થ નિમિત્તે અને કામ હેતુથી, ભય વિનય, મોક્ષ વિનય એ પ્રમાણે પાંચ ભેદે વિનય જાણવો. અભ્યત્થાન, અંજલિ, આસનદાન, અતિથિપૂજા અને વૈભવથી દેવતાપૂજાને લોકોપચાર વિનય છે. અભ્યાસવર્તીપણુ, છંદોનુવર્તના, દેશકાલદાન, અમ્યુત્થાન, અંજલિ, આસનદાન અથર્ન માટેનો વિનય છે, એ પ્રમાણે જ કામ વિનય અને ભયમાં આનુપૂર્વીથી લઈ જવું. મોક્ષમાં પણ તેની પ્રરૂપણા પાંચ પ્રકારે થાય છે - દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ અને ઔપચારિક, આ પાંચ ભેદે મોક્ષ વિનયને જાણવો. જિનેન્દ્રોએ જે પ્રમાણે દ્રવ્યોના સર્વ ભાવો કહેલા છે, તેની તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે દર્શન વિનય છે. જ્ઞાનને શીખે છે, જ્ઞાનને ગણે છે - આવૃત્તિ કરે છે, જ્ઞાન વડે કૃત્યો કરે છે, જ્ઞાની નવા કર્મો બાંધતા નથી, તેનાથી જ્ઞાન વિનીત થાય છે. યતના કરતા જેનાથી આઠ પ્રકારના કર્મો ખાલી કરે છે અને નવા કર્મો બાંધતા નથી. તેથી ચામ્રિ વિનય થાય છે. અંધકારને તપ વડે દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષમાં લઈ જાય છે. તેનાથી તપોનિયમ-નિશ્ચિત મતિ તપોવિનિતને થાય છે. ઔપચારિક વિનય સંક્ષેપથી બે ભેદ થાય છે. પ્રતિરૂપયોગમાં જોડવું અને આશાતના ન કરવી છે. પ્રતિરૂપ વિનય કાચિક, વાચિક, માનસિક યોગથી થાય. તે અનુક્રમે આઠ ભેદે, ચારભેદે અને બે ભેદે તેને થાય છે. • તેમાં - (૧) કાચિક વિનય - અભ્યત્યાન. અંજલિ, આસનદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષાણા, અનુગમન અને સંસાધન એ આઠ ભેદે છે. (૨) વાચિક વિનય - હિત, મિત, અપરુષ અને અનુવીચીભાષી ચાર ભેદે છે. (3) મનો વિનય - અકુશલ મનનો નિરોધ, કુશીલ મનની ઉદીરણા. પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિમય જાણવો. પ્રતિરૂપ વિનય કેવલીનો જાણવો. આ આપે કહેલો વિનય પ્રતિરૂપ લક્ષણ ત્રાણ ભેદે છે. અનાશાતના વિનય બાવન ભેદે કહેલો છે. તે આ પ્રમાણે - તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય, અને ગાણી આ ૧૩ પદો છે. તેની અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણશ્લાધા એ પ્રમાણે ૧૩ x૪ = પર -ભેદો થશે. ઉક્ત ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે સિનિશ તે એક વૃક્ષ છે - - અર્થપાતિના હેતુથી ઇશ્વરાદિને અનુવર્તવુ તે અર્થ વિનય છે. કામના હેતુથી પણ આ જ વિનય છે - શબ્દાદિ વિષય સંપત્તિ નિમિત્તે તેમ તેમ પ્રવર્તવું તે કામવિનય છે. દુuધર્ષ રાજા કે સામતાદિ ને પ્રાણ આદિના ભયથી અનુવર્તવું તે ભયવિનય છે. આ લોકને આશ્રીને શ્રદ્ધા, જ્ઞાન, શિક્ષાદિમાં કર્મના ક્ષયને માટે પ્રવર્તવુ તે મોક્ષવિનય છે. મોક્ષવિનય ઉપર કહ્યા મુજબ પાંચભેદે છે. તેમાં વિરોષ આ પ્રમાણે - અભ્યસ્થાન ગુરુને આવતાફે જતા જોઈને આસન છોડી ઉભા થવું અભિગ્રહ -ગુરુની વિશ્રામાણાદિ કરવાનો નિયમ. કૃતિ - દ્વાદશાવર્ત આદિ વંદન. શુષણા - ન આસપાસથી કે ન આગળથી આદિ વિધિથી ગુરવચન શ્રવણની ઇચ્છા- પર્ણપાસના કરવી. અનુગમન : આવતા સન્મુખ જવું. સંસાધન - જતાની પાછળ સમ્યફ રીતે જવું. કુલ - નાગેન્દ્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂત્ર-સટીક અનુવાદ/૧ આદિ. ગણ - કોટિક આદિ. ક્રિયા - પરલોક છે, આત્મા છે. ધર્મ - શ્રુત અને ચાસ્ત્રિરૂપ, જ્ઞાન - મતિ આદિ, આચાર્ય · અનુયોગાચાર્ય, ગણી - ઞણાચાર્ય, અનાશાતના - મન, વચન, કાયા વડે અપ્રતીપ પ્રવર્તન, ભક્તિ - અભ્યુત્થાનાદિ રૂપ. બહુમાન - માનસિક અતિ પ્રતિબંધ. વર્ણ - પ્રશંસા કરવી. તેના વડે સંજ્વલના - જ્ઞાનાદિ ગુણની ઉદ્દીપના તે વર્ણ સંજ્વલના, - શ્રુતના ચાર પરિમાણ અર્થાત્ તેનો ચાર ભેદે નિક્ષેપ બધે અવશ્ય કરવો. - x - - • નિક્ષેપ - ન્યાસ, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી કે દ્રવ્યરૂપ શ્રુત ન દ્રવ્યશ્રુત, આગમથી જ્ઞાતા પણ ઉપયોગરહિત હોય. નોઆગમથી કહે છે - ગોપવે છે, (શું?) અતિક્લિષ્ટ કર્મોદયથી અભિહિત અર્થને ગોપવે અથવા કુપ્રયુક્તિથી દૂર લઈ જાય તે જમાલિ આદિ નિહવ છે. - X- ભાવદ્યુત પણ આગમથી અને નોઆગમથી બે ભેદે છે - તેમાં આગમથી એટલે ભાવથી કે ભાવરૂપ શ્રુતતે ભાવશ્રુત શ્રુતના વિષયમાં ઉપયુક્ત જ હોય, જે શ્રુત પદને જાણે તેમાં ઉપયોગ રાખવો તે ભાવદ્ભુત, કેમકે તેનો ઉપયોગ અનન્યપણાથી છે. ઓધ અને નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે સૂત્રાલાયક નિષ્પન્ન નિક્ષેપનો અવસર પ્રાપ્ત થયો છે, તો પણ હાલ સૂત્ર કહેતા નથી - × - પરંતુ ‘અનુગમ' બે ભેદે છે નિર્યુક્તિ અનુગમ અને સૂત્રાનુગમન. તેમાં પહેલાં નિક્ષેપ નિયુક્તિ, ઉપોદ્ઘાત નિયુક્તિ અને સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ અનુગમ વિધાન ત્રણ ભેદે છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ ઉત્તર આદિ નિક્ષેપ પ્રતિપાદનથી કહેલો જ છે. ઉપોદ્ઘાત નિર્યુક્તિ અનુગમ બે દ્વાર ગાથાથી જાણવો. તે આ પ્રમાણે - ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાળ, પુરુષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નય, સમવતારણા અનુમત છે. શું? કેટલા ભેદે? કોના? ક્યાં, કેમાં?, કઈ રીતે?, કાળ કેટલો થાય?, કેટલાં સાંતર અવિરહિત ભૂવાકર્ષી સ્પર્શના નિરુક્તિ છે? આ બંને ગાથાનો અર્થ સામાયિક નિયુક્તિથી જાણી લેવો. સૂત્ર સ્પર્થિક નિયુક્તિ સૂત્ર અવયવ વ્યાખ્યાન રૂપત્વથી સૂત્રના હોવાથી સંભવે છે, તેથી સૂત્રાનુગમમાં જ ત્યાં કહેશે. -X-X-X- હવે સૂત્ર - અનુગમ. તેમાં અલીક, ઉપઘાતજનકત્વ આદિ દોષ રહિત. નિર્દોષ સાત્વાદિ ગુણ ચુક્ત સૂત્ર કહેવું જોઈએ. તે આ છે . - સૂત્ર - ૧ જે સંયોગોથી મુક્ત છે, અનગાર છે, ભિક્ષુ છે. તેમના વિનય ધર્મનું અનુક્રમથી નિરૂપણ કરીશ, તેને મારી પાસેથી ધ્યાનથી સાંભળો, • વિવેચન - ૧ આની સંહિતાદિ ક્રમથી વ્યાખ્યા - તેમાં અસ્ખલિત પદોનું ઉચ્ચારણતે સંહિતા તે અનુગત જ છે. કેમકે સૂત્રાનુગત તપપણે છે. ‘પદ’ સ્વબુદ્ધિથી કહેવા. પદાર્થ આ છે - અન્ય સંયુક્ત કે અસંયુક્તના સચિત્તાદિ વસ્તુના દ્રવ્યાદિ વડે સંયોજનને ‘સંયોગ' કહે છે. તે સંયુક્ત સંયોગાદિ ભેદથી અનેક પ્રકારે કહેવાશે. તેથી માત્રાદિ Page #30 -------------------------------------------------------------------------- ________________ સંયોગરૂપથી ઔદયિકાદિ લિખતર ભાવ સંયોગાત્મકપણાથી વિવિધ જ્ઞાનભાવનાદિ વડે વિચિત્ર પ્રકારોથી પ્રકર્ષથી અર્થાતુ પરીષહ-ઉપસગિિદ સહિષ્ણુતા લક્ષણથી મુક્તભ્રષ્ટ તે વિમુક્ત છે. તે અનગાર - જેને ઘર વિધમાન નથી તે, એ પ્રમાણે અહીં વ્યુત્પન્ન અણગાર શબ્દ લેવો. જે અવ્યુત્પન્ન રૂટિ શબદ છે, તે ચતિનો વાચક છે. કહ્યું છે. અણગાર, મુનિ, મૌની, સાધુ પ્રવજિત, વતી, શ્રમણ અને ક્ષપણ એ યતિના એકાર્થક વાચક છે. તેથી તે અહીં ગ્રહણ કરતા નથી. ભિક્ષુ શબ્દ તે અર્થમાં જ કહેલ છે. તેમાં અગાર- બે ભેદે છે. (૧) દ્રવ્યથી - વૃક્ષ, પત્યાદિથી નિવૃત્ત તે દ્રવ્યાગાર (ર) ભાવાગાર- ફરી અગ શબ્દથી વિપાક્કાળે પણ જીવવિપાકપણાથી શરીર- પુગલાદિમાં બાહ્ય પ્રવૃત્તિ રહિત થઈને અનંતાનુબંધી આદિથી નિવૃત્ત કષાય મોહનીય છે. તેમાં દ્રવ્યઅગાર પક્ષમાં. તેના નિષેધમાં અનગાર એટલે અવિધમાન ગૃહ અર્થ કર્યો. ભાવાગારપક્ષને અભ્યતાનો વાચક છે. તેથી સ્થિતિ, પ્રદેશ, અનુભાગથી અતિ અલ્ય કષાય મોહનીય એવો અર્થ કર્યો. કષાય મોહનીચ જ કર્મ છે, કર્મની સ્થિતિ આદિભૂત તે વિરાતિ સંગમ નહીં. કિલખતર ભાવ સંયોગથી મુક્તપણાથી જ અને ફરી કષાય મોહનીયની અતિ દુષ્ટતા જણાવવા કહેલ છે. ભિક્ષ - રાંધવા, રંધાવવા આદિ વ્યાપારથી અટકેલા સાધુ ભિક્ષા લે છે. તે ધર્મથી તે ભિક્ષુ છે. - ૪ ભાષ્યકાના વયનાથ ભિક્ષુ શદ ત્રિકાળ વિષયક 'સતિ'ના પર્યાય પણે સિદ્ધ છે. - - - • • વિશિષ્ટ કે વિવિધ નય-નીતિને વિનય- સાધુજન વડે આસેવિત સમાચાર.•x • દ્રવ્યથી નીચ વડે આજીવિકા રૂપ છે અને ભાવથી સાધુ આચાર પ્રતિ પ્રવણત્વ છે, તેને હું કહીશ. - x-x-. સાંભળો શબ્દથી - - - શિષ્યને શ્રવણ પ્રતિ અભિમુખ કરવા” તે અર્થ છે. ના વડે પાંગમુખ હોય તો પણ પ્રતિબોધ કરતા ધર્મની વ્યાખ્યા કરવી જ એમ જણાવેલ છે તથા વાચક પણ કહે છે કે- એકાંત હિત શ્રવણથી શ્રોતાને ધર્મ થાય છે, પણ અનુગ્રહ બુદ્ધિથી કહેતા વક્તાને તો એકાંતે ધર્મ થાય છે. - x- પદાર્થ કહ્યા. તેના અભિધાનથી સામાસિક પદ અંતર્ગત પદવિગ્રહ કહ્યો. પછી ચાલનાનો અવસર છે, તે સૂવાથંગત દૂષણારૂપ છે. સૂત્ર ચાલના- સંયોગના વિપ્રમુક્ત ક્રિયાપ્રતિકતૃત્વથી સંયોગાતું. અર્થ ચાલના - વિનયને પ્રગટ કરીશ તે પ્રતિજ્ઞાન છે, x- પ્રત્યવસ્થાન શબ્દાર્થ ન્યાયથી બીજાએ કહેલ દોષના પરિહાર રૂપ છે અને તેમાં જે કે સંયોગથી વિમુક્ત થતો ભિક્ષનું કર્મ તથા પણ કર્ણપણાથી અહીં વિવક્ષિત છે. ઇત્યાદિ. - x x- સંયોગનો બીજો અર્થ કહે છે - સંયોગ - કષાયાદિ સંપર્કરૂપ પણાથી અવિપ્રમુક્ત • અપરિત્યક્ત. આ સંયોગપવિપ્રમુક્તને, ઋણની જેમ - કાલાંતર કલેશ અનુભવ હેતુતાથી ત્રણ • આઠ પ્રકારના કર્મ, તે કરે છે. શો અર્થ છે? તેવી તેવી ગુરુવચનાથી વિપરીત પ્રવૃત્તિ વડે Page #31 -------------------------------------------------------------------------- ________________ ય છે ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એકઠાં કરે છે તે ત્રણકાર. તે ભિક્ષને- કષાયાદિથી વશથી જીવવીર્યરહિતને પૌરુષMી જ ભિક્ષા, તથાવિધ ફળની નિરપેક્ષતાથી ભ્રમણશીલને વિનય પ્રગટ કરીશ. - દર્શનથી ઉત્પાદિત કરીશ. આ અધ્યયન ભણનારને જ ભારે કર્મપણાથી પ્રાયઃ વિનીત - અવિનીતના ગુણ - દોષની વિભાવનાથી જ્ઞાનાદિ વિનય પરિણતિ છે. અથવા વિરુદ્ધ નય તે વિનય અર્થાત સદાચાર, તેને હું પ્રગટ કરીશ. કોના ભિક્ષાના. ભિક્ષણશીલનો અવિપરીત યોગ-સમાધિ તે સંયોગ. તેથી વિવિધ પરીષહને સહન ન કરીને ગુરનિયોગ અસહિષ્ણુત્વ આળસ આદિ પ્રકારોથી જે પ્રકર્ષતયા મુક્ત છે, તે પિમુક્ત છે. - x x x-. - વિનયને પ્રગટ કરીશ, એમ કહેવાથી, વિનય આ અધ્યયનનું નામ છે, તેને પ્રગટ કરવાનું ફળ, તથા આ ઉપેચ છે, આનો ઉપાય તે પ્રસ્તુત અધ્યયન છે. એ રીતે આનો ઉપાય - ઉપેય ભાવલક્ષણ સંબંધ બતાવ્યો. હવે “સંયોગ એ આધ પદને સ્પર્શ- નિક્ષેપ કરવાને કહે છે (નિયુક્તિ ૩૦ થી ૬૩ સુધી સંયોગની જ ચર્ચા છે. અમને તેમાં કંઈજ સમજણ પડી નથી. અનુવાદ પછી પણ અભ્યાસુઓએ તજડાની મદદથી જ સમજવું પડે તેમ છે. તે નિશ્ચિત વાત છે.) • નિક્તિ - ૩૦ - વિવેચન : સંયોગ' ષિયક નિક્ષેપ - ન્યાસ છ પ્રકારે છે, આ ભેદો - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રસિદ્ધ છે. (અહીંવૃત્તિકારશ્રીએ અતિ વિસ્તારથી ઘણાં શ્લોકોમાં નામ આદિ નસોની વ્યાખ્યા કરેલ છે. અને તેમાંના કેટલાંક શબ્દો કે વાક્યોને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરેલ છે. કેમકે સમગ્ર વ્યાખ્યા સમજવા અનુયોગદ્વાર'ના અવગાહનની આવશ્યકતા છે. તેને સમજીને જ આ વ્યાખ્યા સમજવી સરળ બનશે, તેથી અમે સંપૂર્ણ અનુવાદ કરેલ નથી.) • નામાદિ વિધિથી આરંભ્યા વિના તેની વ્યાખ્યા કસ્વી યુક્ત નથી. - દ્રવ્ય અને પર્યાયવાદીઓએ અહીં નયો ને છોડવા ન જોઈએ. - “માતૃકા' નામે ત્રણ પદ - ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્ય. - અહીં ઉત્પત્તિ અને નિગમ એ પર્યાયવાદીનો મત છે, દ્રવ્યાર્થિક મત તે ધ્રૌવ્ય છે. આ રીતે માતૃકા નામે ત્રણ પદ . • નામ કોઈ સંકેતથી કહેવાય છે, સ્થાપના નામને અનુરૂપ ક્રિયાથી અથવા બુદ્ધિથી થાય છે. તે નામ અને સ્થાપના દ્રવ્ય નિક્ષેપથી અનુવર્તિત છે. અને આ દ્રવ્યાર્થિક નય ભાવ નિક્ષેપાથી જૂદો છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ દ્રવ્યાર્થિક નયનો નિક્ષેપ છે, ભાવ એ પર્યાયાર્થિકની પ્રરૂપણા છે. --નામનય કહે છે કે જે કારણે નામ વિના વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી નામ છે જ, તે આ પ્રમાણે કુંભ-માટીનો જ, બીજી વસ્તુનો નહીં. પ્રતીત વસ્તુથી જ તેની સ્વરૂપ પ્રતીતિ થાય છે. જેમ માટી પ્રતીત છે, તેથી કહેવાતા ઘડાનું માટી જ રૂપ થાય, તેમ પ્રતીત નામ થી જ વસ્તુ ઓળખાય છે, તેના વિના જ ઓળખાય. જે નામ Page #32 -------------------------------------------------------------------------- ________________ 3 રૂપ વસ્તુ જ ન હોય, તો તે જાણતા હોવા છતાં વસ્તુમાં સંશય આદિમાંનું કંઈ પણ સંભવે છે. નામથી અર્થની પ્રતિપત્તિ થાય. સ્થાપનાનય - સ્થાપના તે આકાર છે. આ આકાર એ અમુક આ અર્થનું પ્રમાણ છે, નામાદિ વિના આકારને કોઈ પણ ન જાણી શકે. નામ કદાચ બીજા અર્થમાં પણ વર્તે તે શક્ય છે. પણ તેના ઉલ્લેખ છતાં આકારમાં બીજો આભાસ ન થાય. નિયત નીલ આદિ અર્થ ગ્રહણ આકાર ગ્રહણથી જ ગ્રહણ થાય. - x x- આકાર જ મતિ શબ્દ વસ્તુ ક્રિયા ફળને જણાવે છે. - કાવ્યનાય - જેમ નામ આદિ આકાર વિના સંવેદિત ન થાય. તેમ આકાર પણ દ્રવ્ય વિના જણાતો નથી, કેમ કે બધું દ્રવ્યાત્મક છે. દ્રવ્ય જ માટી આદિની સર્વ સ્થાસક, કોશ, કુશલ આદિ વસ્તુ છે. • x• • x x• કહે છે કે દ્રવ્ય પરિમાણ માત્ર છોડીને આકારદર્શનથી શું? ઉત્પાદ અને વ્યય રહિત દ્રવ્ય નિર્વિકાર જ છે. - x x. - ભાવાનય - અહીં સમ્યફ રીતે વિચારતા માત્ર ભાવ જે બાકી રહે છે. પૂવપર વિચારણા વિના, જે કારણે તેનું જ દર્શન છે. તેથી કહે છે - ભાવ એટલે પર્યાય. દ્રવ્ય તે રૂપ જ છે.-xxx-x- પ્રતિ સમય ઉદય અને વ્યય સ્વરૂપ સ્વયં થવાથી જ તેને ભાવ કહેવાય છે. • x-x- x x-. હવે આનો પરમાર્થ કહે છે - આ ઘડો છે, તે નામ કહ્યું. પૃથુ અને બુધ્વાદિથી આકૃતિ છે. માટી રૂપ દ્રવ્ય, તેના હોવાથી ભાવ. એ પ્રમાણે ચારે ભેદ કહ્યા. તેમાં પણ નામ વિના આકાર કે આકાર વિના નામ નથી. તે બંને વિના અન્યોન્યની ઉત્તર સંસ્થિતિ નથી. જેમ મોરના ઇંડાના રસમાં જે નીલ આદિ વર્ણો રહેલા છે. તેમ બધાં જ અન્યોન્ય-ઉન્મિત્ર નામાદિ ઘટમાં રહેલા છે. • • “ઘડો' આદિના નામાદિ ભેદ રૂપથી જ “ઘડો' આદિ અર્થમાં બુદ્ધિ પરિણામ ઉપજે છે. તેથી બધી વસ્તુની નામ આદિ ચાર રૂપતા છે. - Xx- પ્રસંગથી આટલું કહ્યું. હવે નિયુક્તિકારને અનુસરે છે - તેમાં નામ, સ્થાપના, આગમથી - નો આગમથી અને જ્ઞ શરીર ભવ્ય શરીર રૂપ દ્રવ્ય સંયોગ સુગમ છે. તવ્યતિરિક્ત દ્રવ્ય સંયોગને જણાવવા માટે કહે છે - દ્રવ્યથી કે દ્રવ્યનો સંગત યોગતે સંયોગ. સંયોગનું સૈવિધ્ય કહે છે. સંયુક્ત જ સંયુકતક - અન્યથી સંશ્લિષ્ટ, તેનો સંયોગ - વસ્તુ અનંતર સંબંધને સંયુક્તક સંયોગ જાણવો. ઇતરેતર સંયોગ, આ જ દ્વિવિધ સંયોગ છે. વિસ્તરાર્થ જણાવવા ભેદ વડે કહે છે - • નિયુક્તિ -૩૧- વિવેચન • સંયુક્તક સંયોગ- અનંતર નિર્યુક્તિમાં બતાવેલ છે. દ્રવ્યોનો સચિત્ત, અચિત્ત અને મિશ્રનો થાય છે. તેનું ઉદાહરણ કહે છે - વૃક્ષ, અણુ, સુવર્ણાદિ અથતિ સચિત્ત દ્વવ્યાદિ તે વૃક્ષાદિ, સચિત્ત દ્રવ્યાદિ અણુ આદિ, મિશ્રદ્રવ્ય તે સુવર્ણાદિ લેવા. અહીં અણુ આદિ, સુવર્ણ આદિનું ઉદાહરણ બંને અચિત દ્રવ્યોની સચિત મિશ્ર દ્રવ્યની અપેક્ષાથી વધારાપણું જણાવવાને માટે છે, આ વધારાપણું જીવથી પુગલોના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉત્તરાધ્યયન મૂલરાત્ર-સટીક અનુવાદ/૧ અનંતગણત્વથી કહેલ છે. આના વડે સચિતાદિ સંયોગદ્રવ્યના સૈવિધ્યથી સંયુકત સંયોગનું સૈવિધ્ય કહેલ છે. તેમાં વૃક્ષાદિનું સચિત સંયુક્ત દ્રવ્ય સંયોગના વિવરણને માટે કહે છે - • નિતિ - ૩ર - વિવેચન - મૂલ-રવઅવયવ વડે નીચે પ્રસરેલ, કંદ- તેજ મૂળ અને સ્કંધના અંતરાલવર્તી, સ્કંધ-થડ, ત્વચા - ચામડી રૂપ, છાલ, સાલ-શાખા, પ્રવાલ - પલ્લવ, પત્ર-પાન, ફળપુષ્પ અને બીજો વડે સંબંધ છે તેથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિનો સંયુક્તક સંયોગ છે. તેજ પહેલાં ઉગતાં અંકુરા રૂપે પૃથ્વી સાથે સંયુક્ત જ મૂળ વડે જોડાય છે, પછી મૂળથી સંયુકતક જ કંદથી છે, કંદસંયુકત જ સ્કંધથી છે. એ પ્રમાણે છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજે વડે પૂર્વ સંયુક્ત જ ઉત્તરોત્તરથી સંયોજાય છે, એમ ભાવના કરવી. એ પ્રમાણે ધર્મ અને ધર્મી વચ્ચે કર્થચિત અનન્યત્વથી આ પ્રમાણે કહેલ છે, તેથી દોષ રહિત છે. એ પ્રમાણે ઉત્તર ભેદો પણ જાણવા. હવે અણુ આદિ અચિત સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે - • નિતિ - ૩૩ - વિવૈચન - એકરસ - તિક્ત આદિ રસમાંનો કોઈ એક, એક વર્ષ - કૃષ્ણ આદિ વર્ણમાંથી કોઈ એક, એક ગંધ - સુગંધી કે દૂર્ગધી, તથા બે અવિરુદ્ધ નિગ્ધ, શીત આદિ સ્પર્શ જેનો છે તે, ચ શબદથી સ્વગત અનંત ભેદો જાણવા. આવો પરમ - જેનાથી અન્ય સૂકમતરનો અસંભવ છે, તેવો પ્રકર્ષવાન અણુ, તે પરમાણુ અને બે અણુ આદિ. સ્કંધ • જેના બે પ્રદેશ છે તેવો હિપ્રદેશ - દ્વિઅણુક, ત્રિપ્રદેશ આદિથી અચિત્ત મહાકુંઘ સુધી, તેના વડે સંયોજ્ય. વિચ - સંખ્યાત, અસંખ્યાત, અનંત ભંગવિભાવના રૂપ જાણવું. અચિત સંયુના સંયોગ - પરમાણુ જો બિમણુક આદિ સ્કંધ પરિણતિને પામે ત્યારે રસાદિ સંયુક્ત જ દ્વિ અણુકાદિ સ્કંધ વર્ડ સંયોજાય છે, જો તિક્તતા આદિ પરિણતિને છોડીને કટુવાદિ પરિણતિને પામે છે, ત્યારે પણ વર્ણાદિ વડે સંયુક્ત જ કટુત્વાદિ વડે સંયોજાય છે. તે સંયુક્ત સંયોગ કહેવાય છે. અહીં કૃષ્ણ પરમાણુ કુણત્વને છોડીને નીલત્વને પામે. તે એક ભંગ છે. એ પ્રમાણે બાકીના વર્ષોમાં, તથા સ, ગંધ, સ્પર્શમાં કહેવું એ પ્રમાણે બીજે પરમાણું દ્વિપદેશાદિ વડે યોજવાથી સંખ્યાતાદિ ભંગ રચના પામે છે. ----- હવે જીવના મિશ્ર સંયુક્તક દ્રવ્ય સંયોગને કહે છે, • નિયુક્તિ - ૩૪ - વિવેચન : જે રીતે “ધાતુઓ" કનક આદિ યોનિ રૂપ માટી આદિ, સુવર્ણ તામ્ર આદિ વડે સ્વભાવથી સંયોગ કરે - પ્રકૃતિ, ઈશ્વર આદિ બીજા અર્થોના વ્યાપારની અપેક્ષા વિના જે સંબંધ, તેના વડે મિશ્રિત, તે સ્વભાગ સંયોગ સંયુત હોય છે. આ જ અર્થાન્તર નિરપેક્ષત્વલક્ષણ પ્રકારથી સંતતિ- ઉત્તરોત્તર નિરંતર ઉત્પત્તિરૂપ પ્રવાહ, તેને આશ્રીને કર્મ - જ્ઞાનાવરણ આદિ સંતતિક તેના વડે આની આદિ ન હોવાથી અનાદિ. તે અહીં ક્રમથી આવેલ સંયોગ, તેના વડે તે યુક્ત હોવાથી અનાદિ સંયુક્ત છે તે જ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ 33 અનાદિ સંયુક્ત, અથવા સંયોગથી અનાદિ સંયુક્ત કોણ ? જીવે છે - જીવશે અને જીવ્યા તે જીવ, તેનો મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહ્યો. અહીં એવું કહેવા માંગે છે કે - અનંત મણુિ વર્ગણા વડે આવેષ્ટિત અને પ્રવેષ્ટિત છતાં પણ તેનું સ્વરૂપ ચૈતન્ય અતિવર્તતું નથી કે કર્માણુનું અચૈતન્ય જતું નથી. તેથી તેમના યુક્તપણાથી આને સંયુક્તક મિશ્ર દ્રવ્ય રૂપે વિવક્ષા કરાય છે તેનાથી આ કર્મપ્રદેશાંતરથી સંયોગને મિશ્ર સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે. અનાદિત્વ છતાં ઉપાયથી જીવ અને કર્મના સંયોગનો અભાવ જણાવે છે. અન્યથા મુક્તિના અનુષ્ઠાનનું વૈફલ્ય દર્શાવે છે. હવે ઇતરેતર સંયોગ બતાવે છે - 1149 આ --- ♦ નિયુક્તિ - ૩૫ - વિવેચન . z - ઇતરેતર એટલે પરસ્પરનો સંયોગ - ઘટના તે ઇતરેતર સંયોગ. પરમાણુનો તથા પ્રદેશોનો. સૂક્ષ્માતિશય લક્ષણથી કહેવાય છે. તે પ્રદેશો - ધર્માસ્તિકાયાદિ સંબંધી તેમનો નિર્વિભાગ ભાગ, અભિપ્રેત, ઇતરેતર સંયોગ જોડાય છે. તેમ આગળ પણ કહેવું, અભિપ્રેત વિષયપણાથી આનું અભિપ્રેતત્વ છે, તેનાથી વિપરીત તે અનભિપ્રેત છે. અભિમુખતાથી વ્યક્તપણે જેના વડે અર્થ કહેવાય, તે અભિલાષ - તેના વિષયપણાથી શબ્દને અભિલાપ કહે છે. આનો સંબંધ અને શબ્દાંતર વાચક, યોજવું. સંબંધ, તે સ્વરસ્વામીત્વ આદિ અનેક પ્રકારે કહેવાશે. આ ઇતરેતર સંયોગના આટલા જ ભેદો છે. હવે પરમાણુનો સંયોગ કહે છે - • નિયુક્તિ - ૩૬ - વિવેચન - પરમાણુ સંબંધી બે ભેદ છે - સંસ્થાન અને સ્કંધથી. આ રૂપથી પુદ્ગલાત્મક વસ્તુ રહે છે, તે સંસ્થાન - આકાર વિશેષ, તેથી તેને આશ્રીને અને સ્કંધને આશ્રીને છે, બે ભેદ છતાં પ્રત્યેકના ભેદોનો કહે છે - સંસ્થાન વિષયક પાંચ પ્રકાર અને સ્કંધ વિષયક બે પ્રકાર છે. અહીં સંસ્થાન અને સ્કંધ ભેદ દ્વારા જ આ ઇતરેતર સંયોગભેદ છે, તેથી અભિધાન ઉચિત છે. સંસ્થાનભેદના અભિધાન પ્રસ્તાવમાં પણ અલ્પ વક્તવ્ય હોવાથી સ્કંધ ભેદને હેતુભેદ દ્વારથી કહે છે - - • નિયુક્તિ - ૩૭ વિવેચન પરમાણું પુદ્ગલો નિશ્ચે બે કે ઘણાં - ત્રણ વગેરે છે. તે પરમાણુ પુદ્ગલો એક પિંડતાને પામીને નિવૃત છે. શું નિર્વર્તે છે ? દ્વિ અણુક આદિ સ્કંધ, આના વડે દ્વિપરમાણુ જન્યતાથી ઘણાં પરમાણુ જન્યત્વથી સ્કંધના બે ભેદ કહે છે. અહીં રૂક્ષ કે સ્નિગ્ધ એક ગુણનો સંબંધ કરતાં દ્વિગુણ અધિકતાથી સ્વ સ્વરૂપ અપેક્ષાથી સંબંધ કરાય છે, પણ સમગુણ કે એક ગુણ અધિકથી સંબંધ થતો નથી. અર્થાત્ એક ગુણ સ્નિગ્ધ ત્રિગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે. ત્રિગુણ સ્નિગ્ધ, પાંચ ગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ રીતે દ્વિગુણ સ્નિગ્ધ ચાર ગુણ સ્નિગ્ધથી સંબંધ કરે છે, ઇત્યાદિ. એ પ્રમાણે એક ગુણ રૂક્ષથી ત્રિગુણ રૂક્ષ સાથે ઇત્યાદિ સંબંધ જાણવો. પણ એક ગુણ Jain 373 International - - Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષ્પનો એક ગુણ સ્તિષ્પ સાથે કે બે ગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ચાવતું અનંતગુણ સ્નિગ્ધનો અનંતગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ----- કેમકે સમગુણ કે એક ગુણ અધિક સાથે સંબંધ થતો નથી. ---- કહ્યું છે કે સમનિગ્ધતાથી બંધન થાય, સમરૂક્ષતાથી પણ ન થાય. વિમાત્ર સ્નિગ્ધ રક્ષત્વથ સ્કંધોનો બંધ થાય છે. બે જધન્ય ગણવાળા સ્નિગ્ધનો કે તે પ્રમાણે જ રૂક્ષ દ્રવ્યોનો એકાધિક ગુણમાં પણ બંધનો પરિણામ ન થાય. નિષ્પનો દ્વિગુણાધિક સ્નિગ્ધ સાથે. એ રીતે રૂક્ષનો પણ બંધ જાણવો. નિષ્પ અને રૂક્ષના પરસ્પર બંધની વિચારણામાં સમગુણનો કે વિષમગુણનો જધન્યને વજીને પરિણતિ થાય છે. જે વિશેષણથી સંસ્થાનથી સ્કંધના ભેદથી ઉપાદાન છે; તેનો આવિષ્કાર કરતાં કહે છે - તે સ્કંધનો આકાર તે સંસ્થાન. તેમાં પરિમંડલાદિ અનંતરોક્ત પ્રકારે આ - રીતે રહે તે ઈશૃંસ્થ, ન રહે તે અનિઘંસ્થ. આના વડે નિયત પરિમંડલાદિમાંનો કોઈ આકાર સંસ્થાન છે. બાકીના અનિચત આકાર સ્કંધ છે. સ્કંધોનો પણ પરસ્પર બંધ થાય છે. તેમનો પણ ઇતરેતર સંયોગ અહીં કહેલ છે, કેમકે તેમના પ્રદેશોનો સભાવ છે. હવે સંસ્થાનના ભેદો કહે છે. • નિર્યુક્તિ - ૩૮ + વિવેચન : પરિમંડલ, વૃત્ત, ચમ્ર, ચતુરગ્ન, આયત. તેમાં બહાર વૃત્ત પણે અવસ્થિત પ્રદેશ જનિત અને અંદર પોલું તે પરિમંડલ. વૃત્ત-તે જ અંદરથી પોલાણ સહિત, જેમ કુંભારનો ચાકળો. વ્યગ્ર - ત્રિલોક, જેમ વૃંગાટકનું. ચતુરમ્ર - ચતુષ્કોણ. જેમ કુંબિકાનું. આચત - લાંબુ, જેમ દંડનું. આટલાં જ સંસ્થાના ભેદો છે. ધન એવું પ્રતર જે ધનuતર. ---- તેથી એકૈક પરિમંડલાદિ પ્રતર ધન હોય છે, તેમ જાણવું. તેમાં પહેલું અથાત્ પરિમંડલ સંસ્થાન વર્જવું. ઓજસ પ્રદેશ - વિષમ સંખ્યા પરમાણુક અને જુમ્મ યુગ્મ પ્રદેશ, અહીં ધનખતર ભેદ જ વૃત્ત આદિથી ભેદાય છે, તેથી પ્રતવૃત્ત ઓજપ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. એ પ્રમાણે ધનવૃત્ત પણ ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. આ પ્રમાણે પરિમંડલ સિવાયના બધામાં કહેવું પરિમંડલમાં સમ સંખ્યાણુમાં જ તેનો સંભવ હોવાથી આવા પ્રકારના ભેદો અસંભવ છે. આ પરિમંડલાદિ પ્રત્યેક જધન્ય અને ઉત્કૃષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ તે સર્વ અનંતાણુ નિષ્પન્ન અસંખ્ય પ્રદેશાવગાઢ તે એકરૂપતાથી ન કહેલ હોવા છતાં સંપ્રદાયથી જાણવાને શક્ય છે, તેની ઉપેક્ષા કરીને જધન્ય તો પ્રત્યેક ભેદ અચાન્ય રૂપતાથી તે પ્રમાણે નથી, તેને ઉપદર્શનાર્થે કહે છે - • નિર્યુક્તિ • ૩૯ થી ૪૧ + વિવેચન - સંસ્થાનોમાં વૃત્તના પાંચ, બાર, સાત અને બત્રીશ ભેદો છે. વ્યસના ત્રણ, છ, પાત્રીશ, ચાર ભેદો છે. ચતુરસના નવ, ચાર, સત્તાવીશ અને આઠ ભેદો છે, આયતના Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫ ત્રણ, બે, પંદર, છે ભેદો છે. આયત સંસ્થાનમાં પીસ્તાળીશ, બાર, છ ભેદો થાય અને પરિમંડલમાં ૨૦ અને ૪૦ થાય. આયતમાં છ ભેદ અભિધાનના અવ્યાપિcથી પૂર્વે ન કહ્યા છતાં શ્રેણિત બે ભેદ અધિકનો ત્યાં સંભવ છે. તથા પરિમંડલાદિત્વમાં પણ સંસ્થાનોના વૃત્તાદિ ભેદોનો ઓજ પ્રદેશ પ્રતરાદિના અનંતોરાદિષ્ટત્વથી પ્રત્યાસતિન્યાયથી યથાક્રમ પંચક આદિથી પહેલાં ઉપદર્શન કર્યું. પછી પરિમંડલના બે ભેદોનું ઉપદર્શન કરવું. તેમાં ઓજઃ પ્રદેશ પ્રત-વૃત્ત પાંચ અણુ નિષ્પન્ન પાંચ આકાશ પ્રદેશાવગાઢ, તેમાં અહીં એક અણુ અંતથી સ્થાપવું, ચારે - પૂર્વાદિ દિશામાં એક-એકની સ્થાપના કરવી. આ પ્રમાણે કૃતિકારીએ ઉક્ત - નિર્યુક્તિ ૩૯ થી ૪૧ના અર્થ પ્રમાણો પાંચ, બાર, સાત, બત્રીશ, ત્રણ, છ ઈચાદિ ભેદોની સ્થાપના અતિ સહિત દર્શાવેલ છે. જિજ્ઞાસુઓએ આકૃતિ અને તેની સ્થાપનાની રીત મૂળ વૃત્તિમાં જોવી. અમે અહીં માત્ર પહેલી સ્થાપના ઉપર દર્શાવી છે. બાકી યથાયોગ્ય જાણી લેવી. પરમાણુનો ઇતરેતરસંયોગ કહ્યો. હવે તેના જ પ્રદેશોને કહે છે• નિર્યુક્તિ - ૪૨ - વિવેચના - ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પદગલોના પ્રદેશો, તેના પાંચ સંખ્યાપણાથી સંયોગ જાણવો. તે શ્રુતત્વથી ધમદિ વડે સ્કંધોથી તથા તેના અંતર્ગત દેશોથી અને પ્રદેશાંતરથી, સજાતીય અને વિજાતીયથી પ્રદેશોનો સંયોગ “ઇતરેતર” નામે પ્રદેશ સંયોગ કહેવાય છે. આના જ વિભાગ કહે છે. ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશોના ધર્માદિ વડે જ ત્રણથી, તેના જ દેશો અને પ્રદેશાંતરથી પ્રકૃતત્વથી ઇતરેતર સંયોગ અનાદિ અને આદિ બે ભેદે છે. તે પારિશેષ્યથી જીવપ્રદેશ અને પુદ્ગલ પ્રદેશ જાણવા. તેથી જ કહે છે કે સંસારી જીવ પ્રદેશો અને કર્મપુદગલ પ્રદેશો પરસ્પર અને ધમદિ પ્રદેશો સાથે સંયોજાય છે અને છુટા પડે છે. જીવ પ્રદેશોનો ધમદિ ત્રણેના દેશ, પ્રદેશની અપેક્ષાથી પુદગલ અને સ્કંધાદિની અપેક્ષાથી આદિ સંયોગ છે, ધર્માદિ સ્કંધ ત્રણની અપેક્ષાદિથી અનાદિ છે. પુદ્ગલ પ્રદેશોના પણ ધમાદિ સ્કંધ ત્રણની અપેક્ષાથી અનાદિ અને શેષ અપેક્ષાથી આદિ છે. - - - પ્રદેશોનો ઇતરેતર સંયોગ કહો. હવે તેના અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપને કહે છે • નિર્યુક્તિ - ૩ - વિવેચન • અભિપ્રેત અને અનભિપ્રેત ઇતરોતર સંચોગ શકદાદિ પાંચ વિષયોમાં જાણવો. અર્થથી ઇંદ્રિય અને મનની તેમાં ગ્રહણ પ્રવૃત્તિમાં ગ્રાહ્ય • ગ્રાહક ભાવ છે. તે અભિપ્રેતાર્થ વિષયક અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ વિષયથી અનભિપ્રેત થાય છે, તેમ જાણવું. અહીં અભિપ્રેત અને અનભિપ્રેત વિષયત્વમાં અભિપ્રેત અને અનભિપ્રેતનો ઇતરેતર સંયોગ છે. તેમાં ઇંદ્રિયોના પ્રમોદ હેતુતાથી અનુકૂળ શ્રધ્યકાલીગીતાદિથી અભિપ્રેત અને પ્રતિલોમ - ઉક્ત વિપરીત કાકસ્વરાદિ તે અનભિપ્રેત છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ અહીં ગાથાના પÜાર્ધથી મનોનિરપેક્ષ પ્રવૃત્તિ અભાવે પણ ઇંદ્રિયોના પ્રાધાન્યને આશ્રીને તેની અપેક્ષાથી અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહેલ છે. ૩૬ હવે મનો અપેક્ષાથી તે જ કહે છે 4 • નિયુક્તિ - ૪૪ વિલેસન 0 બધી ઔષધયુક્તિ, ગંધયુક્તિ, ભોજનવિધિ, રાગવિધિ, ગીત વાજિંત્ર વિધિ અનુલોમ - અનુકૂળ હોય તે અભિપ્રેત છે. -૦- બધી, ઇંદ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ, આ ઔષધિયુક્તિ આદિ વડે ॰ ઔષધિ - અગરુ કુંકુમાદિની અને સાજીખાર આદિની યુક્તિ જોડવું તે સમ-વિષમ વિભાગ કે નિયત ઔષધિયુક્ત. ગંધદ્રવ્યોની શ્રીખંડ આદિ અને હૃસુણાદિની યુક્તિ. તે ગંધયુક્તિ, ભોજન - અન્નની વિધિ, શાલિ ઓદનાદિ અને કોદરા ભોજનાદિની ભેદો તે ભોજનવિધિ, રાગવિધિ - તેમાં કુટુંભઆદિથી બીજા વર્ણને કરવો તે રાગ, તેની સ્નિગ્ધત્વ કે રૂક્ષાદિ વિધિ. ગીત-ગાન, કોયલનો સ્વર કે કાગડાનો સ્વર, તેની વિધિ. ઇત્યાદિ તેમાં જે અનુકૂળ હોય તે અભિપ્રેત અર્થ જે શુભ હોય કે અશુભ પણ મનને અનુકૂળપણે જણાય તે. આના વડે એમ પણ કહે છે કે - જો આ જ દેશ અને કાળ અવસ્થાદિ વશથી વિચિત્ર અભિમંધિતાથી પ્રાણીના મનને અનુનલોમ હોય તો તે અનભિપ્રેત છે. ઇંદ્રિય અપેક્ષાથી અને મનો અપેક્ષાથી ભેદ વડે અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહ્યો. અથવા નિરંતર ગાથા પશ્ચાઈથી અવિશેષથી ઇંદ્રિય અને મનને અનુકૂળ અભિપ્રેત અર્થ છે અને બીજો તે અનભિપ્રેત કહ્યો. આ ગાથા વડે પણ તે જ વિશેષથી દર્શાવ્યો, એવી વ્યાખ્યા કરી છે. -- - અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપ ઇતરેતર સંયોગ કહ્યો. હવે આ જ અભિલાપનો વિષય કહે છે - · • નિયુક્તિ - ૪૫ વિવેચન અભિલાપ વિષયક સંયોગ - પ્રક્રમથી અભિલાપ ઇતરેતર સંયોગ, તે ત્રણ પ્રકારે સંભવ છે. (૧) અભિલાપના અભિલાપ્યથી, (૨) અભિલાપના બીજા અભિલાપથી, (૩) વર્ણનો વર્ણાન્તરથી. તેમાં પહેલો - અભિલાપ્યના દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. દ્રવ્ય વિષયક - તે અર્થથી ઘટાદિ શબ્દનો છે. ક્ષેત્ર વિષયક - આકાશનો માર્ગમાં અવગાહનાદાન લક્ષણથી છે. કાળ વિષયક - સમયાદિ શ્રુતના વર્તનાદિ વ્યંગથી કાળ પદાર્થ વડે. ભાવ વિષયક - ઔદયિકાદિ વચનથી મનુષ્યત્વાદિ પર્યાયથી છે. બીજો ભેદ - ટિકસંયોગાદિ, અહીં દ્વિકના ગ્રહણથી બંને અભિલાપ્ય ગ્રહણ કરાય છે. તેમાં દ્વિકસંયોગ આ પ્રમાણે - તે અને તે - તે બંને. ત્રિક સંયોગ આ પ્રમાણે - તે અને તે બંને - તે ત્રણ, અહીં તે બંને અને તે ત્રણે એમ કહેવાથી તે અને તે તથા તે અને તે બંને ન કહ્યા છતાં એકત્ર અભિલાષ્યાર્થ બંને અન્યત્ર અભિલાપ્યાર્થત્રયની સાથે જણાય છે. આનું અભિલાપ સંયોગત્વ અભિલાપદ્વારકત્વથી અભિલાષ્ય સાથે જણાય છે. - - Page #38 -------------------------------------------------------------------------- ________________ : ત્રીજો ભેદ - બે અક્ષર અને અક્ષરોનો સંયોગ તે અક્ષરસંયોગ તે આદિ છે, જે ઉદાત્તાદિ અશેષ વર્ણ ધર્મ સંયોગનો, તે આ અક્ષર સંયોગાદિ -૪- આનું અભિલાપ સંયોગવ વણદિના કોઈ અમિલાપ અનાખ્યત્વથ તે રૂપ છે. અથવા “અક્ષરસંયોગ" આના વડે બધો જ વ્યંજન સંયોગ કહ્યો છે. આદિ શબ્દથી “અર્થસંયોગ' લેવો. ૪-૪ આ અભિલાપનું દ્રવ્યસંચોગવ દ્રવ્યત્વથી છે. આનું કાવ્યત્વ ગણના આશ્રયપણાથી સ્પર્શત્ત્વથી છે. -~-~-~ અભિલાષ વિષયક ઇતરેતર સંયોગ કહ્યો. હવે સંબંધન સંયોગરૂપનો અવસર છે. તે પણ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યસંયોગ - • નિયુક્તિ - ૪૬ - વિવેચન - પ્રાયઃ “આ મારું ઇત્યાદિ બુદ્ધિથી, આના વડે કે આમાં આત્મા આઠ પ્રકારના કર્મની સાથે બંધાય તે સંબંધન. તેવા આ સંયોગ તે સંબંધનસંયોગ. તેના સચિત્ત, અચિત્ત, મિશ્ર એ ત્રણ ભેદ છે. સચિતમાં દ્વિપદ, ચતુષ્પદ, અપદને જાણવા. તેમાં દ્વિપદ સંયોગ, જેમકે - પુત્રી. ચતુષ્પદ સંયોગ, જેમકે - ગાય. અપદ સંયોગ- ફણસ, ચિત- હિરણ્ય, મણિ, મુક્તાદિ. મિશ્ર સંયોગ તે રથમાં જોડેલ ઘોડા. આદિ શબ્દથી બળદગાડું આદિ લેવા. બહુઘા- ઘણાં પ્રકારે. અહીં સચિત વિષયત્વથી સંબંધનસંયોગ પણ સચિત ઇત્યાદિ સર્વત્ર કહેવો. -xx હવે ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય કહે છે - • નિર્યુક્તિ • જળ + વિવેચન - ક્ષેત્ર અને કાળ એ બંનેના તથા ભાવના હિક સંયોગ થાય તે બધાં આદેશ તથા અનાદેશ બન્ને ભેદે થાય છે. તે આ રીતે - ક્ષેત્ર વિષયક અને કાળ વિષયક, તેમાં આગમપ્રસિદ્ધ પ્રકારથી તે બંનેના બબ્બે ભેદો જાણવા. ચ શબ્દથી અહીં ભાવમાં યોજાય છે. સંયોગના પ્રક્રમથી સંબંધનસંયોગ થાય છે. ૪-૪- હવે ક્ષેત્રાદિનું વૈવિધ્ય કહે છે- આદેશઅને અનાદેશ. દેશમાં આ મર્યાદાથી, વિશેષરૂપે અનતિક્રમરૂપથી, દિશ- કહેવું તે આદેશ. અર્થાત્ તેમાં વિશેષ છે, તેનાથી અન્ય તે અનાદેશ - સામાન્ય છે. - ક્ષેત્ર વિષયક અનાદેશ આ પ્રમાણે - આ જંબૂદ્વીપ છે, આદેશમાં આ પ્રમાણે - આ ભરતક્ષેત્ર છે. કાળ વિષયક અનાદેશ - આ દૌષમિક કાળ છે. આદેશમાં - આ વાસંતિક છે. ભાવ વિષયક અનાદેશ • આ ભાવવાન છે, આદેશમાં આ ઔદચિક ભાવવાનો છે. સામાન્ય અવગમ પૂર્વકત્વથી વિશેષ અવગમને એ પ્રમાણે ઉદાહરણથી જણાવાય છે. નિયુક્તિમાં વિપર્યય છે, છતાં ભરત એ મગધાદિની અપેક્ષાથી સામાન્ય છે. એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષનું અનિયતત્વ જણાવે છે. ૪-૪ ક્ષેત્ર અને કાલગત આદેશ - અનાદેશને સુગમ જાણીને ભાવગત આદેશ અનાદેશ વિષયક જણાવવા માટે પહેલાં અનાદેશ વિષયને ભેદથી કહે છે - • નિર્ણક્તિ - ૮ + વિવેચન - ઔદયિક, ઔપથમિક, ક્ષાસિક, ક્ષાયોપથમિક, પરિણામિક અને સાંનિપાતિક Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે છ ભેદે અનાદેશ થાય છે. -૦- તેમાં ઉદય - શુભમાં તીર્થકર નામ આદિ પ્રકૃતિ અને અશુભમાં મિથ્યાત્વ આદિને વિપાકથી અનુભવે, તેના વડે નિવૃત્ત તે દચિક. xx- વિપાક અને પ્રદેશ અનુભવરૂપતાથી ઉદયના બે ભેદ છે. વિષ્ક્રમણનો ઉપશમ, તેના વડે નિવૃત તે પથમિક. સચ - કમનો અત્યંત ઉચ્છદ, તેના વડે નિવૃત્ત તે ક્ષાયિક તથા ક્ષયોપશમમાં ક્ષય - ઉદયાવસ્થાનો અભાવ, ઉપશમ - ઉદયત્વને શાંત કરૂં છે. આ ક્ષયોપશમ વડે નિવૃત તે ક્ષાયોપથમિક. પરીણમન એટલે બધાં પ્રકારે જીવોનું અને સજીવોનું જીવત્વાદિ રૂપને અનુભવવું તે. સંનિપાત એટલે ઔદયિકાદિ ભાવોનો દ્વિ-આદિ સંયોગ. આ જ પ્રકારે થાય છે. અનાદેશ એટલે સામાન્ય. તેનું સામાન્યત્વ ઔદયિકાદિના ગતિ, કષાય આદિ વિશેષમાં અનુવત્તિ ધર્મકત્વથી છે. આ અનાદેશ વિષયક સંયોગો પણ છ જાણવા. -- હવે આદેશ વિષયક તેને જ ભેદથી કહે છે - • નિર્ણન - ૪૯ + વિવેચન : આદેશ વળી બે ભેદે છે, કઈ રીતે? અર્પિત વ્યવહાર અને અનર્પિત વ્યવહાર અતિ એટલે ક્ષાયિકાદિ ભાવ, જેમાં જ્ઞાતા સ્વ આધારે વિચારે છે બોલે છે ઇત્યાદિ. અતિ વસ્તુના સાધારણત્વમાં પણ નિરાધાર જ પ્રરૂપણાર્થે વિવાક્ષિત છે, જેમકે - સર્વ ભાવ પ્રધાન ક્ષાયિક ભાવ છે. આના પણ ભેદો કહે છે - એક એક, તે અર્પિત વ્યવહાર, અનર્પિત વ્યવહાર વળી ત્રણ ભેદે છે - આત્મામાં, પરમાં, ઉભયમાં. અહીં પણ અનર્પિતની પ્રરૂપણા માત્ર સત્તવમાં છતાં અર્પિત પ્રતિપક્ષત્વથી જ અહીં ઉપાદાના છે. તેથી વસ્તુતઃ તેના અસત્વપણાથી તેનો કોઈ સાથે સંયોગ થતો નથી, તેથી તેના ભેદથી સંયોગભેદ થતો નથી. અર્પિતમાં સ્વ, પર, ઉભયથી ત્રણ ભેદ થાય છે. તેથી તેનો ત્રિવિધ સંયોગ કહ્યો છે. તેમાં આત્મર્પિત સંબંધન સંયોગ કહે છે - • નિયુક્તિ - ૫૦ + વિવેચન ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણમિક એ ચારને નિશ્ચ આત્મ સંયોગ જાણવા. -૦- -x-x- આત્મસંયોગ - આત્મા અર્પિત સંબંધન સંયોગ, અહીં આત્મ શબ્દથી અર્પિતભાવ જ ધર્મ-ધર્મના કંઈક અનન્યત્વથી કહેલ છે. વૃદ્ધો પણ કહે છે કે- આ જ જીવમય હોય છે. આ ભાવોથી જીવ અન્ય હોતો નથી. ઔપશામિકાદિ ભાવોને પૂર્વે અનાદેશથી કહ્યાં છતાં અહીં આદેશત્વથી કહ્યા તે સમ્યકત્વાદિ વિશેષ નિહત્ત્વથી વિવક્ષિત છે અથવા ભાવ સામાન્ય અપેક્ષાથી છે. • નિયુક્તિ • પ૧ + વિયન • ઔદયિક ભાવને વજીને જે સાન્નિપાતિક ભાવ છે તેના અગિયાર સંયોગ, આત્મ સંયોગ છે. -૦- સંયોગ - બે આદિ મીલનરૂપ જેમાં છે તે અગિયાર સંયોગ. સૂત્રના આ વિષયના સૂચકપણાથી જે સંયોગ છે તે. આ પણ માત્ર ઔપશમિકાદિ સંયોગ નથી. પણ પૂર્વવતુ આત્માર્પિત સંયોગ છે. અગિયાર સંયોગો આ પ્રમાણે થાય • ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિના ચારના છ દ્વિક સંયોગ, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૧ ચાર મિકસંયોગ, એક ચતુષ્ક સંયોગ. એ બધાં મળીને ૧૧ સંયોગથાય. હવે બાહ્યાર્પિત સંબંધન સંયોગ • નિર્ણજિ - પર જ વિવેયન - લેશ્યા, કષાય, વેદના, વેદ, અજ્ઞાન, મિથ્યાત્વ અને મિશ્ર. જેટલા ઔદયિક ભાવો છે, તે બધાં બાહ્ય સંયોગ છે. -૦- લેયા - લેયા અધ્યયનમાં કહેવાનારા, કષાયો, વેદના - સાતા કે અસાતારૂપ, વેદ - પુરુષ સ્ત્રી કે ઉભયના અભિલાષ રૂપ, મિથ્યાત્વના ઉદયવાળાને અસત્ અધ્યવસાયરૂપ જ્ઞાન પણ અજ્ઞાન છે. - તેથી જ મિથ્યાત્વના ઉદય ભાવિત્વથી તેનું ઔદયિકત્વ છે. તેના દલિકોમાં અર્પિતત્વની વિવક્ષાથી બાહ્ય આર્પિતત્વ છે. “મિથ્યા' એ ભાવપ્રધાનત્વથી મિથ્યાત્વ અર્થાત અશુદ્ધ દલિક સ્વરૂપ છે. મિશ્ર - શુદ્ધાશુદ્ધ દલિક સ્વભાવ. ચ શહદ બાકીના ઔદયિક ભેદના સમુચ્ચય માટે છે. તેથી ઉપસંહાર કરતાં કહે છે. દયિક ભાવના જેટલાં પરિમાણો છે, તે વિષયોનો જે સંયોગ તે બધો જ બાહ્ય છે, બાહ્ય સંયોગને પ્રકૃતત્વથી સંબંધન સંયોગ જાણવો. અહીં પણ બાહ્ય શબ્દથી પૂર્વવતુ બાહ્યઅર્પિત કર્યું. (શંકા) ઔદયિક પણ જીવભાવતથી જીવાર્પિત જ છે, તો પછી બાહ્યકર્મમાં અર્પિત કેમ કહ્યું? (સમાધાન) કર્માનુભવનનો ઉદય, આ અનુભવન અનુભવિતા જીવમાં અનુભૂયમાન કર્મમાં સ્થિત છે. તેમાં જ્યારે અનુભવિતા જીવમાં વિવક્ષા કરાય ત્યારે તેનો ઉદય જીવગત લેહ્યાદિ પરિણામ, જેનું પ્રયોજન છે, તે દયિક - ફર્મના ફળપ્રદાન અભિમુખ્ય લક્ષણ કર્યું. જ્યારે અનુભૂયમાનસ્થપણે વિવક્ષા કરાશય, તેના ઉદયમાં - કર્મના ફળપ્રદાન અભિમુખ્ય લક્ષણમાં ભવ દયિક, લેશ્યા- કષાયાદિ રૂપ જીવ પરિણામ હોય તેના આશ્રયથી કહે છે - જીવને ઔદયિક ભાવો થાય છે. ૪-૪ ઉભયર્પિત સંબંધન સંયોગને કહે છે. • લિક્તિ • ૫૩ + વિવેચન - જે સાંનિપાતિક ભાવ, ઔદયિક ભાવથી સંયુક્ત થાય છે, તેમાં પંદર સંયોગો થાય છે. આત્મ અને કર્મના મિત્રત્વથી અર્પિત ભાવો પણ ઔદયિક સહિત પશમિકાદિ મિત્ર છે તેથી તેના વિષયપાણાથી સંયોગો પણ મિશ્ન છે. તે જ મિશ્રક યોગ છે. ક્રમથી સંબંધન સંયોગ જાણવો. તે પંદર સંયોગો દચિકને ન છોડીને ઓપશમિકાદિ પંચકના કિ, ત્રિક, ચતુષ્ક, પંચક સંયોગથી કરવા. તેમાં ચાર દ્વિક સંયોગ, છ ત્રિક સંયોગ, ચાર ચતુષ્ક સંયોગ, એક પંચક સંયોગ, બધાં મળીને પંદર થાય. ફરી આત્મસંયોગાદિથી બીજા પ્રકારે જણાવવા પ્રસ્તાવના કહે છે - • નિક્તિ - ૫૪ - વિવેચન : બીજો પણ આદેશ આત્મામાં, બાહ્યમાં અને તદુભયમાં છે. તે સંયોગ તીર્થકરાદિએ કહેલ છે, તેને હું સંક્ષેપથી કહીશ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મને ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ બીજો પણ અતિ માત્ર એક નહીં. આદેશ – પ્રકારના પ્રસ્તાવથી કહેવા યોગ્ય છે. કેવા પ્રકારે ? આત્મામાં, બાહ્યમાં અને તદભયમાં. સંયોગ તે સંબંધન સંયોગ. નિશ્ચે કેવલી આદિ વડે કહેવાય છે. આના વડે ગુરુ પારસ્તંભ્યને જણાવે છે. તે બીજો આદેશ હું સંક્ષેપથી કહીશ. તેમાં આત્મસંયોગ કહે છે - • નિયુક્તિ • ૫૫ + વિવેચન : ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક અને સાંનિપાતિક એ છ બેદે આત્મસંયોગ છે. દરિક- ઔદયિક આદિ વિષયમાં, બધામાં, “સંયોગ શબ્દો જોડવો. તેથી આત્મરૂપથી સંયોગ તે સંબંધન સંયોગ. આના એક એકથી સંયોગ સંભવતો નથી, પણ બે વડે, ત્રણ-ચાર કે પાંચ વડે સંભવે છે. તેમાં બેમાં ક્ષાયિક સમ્યકત્વ અને જ્ઞાનથી કે પારિણામિક અને જીવત્પથી થાય. ત્રણ વર્ડમાં દયિક વડે દેવગતિ આદિથી, ક્ષારોપથમિકથી મતિ આદિથી, પારિણામિક વડે જીવત્વથી થાય. ચાર વડેમાં ત્રણ ભેદ તો કહ્યા તે લેવા અને ચોથા વડે - ઔપશમિક કે ક્ષારિક સમ્યકત્વથી થાય. પાંચ વર્ડમાં જ્યારે ક્ષાયિક સમ્યફ દૃષ્ટિથી જ ઉપશમ શ્રેણી ચડે છે, ત્યારે ઔદયિક મનુષ્યત્વથી, ક્ષાયિક સમ્યકત્વથી, ક્ષાયોપથમિક મતિ આદિથી, ઔપશમિક ચાગ્નિથી, પારિણામિક જીવત્વથી થાય છે. અહીં બિકભંગક એક અને ચતુષ્ઠભંગ બે આ ત્રણે પણ ચાર ગતિભાવી છે. એ રીતે ચાગતિથી ભેદ કરતાં બાર ભંગો થાય છે. પાંચ ભંગો મનુષ્યના જ લેવા. કેમકે તેમને જ ઉપશમ શ્રેણીના આરંભકત્વથી તેનો સંભવ છે. અન્યથા ત્રણ સંયોગથી જ સંભવે છે. તે આ પ્રમાણે - ઔદચિકથી મનુષ્યત્વ વડે, ક્ષાયિકથી જ્ઞાન વડે, પરિણામિકથી જીવત્વ વડે. આ કેવલીને હોય છે. પૂર્વોક્ત ભાવો ઉભયથી સિદ્ધોને જ હોય છે. આ પંચક, બિક, તિક સંયોગ ભંગોમાં પૂર્વના બાર ઉમેરતા પંદર ભેદો સંભવે છે. આ જ અવિરુદ્ધ સાત્રિપાતિક ભેદો ત્યાં ત્યાં કહેલા છે. --- હવે બાહ્ય સંબંધ સંયોગ કહે છે. • નિર્યુક્તિ - ૫૬ + વિવેચન - નામમાં અને ક્ષેત્રમાં બાહ્ય સંજોગો જાણવા. કાળથી પણ બાહ્ય સંયોગ જાણવો, તદુભયથી મિત્ર સંયોગ પણ થાય. -૦- નામમાં, વસ્તુને જણાવતા ધ્વનિ સ્વભાવથી, ચ કારથી દ્રવ્યથી, ક્ષેત્રમાં આકાશના દેશરૂપથી, પ્રકૃતત્વથી સંયોગ થાય, તેને બાહ્યવિષયત્વથી જાણવા. આ સંબંધન સંયોગકાળથી પણ થાય છે. તે કાલ - સમય, આવલિકાદિ વડે છે. તેનાથી જે સંયોગ, તે બાહ્ય સંબંધન સંયોગ જાણવો. અહીં રહસ્ય આ પ્રમાણે છે. જે પુરુષ આદિનો દેવદત્ત આદિ નામથી સંબંધ છે, તે “આ દેવદત્ત છે” ઇત્યાદિ, દ્રવ્યથી દંડી આદિ ક્ષેત્રથી અરણ્ય, નગરજ ઇત્યાદિ કાળથી દિનજ, રજનિજ ઇત્યાદિ. તે બધાં નામાદિ વડે બાહ્ય જ છે, તેથી બાહ્ય સંબંધન સંયોગ કહ્યા. ભાવથી સંયોગ આત્મસંયોગવથી કહેલ છે. તથા કાળથી બાહ્ય' એ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે જે અલગ વાક્યરચના છે તે કેટલાંકના મતથી કાળના અસત્વને જણાવવા માટે છે. ૪-૪-૪- મિશ્રના વિષયત્વથી મિત્ર સંબંધન સંયોગ જાણવો. તે આત્મ અને બાહ્ય લક્ષણથી તદુભયમાં ઉક્તરૂપ જ થાય છે. જેમકે ક્રોધી, દેવદત્ત, ઢધી કૌતિક, માની સૌરાષ્ટ્ર. અહીં ક્રોધાદિ વડે ઔદયિક ભાવ અંતર્ગતત્વથી આત્મરૂપથી નામાદિ વડે આત્માના અન્યત્વથી બાહ્યરૂપથી સંયોગ. તે ઉભય સંબંધ સંયોગ છે. ૪-૪-૪હવે બીજા પ્રકારે બાહ્ય સંબંધન સંયોગ કહે છે - • નિક્સ - પ + વિવેચન - આચાર્ય, શિષ્ય, પુત્ર, પિતા, માતા, પુત્રી, પત્ની, પતિ, શીત-ઉષ્ણ, તમસ, ઉધોત અને છાયા (એ બાહ્ય સંબંધ સંયોગ છે.) આચાર્ય- અભિવ્યામિ કે મદિાથી સ્વર્ય પંચવિધ આચારને પાળે છે કે બીજા પાસે પળાવે છે કે મુક્તિના અર્થી દ્વારા સેવાય છે તે આચાર્ય. શિષ્ય - શાસિત કરવો શક્ય હોય તે. પુત્ર - પિતાના આચારને અનુવર્તપણે પોતાને પુનિત કરે છે. તિit - સંતાનોનું રક્ષણ કરે છે. જાની - સંતાનને જન્મ આપે છે. આ બધાં બાહ્ય સંબંધન સંયોગ વિષયત્વથી બાહ્ય છે તેમ પૂર્વાચાર્યો કહે છે. આ વાક્ય બધે જ જોડવું. દુહિતા - પુત્રી, માતાને કેવળ દુધને માટે દોહે છે તે. ભા - ભતાં જેનું પોષણ કરે છે તે, પત્ની, પતિ-પત્નીનું રક્ષણ કરે છે. જ્ઞા- ઠંડી, ઉy - પ્રાણીને જે બાળે છે તે. છાયા - આતપને છીનવે છે તે. આતપ - ચોતરફથી જગતને સંતાપે છે તે. ચ શબ્દ શમ, નોકર આદિ બાકીના સંબંધીના સમુચ્ચયને માટે છે. તૈક્ત વિધિથી આ લક્ષણો કહ્યા. હવે રહસ્ય કહે છે - આચાર્ય, શિષ્યથી અન્યત્વને લીધે બાહ્ય છે, તેથી જે તેના વડે શિષ્યનો સંયોગ - શિષ્ય એમ કહેતા અવશ્ય આચાર્યને આક્ષેપ કરે છે. એ રીતે આક્ષેપ્ય આક્ષેપક ભાવ લક્ષણ છે તે બાહ્યથી છે, એમ કરીને બાહ્ય સંબંધન સંયોગ છે તેથી તે વિષયમાં આચાર્ય પણ ઉપચારથી તે પ્રમાણે કહેવાય છે, શિષ્ય પણ આચાર્યથી અજીત્વને લીધે બાહ્ય છે. x-x- એ પ્રમાણે પુત્ર-પિતા આદિમાં પણ કહેવું. બધે સામાન્યથી પરસ્પર આક્ષેપ્ય - આક્ષેપક ભાવ છે. વિશેષ નિરૂપણામાં ઉપકાર્ય - ઉપકારક ભાવ, જન્મય - જનકભાવ, વિરોધ સંબંધ તે-તે સંબંધોમાં જાણવો. હવે આચાર્ય-શિષ્ય મૂલત્વથી તેમનો અનુયોગ કહે છે - • નિતિ - ૫૮ + વિવેચન - આચાર્યને આયાર્ય જ અન્ય સદેશ થાય છે, અનાચાર્ય થતો નથી. કેમકે બીજે આચાર્યના ગુણો અવિધમાન છે. આચાર્ય સિવાય બીજે છત્રીશ ગુણ યુક્તતા નથી. તેનાથી યુક્ત હોય તો તે બીજા પણ તત્વથી આચાર્ય જ છે. આ ૩૬ ગુણો કયાં છે ? પ્રત્યેક ચાર પ્રકારે - આઠગણિ સંપદા છે, તેથી બત્રીશ ગુણ, તેમાં આચારાદિ ચાર વિનયને ઉમેરતા - છત્રીશ ગણો થાય છે. તે આઠગણિ સંપદા આ પ્રમાણે છે : (૧) આચાર સંપત, (૨) શ્રુત સંપત, (૩) શરીર સંપત, (૪) વચન સંપત, Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૫) વાયના સંપત (૬) મતિ સંપત, (૩) પ્રયોગમતિ સંપત, (૮) સંગ્રહ પરિજ્ઞા સંપત. તેમાં (૧) આચાર સંપત - ચાર ભેદે છે. (૧) સંયમ ધુવ યોગ યુક્તતા, (૨) સંપગ્રહતા, (૩) અનિયત વૃત્તિ, (૪) વૃદ્ધ શીલતા. તેમાં (૧) સંયમ - ચાસ્ત્રિ. તેમાં ધ્રુવ-નિત્ય, યોગ - સમાધિયુક્તતા. આ સંયમ ધ્રુવ યોગ યુક્તતામાં સતત ઉપયોગ. (૨)અwગ્રહ- ચોતરફથી પ્રકર્ષ વડે જાત્યાદિ પ્રકૃષ્ટતા લક્ષણથી ગ્રહણ- આત્માનું અવધારણ. (૩) અનિચત વૃદિરા – અનિયત વિહાર રૂ૫. (૪) વૃદ્ધશીલતા - શરીર અને મનમાં નિભૂત સ્વભાવતા અર્થાત નિર્વિકારતા. (૨) શ્રુતસંપત ચાર ભેદે છે – (૧) બહુશ્રુતતા • યુગપ્રધાન આગમતા, (૨) પરિચિત સુત્રતા - ઉત્ક્રમ ક્રમ વચનાદિ વડે સ્થિર સૂત્રતા, (૩) વિચિત્ર સૂત્રતા - સ્વ પર સમય વિવિધ ઉત્સર્ગ અપવાદના જ્ઞાતા, (૪) ધોષ વિશુદ્ધિ કરણતા • ઉદાતા અનુદાત આદિ સ્વરશુદ્ધિ વિધાયિતા. (૩) શરીર સંપત ચાર ભેદ છે - (૧) આરોહ પરિણાહ યુક્તતા - લંબાઈ અને પહોડાઈની તુલ્યતા વડે યુક્તતા. (૨) અવિધમાનમવબાપ્યમ્ - અવત્ર પણ લજ્જા પામવી જેને છે તે અસમનવબાણ અથવા લજ્જાને યોગ્ય કે શક્ય તે આવબાણ, તે પ્રમાણે ન હોવાનો ભાવ તે અનવત્રાયતા. (૩) પરિપૂર્ણ ઇંદ્રિયતા - ન હણાયેલા ચહ્ન આદિની કરણતા. (૪) સ્થિર સંહનાનતા • તપ વગેરેમાં શક્તિયુક્તતા. (૪) વચન સંપત ચાર ભેદે છે - (૧) આદેયવચનતા - બધાં લોકોને ગ્રાહ્ય વાક્યપણું, (૨) મધુર વયનતા - મધુરરસવત જે અર્થથી વિશિષ્ટાર્થપણાથી અર્થના અવગાટવથી, શબ્દથી કઠોરતા રહિત, ગાંભીર્યાદિ ગુણયુક્તતાથી શ્રોતાને આહ્વાદ ઉપજાવે એવા વચનો. (૩) અનિશ્રિત વયનતા - રાગાદિથી અકલુષિત વચનતા. (૪) અસંદિગ્ધ વયનતા - પરિટ વચનપણું. (૫) વાચના સંપત ચાર ભેદ-(૧, ૨) વિદિત્ય ઉદ્દેશન- સમુદેશન-પરિણામિક પણું આદિ ગુણયુક્ત શિષ્ય, કે જેને યોગ્ય છે, તેને જ ઉદ્દેશો કે સમુદેશો કરવો તે. (૩) પરિનિવર્ણિવાચના - પૂર્વે આપેલ આલાપકાદિ સંપૂર્ણપણે પોતાના આત્મામાં પરિણમાવતા શિષ્યને સૂત્રગત અશેષ વિશેષ ગ્રહણકાળની પ્રતીક્ષા કરીને શક્તિ અનુરૂપ પ્રદાનથી અશેષ અનુભવીને સૂત્ર પ્રદાન કરવું તે. (૪) અનિયપિણા - સૂત્ર અભિધેય વસ્તુ તેની પ્રચૂર નિર્વાહણા, પૂર્વાપરસંગતિથી સ્વયં જ્ઞાનથી અને બીજાને કથનથી નિર્ગમન કરવું, તે નિયપના. (૬) અતિસંપદા ચાર ભેદે-(૧) અવગ્રહ, (૨) દુહા, 3) અવાય, (૪) ધારણા. આ અવગ્રહાદિ તે-તે સ્થળે કહેવાયેલા છે. (૩) પ્રયોગમતિ સંપ્રદા ચાર ભેદે છે : (૧) આત્મજ્ઞાન - વાદાદિના કાળે કઈ રીતે આ પ્રતિવાદીને જીતવા, તે મારી શક્તિ છે કે નહીં ? તેની આલોચના (૨) પુરુષજ્ઞાન - આ પ્રતિયાત પુરુષ શું સાંખ્ય છે કે અન્ય અને પ્રતિભા આદિવાળો છે કે વગરનો તે વિચારવું (1) ક્ષેત્રજ્ઞાન - શું આ માયાવી છે કે અન્યથા? સાધુ વડે તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નગરાદિ અભાવિત છે કે ભાવિત? (૪) વસુજ્ઞાન-શું આ રાજા, અમાત્ય કે સભાસદ આદિ છે અથવા દારુણ કે અદારુણ, ભદ્રક છે કે અભદ્રક તેનું નિરૂપણ કરવું. (૮) સંગ્રહપરિજ્ઞા - (૧) બાળ, દુર્બળ, ગ્લાનના નિર્વાહ અને બહુજન યોગ્ય ક્ષેત્રગ્રહણ લક્ષણા, (૨) નિષધા આદિ માલિત્યના પરિહાર માટે કલક, પીઠના ઉપાદાન રૂપ, (3) યથા સમય જ સ્વાધ્યાય, ઉપધિનું સમુત્પાદન, પ્રત્યુપેક્ષણ, ભિક્ષાદિકરણ રૂપ, (૪) પ્રવ્રાજક, અધ્યાપક, રત્નાધિક આદિ ગુરૂની ઉપધિનું વહન, વિશ્રામાણા, સંપૂજના, અબ્યુત્થાન, દંડકોપાદાનાદિ. આ પ્રમાણે આઠ ચતુર્ગુણ આચાદિ ગણિ સંપત્તિ કહી. વિનય, તે આગળ આચાર્ય વિનયના પ્રસ્તાવમાં કહેશે. આચાર્ચનું સ્વરૂપ કહ્યું. હવે શિષ્યનું સ્વરૂપ કહે છે .xx- શિષ્ય પણ બધાં સાથે તુલ્ય હોય, કેટલાંક સાથે જ નહીં, શેના વડે? સાધારણ ક્રાંતિ આદિ ગુણ વડે. શિષ્યને આચાર્યની સંદેશ યોજ્યો, આ સાદેય સ્વગુણમાહાભ્યની વિભૂતિથી બંનેને પાણ યથોકત અન્વર્યયુક્ત જ છે. અથવા આચાર્ય પણ સ્વગુણને આશ્રીને શિષ્ય સંદેશ જ છે. અનુરૂપ અર્થને પણ સદેશ શબ્દથી કહેલ છે. અનનુરૂપ તે તત્ત્વથી અશિષ્ય જ છે. આ શિષ્યના ગુણો કયા છે ? ભાવ વિજ્ઞાન અનુવર્તના, ગુરુનું બહુમાન અને ભક્તિ, દક્ષત્વ, દાક્ષિણ્ય, શીલ, કુળ, ઉધમ, લજ્જા, શુશ્રષા, પ્રતિપૃચ્છા, શ્રવણ, ગ્રહણ, ઇહા, અપાય, ધરણ સમ્યકરણ. એ બધાં શિષ્યગુણો છે. હવે બીજા પ્રકારે આયાર્ય અને શિષ્યનો સંબંધ સંયોગ કહે છે. • નિર્યુક્તિ • ૫૯ + વિવેચન - અનંતરોક્ત બાહ્ય સંયોગવતુ આક્ષેપ્ય • આક્ષેપક ભાવથી જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક આત્માનો ઉભય સંબંધ સંયોગ જાણવો. અહીં ભાવના આ છે - જ્ઞાન વડે આત્મભૂતથી સંયોગ ઇત્યાદિ ૪ એ પ્રમાણે ચાગ્નિ વડે પણ આત્મભૂતથી બાહ્ય સંયોગ તે ઉભય સંબંધન સંયોગ. X-X. આને જ બીજા પ્રકારે કહે છે - સ્વામિત્વ વિષચક ઉભચ સંબંધન સંયોગ છે. ૪-૪- લૌકિક સ્વામીત્વ સંબંધમાં મારા પિતા, મારો ભાઈ, મારો પુત્ર ઇત્યાદિ, મારુ કંબલ આદિ આવશે. લોકોત્તર સ્વામીત્વ • મારા કુળમાં અર્થાત્ નાગેન્દ્ર આદિમાં આ સાધુ આદિ જાણવા. ૪-૪- અહીં “મારા' શબ્દથી કુળની સાથે આત્મહાક સ્વસ્વામી ભાવ સંબંધ છે, કુલાંતર્વત સાધુ આદિ સાથે પરધારક . •x-x- વળી અન્યથા તેને જ કહે છે - • નિક્તિ • ૬૦ + વિવેચન - પ્રત્યય - જેના વડે અર્થ જણાય તે, જ્ઞાનકારણ ઘટ આદિ છે. ૪- જ્ઞાનને આશ્રીને બહુ પ્રકારે આત્માનો જે સંયોગ તે ઉભય સંબંધન સંયોગ છે, તે બહુવ પ્રત્યયોનું અને તેના વિશિષ્ટ જ્ઞાનોનું બહુવિધત્વથી છે. વૃદ્ધાચાર્યો કહે છે - ઘટને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન એ પ્રમાણેના પ્રત્યયોગી જ્ઞાનો થાય છે. તેમ હોવાથી જ્ઞાન વડે આત્મદ્વારક, મને આ જ્ઞાન છે, તે પ્રત્યયથી પરદ્વારક છે. મારા Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ/૧ જ્ઞાનનો આ વિષય છે. એ જ્ઞાન દ્વારકત્વથી તેને પદ્ધારક કહ્યું. ઉભય વિષયત્વશી ઉભયસંબંધ સંયોગ. એ પ્રમાણે કેવલીને પણ ઉભયસંયોગ જ છે ? કારિાઃ fભાક્રમāથી નિવૃત્તિ જ - સર્વ આવરણના ક્ષયથી ઉત્પત્તિ જ જિન સંબંધી જ્ઞાનનો પ્રત્યય છે. છઘસ્થને મતિ આદિ જ્ઞાન હોય તો પણ ઉપયોગરૂપ બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખે છે, તેથી કહે છે - ઘને આશ્રીને ઘટજ્ઞાન, પટને આશ્રીને પટજ્ઞાન થાય છે. કેવલીને તો જ્ઞાન લબ્ધિરૂપતાથી ઉત્પન્ન છે. તેથી ઉપયોગરૂપ પણે બાહ્ય ઘટ આદિની અપેક્ષા રાખતા નથી. કેમકે તેમને બધું જ પ્રત્યક્ષ છે. તેથી કેવળજ્ઞાનના સર્વત્ર સતત ઉપયોગથી નોપયોગ પ્રતિ બાહ્ય અપેક્ષાની નિવૃત્તિ જ પ્રત્યય છે. પણ છદ્મસ્થાનને પ્રત્યયથી ઉભય સંયોગ નથી. •xx- ઉભય સંબંધ સંયોગ જ પુનઃ સ્વામીભાવથી કહે છે - દેહ – પુદ્ગલોથી ઉપચીત થાય છે, કાયા, તેનાથી આ જન્મમાં જીવ વડે સંબંધ તે બદ્ધ છે. મુદ્દા - અન્ય જન્મમાં તેના વડે જ ત્યાગ કરાયેલ. આ બંનેનો સમાસ, તે બુદ્ધમુરા, માતા, પિતા, ભાઈ, બહેન આદિ; અહીં પણ બહુમુકા” જોડવું. કેમકે જીવને પૂર્વવત્ ઉભય સંબંધન સંચોગ હોય છે. અહીં ભાવના આવી છે કે- આ દેહ માતા આદિથી અને સ્વ રૂપે બદ્ધ છે. તેમાં દેહ અને આત્મા ક્ષીર-નીરવતુ અન્યોન્ય અનુગત છે, તથા માતા આદિ સ્નેહ વિષયવથી આત્મવત્ જાણવા. “મૂક્ત' આ ઉભયથી બાહ્ય છે. - અહીં દેહ અને માતા આદિ વડે બદ્ધ-મુકતથી વરસ્વામીભાવ લક્ષણ સંબંધ જીવને ઉભય સંબંધન સંયોગ છે. -x-x- આના વડે અનેક પ્રકારે સંબંધન સંયોગ કહ્યો અને આ તેને કયા પ્રકારે થાય છે? તે કહે છે - • નિક્તિ - ૬૧ + વિવેચન - ઉત્તરૂપ સંબંધન સંયોગ, કષાય - ક્રોધાદિથી વ્યાપ્ત અર્થાત્ પ્રભૂત કષાયના, થાય છે. કોને ? જીવને. કેવા પ્રકારે સંબંધિ વસ્તુ તે તે સ્વકૃત્યમાં નિયોજવાને સમર્થ થાય છે. તેથી પ્રભુ. ઉકતથી વિપરીત તે પ્રભુ. બંનેના પણ સંયોગ સામ્ય પ્રતિ કારણ કહે છે - આ મારા નગર, જનપદ આદિ મમત્વના આચારથી. અર્થાત્ મારા સંબંધી પણે બાહ્ય વસ્તુમાં તત્ત્વથી જે રાગ, તે જ સંબંધન સંયોગ છે. આના દ્વારા કષાય બહુલત્વમાં હતુ કહ્યો. અને કષાયબહુલ કહેવા વડે કષાયદ્વારથી સંબંધ સંયોગને કર્મબંધહેતુ પણે જણાવાયેલ છે. (શંકા) મિથ્યાત્વ આદિ બંધના હેતુ છે, તે શા માટે કષાયની સત્તા માત્રથી તેનો હેતુ જણાવેલ છે ? (સમાધાન) ત્યાં તેનું જ પ્રાધાન્ય છે. અને તેનું પ્રાધાન્ય બંધના તારતમ્યથી તેનું જ તારતમ્ય છે. જેમ શ્વેતવર્ણની બહુલતાને લીધે સફેદ બગલો એમ કહ્યું, તેમ કષાયની બહુલતાવાળો જીવ કહેવો. તેથી અકષાય હેતુપણામાં ઔપશમિકાદિ ભાવમાં નામાદિ સંયોગોના સજીવ-વિષયવમાં પણ શીત-ઉષ્ણ આદિ વિરોધી સંયોગોનો સંબંધન સંયોગ પણ વિરુદ્ધ નથી. *-xxx આ સંબંધન સંયોગનું સ્વરૂપ કહ્યું. Page #46 -------------------------------------------------------------------------- ________________ હવે તેને જ ફળથી પ્રરૂપણાપૂર્વક “વિપ્રમુક્ત’નું વ્યાખ્યાનાદિ કહે છે - • નિર્યુક્તિ • દૂર + વિવેચન - સંબંધન સંયોગ ઉક્ત રૂપ છે, જેમાં કર્મવશવર્તી જીવો સરકે છે તેથી તે સંસાર છે તેનાથી, જેમાં ઉત્તરી - પારગમન વિધમાન નથી. તે અનુત્તરણ, તેમાં જે અવસ્થાન તે અનુસરણ વાસ, - અનુતરણ વાસ તે આત્માના પારdષ્ય હેતુથી પાશની માફક પાશ છે. તેથી અનુત્તરણપાશ. ૪- આના વડે સંસારની અવસ્થિતિ કે પારવશ્ય, તે સંબંધન સંયોગનું અર્થથી ફળ કહેલ છે. એવા પ્રકારના સંબંધન સંયોગ, અર્થાત ઔદયિક ભાવ વિષય અને માત્રાદિ વિષયને નાશ થાય ત્યાં સુધી બબ્બે ભાગ કરવાથી વિપ્રમુક્ત થાય. શ્રતપણાથી અનંતરોક્ત સંબંધન સંયોગથી જ વિપ્રમુક્ત કહ્યા. કોને કહ્યા ? તે સાધુઓ - અણગારો ને. તેઓ સંસારથી મુક્ત થાય છે, તેથી પિમુકત કહ્યા. એ પ્રમાણે ગાથાના પશ્ચાઈથી સંબંધ છેદન લક્ષણ પ્રકારથી વિપ્રમુક્ત થાય છે. તેનું ફળ મુક્તિ છે, એ પ્રમાણે અર્થથી કહેલ જાણવું. અહીં જે “વિશ્વમુક્તો” એ પ્રમાણે બહુવચન મૂક્યું તે- આવા પ્રકારના ભિક્ષનું પૂજ્યત્વ જણાવવા માટે છે. એ પ્રમાણે સંજોગે નિકખેવો ઇત્યાદિ મૂળ ગાથામાં કહેલ સંયુક્તક સંયોગ ઇતરેતર સંયોગ ભેદથી, બે પ્રકારે દ્રવ્ય સંયોગનું નિરૂપણ કર્યું. તેમાં સંયુક્તક સંયોગ સચિત્તાદિ ભેદથી ત્રણ પ્રકારે છે ઇતરેતર સંયોગ પણ પરમાણુ પ્રદેશ અભિપ્રેત - અનભિપ્રેત અભિલાપ સંબંધન વિધાનથી જીભેદે બતાવીને સંબંધન સંયોગ જ સાક્ષાત્ કર્મ-સંબંધ નિબંધનતાથી સંસાર હેતુ છે. તેનીયાજના ને અને હાલ તેના પ્રતિપાદનથી જ બીજે ઉક્ત પ્રાયઃ છે તેમ માનતા ક્ષેત્રાદિ નિક્ષેપને અવિશિષ્ટ અતિદેશ કસ્તાને માટે કહે છે • નિર્યુક્તિ - ૬૩ + વિવેચન - ક્ષેત્ર, કાળ અને ભાવના સંબંધન સંયોગમાં જે આદેશ, અનાદેશ આદિ ભેદથી અનેક ભેદોથી જે ભાષા તેને વિભાષિા કહે છે. આવી જે વિભાષા કહી છે, ક્ષેત્રાદિ વિષય સંયોગની પ્રથમ હારગાથા સૂચિતની જ અહીં વિભાષા કરવી જોઈએ. અહીં વિભાષાનું સંયોગત્વ વચનરૂપત્વથી વયન પર્યાયોના કથંચિત વાચ્યથી અભેદ જણાવવાને માટે કહેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે - સંબંધન સંયોગ વિષય ક્ષેત્રાદિ વિભાષામાં જે સંયોગનું સ્વરૂપ કહેલ છે, તે અહીં પણ, તે જ પ્રમાણે કહેવું. સંયુક્તક સંયોગના સંભવથ ઇતરેતર સંયોગ અને બાકીના ભેદો કહેવા. તેમાં ક્ષેત્રનો સંયુક્તક સંયોગ, જેમ કે- જંબૂઢીપનો સ્વપદેશ સંયુક્તક જ લવાણસમુદ્ર વડે જોડાય છે. ઇતરેતર સંયોગના ક્ષેત્રપ્રદેશના જ પરસ્પર અથવા ધમસ્તિકાયાદિ પ્રદેશોથી સંચૌગ છે એ પણ કાળ અને ભાવના પણ જાણવા. અહીં ઉક્ત નીતિથી સંબંધન સંયોગ જ સાક્ષાત્ ઉપયોગી છે. બીજાનું તેના ઉપકારીપણાથી અને તેમની પણ કથંચિત ત્યાજ્યતાથી શિષ્યની મતિના વ્યુત્પાદનને માટે ઉપન્યાસ કરેલ છે, તેમ જાણવું Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪ ૬ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ સંયોગકહ્યો. તેના અભિધાનથી પહેલા સૂત્રની વ્યાખ્યા કરી. હવે જે "વિનયને પ્રગટ કરીશ” એમ કહ્યું, તેમાં વિનય એ ધર્મ છે. તે ધર્મીથી કંઈક અભિન્ન છે. તેથી ધર્મી દ્વારથી તેનું સ્વરૂપ કહે છે - • સૂત્ર - ૨ જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુના સાનિધ્યમાં રહે છે અને ના ઇંગિત અને આકારને જાણે છે, તે વિનીત કહેવાય છે. • વિવેચન-૨ આ- સ્વસ્વભાવ સ્થાનરૂપ મર્યાદા કે અભિવ્યાતિ વડે, જ્ઞા – જેના વડે અશોને જાણે છે તે. આજ્ઞા - ભગવંતે કહેલા આગમ રૂપ છે. તેનો નિર્દેશ - ઉત્સર્ગ અને અપવાદો વડે પ્રતિપાદન, તે આજ્ઞા નિર્દેશ. તેને અનુકૂળ અનુષ્ઠાનો વડે તેને કરવાના સ્વભાવવાળા તે આજ્ઞાનિર્દેશકર, અથવા આજ્ઞા - એટલે - હે સખ્ય! આમાં કર, આમ ન કરીશ. આવા જે ગુરુ વચન, તેનો નિર્દેશ- આ હું આમ જ કરું છું તેવા નિશ્ચયનું કથન, તે કરવું. અથવા આજ્ઞાનિર્દેશથી ભવરૂપ સમુદ્રને તરે છે તે આજ્ઞાનિર્દેશતર, ઇત્યાદિ અનંતગમ પર્યાયવથી ભગવદ્રવચનના વ્યાખ્યાનો ભેદો સંભવતા હોવા છતાં મંદમતીના વ્યામોહ હેતપણે બાળ, સ્ત્રી આદિને બોધ પમાડવા આ પ્રયાસ છે તે બધાં સૂત્રોમાં પ્રદર્શિત કરીશું નહીં. ગુરુi - ગૌરવને યોગ્ય એવા આચાર્યાદિની પાસે, તા- સ્થાન, ઉત્તર - દેખાતા વચનવિષયકના દેશમાં રહેવું તેના અનુષ્ઠાતા, પણ ગુરુના આદેશાદિથી ડરીને રહેનાર નહીં. તથા ઇંગિત - નિપુણમતિગમ્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ સૂચક કંઈક ભ્રમર કે મસ્તક કંપાદિ આકાર- સ્થળ બુદ્ધિથી જાણીને પ્રસ્થાન આદિ ભાવ જણાવતા દિશા - અવલોક આદિ -x- આ ઇંગિત અને આકાર જે ગુરના હોય, તેના વડે સમ્યફ પણે પ્રકર્ષથી જાણે છે તે. અથવા ઇંગિતાકારો વડે ગુરમાં રહેલા ભાવનું પરિજ્ઞાન, તેના વડે યુક્ત. એવો તે વિના - વિનયવાળો છે, તેમ તીર્થંકર, ગણધર આદિ વડે કહેવાય છે. આને વડે પોતાની બુદ્ધિથી “અપોહ' કહ્યો. આ વિનય કહો, તે વિપરીત પણે જાણીને તેને છોડવાથી સુખપૂર્વક જાણવાનું શક્ય છે. તેથી સવિનય ધર્મી દ્વારથી કહે છે - • સુત્ર - ૩ જે ગરની આજ્ઞાનું પાલન કરતો નથી. ગરના સચિત્રમાં રહેતો નથી, ગુરુ પ્રત્યેનીક છે, આસબુદ્ધ છે, તે વિનીત કહેવાય છે. • વિવેચન-૩ પહેલાં બંને પદ સૂત્ર-૨ મુજબ જાણવા. માત્ર તેમ “ન કરે' એ પ્રમાણે વ્યાખ્યા કરવી. પ્રત્યનીક - પ્રતિકૂળ વર્તનાર, ફૂલવાલક શ્રમણની જેમ. દોષશબુ પ્રતિ વર્તે તે પ્રત્યનીક. તે એવા કેમ છે ? અસંબુદ્ધ - તત્ત્વને જાણતો નથી. તે અવિનયવાન કહેવાય છે. હવે દષ્ટાંતપૂર્વક તેની સદોષતા કહે છે - Page #48 -------------------------------------------------------------------------- ________________ • સુત્ર - ૪ જેમ સડેલા કાનવાળી કુતરી ધૃણા સાથે બધા સ્થાનોથી કાઢી મૂકાય છે. તે જ પ્રકારે દુરશીલ, પ્રત્યેનીક, વાચાળને કાઢી મૂકાય છે. • વિવેચન - ૪ શુની – કુતરી, સ્ત્રી નિર્દેશ અત્યંત કુત્સા બતાવવા માટે છે. પૂતિ - પાકી જવાથી. સડેલપણાથી કુત્સિત ગંધવાળા, કૃમિ વડે વ્યાપ્ય, તેવા પ્રકારના બે કાનો - તિ, જેમાંથી લોહી અથવા રસી નીકળે છે, તેવા કાનવાળી તે પૂતિકર્ણા. ઉપલક્ષણથી બધાં અવયવો કુત્સિત હોય તેવી. આવી જે કુતરી જે રીતે બહાર કાઢી મૂકાય છે. ક્યાંથી ? નગર, ઘરનું આંગણું આદિ બધેથી અથવા બધે “હટ્ટ - હટ્ટ' જેવા વિક્ષ વયનોથી, સોટી- લાકડી - ટેફાદિના ઘાતથી કાઢી મૂકાય છે. હવે તેનો ઉપનય કહે છે - એ જ પ્રકારે સમદ્રેષ આદિ દોષ વિકૃત સ્વભાવ કે આચારો જેના છે તેવા દુ:શીલ, પ્રત્યેનીક અને મુખ વડે શત્રુને - આલોક પરલોક અપકારિતાને બોલાવે છે, અથવા કંઈ કામ વિના ફોગટ જ જેને અરિ છે તેવા મુખારિ કે મુધારિ - ઘણું બૂછું અસંબધ બોલતો હોય તેવો. તેને બધેથી કાઢી મૂકાય છે. અર્થાતુ કુલ, ગણ, સંધ અને સમવાયથી બહાર કરાય છે. (શંકા) દુશીલતાના નિમિત્તે જ આ અવિનીતનો દોષ છે. પ્રત્યેનીક્તા અને મુખરત્વ એ બંને પણ તેનાથી પ્રભવેલ હોવાથી તેમાં જ અનર્થ હેતુ છે, તો અહીં કેમ પ્રવર્તે છે ? (ઉત્તર) પાપથી ઉપહત મતિત્વ વડે ત્યાં જ આની અભિરતિ છે, એમ કહીને તેને જ દેટાંતપૂર્વક કહે છે - • સુણ - ૫ જે પ્રમાણે સુવર ચોખાના ભૂસાને છોડીને નિષ્ઠાને ખાય છે તે પ્રમાણે મૃગબુદ્ધિ શિષ્ય શીલનો ત્યાગ કરી દુણીતામાં અણ કરે છે. • વિવેચન-૫ ચોખા કે તેનાથી મિશ્ર કણ અથવા તેને છણવાથી ઉત્પન્ન કુસકા તે કણ અને કુસકાને છોડીને, ભુંડો વષ્ઠિામાં જ રમે છે. એ પ્રમાણે પૂર્વોકત શોભન શીલને તજીને, જેઓ દુષ્ટશીલવાળા છે તેઓ. દુરાયાદિમાં જ ધૃતિ પામે છે. કેમકે તેઓ મૃગની જેમ અજ્ઞાત્વથી અવિનીત છે. અહીં આ રીતે વિચારવું કે - જેમ મૃગ ગીતગાનમાં ડૂબીને, મૃત્યુરૂપ આવતા અપાયને જતો નથી. તેમ આ પણ દુઃશીલતાના હેતુથી આગામી ભવભ્રમણ રૂપ અપાયને જોઈ શકતો નથી. ખાડામાં પડેલા ભુંડની માફક આ પુષ્ટિદાયી કણ અને કુસકા સમાન શીલને છોડીને વિવેકીજન ગહિંતપણે વિઠાની ઉપમા સમાન દુ:શીલમાં રમણ કરે છે. xx• અહીં શુભના પરિહારથી અશુભનો આશ્રય બંનેમાં પણ સાદેશ્યનું નિમિત્ત છે. ઉક્ત ઉપસંહારપૂર્વક કૃત્યનો ઉપદેશ કહે છે - Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • સબ-૬ પોતાના હિતને ઇચ્છતો ભિક્ષા સડેલ કાનવાળી કુતરી અને વિઠાભજી સુવર સમાન દુરશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે. • વિવેચન-૬ દર્શનમાં અશોભન એવા ભાવ • બધેથી કાઢી મૂક્વા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કુતરી તથા ભુંડની ઉપમાવત મનુષ્યના અશોભનરૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઇચ્છનાર. ~ જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે ? • સૂત્ર - ૭ એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. જે બુદ્ધપુત્ર છે, મોકાણ છે. તે ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી. • વિવેચન-૭ જે કારણે વિનય દોષના દર્શનથી આત્મા સ્થાપવો જોઈએ, તે કારણે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે આત્માને વિનયમાં સ્થાપવો જોઈએ. આ વિનયનું ફળ શું છે? જે કારણે અહીં આત્માનું અવસ્થાપન ઉદેશેલ છે, તે આશંકાને માટે કહે છે - વિનયથી ઉક્તરૂપ શીલની પ્રાપ્તિ થાય છે. આના વડે વિનયનું શીલપ્રાપ્તિ ફળ કહ્યું. તેનું પણ ફળ કહે છે - તત્ત્વને પામેલા તીર્થંકરાદિ વડે કહેવાયેલ અને તેના નિજક - જ્ઞાનાદિ, તેને જ બુદ્ધો વડે આત્મીયત્વથી સ્વપણે કહેલ હોવાથી તે બુદ્ધોક્તનિજક છે, તેને પામવાની ઇચ્છાવાળા પુત્ર સમાન શિષ્યો તે બદ્ધપત્ર અને જેમાં નિરંતર પૂજા છે તે આ નિયામ-મોક્ષ. તેના અર્થને ગછ કે ગણાદિથી બહાર કરાતા નથી. પણ બધાં ગુણના આધારરૂપ વિનિતપણાથી બધે જ મુખ્ય કરાય છે. આ વિનય કઈ રીતે પામવો તે કહે છે - • સુણ - ૮ શિષ્ય ગુરુજનોની પાસે સદા પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે. • વિવેચન-૮ અતિશય ઉપશમવાળા, ક્રોધના પરિહાર વડે અંતરથી અને પ્રશાંત આકાર પણે બહારથી શાંત તેવા નિશાંત થાયવાચાળ ન બનીને આચાર્ય આદિ સમીપે રહે. હેચ, ઉપાદેય, ઉભય રૂપ અર્થને જાણે અર્થાત આવા આગમ વચનોને જાણે અથવા મુમુક્ષુ વડે પ્રાર્થના કરતા અર્થ - મોક્ષ, તેના વડે યુક્ત - ઉપાયપણાથી સંગત અર્થ એવા તિજન ઉચિત અને વિપરીત એવા નિરર્થક કે વૈશ્ચિક વાત્સ્યાયનાદિ સ્ત્રી કથા વગેરેનો પરિહાર કરે. અહીં નિશાંત, આ શબ્દ વડે પ્રશમદિને આશ્રીને તેના Page #50 -------------------------------------------------------------------------- ________________ દર્શન સુવિનાભાવિત્વથી દર્શનના - જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપcથી, તે જ દર્શન વિનયપણાથી અર્થ વડે દર્શન વિનય કહ્યો. -~-~ વળી કઈ રીતે અર્થયુક્તને શીખે? તે કહે છે : • સૂત્ર - ૬ ગર દ્વારા અનાસિત થતાં વિષ તપ ન કરે, તે પંડિત માને આરાધે, શુદ્ર સાથે સંસર્ગ, હાસ્ય અને ક્રીડાનો પણ ત્યાગ કરે. | વિવેચન - ૯ અર્થયુક્તને શીખવતા કોઈકને ખલનાદિમાં ગર વડે કઠોર ઉક્તિ વડે પણ શીખવાડાય. તો તે કોપ ન પામે, ત્યારે શું કરવું? તે કહે છે - તે શિષ્ય કઠોર ભાષણને પણ સહન કરવારૂપ ક્ષાંતિ રાખે. પરંડા - અર્થાત તવાનુગા બુદ્ધિ જન્મી છે જેને તે પંડિત. તથા સુદ્ર- અથતુ બાળ કે શીલહીંન કે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ, હાસ્ય અને અંતાક્ષરી કે પ્રહેલિકા દાનાદિ જનિતા ક્રીડા ન પરિહરે. કેમકે તે લોકાગમ વિરુદ્ધ છે. ફરી અન્ય રીતે વિનયને કહે છે - • સબ - ૧૦ વિ ારમાં રાતી કોઈ ગલિક અકર્મ ન કર, બકાસ ન કરે, અધ્યયન કાને ધ્યાન કરે, પછી એકાકી શાન કરે. • વિવેચન - ૧૦ ચંડ - ક્રોધ, તેનાથી અમૃત ભાષણ તે ચાંડાલિક અથવા ચંડપણાથી યુક્ત તે ચાંડાલ. તે અતિ ફરતથી ચાંડાલ જાતિમાં થનાર હોવાથી ચાંડાલિક કર્મ જાણવું ~અલીક – અન્યથાત વિધાન આદિથી અસત્ય. આમ - ગુર વચન, ૪- બહુ - અપરિમિત માલ-જાલ રૂ૫, શ્રી આદિ કથા વડે અભિવ્યાતપણાથી ન બોલે, કેમકે વધારે બોલવાથી ધ્યાન, અધ્યયન, ક્ષિતિ, વાતક્ષોભ આદિ સંભવે છે. તો શું કરે ? તે કહે છે. પહેલી પોસિસિ આદિ અધ્યયન અવસર રૂપ કાળ, તેમાં અધ્યયન કરે ત્યાર પછી ધ્યાન - ચિંતન કરે. કઈ રીતે ? ભાવથી રાગ-દ્વેષાદિ સાહિત્ય રહિત અને દ્રવ્યથી વિવિક્ત શય્યાદિમાં રહે. અહીં ચાંડાલિક કરણાદિના અનત્યાનમાં અધીત અર્થનું સ્થિરીકરણ કરેલ થાય છે. અહીં ત્રણ પાદ વડે સાક્ષાત્ વાણુ ગુમિ કહેલી છે. અને “ધ્યાન કરે” વડે મનોભુમિ કહી છે. આધ પાટોત્તર બંને વ્યાખ્યાન વડે કાયમુનિ કહેલ છે. આ ચારિ અંતર્ગત જ છે. x-% આ રીતે અકૃત્યનો નિષેધ અને કૃત્યવિધિનો ઉપદેશ કર્યો છે. કદાચિત આના કરતા વિપરિત થાય તો શું કરવું જોઈએ ? - સાબ - ૧૧ આજેથી કદાચ કોઈ વિષ માંગલિક વ્યાપાર કરી પણ લે તો તેને કઈ ન ખવે, કર્યો હોય તો કર્યો અને ન હોય તો “ન કર્યો Jain ....chternational Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉત્તરાધ્યયન મૂસુત્ર-સટીક અનુવાદ/૧ • વિવેચન - ૧૧ કદાચ ચંડ એવા અલીક તે ચાંડાલીક કર્મ કરે તો તેને ગોપવે નહીં- કર્યું નથી તેમ ન કહે. * તો તેણે શું કરવું ? ચાંડલિક કર્મ કરેલ હોય તો કરેલ જ છે, તેમ કહે પણ ભય કે લજ્જા આદિથી નથી કર્યું તેમ ન કહે. જો ન કરેલ હોય તો “નથી કર્યું તેમ જ કહે. xx-x- કદાચિત જો કોઈ અતિચારનો સંભવ હોય તો લજજાદિ ન કરે, સ્વયં ગુરુ સમીપે આવીને - જેમ બાળક કાર્ય કે અકાર્યને જેમ હોય તેમ કહે. તે માયા અને મદને છોડીને તે પ્રમાણે જ આલોચે છે. બીજાને પ્રતીત કે અપ્રતીત મનઃ શલ્યને યથાવતુ આલોચે છે. આ રીતે તપ અંતર્ગત આલોચના પ્રાયશ્ચિતનો ભેદ બતાવીને બાકીના તપોભેદના આશ્રિતત્વથી તપોવિનય કહ્યો. તો શું વારંવાર ગુરુના ઉપદેશથી જ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી? આવી શંકાને દૂર કરવાને માટે કહે છે - • સત્ર - ૧૨ જેમ અડિયલ ડાને વારંવાર ચાબુકની જરૂરત હોય છે, તેમ શિષ્ય ગુરના વારંવાર જuદેશ વચનોની અપેક્ષા ન કરે. પરંતુ જેમ આપકીર્ણ રાસ ચાલકને જોઈને જ ઉંન્માનિ છોડી દે, તે રીતે યોગ્ય હિષ ગરના સંકેત માત્રથી પાપકર્મને છોડી દે. • વિવેચન - ૧૨ ગલ – અવિનીત, તેવો આ અશ્વ, તે ગલિતાદ્ય, તેની જેમ કરા પ્રહારથી. વચન - પ્રવૃત્તિનિવૃત્તિ વિષયક ઉપદેશ, કોનો ? ગુરુનો. વારંવાર ન ઇચ્છે. અર્થાત - જેમ ગલિત અશ્વ દુર્વિનીતતાથી વારંવાર કપ્રહાર વિના પ્રવર્તતા કે નિવર્તતો નથી, તેમ તારે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ માટે વારંવાર ગુરવચનની અપેક્ષા ન કરવી જોઈએ. પણ જેમ અશ્વ ચર્મયષ્ટિ જોઈને જ વિનીત થઈ જાય તેમ સુશિષ્ય ગુરુના આકારાદિ જોઈને પાપ અનુષ્ઠાનને સર્વ પ્રકારે પરિહરે છે. ધર્માનુષ્ઠાનમાં સ્થિર થાય છે - પાવક - શુભ અનુષ્ઠાન સ્વીકારે છે. અર્થાત સુશિષ્ય ગુરુના વચનની પ્રેરણા વિના જ પ્રવર્તે કે નિવર્તે છે. અહીં નિર્યુક્તિકારે ગલિત અશ્વની કરેલ વ્યાખ્યા કહે છે - • નિર્યુક્તિ - ૬૪ + વિવેચન ગણિs - પ્રેરિત પ્રતિપાદિ વડે જાય છે, વિહાયોગમનથી કૂદતા જાય તે ગંડી, ગળીયા છે પણ વહન કરતા નથી કે જતા નથી તે ગલિકા, મરેલા જેવાને ગાડા આદિમાં જોડાય, જમીન ઉપર પડતાને લતા આદિથી માય છે, તે મરાલિ. આવા ઘોડા અને બળદો હોય છે. બધાં દુષ્ટતા લક્ષણથી એકાઈક છે. વિનયાદિ ગુણો વડે વ્યાપ્ત છે આકીર્ણ. પ્રેરકના ચિત્તને અનુવર્તવા વડે વિશેષ પ્રાપિત તે વિનીત. સ્વ ગુણો વડે શોભે છે પ્રેરણા કરવાથી ચિત્તને નિવૃત્તિ આપે છે તે ભદ્રક. - એ બધાં એકાર્થક છે. આવા ઉક્ત ગલિત અશ્વતુલ્ય શિષ્ય કે આકર્ષિતુલ્ય શિષ્ય એ તેમના દોષ કે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨ ગુણ છે. તેઓ ચિત્તને કોપ કે પ્રસાદ કરે છે તે કહે છે - સૂત્ર ૧૩ આજ્ઞામાં ન રહેનારા, વિચાર્યા વિના બોલનારા, કુશીલ, મૃદુ સ્વભાવવાળા શિષ્યો ગુરુને પણ ક્રોધિત કરે છે. ગુરુને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલ્દી કુપિત થનારા દુરાશ્રય ગુરુને પણ પ્રસા કરી લે છે. - વિવેચન - ૧૩ અગાવ - ગુરુ વચનને સાંભળે તે આશ્રવ, તેવી પ્રતિભાષા વિષયવાળા નથી તે અનાશ્રવા. સ્થૂલ - અનિપુણ, જેના જેમતેમ ભાષિત વયનો છે તે સ્થૂળ વચનવાળા, કુશીલ - દુષ્ટ શીલવાળા, મૃદુ - અોપન કે કોમળ આલાપનવાળા ગુરુને ચંડ – કઠોભાષી કરી દે છે. આવા પ્રકારના શિષ્યના અનુશાનને માટે ફરી વચનરૂપ અનુશાસનને માટે ખેદ અનુભવતા મૃદુ પણ ગુરુ કોષ પામે છે. આ ગલિતતુલ્યના દોષ કહ્યા. હવે આકીર્ણ તુલ્યના ગુણો કહે છે - કસ આદિના માર વિના જે પ્રકારના ચિત્તને અનુસરે છે, તેવા અશ્વ તુલ્ય, જલ્દીથી - અવિલંબિત કારિતાથી જે યુક્ત છે, તે પ્રાસાદ (પ્રસન્ન) કરે છે. કોને ? કોપનપણા આદિ વડે દુ:ખે આશ્રય કરાય છે તેવા દુરાશ્રય ગુરુને ફરી અનુત્કટ કષાયવાળા કરે છે. અહીં ચંડરુદ્રાચાર્યના શિષ્યનું દૃષ્ટાંત છે - "" — અવંતી જનપદમાં ઉજ્જૈની નગરીમાં સ્વ× ઉધાનમાં સાધુઓ પધાર્યા, ત્યાં ઉદાત પેશવાળો એક યુવાન મિત્રો સાથે આવ્યો. તે તેમને વાંદીને બોલ્યો - ભગવન્ ! મને સંસારથી પાર ઉતારો, મને દીક્ષા આપો. તેને એવું કપટ કરતો જોઈ, ચંડરુદ્રાચાર્યને બતાવીને કહ્યું - જા, આ તારો નિસ્તાર કરશે. તે પણ સ્વભાવે કઠોર હતા. તેને વાંદીને કહ્યું - ભગવન ! મને દીક્ષા આપો. આચાર્યએ રાખ લઈને, તેનો લોય કરીને પ્રવ્રુજિત કરી દીધો. મિત્રો તેમને ખેદ પહોંચાડી ચાલ્યા ગયા. સાધુઓ પણ પોતાના ઉપાશ્રયે ગયા. કંઈક સૂર્ય હતો ત્યારે માર્ગનું પ્રતિલેખન કરે છે, વહેલી સવારે નીકળીશું કહી બધાંને વિસર્જિત કર્યા. વિહાર કરતાં વિષમ માર્ગમાં ચંડરુદ્ર આચાર્યને ઠુંઠા વાગવાથી પડી ગયા. રોષથી તેણે નવા શિષ્યના માથામાં દંડ વડે પ્રહાર કર્યો. માથું ફૂટ્યું, તે પણ તે સાધુએ સમ્યક્ પ્રકારે સહન કર્યું. વિમળ પ્રભાતમાં ચંડદ્રએ તેના મસ્તકમાંથી વહેતા લોહીને જોયું, ખોટું થયાનો ભાવ ઉપજતા ક્ષમા માંગી. એ પ્રમાણે તે શિષ્યએ ગુરુને પ્રસન્ન કર્યા. એ પ્રમાણે શિષ્યએ મન, વચન, કાયાથી ગુરુના ચિંતનું અનુવર્તન કરવું એ રીતે પ્રતિરૂપ યોગ યોજનરૂપ ઔપચારિક વિનય કહ્યો. ગુરુના ચિત્તનું અનુગમન કઈ રીતે કરવું ? - સૂત્ર - ૧૪ પૂછ્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને અપ્રય, બંને Page #53 -------------------------------------------------------------------------- ________________ પર શિક્ષાઓને ધારણ કરે. • વિવેચન ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧૪ ગુરુના પૂછ્યા વિના તથાવિધ કારણ વિના થોડું પણ ન બોલે, પૂછે ત્યારે કે અન્ય કોઈ કારણે પણ જૂઠુ ન બોલે, ગુરુ વડે ઘણી નિર્ભર્ત્યના કરાય તો પણ ક્રોધ ન કરે, કદાચ ક્રોધ ઉપજે તો તેનાથી ઉત્પન્ન કુવિકલ્પને નિષ્ફળ કરે, તેને મનમાં જ સમાવી દે. પ્રિય - ઇષ્ટ કે સદાગુણકારી, અપ્રિય - કાનને કટુ લાગવાથી અનિષ્ટ એવા ગુરુવચન. -*-*-* – ‘ક્રોધ'ના ઉપલક્ષણથી માન આદિ કષાય પણ લેવા. અસત્યતામાં ક્રોધનું ઉદાહરણ સંપ્રદાયથી આ પ્રમાણે છે - કોઈ ફુલપુત્રના ભાઈને પૈરીએ મારી નાંખ્યો તેની માતાએ કહ્યું - હે પુત્ર ! પુત્રઘાતકનો ઘાત કરી દે. તે કુલપુત્ર તે જીવગ્રાહને લઈને માતા પાસે આવ્યો. તે બોલ્યો - હે ભ્રાતૃઘાતક ! તને હું ક્યાં મારું ? માતાએ જોઈને કહ્યું કે - હે પુત્ર ! શરણે આવેલાને ન મરાય. પુત્રે કહ્યું - હું મારા રોષને કઈ રીતે સફળ કરું ? માતાના કહેવાથી તેણે રોષને છોડી દઈ, તે ભ્રાતૃઘાતકને છોડી દીધો. આ પ્રમાણે ક્રોધને છોડી દેવો. માન આદિના વિફલીકરણના ઉદાહરણો આગમથી જાણવા. આ રીતે ક્રોધાદિને વિફળ કરવાનો ઉપદેશ કર્યો. હવે આનો ઉદય જ ન થાય, તે પ્રમાણે ઉપદેશ કરતાં કહે છે - સ્વરૂપે અવધારવા, તેને વશ થઈને રાગદ્વેષ ન કરે. પ્રિય - બાકીના લોકોની અપેક્ષાથી પ્રીતિ ઉત્પાદક સ્તુતિ આદિ. અપ્રિય - તેનાથી વિપરીત નિંદા આદિ. તેનું દૃષ્ટાંત - નગરમાં અશિવ ઉત્પન્ન થતાં ત્રણ ભૂતવાદિકો રાજા પાસે આવીને બોલ્યા - અમે અશિવને ઉપાંત કરીશું. રાજાએ પૂછ્યું - ક્યા ઉપાયથી ? એકે કહ્યું - મારી પાસે એક ભૂત છે. તે સુરૂપ - વિર્દીને ગોપુર, માર્ગ આદિમાં પર્યટન કરશે. તેને અશિવ કરતાં તે રોષ પામે છે. ફરી તેને બીજી વખત તેમ કરે તે વિનાશ પામે છે, જે તેમને જોઈને અધોમુખ રહે છે. તે રોગથી મુક્ત થાય છે. રાજાએ કહ્યું • રહેવા દો. - - બીજાએ કહ્યું – મારુ ભૂત મહામોટું રૂપ વિર્યે છે. તે લંબોદર, વિસ્તૃત પેટવાળો, પાંચ મસ્તક, એક પગ, વિસ્મરૂપ, અટ્ટહાસ્ય કરતો, ગાતો, નાચતો રહે છે. તેનું વિકૃતરૂપ જોઈ જે હસે છે કે વંચના કરે છે, તેના મસ્તકના સાત ટુકડા થાય છે. વળી જે તેને શુભ વાણી વડે અભિનંદે છે, ધૂપ અને પુષ્પાદિથી પૂજે છે, તે સર્વથા અશિવથી મુક્ત થાય છે. રાજાએ તેને પણ કહ્યું - રહેવા દે. ત્રીજાએ કહ્યું - મારે પણ આવા પ્રકારનો જ ભૂત છે. પ્રિય કે અપ્રિયકારીને દર્શનથી જ રોગમુક્ત કરે છે. રાજાએ કહ્યું - એમ જ થવા દો. તેણે તે પ્રમાણે કરતાં અશિવ ઉપશાંત થયો. એ પ્રમાણે સાધુ પણ આવા અરૂપતા છતાં પ્રતિકૂળ શબ્દોથી પરાભવ કે પ્રપંચના પામે અથવા સ્તવના કે પૂજા કરાય તો પણ તે પ્રિય - અપ્રિયને સહન કરે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. ૫ ૩ આના વડે મનોગુતિ નામક ચાસ્ત્રિવિનય કહ્યો. ક્રોધાદિનો દમનનો ઉપાય. તેના દમનનું ફળ હવે કહે છે - આત્માનું જ દમન કર્યું, કેમકે આત્મા જ નિર્ચ દુર્દમ છે. આત્માને દમનાર આ લોક અને પરસ્લોકમાં સગી થાય છે. • વિવેચન - ૧૫. સતત શુદ્ધિને પામે છે. સંકલેશરૂપ પરિણામાંતરને પામે છે તે આત્માનું દમન કરવું, ઇંદ્રિય- નોઇઢિયના દમનથી મનોજ્ઞ- અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષને વશ થઈ દુખ હાથીની જેમ ઉન્માર્ગગામીને સ્વયં વિવેક અંકુશથી ઉપશમને પામે છે. --x જે કારણે તે દુર્દમ અતિ દુર્જય છે, તેથી તેનું દમન કરતાં બાહ્ય દમનીય થાય છે. કહે છે કે - બધે આત્માને જિતતા જિત છે. ઉપશમમાં આણેલ આત્મા સુખી થાય છે. ક્યાં? આ અનુભૂયમાન આયુષ્યમાં શિક્ષણના પ્રત્યક્ષ લોકમાં, તથા પરલોકમાં ભવાંતરમાં, દાંતાત્મા પરમભકષિ અહીં જ દેવો વડે પૂજાય છે. અદાંતાત્માને ચોર કે પારદારિકાદિ વિનાશ પામે છે. તેનાથી વિપરીત શબ્દાદિમાં ન ફસાનાર બધે પ્રશંસા પામે છે. તેનું ઉદાહરણઃબે ભાઈઓ ચોર હતા. તેમના ઉપાશ્રયમાં સાધુઓ વર્ષાવાસ રહ્યા. ચોમાસુ પૂરું કરીને જતી વેળાએ તે બંને ચોરોને કોઈ વ્રત ન સ્વીકારતા સગિના ન ખાવાનું વ્રત આપ્યું. કોઈ વખતે તે ચોરો ધાડ પાડીને ઘણાં ગાય-ભેંસ લાવ્યા. બીજાઓ પાડાને મારીને પકાવવા લાગ્યા, બીજા દાને માટે ગયા. માંસ પકવનારે વિચાર્યું કે અડધાં માંસમાં ઝેર નાંખીએ, પછી દારુ લાવનારને પણ આપી દઈશું. તેથી આપણને ઘણાં ગાય-ભેંસ ભાગમાં આવશે. દારુ લાવનારે પણ આવું જ વિચાર્યું, એ પ્રમાણે તેઓએ બંનેએ વિષ ભેળવ્યું. સૂર્યાસ્ત થઈ ગયો. તેને ભાઈઓએ કંઈ ન ખાધુ. બાકીના પરસ્પર વિષયુકત ભોજનાદિ કર્યા. મરીને દુર્ગતિમાં ગયા. બંને ભાઈઓ પરલોકમાં સુખના ભાગી થયા. આ પ્રમાણે જિલૅન્દ્રિયનું દમન કરવું, એ પ્રમાણે બાકીની ઇન્દ્રિયોને પણ દમતા આત્મા દાંત થતાં આલોક પરલોકમાં સુખી થાય છે. હવે કેવી ભાવના કરવાથી આત્માનું દમન થાય તે કહે છે - • સૂત્ર - ૧૬ સંયમ અને તપ વડે મારા આત્માને દમનો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઈ તે સારું નથી. • વિવેચન : ૧૬ અભિહિતરૂપ આત્મા કે તેનો આધારરૂપ દેહ છે તે આત્મા, તેને દમો - અસમંજસ ચેષ્ટાથી રોકવો. કઈ રીતે ? સંચમ – પાંચ આશ્રયોથી વિરમણ આદિ વડે. તપ - અનશન આદિ વડે. આ બંને મુક્તિ હેતુથી અવિરહિત અને પરસ્પર સાપેક્ષતા સૂચનાર્થે છે અથવા સમગ્ર જ્ઞાનના સમુચ્ચયાર્થે છે. તેથી વિપરીતમાં દોષના દર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ માટે કહે છે - હું બીજા વડે ન દમાઉં. કોના વડે? શીકારી દ્વારા રચેલ મયુરબંધાદિ બંધનો વડે, લતા - લકુટાદિ તાડન રૂપ વધ વડે. અહીં ઉદાહરણ આ છે - સેચનક નામે ગંધહસ્તી - અટવીમાં મોટા હસ્તિજૂથમાં રહેતો હતો. ત્યાં ચૂથપતિ થતાં બાળ હાથીને મારી નાંખતો હતો. કોઈ એક હારિણી ગર્ભવતી થતાં વિચરે છેજે કદાચ મારે હાથીનો જન્મ થશે, તો તેનો પણ આ હાથી વિનાશ કરી દેશે. તેથી તેણી ધીમે ધીમે ત્યાંથી સરકી જતી. વળી બીજે - ત્રીજે દિવસે જૂથમાં ભેગી થતી. તેણીએ એક ષિનો આશ્રમ જોયો. ત્યાં આશ્રય લીધો. તેણી ઋષિઓમાં પરિચિત બની. તેણીએ એક બાળ હાથીને જન્મ આપ્યો. તે હાથી ઋષિકુમારો સહિત કુલના બગીચાને સિયતો, તેથી તેનું “સેચનક” નામ કર્યું. હાથી મોટો થયો. ચૂથને જોયું. ચૂથપતિને હણીને તે ચૂથનો અધિપતિ થયો. આશ્રમને ભાંગી નાંખ્યો કેમકે બીજી કોઈ હાથણી પણ તેમ કરી ન શકે. તેથી તે કષિઓ રોષાયમાન થયા. હાથમાં પુષ્પો અને ફળો લઈને શ્રેણિક રાજાની પાસે ગયા. તેમણે કહ્યું કે - અહીં સર્વલક્ષણ સંપૂર્ણ સેચનક નામે ગંધહતિ છે. શ્રેણિક હાથીને પકડવા ગયો. તે હાથી દેવા અધિષ્ઠિત હતો. તેણે અવધિ વડે જાણ્યું કે આ લોકો અવશ્ય પકડી લેશે. તે દેવીએ કહ્યું- હે પુત્ર (હાથી) તું તારા આત્માને દમ. જેથી વધ-બંધન વડે બીજા તારું દમન ન કરે. હાથીએ તે વાત કબુલ કરી. સ્વયં જ રાત્રિના આવીને આલાન સ્તંભને આશ્રીને રહ્યો. જેમ આને સ્વયં દમનથી મહાગુણ થયો, તેમ મુક્તિના અર્થને પણ વિશિષ્ટ નિર્જરા થાય છે તેમ ન કરતા અકામ નિર્જરા થાય છે. ગુરુનું અનુવર્તન કરનારને પ્રતિરૂપ વિનય કહે છે. • ણ - જાહેરમાં કે ખાનગીમાં વાણીથી કે કર્મથી ક્યારેય આવાયની પ્રતિકૂળ અસરણ ન કરવું જોઈએ. • વિવેચન - ૧૭. પ્રત્યેકનીક- એટલે કે પ્રતિકૂળ. બુદ્ધ- વસ્તુતત્વના જાણકાર અથવા ગુરુની, પ્રતિકૂળ વર્તે. કેવી રીતે? વચનથી. શું તમે કંઈ જાણો છો? આ રીતે તમે વિપરીત પ્રરૂપણાથી અમને પ્રેરિત કર્યા છે અથવા કર્મથી - જેમકે સંથારાનું અતિક્રમણ કરે કે હાથ-પગથી પશે. લોકો સમક્ષ તેમ કરે અથવા એકલા ઉપાશ્રયમાં તેમ કરે. તો તેનો નિષેધ કર્યો છે. -x-x ફરીથી શુભૂષણારૂપ તે જ કહે છે. • સત્ર - ૫૮ ચાર્યની જડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ગરની બહુ જ નીક્ટ જજ ડાડીને ન બેસે. સારામાં જ રહીને ગરના કથિત દેશની સ્વીકૃતિરૂપ ઉત્તર ન આપે. Page #56 -------------------------------------------------------------------------- ________________ v/૧૮ • વિવેચન ૧. જમણે કે ડાબે પડખે ન બેસે. તે રીતે બેસવાથી અવિનય થાય. ગુરુને પણ વક્ર અવલોકનમાં સ્કંધ આદિને બાધા પહોંચે, આગળ ન બેસે. કેમકે તેથી વંદન કરનારને ગુરુનું વદન ન દેખાતા અપ્રીતિ સંભવે છે. કૃતિ – વંદનને યોગ્ય, તે અર્થથી આચાર્યાદિ, તેની પાછળ ન બેસે કેમકે બંનેને મુખનું દર્શન ન થાય. અતિ નીકટ બેસવા વડે એકમેકના સાથળને ન સ્પર્શે તેમ કરવાથી અતિ અવિનય થાય. ઉપલક્ષણથી બાકીના અંગના સ્પર્શનો પણ પરિહાર જાણવો. શય્યામાં બેસીને કે સુતા - સુતા ઉતર ન આપે. શચ્યા ત્યાગથી ગુરુના આકારથી કે કહેલને જાણી શકે અને અવજ્ઞા ન થાય. તેથી ગુરુના વચન પછી તુરંત જ સંભ્રાંત ચિત્તથી વિનયથી અંજલિ જોડી સમીપે આવી, પગે પડી, પોતાને અનુગ્રહીત કર્યો તેમ માની, ભગવન ! આપ મને અનુશાસિત કરો, તેમ કહે, ફરી તે જ કહે છે - W ૫૫ - સૂત્ર - ૧૯ ગુરુ સામે પલાઠી મારીને ન બેસે, બંને પાત્રોથી શરીર બાંધીને ન ભેંસે તથા પગને ફેલાવીને ન બેસે. . વિવેચન ર પસ્તિકા – મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પૅિડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સ્વંયત - સાધુ, -- ગુરુની અતિ નીકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઇત્યાદિ -૪-૪ હવે પ્રતિશ્રવણવિધિ વિશેષથી કહે છે . • • સૂત્ર - ૨૦ ગુરુની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, આચાયો દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મૌન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે. ♦ વિવેચન - ૨૦ આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાય આદિથી વ્યાહત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે - બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે, તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગુરુના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઇત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઉંભો રહે. આ સૂત્ર ૧ ગુરુ દ્વારા એક કે અનેકવાર બોલાવાતા બુદ્ધિમાન લિપ્સ બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના આદેશને અત્નપૂર્વક સ્વીકારે. • વિવેચન - સ આર્- કિંચિત્, એક વખતા બોલાવે કે વારંવાર બોલાવે ત્યારે વ્યાખ્યાનાદિથી વ્યાકુળતા હોવા છતાં બેસી ન રહે. પરંતુ આસન - પાદપુંછનાદિ છોડીને, બુદ્ધિ વડે Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલાસટીક અનુવાદ/૧ શોભે તે ધીર, પરીષહાદિથી ક્ષોભિત ન થનાર, એવો શિષ્ય, જ્યારે ગુરુ આદેશ કરે ત્યારે અવશ્ય ઉભો થઈને ત્યાં જાય. અને ગુરુના આદેશનો સ્વીકાર કરે. ફરી પ્રતિરૂપ વિનયને જ કહે છે - • સૂત્ર - ૨૨ સન કે શય્યા ઉપર બેસીને અને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉભુટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે. • વિવેચન - રર આસને બેસીને સૂત્રાદિ ન પૂછે, સંથારામાં રહીને પણ ન પૂછે. તે અવસ્થામાં પૂછતાં દોષ લાગે. બહુશ્રુત હોય અને સંશય થાય તો પણ ન પૂછે. પૂછતી વેળા અવજ્ઞા ન કરે. -x-x- તો શું કરે ? ગુરૂની પાસે આવીને ઉત્સુક આસને બેસીને, કારણે આસને રહીને સૂત્રાદિ પૂછે. પ્રીતિપૂર્વક, બે હાથ જોડીને - અંજલિ જોડીને પૂછે. ગુરુ તેને શું કરે તે કહે છે • સૂત્ર - ૨૩ એ પ્રમાણે વિનયયુક્ત શિક્ષણ વડે પૂછાતા, ગુરુ સુગ - સાર્થ અને તદુભાય, તે બંનેનું યથાત નિરૂપણ કરે. • વિવેચન - ૨૩ ઉકત પ્રકારે વિનયયુક્ત, સૂત્ર - કાલિક ઉકાલિકાદિ, અર્થ - તેનો જ અર્થ, દાદુભય - સૂઝ અર્થ બંનેની જિજ્ઞાસા કરતાં, સ્વયં દીક્ષિત કે ઉપસંપદા પ્રાપ્ત શિષ્યને વિવિધ વ્યાતિથી બધું પ્રગટ કરે. જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળે, તેમજ કહે. પણ બુદ્ધિથી ઉપેક્ષા ન કરે. આના વડે આગમ અભિહિત ચાર પ્રકારના આચાર્ય વિનય અંતર્ગત પ્રતિપત્તિ કહી. શ્રુત વિનયનો નિર્દેશ કર્યો xx-x હવે શિષ્યનો વચનવિનય કહે છે - • સુત્ર - ૨૪. ભિલા અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે. • વિવેચન - ૨૪ મૃષા - અસત્ય, ભૂતનિહાદિ, સર્વપ્રકારે ત્યજે. અવધારણા રૂપ ભાષા કદીન બોલે. બાકીના પણ વાણીના દૂષણો - સાવધ અનુમોદના આદિનો ત્યાગ કરે. માયા શબ્દથી ક્રોધાદિ, તેના હેતુને સર્વકાળ વર્ષે. • સુત્ર - ૨૫ કોઈ પૂછે તો પણ પોતાના માટે, બીજાના માટે કે બંનેને માટે સાવધ ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભદક વચન ન કહે. • વિવેચન - રપ સાવધ - સપાપ, નિરર્થ- અર્થ રહિત, જેમકે - આ વંધ્યાપુર જાય છે, ઇત્યાદિ. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧/૨૫ મો રાજાદિ વિરુદ્ધ ઉચ્ચારવાથી મરે છે, તેથી તે મર્મ - તેવા જે વયનો તે મર્મ વચનો, તે અતિ સંકલેશ ઉત્પાદક હોય છે, જેમકે - કાણાને કાણો કહેવો, ઇત્યાદિ. આવા વયનો પોતાના - બીજાના કે ઉભયના માટે પણ ન બોલે. ભાષાદોષ એટલે પુનરુક્તિ અથવા અશબ્દો ન બોલે. ઉક્ત બંને સૂત્રો વડે વાગુપ્તિના અભિધાનથી ચારિત્ર વિનય કહ્યો. આ પ્રમાણે સ્વગત દોષના પરિહારને કહીને ઉપાધિકૃત દોષ પરિહાર કહે છે - • સુત્ર - ૨૬ લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચેની સંધિમાં, રાજમામાં એકલા મુનિ, એક્સી સી સાથે ઉભા ન રહે કે વાત ન કરે. • વિવેચન - ૨૬ સમર - ખરકુટી, યૂર્ણિમાં લુહાર શાળા અર્થ કરે છે. ઉપલક્ષણથી આવી બીજી પણ નીય સભા જાણવી. અગર - ઘર, ગૃહધિ - બે ઘરની મધ્યનો માર્ગ, મહાથ - રાજમાર્ગાદિ. એકલો સાધુ એકલી સ્ત્રી સાથે ન રહે. વાત ન કરે ઇત્યાદિ -×× અહીં અતિ દુષ્ટતા બતાવવા ‘એકલા” શબ્દ મૂક્યો. અન્યથા એક કરતાં વધુ સાધુને, એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે પણ રહેવું, વાત કરવી ઇત્યાદિ દોષને માટે જ થાય છે. કેમક પ્રવચનમાલિન્ચ આદિ દોષ સંભવે છે. અથવા શત્રુની જેમ વર્તે છે તે સમર; દ્રવ્યથી જનસંહાર કરી સંગ્રામ, ભાવથી સ્ત્રીના શત્રુભૂતત્વથી જ્ઞાનાદિ જીવ સ્વતત્વધાતી, તેમના જ દૃષ્ટિસંબંધ. તે આ ભાવસમરથી અધિકાર છે અર્થાત્ દ્રવ્યસમરા પ્રાણ અપહારી ન થાય, ભાવસમરા જ્ઞાનાદિ ભાવરૂપ પ્રાણના અપહારી જ છે. તે વિશેષથી એકલાને થાય. તેથી આ દારુણ ભાવ સમરમાં એક સ્ત્રી સાથે એકલા સાધુ ન રહે, ન વાત કરે આના વડે ચારિત્રવિનય કહ્યો. કદાચ સ્ખલના થાય ત્યારે શું કરે? તે કહે છે • સૂત્ર - ૨૭ " “પ્રિય અથવા કઠોર શબ્દથી આચાર્ય મારા ઉપર જે અનુશાસન કરે છે, તે મારા લાભને માટે છે. એમ વિચારી પ્રયત્નપૂર્વક તેમના અનુશાસનને સ્વીકારે. • વિરેચન - - મને બુદ્ધો જે શિક્ષાને ગ્રહણ કરાવે છે તે સોપચારવચનથી હોય. તેમાં શીલ મહાવ્રતાદિ, ઉપચારથી તેના જનક વચનો પણ શીલ છે. અથવા શીલ વડે સમાધાનકારી, જેમકે - હે ભદ્ર ! તારા જેવાને આ અનુચિત છે, ઇત્યાદિથી કે કઠોર વચનથી કહે તો તેને સમભાવે સ્વાકારે ત્યારે વિચારે કે - મને અપ્રાપ્ત અર્થની પ્રાપ્તિ થઈ, કે જે મને અનાચારકારીને તેઓ અનુશાસિત કરે છે. તેની આલોચના કે પ્રેક્ષા કરીને પ્રયત્નપૂર્વક તથાવિધ સૂત્રાલાપકનું અનુસ્મરણ કરે. શું ગુરુવચન આલોક કે પરલોકમાં અત્યંત ઉપકારી છે કે અન્યથા પણ સંભવે - Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મલસૂબ-સટીક અનુવાદ/૧ છે? તે વિષયમાં કહે છે. • સુત્ર - ૨૮ કઠોર કે કોમળ અનુરાસન, કુષ્કતાનું નિવાસ્ક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે, જાસાહુને માટે તે તેનું કારણ બને છે. • વિવેચન : ૨૮ અનુશાસન - પૂર્વે કહેલ છે. ઉચ્ચ - મૃદુ કે કઠોર રૂપ ભાષણાદિ, અથવા સમીપ રહેવું છે. ગુરુ સંથારામાં, બેઠેલા કે વિશ્રામણાદિ કરતા હોય ત્યારે સમીપ રહેવું કુલિત કરતા શિષ્યને પ્રેરણા કરે કે- તેં કેમ આવું આચરણ કર્યું ? ઇત્યાદિ રૂપ. હિત - આલોક, પરસ્લોકમાં ઉપકારી આ અનુશાસન છે, તેમ તે બુદ્ધિવાન માને. પણ અસાધુ - જેનામાંથી ભાવ સાધુત ચાલી ગયેલ છે, તેવાને દ્વેષ ઉત્પાદક થાય છે. આના વડે સાધુને ગુરુના વચનની સ્થાપના અને અન્યથાત્વનો સંભવ કહ્યો. આ જ અર્થને વિશેષ વ્યક્ત કરતા કહે છે - • સૂત્ર • ૨૯ ભયરહિત, મેધાની, પ્રબુદ્ધ શિષ્ય ગુરના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા માને વિત્ત વિશુદ્ધિકર કાનુશાસન મન માટે તેમને નિમિત્ત થઈ જાય છે. • વિવેચન : ૨૯ હિત - પથ્ય, વિનય - સાત ભયરહિત, બુદ્ધ- તત્ત્વના જ્ઞાતા એવું માને છે કે ગુરવિહિત અનુશાસન કર્કશ હોય તો પણ હિતકર માને. મૂઢ- અજ્ઞાનને હેલોત્પાદક છે. ક્ષતિ - ક્ષમા. દિ- આશયવિશુદ્ધતા, અથવા ક્ષમાથી નિર્મળતાને કરનારું શું ? ગુરનું અનુશાસન, ઉપલક્ષણથી માર્દવાદિ શુદ્ધિકરત્વ લેવું. તે જ્ઞાનાદિ ગુણનું સ્થાન છે. -**- બુદ્ધએટલે “આચાર્યાદિ અર્થ પણ થાય. સર્ષ- જે સાંભળવું અસુખદ લાગે તેવું અનુશાસન. ફરી વિનય જ કહે છે - • સૂત્ર - ૩૦. શિષ્ય જોવા અને બેસે કે જે ગુરુના શાસનાથી નીચું હોય, જેમાંથી આવાજ નીકળતો ન હોય, હિર હોય. સાસનથી વારંવાર ન પ્રયોજન હોય તો પણ ઓછા ઉછે, હિર અને અંત બેસે, ચપળતા ન કરે. • વિવેચન - ૩૦ આસન- વર્ષાઋતુમાં પીઠ આદિ, ઋતુબદ્ધકાળમાં પાદપુછન. તે પીઠ આદિમાં બેસે. કેવા ? દ્રવ્યથી નીચું, ભાવથી અમૂલ્યાદિ. કોનાથી ? ગુરુના આસનથી. સ્પંદિત ન થતાં, નેતરના પાટીયાની જેમ જરાપણ ચલિત નહીં તેવા. કેમકે તે શૃંગારનું અંગ છે. સમપાદ પ્રતિષ્ઠિતપણાથી નિશ્ચલ, કેમકે નહીં તો જીવ વિરાધના સંભવે છે, આવા આસન પરથી પણ અલ્પ ઉભા થવાના આચારવાળા, પ્રયોજનમાં પણ વારંવાર ન ઉભા થાય. નિમિત્ત વિના ઉભા ન થાય તેવા, એ પ્રમાણે બેસે. અલ્પ સ્પંદનવાળું Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ હોય અથવા સ્પંદનનો અભાવ હોય. કૌજુય જેને હાથ, પગ, ભ્રમાદિ ચેષ્ટારૂપ અલ્પ હોય તે આના વડે ઔપચારિક વિનય બીજા પ્રકારે કશે. હવે એષણા સમિતિ કહે છે - • સુત્ર - ૩૧ ભિક સમયે જ બિછાને માટે નીકળે અને સમય જ પાછા ફરે. મકાને કોઈ કાર્યન રે. બધાં કાર્ય સ્વ - અકાળે જ રે.. • વિવેચન - ૧ ભિન્ન કાળે જ નીકળે, અકાળે નીકળવામાં આત્મફલામનાદિ દોષ સંભવે છે. કાળે જ ભિક્ષા અનાદિથી પાછા ફરે છે. અર્થાત્ અલાભમાં પણ સમયને અનુસ્મરે. મને થોડું મળ્યું કે ન મળ્યું તો પણ લાભાર્થી અટન કરતો ન રહે. ક્યારે ? અકાળે. તે ક્રિયાના અસમયે અહીં પડીલેહણાદિ ક્રિયામાં પણ કાલોચિતતા જાણવી. અન્યથા ખેતીની માફક તેના ફળનો અસંભવ છે. આના વડે કાળનિષ્ઠમણાદિ હેતુ કહો. નીકળીને શું કરે? • • ૧ર બિહાથે ગયેલ ભિક્ષુ ભોજના એઠા થયેલા લોકોની પંક્તિમાં ન ઉભા રહે. મયદાનરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને પરોક્ત જો પરિમિત ભોજન રે. - વિવેચન • ૩૨ પરિપાટી - ગૃહપંક્તિ, આ પંક્તિમાં રહેલા ભિક્ષાર્થે એન્ન થયેલા હોય, ત્યાં ઉભા ન રહે, જેથી દાયકદોષનો પ્રસંગ ન આવે. અથવા ભોજન માટે બેઠેલા પુરુષાદિ સંબંધી પંક્તિમાં ન ઉભો રહે. જેથી અપ્રીતિ, અદષ્ટ કલ્યાણના આદિ દોષ સંભવે છે. પણ ભિક્ષ ગૃહસ્થ દ્વારા અપાતા, તેમાં રહેલાં દોષોના અન્વેષણ રૂપ એષણા સમિતિને સેવે. આના વડે ગ્રહણષણા કહી. કેવી દૉષણા આચરે પ્રધાનરૂપ. અથવા પૂર્વના મુનિએ આચરેલ. ઇત્યાદિ -x-x- થી ગવેષણા વિધિ કહી. ગ્રામૈષણા વિધિ કહે છે - પરિમિત ભોજનથી, જેથી સ્વાધ્યાય વિદ્યાતાદિ ઘણાં દોષ ન થાય. કાલ -- નમસ્કારથી પારીને, જિન સંતવ કરીને, સઝાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે. ઇત્યાદિ આગમોક્ત વિધિથી ભોજન કરે. જ્યાં અન્ય ભિક્ષ સંભવતા નથી, તેની વિધિ કહી, જ્યાં પૂર્વે આવેલા ભિક્ષુ સંભવે છે, તેની વિધિ કહે છે. • સબ - ૩૩ જો પહેલાથી જ ભિલ ગૃહસ્થના દ્વારે ઉભા હોય તો તેમનાથી અતિ દૂર કે અતિ નીક્ટ ન રહે. દેનાર ગૃહસ્થની દષ્ટિ સામે ન ઉભા રહે. પણ એકાંતમાં એકલા ઉભા રહે, ભિાને ઉGણીને ભોજન લેસ ન જાય. • વિવેચન - ૩૩ ઘણો દૂર ઉભા ન રહે, ત્યાં જવા-આવવાનો પ્રસંગ અને એષણાની અશુદ્ધિ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ સંભવે છે. અતિ નીકટના ભૂભાગમાં ન ઉભા રહે. ત્યાં પૂર્વે આવેલા ભિક્ષને અપતિ થાય. બીજા ગૃહસ્થોના દૃષ્ટિપથમાં ન ઉભા રહે. પણ એકાંત પ્રદેશમાં જ્યાં ગૃહસ્થ ન જાણે કે આ ભિક્ષુના નિષ્ક્રમણની પ્રતીક્ષા કરે છે. પૂર્વે પ્રવેશેલ ઉપર દ્વેષ રહિત રહે અને ભોજન નિમિત્તે તેમને ઉલ્લંઘીને ન જાય. તેમાં પણ તેને અપ્રીતિ, અપવાદ આદિ સંભવે છે. અહીં ખિત કાળથી ભોજન કરે, પણ ફરી ભિક્ષાટનનું વિધાન ગ્લાનાદિ નિમિત્તે અથવા પોતાને સુધા વેદનીય સહન ન થવાથી ફરી ભ્રમણ પણ દોષને માટે ન થાય, જે જણાવે છે. - ફરી તેમાંની જ વિધિ કહે છે - • સૂત્ર - ૩૪. સંયમી મુનિ વાસુક અને પસ્કૃત સાહાર છે, પરંતુ ઘણાં ઉફ નીચ સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે સતિ દરણી દેવાતો હાર ન લે. • વિવેચન - ૩૪. સૂત્રાર્થ કહ્યો છે. વિશેષ વૃત્તિ આ છે - અતિ ઉચો, એટલે પ્રસાદની ઉપરની ભૂમિકાથી. અતિ નીચે ભોંયરામાંથી, કેમકે ત્યાં ઉલ્લોપ, નિક્ષેપ કે નિરીક્ષણ અસંભવ છે, દેનારને પણ અપાય સંભવે છે. અથવા ઉંચા - દ્રવ્યથી ઉંચે સ્થાને રહીને, ભાવથી - દૈન્યતા પૂર્ણ. બહુ દૂર કે બહુ નીકટના સ્થાનમાં જુગુપ્સા, આશંકા, એષણા અશુદ્ધિ માટે ગૃહસ્થ દોષો સંભવે છે. -xx- પારા - પોતાના કે બીજાના માટે ગૃહસ્થ કરેલ. fs - આહાર. આ બે સૂત્રથી ગવેષણા, ગ્રહઔષણા કહી. હવે ગ્રાસેષણા કહે છે - • સુત્ર - ૩૫ સંયમી મુનિ પ્રાણી અને બીજેપી સહિત ઉપરથી ઢાર્કિક અને સંસ્કૃત મકાનમાં, પોતાના સહલમાં સાર્થ, ભોજનને જમીન ઉપર ન પડવા દેતો સતનાક સાહાર કરે. • વિવેચન - ૫ સૂત્રાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે . અા શબ્દ અભાવવાચી છે, mણ - પ્રાણી. જેમાં પ્રાણ વિધમાન નથી તે અલાપ્રાણ, આગંતુક જંતુ રહિત. શાલ્યાદિ બીજ સહિત તે અલ્પબીજ. અહીં પ્રાણ માં બીજાદિ એકેન્દ્રિયો સંભવે છે. તેના ઉપરી તાવરણથી ચુક્ત. સંવૃત્ત • બંને પડખેથી ભીંત આદિ વર્ડઢાંકેલ, અટવીમાં કુકંગાદિથી ઢંકાયેલ. અન્યથા દીન આદિ યાચનામાં દાન કે અદાનમાં પુન્યબંધકે પ્રસ્વેષાદિ સંભવે છે. અથવા સંવૃત્ત એટલે બધાં આશ્રવથી વિરમણ. બીજા સાથે - એકલો નહીં. જેથી રસલપટતાદિ ન સંભવે. x-x-x- સરસ, વિરસ આદિ આહારમાં રાગ કે દ્વેષ રહિત પણે. સમ્યફ ચહ્ના કરે તે સંયત. ૪ હવે વાયતના કહે છે - • સૂત્ર - ૩૬ આહાર સુથત છે, સુપ% છે, સુમિ છે, સુલત છે, મડ છે, સુનિહિત છે, સુલષ્ટ છે, ઈત્યાદિ સાવધ વચનને મુનિ વજે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧/૩૬ • વિવેચન - ૩૬ સુકૃત - સારી રીતે બનાવેલ અન્ન આદિ, સુપર્વ - ઘી આદિ પકાવેલ, સુશ્કિ - શાક આદિ સારી રીતે છેદેલ, સુતા - કડવાપણું આદિ દૂર થયેલ, મગસૂપ આદિમાં ઘી વગેરે સારી રીતે ભરેલ છે. સર્જિન - અતિશય રસના પ્રકર્ષથી યુક્ત, સુલષ્ટ- બધાં જ રસાદિ પ્રકારોથી શોભન. આવા પ્રકારના બીજા સાવધ વયનોને પણ મુનિ વર્ષે. - અથવા - સુકા - સુહુ કરાયેલ, સુપ% - માંસ અશનાદિ, સચ્છિજાં - ન્યોધવૃક્ષાદિ, સુહૃદ - કદરીથી અજાત અથવા ચૌરાદિથી સુહત. અમૃત - પ્રત્યેનીક બ્રાહમણ આદિ, સુનાઝિરો - પ્રાસાદ, કૂવા આદિ. ઇત્યાદિ. -~-~ નિરવધ - તેમાં સુકૃત એટલે ધર્મધ્યાનાદિ, સુપકવ - વચન વિજ્ઞાન આદિ, સચ્છિ - સ્નેહની જોડી આદિ, સર્ણ - અશિવની ઉપશાંતિ માટે ઉપકરણ અથવા કર્મ શત્રુને સારી રીતે હણેલ ને સુહત, સમૃત- પંડિત મરણે મરવું. સુનિ8િ - સાધુ આચારમાં, સુલ - શોભન તપો અનુષ્ઠાન. આ પ્રમાણે પ્રતિરૂપ યોગ યોજનાત્મક વાચિક વિનય કહ્યો. વિનય જ આદર જણાવવા માટે સુવિનિત અને અવિનિતને ઉપદેશ દેતા ગુરુ કેવા થાય ? • સબ • 2. મેધાની રણને હિ આપતા ચારાર્થ એ જ રીતે પ્રસન્ન થાય છે, જે રીતે વાહક સારા કાને સહાયતા પણ જાય. આનોધ હિષ્યને વિહા આપતા, દલિત અને ચલાવતા વ્યકિતત ગુરુ જ થાય છે. • વિવેચન - ૩૩ રતે - અભિરતિવાળા થાય છે. પંડિત - વિનીત, શા - આજ્ઞા કરાતા કંઈક પ્રમાદથી ખલના પામે, તો ગુરુ શિક્ષા આપે. કોની જેમ ? અશ્વની જેમ. ભદ્રકલ્યાણને લાવનાર. બાલ - અજ્ઞ. એક વખત કહેતાં જો મૃત્યમાં ન પ્રવર્તે, પછી “આમ કર, આમ ન કરીશ” એમ વારંવાર તેમને આજ્ઞા કરીને શીખવે. ગુરને શ્રમહેતુત્વ પમાડતા બાળની અભિસંધિ કહે છે, ૦ અબ - ૩૮ ગુરના કલ્યાણકારી માનસનાને પાપષ્ટિવાળો શિષ્ય કર, થuડ, સાકર અને વધુ સમાન કારી સઝે છે. • વિવેચન - ૩૮ થપ્પડ આદિમાં ચશબ્દથી બીજા આવા પ્રકારના દુઃખ હેતુ અનુશાસન પ્રકારોથી તે આચાર્ય આલોક - પરલોક હિતકારી શિક્ષા આપે છે. તેને પાપબુદ્ધિ શિષ્ય એવું માને છે કે આ આચાર્ય પાપી છે, મને નિર્ગુણ પણે મારે છે, કેદખાનાના રક્ષકની જેમ મને ઠોકર આદિ મારે છે --x- અથવા વાણી વડે અનુશાસિત કરાતો, આ છોકરાદિ રૂપ, તે વાણીને માને છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂસટીક અનુવાદ/૧ ગુરુના અતિહિતત્વને તે વિનીત - અવિનીત શું માને છે ? ૦ સુગ - ૩૯ ગર મને પગ, ભાઈ, સ્વજન સમજી રિક્ષા આપે છે. એમ સમજી વિનીત હિષ્ય તેને કલ્યાણકારી માને છે, પાપરષ્ટિ લિષ્ય હિતાનાસનથી પોતાને દાસ સમાન હીન સમજે છે. વિવેચન : ૩૯ આચાર્યો મને પુત્રની જેમ ઇત્યાદિ બુદ્ધિથી અનુશાસિત કરે છે. તેને સુશિષ્ય કલ્યાણના હેતુનું અનુશાસન માને છે. મને મિત્ર ભાવે શિક્ષા આપે છે, દુર્વિનીતત્વમાં મારે કેમ છોડવા ? તેનાથી તો મને જ અર્થનો ભ્રશ થાય, પાપદૃષ્ટિ, ફશિષ્ય પોતાને અનુશાસિત થતો જોઈ દાસ જેવો માને છે. આ મને નોકર માનીને આજ્ઞા કરી રહ્યા છે, -0- વિનય સર્વસ્વનો ઉપદેશ આપે છે - • સુત્ર • ૪૦ શિષ્ય, આચાર્યને ન કોપિત કરે અને સ્વયં પણ ન કોપે. તે આચાર્યનો ઉપશાત કરનાર ન થાય કે ન જિગવેપી બને. • વિવેચન - ૪૦. આચાર્ય કે બીજા વિનયને યોગ્ય ને કોપયુક્ત ન કરે. ગુર વડે અતિ કઠોર ભાષણાદિ વડે અનુશાસિત કરાતા ન સ્વયં કોપે. કંઈક કોપપણાને પામે તો પણ આચાર્યનો ઉપઘાતકારી કે વ્યથાકારી ન બને. તોત્ર - દ્રવ્યથી છિદ્ર અને ભાવથી તેમના દોષોનો ઉભાવક, તે વડે વ્યથા ઉપજાવતા વચનો ન કહે. આચાર્યનો ઉપઘાતી ન બને, તેમાં ઉદાહરણ - કોઈ આચાર્યાદિ ગણિગુણ સંપન્ન યુગપ્રધાન પ્રક્ષીણ પ્રાયઃ કર્મવાળા આચાર્ય અનિયત વિહારપણાથી વિહરવા ઇચ્છવા છતાં જંઘાબળ ક્ષીણ થવાથી એકસ્થાને જ રહેલા. ત્યાં શ્રાવક લોકો આ ભગવંત છે, તો તીર્થ સનાથ છે, એમ વિચારી, તેમની વચ અને અવસ્થા સમુચિત સ્નિગ્ધ, મધુર આહારાદિ વડે રોજ સેવતા હતા. તેમના શિષ્યોએ કોઈ દિવસે ભારેકર્મીપણાથી વિચાર્યું કે આને અમારે ક્યાં સુધી પાળવા ? તેથી તેને ઉચિત અશનાદિ ન આપવા, અંતપ્રાંતાદિ ભોજન આપવું. શ્રાવકોને કહ્યું કે તેઓ શરીરની અપેક્ષા રહિત હોવાથી પ્રણીત ભોજનપાનને ઇચ્છતા નથી, પણ સંલેખના કરવાને ઇચ્છે છે. શ્રાવકો બોલ્યા કે હે ભગવન્! આપ શા માટે અકાળે સંલેખના વિધિને આરંભો છો ? અમે આને નિર્વેદનું કારણ માનતા નથી. ત્યારે આચાર્યએ પણ ઇંગિતથી જાણ્યું કે આ બધાં મારા શિષ્યોની મતિથી વ્યક્ઝાહિત થયા છે. તેથી તેમણે વિચાર્યું કે મારે અપ્રીતિના ભાજન થવા કરતાં ઉત્તમાર્ગની સાધના જ શ્રેષ્ઠ છે. તેથી તેમણે ભક્ત પ્રત્યાખ્યાન કર્યા. આ પ્રમાણે બુદ્ધોપધાતી ન થવું જોઈએ. એ પ્રમાણે આચાર્યને કોપ ન કરાવવો તે કહ્યું. કદાચ જો કોપ પામે તો જે કરવું જોઈએ, તે કહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૦ • સશ - ૧ (ષ્યિ) છે આચાર્યને કુપિત થયેલા છે તો પ્રીતિ વચનોથી તેમને પ્રસાશ કરે, અંજલિ જેકી તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરી નહીં. • વિવેચન : ૧ આચાર્ય, ઉપાધ્યાયાદિ અનુuસન ઉદાસીનતાથી કોપને પામે તો તેમના કોપને જાણીને, જેનું પ્રયોજન પ્રતીતિ છે. તે પ્રાતીતિક - શપથ આદિ, પ્રસન્ન કરે. ~-x- તેના કારણોને દૂર કરે, પ્રતીતિ ઉત્પાદક વચન વડે તેમને પ્રસન્ન કરે. ભેદ કે દંડની યુક્તિથી નહીં પણ “શામ” યુક્તિ વડે પ્રીતિ પમાડે. કંઈક ઉદીરિત કોપ અગ્નિને ઉપશાંત કરે. અંતરની પ્રીતિ વડે અંજલિ જોડીને અથવા પ્રકૃષ્ટ ભાવયુક્તપણાથી અંજલિ કરીને રહે. અહીં કાચિક અને માનસિક ઉપશાંત કરણના ઉપાય કહીને વાચિક ઉપાય કહે છે - કંઈક કોપેલ ગુરુને ઉપશાંત કરવા કહે છે - હે ભગવન્! મારા આ પ્રમાદ આચરિતની ક્ષમા કરો, ફરી હું આવું આચરણ કરીશ નહીં. હવે નિરપવાદ પણે આચાર્યને કોપ થાય જ નહીં, તે કહે છે. • સુત્ર - ૨ જે વ્યવહાર અમી &િત છે, સઘ પ્રબળ આગાય વડે આસરિત છે, તે વ્યવહારને સાસરતો મુનિ કદી નિદાને ન પામે. • વિવેચન • જરા ઘમતિ - ક્ષાંતિ આદિ રૂપ ધર્મને ઉપાર્જિત. કેમકે ધર્મ રહિતને આ પ્રાપ્ત ન થાય. વ્યવહાર - વિવિધ કે વિધિવત અને કાર્યત્વથી આચરણ - યતિકર્તવ્યતા રૂપ, તત્ત્વજ્ઞાતા વડે આચરિત, તેને સદા અવસ્થિતપણાથી આચરતો, અથવા ધમર્જિત બદ્ધો વડે આચરિત જે વ્યવહાર તેને આચરતો, વિશેષથી પાપકર્મને હરે તે વ્યવહાર તેનાથી શું થાય ? “આ અવિનિત છે” એવા પ્રકારની નિંદાને સાધુ ન પામે. અથવા આના વડે આચાર્યવિનય જ કહ્યો છે. ધર્મને ન ઉલ્લંઘેલ અને તેથી જ આચાર્ય વડે આચરિત સર્વકાળ - ત્રિકાળ વિષયવથી જીતવ્યવહાર, તેમાં પ્રમાદથી અલિત આદિમાં પ્રાયશ્ચિતદાન રૂપ આચરતો આ દંડરુચિ છે કે નિર્ગુણ છે, એવા પ્રકારની જુગુપ્સા ન પામે. ધર્મ્યુજિત વિશેષણ - મને આચાર્યએ દંડવો ન જોઈએ” આવું ન વિચારવા માટે છે. • સૂત્ર - ૪૩. (હિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્ય રૂપે પણિત કરે. • વિવેચન - ૪૩ મનોગત - ચિતમાં રહેલ, વાણીગત- વચનચના રૂપે રહેલ કૃત્ય. ૪- જાણીને, કોના આચાર્ય કે વિનયયોગ્ય ગુરુના, શબ્દ કાયગતકૃત્ય પણ લેવા. તે મનોગત Page #65 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ આદિને સ્વીકારીને, વચનથી આમ આ કરીશ - રૂપને ક્રિયા વડે સ્વીકારે. આચાર્યના અભિલાષને જાણીને કે ગુરુવર્યને આ અભિમત છે, અમુક કાર્યની ઇચ્છા છે. આના વડે સૂક્ષ્મ વિનય કહ્યો. આવા વિનય વડે વિનીત જેવો થાય, તે કહે છે - • સૂત્ર - ૪ વિનયી શિષ્ય ૩ બારા રિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. ગેરણા થતા તાળ યહોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે. - વિવેચન : ૪૪ વિનયપણાથી વિનીત તે વિ7 - સર્વગુણના આશ્રયપણાથી પ્રસિદ્ધ છે. પ્રેરણા ન કરાયા છતાં પ્રતિ પ્રસ્તાવ ગુરુ કૃત્યોમાં પ્રવર્તે છે. તો તેને પ્રેરવાથી શું ? xx- પ્રેરણા કરાયેલા કૃત્યોમાં જલ્દીથી વર્તે છે, વિલંબ કરતો નથી. કેમકે “મને આજ્ઞા કરાતી નથી” તેમ વિચારતો તે પ્રસન્ન થાય છે. પણ “આ મારા ઉપર અનુગ્રહ કરે છે” તેમ માનતો તે જલ્દીથી કાર્ય કરે છે. કેવી રીતે કરે ? ઉપદિષ્ટ - આજ્ઞા કર્યા મુજબ, તેને ઉલ્લંધને નહીં તે કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય તેમ કાર્યને નિર્વતવિ - કરે. તે પણ સદા શોભે તે રીતે કરે. હવે ઉપસંહાર કહે છે - • સંસ - ૫ (વિનયનું સ્વરૂપ જાણીને) મેઘાવી શિષ્ય નિણ બને છે, તેની લોકમાં ફર્ત થાય છે, જેમ કૃતી, પ્રાણીને માટે સારાપ છે, તેમ વિનીત ધમકરણ કરનારને રાધારપ બને છે. • વિવેચન - ૧૫ અનંતર સંપૂર્ણ અધ્યયનના અર્થને જાણીને. તે કૃત્ય કરનાર પ્રત્યે વિનમ્ર બને છે. મેધાવી - આ અધ્યયના અર્થને અવધારવા શક્તિમાન કે મર્યાદાવત, તેના ગુણો કહે છે - લોકમાં તેની પ્રશંસા થાય છે કે “આણે જન્મ સફળ કયો” વગેરે. ~- ઉચિત્ત અનુષ્ઠાન કર્તા અને કલુષાંતકરણવૃત્તિ વડે તે બધાંનો આશ્રય બને છે. કોની જેમ ? પૃથ્વીની જેમ. (શંકા) વિનય પૂજ્યને પ્રસન્ન કરવા રૂપ ફળ આપે, તેનાથી શું મળે? • સૂત્ર • ૬ અને સંત અને સંબજ વિની હિરાણ ઉપર ચાર પ્રસાર રહે છે, મસા પાઈને, તે તેમને અર્થ ગીર વિપુલ તકનો લાભ કરાવે છે. • વિવેચન : ૬ પૂજાને યોગ્ય તે પૂજ્ય - આચાર્યાદિ. વિપક્ષિત શિષ્ય પરત્વે સંતુષ્ટ રહે છે, સંબુદ્ધ- સખ્યણું વસ્તુ તત્ત્વના જ્ઞાતા, પૂર્વ - વચનાદિ કાળની પહેલાથી જ, વાયના કાળે નહીં. તત્કાળ વિનયની કૃતપ્રતિક્રિયા પત્નથી તેવા પ્રકારની પ્રસન્નતાના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૬ E ૫ જનકત્વથી. સંસ્ક્રુત - વિનયવિષયપણાથી પરિચિત અથવા સદ્ભૂત ગુણ કીર્તનાદિ વડે પૂર્વ સંસ્તુત -x-x- અર્થ - મોક્ષ, તે પ્રયોજન જેનું છે તે, શ્રુત - અંગોપાંગ, પ્રકીર્ણકાદિ રૂપ આગમ, તેવા વિપુલ અર્શી, સુવર્ણાદિ કે સ્વર્ગના અર્થી નહીં. આના વડે પૂજ્યપ્રસાદનું અનંતર ફળ શ્રુત કહ્યું અને વ્યવહિત ફળમુક્તિ છે. હવે શ્રુત પ્રાપ્તિનું ઐહિક ફળ કહે છે - - સૂત્ર - ૪૭ તે શિષ્ય પૂજ્યસાસ થાય છે, તેના બધાં સંશયો નષ્ટ થાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે, કર્મસંપદા યુક્ત થાય છે, તપ સમાચારી અને સમાધિ સંપન્ન થાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરીને તે મહાન યુતિવાન થાય છે. • વિવેચન - પ્રસન્ન થયેલા ગુરુ પાસે શ્રુત ભણેલ શિષ્ય, સર્વજનના શ્લાધાદિ વડે પૂજ્ય થાય છે. વિનીતના શાસ્ત્ર સર્વત્ર વિશેષથી પૂજ્ય બને છે. અથવા પૂજ્ય શાસ્ત્રક થાય છે. વિનીત એવો શિષ્ય શાસ્તારને પૂજ્ય થતાં વિશેષથી પૂજાને પામે છે. અથવા સર્વત્ર પ્રશંસાસ્પદત્વથી પૂજ્યશસ્ત બને છે. પ્રસાદિત ગુરુ વડે જ શાસ્ત્ર પરમાર્થ સમર્પણથી સંશયો દૂર કરે છે. x- ગુરુ સંબંધી ચિત્તની રુચિ તે મનોરુચિ થાય છે. વિનયથી ભણેલ શાસ્ત્ર જ ગુરુને કંઈપણ અપ્રીતિનો હેતુ બનતા નથી. કર્મ - ક્રિયા, દશવિધ ચક્રવાલ સમાચારી વગેરે કર્તવ્યતા, તેનાથી યુક્ત રહે છે. -xx કર્મ - જ્ઞાનાવરણાદિ, સંસ્ - ઉદય - ઉદીરણાદિરૂપ વિભૂતિ. તેના ઉચ્છેદની શક્તિયુક્તતાના પ્રતિભાસ માનતાથી મનની રુચિ કહી. કર્મપદા - યતિના અનુષ્ઠાનના માહાત્મ્યથી સમુત્પન્ન પુલાકાદિ લબ્ધિરૂપ સંપત્તિ. મનોરુચિતા કર્મસંપત્ - શુભ પ્રકૃતિરૂપને અનુભવે છે. આ સંપત્તિ તે યથાખ્યાત ચારિત્રરૂપ છે. સપ્ન - અનશનાદિ, સમાચારી – સમ આચરણ. સમધિ - ચિત્તનું સ્વાસ્થ્ય તેના વડે આશ્રવોનો રોધ કરીને -x- મહાધુતિ અર્થાત્ તપોદીપ્તિ કે તેજોલેશ્યા થાય છે. શું કરીને ? પ્રાણાતિપાત વિરમણાદિને નિરતિચાર પાળીને, હજી આનું જ ફળ કહે છે - · • સૂત્ર - ૪૮ તે દેવ, ગંધર્વ અને મનુષ્યોથી પૂજિત વિનયી શિષ્ય મલ અને પંકથી નિર્મિત આ દેહનો ત્યાગ કરીને સાત સિદ્ધ થાય છે અથવા અલ્પકમાં મહાઋદ્ધિ સંપન્ન દેવ થાય છે તેમ હું કહું છું. ♦ વિવેચન - ૪૮ - તેવા પ્રકારનો વિનીત શિષ્ય, દેવ - વૈમાનિક, જ્યોતિષ અને ગંથર્વ - અર્થાત્ ભુવનપતિ અને વ્યંતર, મનુષ્ય - મહારાજાધિરાજ વગેરે દ્વારા પૂજિત, મલ-પંક પૂર્વકના શરીરને ત્યજીને. મલ - જીવ શુદ્ધિના અપહારિપણાથી મલવત્, પાંક - કર્મમલણૂંક. અથવા મલપંક એટલે રક્ત અને શુક્ર, તેના પૂર્વક, સિદ્ધ - નિષ્ઠિતાર્થ થાય છે. શાશ્વરા 375 . Page #67 -------------------------------------------------------------------------- ________________ EE ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - સર્વકાળ રહેનાર, પરંતુ પર પરિકલ્પિત તીર્થ નિકારાદિ કારણથી ફી અહીં આવવા રૂપ અશાશ્વત નહીં. અથવા થોડા કર્મો બાકી રહેતા દેવ થાય છે. મોહનીય કર્મોદયજનિત ક્રીડિત આને અવિધમાન છે. તે અલ્પારતા - લવસસમાદિ. અથવા અલ્પરજ એટલે બંધાતા કર્યો જેને પાતળા છે તેવા. મોટા પ્રમાણમાં કે પ્રશસ્ય ઋદ્ધિવાન્ - ચક્રવર્તી સાથે પણ યુદ્ધ કરે તેવી વિકરણ શક્તિ અથવા હિરણ્યકોટિ ઇત્યાદિ રૂપ સમૃદ્ધિ જેની છે, તેવા મહદ્ધિક દેવ વિશેષ થાય. આવા પ્રકારનું વિનયશ્રુત આવા પ્રકારથી ગણધરાદિ ગુરુના ઉપદેશથી કહું છું, પણ સ્વમતિથી નહીં. અનુગમ કહ્યો. હવે ચોથો અનુયોગ દ્વાર તે નયો. અનેક અંશાત્મક વસ્તુના એક અંશના અવલંબનથી પ્રતીતિ પથને આરોપે છે અથવા લઈ જાય છે તેનાથી, તેમાં કે તેથી અથવા લઈ જવું તે નય અથતિ પ્રમાણ પ્રવૃત્તિ ઉત્તરકાળભાવી પરામર્શ. આ નયો છે, તેનો અહીં શું ઉપયોગ છે ? ઉપક્રમથી ઉપક્રાંતની, નિક્ષેપથી યથાસંભવ નિક્ષિપ્તની, અનુગમથી અનુગતની આ જ અધ્યયનની વિચારણા કરવામાં તેનો ઉપયોગ છે.- નય વડે વિચારણા ભલે થાઓ, પણ તે પ્રત્યેક સૂત્રમાં કે સમસ્ત અધ્યયનની કરવી ? પ્રત્યેક સૂત્રની નહીં. પણ સમસ્ત અધ્યયનની કરવી, તે પણ ન થાય, કેમકે સૂત્રથી વ્યતિરિક્ત તે વિચારણાનો સંભવ નથી, તેનું શું ? તેનો ઉત્તર આપતા કહે છે કે - પ્રત્યેક સૂત્રમાં નોનો અવતાર નિષેધ છે. સૂત્ર વ્યતિરિક્ત અધ્યયન જ અસંભવ છે.-x-x તો શું આનો સમસ્ત નો વડે વિચાર કરવો કે કેટલાંક નયો વડે ? સમસ્ત નયોથી ન થાય. તેના અસંખ્યત્વથી તેના વડે વિચાર કરવો અશક્ય છે. તેથી કહે છે • જેટલાં વચનમાર્ગો છે તેટલાં જ નયો છે. પ્રત્યેક પ્રાણીનો અભિપ્રાય ભિન્ન હોવાથી સ્વસ્થ અભિપ્રાય વિરચિત વચન માર્ગોની સંખ્યા નથી, કેટલાંક નયો વડે પણ કહેવું શક્ય નથી. કેમકે તેથી અનવસ્થા પ્રસંગ આવે.-૪-૪-૪-૪ પૂર્વવિદોએ સકલનય સંગ્રાહક ૭૦૦ નયો કહ્યા છે. તેનો પણ સંગ્રહ કરતા -xx- તૈગમાદિ સાત નયો કહ્યા. તેનો પણ સંગ્રહ કરતા સંગ્રાહિક નયો માત્ર બે જ કહ્યા છે. -×- સંક્ષિપ્ત રુચિપણાથી પૂર્વકાલીન લોકોએ સંગ્રાહિત નયોમાં બે જ નયો વડે વિચાર કર્યો - આ અધ્યયનમાં વિનયની વિચારણા કરી. તે મુક્તિફળ દેનાર છે. તેથી જે મુક્તિપ્રાપ્તિ નિબંધન રૂપ છે, તે જ વિચારણીય છે અને તે જ્ઞાન અને ક્રિયારૂપ નયો છે. તેથી બીજા નયોથી ન વિચારવું તેમાં જ્ઞાનનય કહે છે જ્ઞાન જ મુક્તિ પ્રાપ્તિનું કારણ છે. -xx-x- જ્ઞાન જ ગ્રહીતવ્ય કે અગ્રહીતવ્ય અર્થમાં યત્ન કરવો જોઈએ અન્યથા પ્રવર્તમાન ફળનો વિસંવાદ થાય છે. બીજાએ પણ કહ્યું છે કે - સમ્યગ્ જ્ઞાનપૂર્વિકા સર્વપુરુષાર્થ સિદ્ધ થાય છે. અને અજ્ઞાનને ઘણાં દોષપણાનું કારણ કહેલ છે. -x-x Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ તેમાં કર્મનિર્જરણા આશ્રિત મુક્તિ કહી છે. કર્મનિર્જરણા એ જ જ્ઞાનનો આત્યંતિક હેતુ છે. કેમકે તેના વિના તામલિ વગેરેને કષ્ટ અનુષ્ઠાનથી અલ્પફળ મળેલ છે. વળી કહ્યું પણ છે કે - અજ્ઞાની જે કર્મો ઘણાં કરોડો વર્ષે ખપાવે છે, તેને ત્રણ ગુપ્ત વડે ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવે છે. દર્શનથી મુક્તિમાં પણ -x- જ્ઞાનનું પ્રાધાન્ય છે. મરુદેવીને દર્શન ઉત્પન્ન થતાં સમ્યજ્ઞાન માત્રથી મુક્તિ મળી, તેણીએ કોઈ કષ્ટક્રિયા કરી નથી. વળી બહુશ્રુત અધ્યયનમાં બહુશ્રુતનું જ તે-તે રીતે પૂજ્યતાનું વિધાન છે. --x- આ રીતે જ્ઞાનનયમાં જ્ઞાનનું પ્રાધાન્ય બતાવ્યું. * હવે ક્રિયાનય કહે છે - “બધાં નયોમાં બહુવિધ વક્તવ્યતાને સાંભળીને તેમાં જે સર્વનય વિશુદ્ધ તે ચરણગુણ સ્થિત સાધુ કહ્યા છે. -- અર્થાત્ બધાં નયો નિર્દોષપણે સમ્મત છે કે ચરણ એટલે ચાસ્ત્રિ, ગુણ - સાધનને ઉપકારક છે. ચરણ એવા આ ગુણ નિર્વાણમાં અત્યંત ઉપકારીપણાથી ચરણગુણ છે, તેમાં રહીને - તેને આરાધીને પૌરુષેય ક્રિયા વડે અપવર્ગની સાધના કરાય છે. અહીં કહેવાનો આશય એ છે કે - ઘણી વક્તવ્યતામાં ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ છે. તેથી જ કહે છે કે - પાણીના અવલોકન માત્રથી, પીવાની ક્રિયા કર્યા વિના તૃપ્તિ રૂપ ફળને પામતા નથી. xx· આગમમાં પણ કહે છે કે - જ્યાં-ત્યાં પણ ક્રિયાની વિફળતાથી જ્ઞાન વિફળ છે. કહ્યું છે કે - જેમ ગધેડો ચંદનો ભાર ઉપાડે તો પણ ચંદનનો ભાગી થતો નથી, તેમ ચાસ્ત્રિ તગરઓ જ્ઞાની, જ્ઞાનનો ભાગી થાય પણ સદ્ગતિનો ન થાય. જો જ્ઞાન જ મુક્તિનું સાધન હોય તો જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધી અનુત્તર દર્શન સંપન્ યુક્ત વાસુદેવને પણ હતું છતાં તે અધોગતિમાં ગયા તેમ સંભળાય છે. કેમકે વાસુદેવ, શ્રેણિક આદિ અનુત્તર દર્શન સંપત્તિ છતાં ચારિત્ર ન હોવાથી અધોગતિમાં ગયા. જો જ્ઞાન જ મુક્તિનું કારણ હોય તો દેશોન પૂર્વકોટિ સુધી પણ વિચરે. આ વાક્યમાં વિરોધ આવે. જ્ઞાનથી જ મુક્તિ થાય તો કેવળ જ્ઞાનીને તુરંત જ મુક્તિ મળવી જોઈએ, પછી તેમના વિહરણનો સંભવ કઈ રીતે થાય ? પરંતુ જ્ઞાન પામીને પણ શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ક્રિયા કર્યા પછી જ મુક્તિ મળે છે તેથી ક્રિયા જ મુક્તિનું કારણ છે. -*-*- પાંચે પ્રકારના વિનયમાં પણ જ્ઞાન-દર્શનને કારણરૂપે જ કહેલ છે, (પ્રશ્ન) તો શું જ્ઞાન જ તત્ત્વ છે કે ક્રિયા તત્ત્વ છે? (સમાધાન) પરસ્પર અપેક્ષાથી આ બંને મુક્તિના કારણરૂપ છે, નિરપેક્ષપણે કારણરૂપ નથી, એ તત્ત્વ છે. -x-x-x- જેમ જ્ઞાન વિના મુક્તિ નથી. કેમકે તે જ્ઞાનઅવિનાભાવી છે, એ પ્રમાણે ક્રિયા વિના પણ મુક્તિ નથી, કેમકે તે પણ અવિનાભાવી છે, બંને સમાન જ છે. જ્ઞાન માત્રથી કાર્યની નિષ્પત્તિ થતી નથી, -૪-૪- એ પ્રમાણે ક્રિયાન્વંતર ભાવિની મુક્તિમાં જે હેતુ કહ્યો, તે પણ અનેકાંતિક છે, શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ જે ક્રિયા કહી છે કે જેના પછી મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વખતે પણ કેવળ જ્ઞાન તો હોય જ છે, કેવળ જ્ઞાન વિના તે અવસ્થા ન આવે. એમ હોવા છતાં ઉભયમાં અવિનાભાવિત્વ છતાં પણ બંનેના ફળરૂપે મુક્તિ કહેલ નથી. તો શું જ્ઞાન-ક્રિયા બંનેના સમુદાયમાં મુક્તિને આપવાની શક્તિ છે? Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ જે પ્રત્યેકમાં નથી, તે તેના સમુદાયમાં પણ ન હોઇ, જેમકે રેતીમાં તૈલ. જ્ઞાન કે ક્રિયા એકૈકમાં મુક્તિને પ્રાપ્ત કરવાની શક્તિ નથી. તો પછી પ્રત્યેકમાં નિર્વાણના અભાવથી સમુદિતમાં પણ નિર્વાણ યુક્ત નથી. જ્ઞાન અને ક્રિયાને રેતીનાં સમુદાયમાં તેલની જેમ જાણવા. ના, તેમ નથી. જો સર્વથા તે બંને પ્રત્યેકને મુક્તિ અનુપકારિતા કહી, તો તે બંને પ્રત્યેકના દેશોપકારિતા સમુદાયમાં સંપૂર્ણ હેતુતા કહે છે, તેમાં કોઈ દોષ નથી. તેથી અહીં પૃથક્ રૂપે રેતીમાં તૈલની જેમ સાધનાનો ભાવ નથી, પણ તે બંનેની દેશ ઉપકારતાથી સંપૂર્ણ સમવાય કહેલ છે. આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ બતાવતા કહે છે કે - જ્ઞાન અને ક્રિયા સમુદિતમાં જ ‘મુક્તિ' કારણ છે, તે એક-એક મુક્તિનું કારણ નથી એમ તત્વ છે. બંનેનું ગ્રહણ કરવું એ જ સમ્યકત્વ છે. મુનિ દીપરત્નસાગરે કરેલો અધ્યયન-૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ û - **** x* x* 0 Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨ ભૂમિકા અયન - ૨ “પરીષહ વિભક્તિ X X d વિનયશ્રુત નામે પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિનયને વિસ્તારથી પાંચ ભેદે કહ્યો, તે સ્વસ્થ અવસ્થાવાળાએ જ વિચારવો કે પરીષહ રૂપી મહાસૈન્યસમરથી સમાકુલ એવા મન વડે પણ આચરવો ? બંને અવસ્થામાં પણ આચરવો. તો આ પરીષહો ક્યા છે? કેવા સ્વરૂપે છે ? ઇત્યાદિ. -x- આ સંબંધે આવેલ મહાર્થ, મહાપુરની સમાન ચાર અનુયોગ દ્વારનું સ્વરૂપ વર્ણવવું. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં ‘પરિષહ' એ નામ છે. તેથી તેના નિક્ષેપદર્શન માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૬૫ - વિવેચન - નિયત કે નિશ્ચિત નામાદિ રચનારૂપ ક્ષેપણ તે નિક્ષેપ. કોનું ? પરીષહ ચોતરફથી સ્વહેતુ વડે ઉદીરત, માર્ગથી ન ચ્યવીને, નિજરાર્થે સાધુ આદિ વડે સહન કરાય છે તે પરીષહ. તેના ચાર ભેદો છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી. તેમાં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્યપરીષહ કહે છે દ્રવ્ય વિષયક પરીષહ બે ભેદે - આગમથી, નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ ઉપયોગ રહિત હોય છે. નોઆગમથી પરીષહ ત્રણ પ્રકારે છે, તે કહે છે • નિયુક્તિ - ૬૬ - વિવેચન - જ્ઞાનકનું શરીર તે જ્ઞશરીર અથવા જીવરહિત સિદ્ધશિલાતલે અથવા નિષિધિકામાં રહેલ, અહો ! આણે શરીરના સમુચ્છ વડે પરીષહ સહ્યા. 'આ ઘીનો ઘડો હતો' તેની જેમ વિચારવું. ભચશરીર - તે તે અવસ્થા આત્મ પ્રાપ્ત કરશે જે તે ભવ્ય જીવ, તેનું શરીર. જો કે હજી સુધી પરીષહોને સહ્યા નથી, પણ સહેશે. જેમકે - આ ઘીનો ઘડો થશે. તે નોઆગમથી દ્રવ્યપરીષહ કહ્યો. તે બંનેથી વ્યતિરિક્ત તે તદ્બતિરિક્ત દ્રવ્ય પરીષહ. તે બે ભેદે છે - (૧) મિથ્યાત્વ અવિરતિ કષાય યોગાનુગતથી આત્મા નિવૃત્ત છે તે કર્મ - જ્ઞાનાવરણાદિ રૂપ. (૨) તેનાથી વિપરીત તે નોકર્મ. તેમાં કર્મમાં વિચારતા દ્રવ્યપરીષહ, તે ઉદયનો અભાવ, પ્રક્રમથી વેદનીયકર્મનો જ કહેવો, ξε - • નિયુક્તિ - ૬૭ + વિવેચન - નોકર્મ - દ્રવ્યપરીષહ ત્રણ ભેદો છે - સચિત્ત, અચિત્ત, મીશ્ર. તેમાં નોકર્મ સચિત્ત દ્રવ્યપરીષહ તે પર્વતના ઝરણાનું જળ આદિ. અચિત દ્રવ્યપરીષહ ચિત્રક ચૂર્ણાદિ, મિશ્ર દ્રવ્યપરીષહ - આર્દ્રગોળ. ત્રણે પણ કર્મના અભાવ રૂપત્વથી અને સુધાપરીષહ જનકપણાથી છે, અહીં પિપાસા આદિ જનક ખારું પાણી આદિ અનેક પ્રકારે નોકર્મ દ્રવ્યપરીષહને સ્વબુદ્ધિથી વિચારવા. ભાવપરીષહ તે આગમથી જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોય. નો શબ્દના એકદેશવાચિત્વથી “નો આગમથી' આ અધ્યયન આગમના અંશરૂપ છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષેધવાચીપણામાં તેના અભાવરૂપ પરીષહ વેદનીય કર્મનો ઉદય છે. - આ ભાવપરીષહના દ્વારો અનંતર કહેવાશે. તે જ કહે છે • નિયુક્તિ - ૬૮ + વિવેચન : (૧) કયા અંગાદિથી આ ઉદ્ધત છે? (૨) કયા સંયતને આ પરીષહો છે? (૩) આનું ઉત્પાદક દ્રવ્ય શું છે ? (૪) કઈ કર્મ પ્રકૃતિમાં આનો સંભવ છે ? (૫) કઈ રીતે આ સહન કરવારૂપ છે ? (૬) કયો નય કયા પરીષહને ઇચ્છે છે? (૭) સુધાદિ કેટલા પરીષહ એક સાથે એક સ્વામીમાં વર્તે છે? (૮) કેટલો કાળ પરીષહનું અસ્તિત્વ છે ? (૯) કયા અથવા કેટલાં ક્ષેત્રમાં છે ? (૧૦) ઉદેશ, (૧૧) તેની જિજ્ઞાસામાં શિષ્યનો પ્રશ્ન (૧૨) ગુરુ વડે પૃષ્ટ અર્થવિશેષને કહેવો. (૧૩) સૂત્ર સૂચિત અર્થ વચન. તેમાં પહેલાં દ્વારનો ઉત્તર આપતા કહે છે - • નિર્યુક્તિ • ૬૯ + વિવૈચન - કર્મવાદપૂર્વના સત્તરમાં પ્રાભૃતમાં જે સૂત્ર છે, તે નય અને ઉદાહરણ સહિત અહીં જાણવું. કર્મપ્રવાદ - કમનું પ્રકર્ષથી પ્રતિપાદન જેમાં છે તે. તેમાં પણ સત્તરમું પ્રાભૃત - પ્રતિ નિયત અર્વાધિકાર સૂત્ર - ગણધર પ્રણીત વ્યુતરૂપ. નૈગમાદિનય અને દૃષ્ટાંત સહ કહેવું. તે જ અહીં જાણવું, અધિક નહીં. બીજું દ્વાર - • નિતિ - ૨૦ + વિવેચન - અવિરત, વિરતાવિરત અને વિરતોને, માત્ર વિરતને જ નહીં એવું નૈગમનાય સુધાદિપરીષહને માને છે. ત્રણેને પણ પરીષહ સાતા આદિ કર્મના ઉદયથી થતાં સુધાદિને સહન કરવા, તેથી યથાયોગ સકામ કે અકામ નિર્જરા સંભવે છે. અનેક ગમત્વથી આના બધાં પ્રકાર સંગ્રાહિત્યથી આમ કહ્યું. સંગ્રહ, વ્યવહાર અને ઋજુસબ એ ત્રણે પણ પરીષહને માને છે. એક નયના સો ભેદ-પાથી આ ભેદોમાંના કેટલાંક પરીષહ પ્રતિ નૈગમનયથી તુલ્ય છે. ત્રયાણમ - શબદ પ્રધાન નયો, શબ્દ - સમભિરૂઢ - એવંભૂત. તેમના મતે વિરતને પરીષહ હોય છે. - દ્રવ્યદ્વારને આશ્વીને નયમત કહે છે - • નિર્ણા - ૧ + વિવેચન - નૈગમનયમાં આઠ ભંગો છે. (૧) એક પુરષાદિ વડે થપ્પડ આદિ થકી પરીષહ ઉદીરાય, ત્યારે પરીષહ વેદનીય કર્મના ઉદયનું નિમિત્તપણામાં પણ તેને તેની અવિવેક્ષાથી જીવ વડે આ પરીષહ ઉદીરાયો તેમ કહેવાય. (૨) જો ઘણા વડે હોય તો જીવો થકી (૩) જો એક અચેતનથી એક પત્થરાદિ વડે જીવપ્રયોગરહિતથી થાય તો અજીવ વડે, (૪) જે તે ઘણાં વડે થાય તો જીવો વડે. (૫) જો એક લુધ્ધિકાદિ વડે એક બાણ આદિ વડે થાય ત્યારે જીવ અને અજીવ વડે. (૬) જો એક વડે પણ ઘણાં બાણ વડે થાય ત્યારે જીવ અને અજીવોથી. (૭) જ ઘણાં પુરુષો થઈને એક શિલાદિ ઉપાડીને ફેંકાય ત્યારે જીવો અને અજીવથી. (૮) જો ઘણાં પુરુષો ઘણાં મુદૂગરાદિ મૂકે તો જીવો અને જીવો વડે પરીષહ ઉદીરાયો કહેવાય. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨ ભૂમિકા સંગ્રહનયથી વિચારતા જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય વડે પરીષહ ઉદીરાય છે. તે સામાન્યગ્રાહિત્યથી એકત્વને ઇચ્છે છે, દ્વિત્વકે બહુત્વને નહીં. આ પણ શતભેદપણાથી ચિદરૂપતાથી સર્વને ગ્રહણ કરે ત્યારે જીવ દ્રવ્યથી અને અચિપતાથી ગ્રહણ કરે ત્યારે અજીવદ્રવ્યથી જાણવું. વ્યવહાર નયના મતે જીવ એટલે અજીવ, અજીવ દ્રવ્યથી પરીષહ ઉદીરાય છે. તે એક જ ભંગને ઇચ્છે છે. ૪-૪-૪-૪- બાકીના અર્થાત્ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવૈભૂત પર્યાયનયોના મતથી - જીવદ્રવ્ય વડે પરીષહ ઉદીચ છે, એ જ ભંગ અભિમત છે, તે જ પર્યાયાસ્તિકપણાથી પરીષહમાણને જ પરીષહ માને છે. ૪- તેનાથી વિપરીત અજીતદ્રવ્ય તે દંડાદિ તે અકારણ છે, કેમકે જીવદ્રવ્ય તે દ્રવ્યગ્રહણ પર્યાયિનચના પણ ગુણ સંહતિરૂપના દ્રવ્યના ઇષ્ટ પણે છે. હવે સમવતાર દ્વાર કહે છે. • નિર્યુક્તિ • ર + વિવેચન - સમવતાર બે ભેદે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ- જ્ઞાનાવરણ આદિ રૂપ, પુરુષ અને ચ શબ્દથી સ્ત્રી અને પંડકમાં, તે તે ગુણસ્થાન વિશેષતમાં જાણવા. આ પ્રકૃતિ આદિના ભેદ અનુક્રમે કહીશ. • નિર્યુક્તિ - ૩ + વિવેચન જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયિક, એ ચાર કમમાં હવે કહેવાનાર બાવશે પરીષહો સમવતરે છે. આના વડે પ્રકૃતિ ભેદ કહ્યો, હવે જેનો જેમાં અવતાર છે, તે કહે છે. • નિર્યુક્તિ - 8 + વિવેચન - પ્રજ્ઞા અને અજ્ઞાન બે પરીષહો જ્ઞાનાવરણમાં અને અંતરાયમાં એક અલાભ પરીષહ અવતરે છે. પરીસહન કરાય તે પરીષહ જ્ઞાનાવરણીયના ઉદય કે ક્ષયોપશમથી બે પરીષહોનો સદભાવ કહ્યો. અંતરાયકર્મના ઉદય કે નિબંધનતથી અલાભ પરીષહ થાય છે. મોહનીય બે ભેદે છે, તેના ભેદમાં અને વેદનીયમાં પરીષહ - • નિક્તિ • ૫ થી ૭ + વિચન - ચાત્રિ મોહનીયમાં સાત પરીષહો અવતરે છે - અરતિ, અયેલ, સ્ત્રી, નૈષેલિકી, ચાચના, આક્રોશ અને સત્કારપુરસ્કાર. ચારિત્રમોહનીયના પણ ઘણાં ભેદ હોવાથી, તેના ભેદના ઉદયથી જે પરીષહનો સભાવ છે તેને કહે છે - અરતિ, ગુપ્તા તથા પુષવેદ, ભય, માન, ક્રોધ અને લોભનો ઉદય. દર્શનમોહનીયમાં દર્શન પરીષહ નિયમથી એક જ છે. બાકીના ૧૧ - પરીષહ વેદનીય કર્મથી સંભવે છે. -૦- પરીષહ શબ્દ ઉક્ત બધામાં જડવો. ગુપ્તા અચેલની જાણવી. અરતિના ઉદયથી અરતિ પરીષહ એ પ્રમાણે બધાં પરીષહોમાં જાણવું. જે ૧૨ પરિષહો વેદનીયના કહ્યા, તે કયા છે ? • નિયુક્તિ - ૮ + વિવેચન - પાંચ સંખ્યા જ છે, તે બીજા પ્રકારે પણ છે, તે કહે છે. અનુક્રમે ભુખ, તરસ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શીત, ઉષ્ણ, દંશમશક. ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને જલ્લ (મેલ) આ ૧૧ વેદનીય કર્મના ઉદયથી પરીષહો થાય છે. • નિયુક્તિ ૭૬ : વિવેચન - પરીષહોની સંખ્યા ૨૨ છે. બાદર સંપરાય નામના ગુણસ્થાન સુધી બધાં પરીષહો સંભવે છે. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચૌદ પરીષહો સંભવે છે. સાત ચારિત્રમોહનીય પ્રતિબદ્ધ અને દર્શન મોહનીય પ્રતિબદ્ધ એક એ આઠનો ત્યાં અસંભવ છે. છદ્મસ્થવીતરાગ નામના ગુણસ્થાને ઉક્તરૂપ ચૌદ પરીષહો જ સંભવે છે. કેવલીને સુધા આદિ વેદનીય પ્રતિબદ્ધ ૧૧ પરીષહો સંભવે છે. • નિયુક્તિ - ૮૦ + વિવેચન એષ્યો - તે એષણા - એષણા શુદ્ધ, અનેષણીય - તેનાથી વિપરીત તેવા ભોજનનું અનુપાદાન - ગ્રહણ ન કરવું, કદાચ ગ્રહણ થાય તો પણ ભોજન ન કરવું, નૈગમ, સંગ્રહ, વ્યવહારનયોના મતે અધ્યાસના - સહન કરવું, તેમ જાણવું. સ્થળદર્શી - ભુખ વગેરેને સહેવું તે અન્નાદિના પરિહારરૂપ જ ઇચ્છે છે. શબ્દાદિ ત્રણ નયો અને ઋજુ સૂત્રના મતે પ્રાસુક અન્નાદિ, તે કલ્પને ગ્રહણ કરતો ખાવા છતાં પણ અધ્યાસિત કરે છે, તેમ જાણવું. તે જ ભાવપ્રધાનતાથી ભાવ અધ્યાસના જ માને છે. તે માત્ર ન ખાનારને નથી, પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિથી સમતાવસ્થિતને પ્રાસુક અને એષણીય આહાર વડે ધર્મધૂરાના વહન માટે ભોજન કરનારને પણ અધ્યાસના છે. હવે નયદ્વાર કહે છે D . • નિયુક્તિ - ૮૧ + વિવેચન પર્વતના ઝરણાનું જળ પામીને સુધા આદિ પરીષહો ઉત્પન્ન થાય છે, તેને નૈગમ નય પરીષહ કહે છે, જો તે સુધાદિ ઉત્પાદક વસ્તુ ન હોત તો ક્ષુધા આદિ જ ન થાય. તેના અભાવે શું કોણ સહન કરશે, તેથી પરીષહનો અનુભવ જ થાય. તેથી તેના ભાવ ભાવિત્વથી પરીષહમાં તે પ્રધાન હોવાથી જ પરીષહ છે. -x-x - બધાં ભેદોને કહેવા શક્ય નથી, તેથી કેટલાંક જ ભેદ કહે છે. તેમ બાકીના નયોમાં યયોક્ત શંકામાં કહેવું, વેદના - સુધાદિ જનિત અસાતા વેદના, તેનાથી ઉત્પાદક પરીષહ. -x-xવેદના - ક્ષુધાદિ અનુભવરૂપ છે. તેને આશ્રીને જીવમાં પરીષહ થાય તેમ ઋજુસૂત્રનય પણ માને છે. ઇત્યાદિ -x-x- તે જીવનો ધર્મ હોવાથી જીવમાં કહ્યો, અજીવમાં વેદના ન હોય, તેથી જીવમાં પરીષહ કહે છે. (નયના જ્ઞાન વિના આ વ્યાખ્યાઓ સમજવી કઠીન છે, માટે લખતા નથી) હવે વર્તના હાર કહે છે - • નિયુક્તિ - ૮૨ + વિવેચન - ઉત્કૃષ્ટ પદે વિચારતા ૨૦ પરીષહો પ્રાણીને વર્તે છે. જધન્યપદને આશ્રીને એક પરીષહ છે, પણ ઉત્કૃષ્ટ પદે ૨૨ - એક સાથે ન વર્તે, તે કહે છે - શીત અને ઉષ્ણ, ચર્ચા Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, ૨ ભૂમિકા D3 અને નૈષેધિકી એક કાળે ન વર્તે, કેમકે પરસ્પર પરિહાર સ્થિતિલક્ષણત્વથી આમ કહ્યું તેથી યુગપત્ ન વર્તે -x-x (શંકા) નૈષધિકીવત્ શય્યા પણ ચર્ચાથી કેમ વિરુદ્ધ ન થાય ? નિરોધ - બાધાદિથી તો અંગનિકાદિથી પણ તેના સંભવથી નૈષધિકી, સ્વાધ્યાય આદિની ભૂમિ. તે પ્રાયઃ સ્થિરતામાં જ અનુજ્ઞાતા છે, તેથી તેનો જ ચર્ચા સાથે વિરોધ થાય. હવે કાળદ્વાર કહે છે - • નિયુક્તિ - ૮૩ + વિવેચન - વર્ષલક્ષણ કાળ પરિમાણને આશ્રીને પરીષહ થાય છે, તેમ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનયના મતથી ઉક્ત ન્યાયથી તેની ઉત્પાદક વસ્તુ પણ પરીષહને ઇચ્છે છે, તેથી આટલી કાળસ્થિતિ સંભવે છે. પ્રાકૃતત્વથી તે અંતર્મુહૂર્ત થાય છે. ઋજુસૂત્રથી વિચારતા તે વેદના પરીષહ જ કહે છે. તે ઉપયોગ રૂપ છે ઉપયોગ આંતર્મુહૂર્તિક જ છે. આદિ ત્રણ ભેદના મતથી એક સમય પરીષહ થાય છે, તે પણ ઉક્ત નીતિથી વેદના ઉપયુક્ત આત્માને જ પરીષહ માને છે. -x વર્ષાગ્રત: ત્રણના પરીષહને દૃષ્ટાંતથી કહે છે. • નિયુક્તિ • ૮૪ * વિવેચન - D " કંડૂતિમ્ ” ખંજવાળ, ભોજન અચિરૂપ, આંખમાં દુઃખનો અનુભવ, પેટમાં શૂળાદિ વેદનારૂપ, ખાંસી, શ્વાસ, તાવ એ વેદના ૭૦૦ વર્ષ સહેલ છે. આના વડે સનકુમાર ચક્રવર્તીનું ઉદાહરણ સૂચવેલ છે. તે મહાત્માની શએ પ્રશંસા કરી. તે ન સહન થવાથી બે દેવો આવ્યા. તેમણે શરીરમાં રોગ ઉત્પન્ન થયાનું સનત્કુમારને કહ્યું, વૈરાગ્ય ઉત્પન્ન થતાં રાજ્યને છોડીને દીક્ષા લીધી, પ્રતિક્ષણ નવો-નવો સંવેગ વધતો ગયો. મધુકરવૃત્તિથી જ જેવા પ્રાપ્ત થાય તેવા અન્ન, પાન વડે સમભાવે ઉપરોક્ત સાતે વેદનાથી પીડાતા શરીર છતાં સંયમથી જરા પણ ચલિત ન થાય. ફરી તેના સત્વની પરીક્ષા માટે વૈધનો વેશ લઈ તે દેવો આવ્યા. તેમને સ્વલબ્ધિથી સુવર્ણ જેવી આંગળી સનકુમારમુનિએ બતાવી. પછી પૂર્વના કરેલા કર્મો વેદાય છે એવા સંવેગ ઉત્પાદક આગમ વચનો કહીને મોકલ્યા ત્યારે શએ સ્વયં આવીને અભિનંદિત કર્યા. હવે પરીષહના ક્ષેત્ર વિષયક પ્રશ્નનો ઉત્તર આપે છે - • નિયુક્તિ - ૮૫ + વિવેચન - લોકમાં અને સંસ્તારકમાં ઋજુસૂત્ર સુધી, આના પૂર્વાર્ધ્વના સૂચકપણાથી વિશુદ્ધ નૈગમનયના મતથી લોકમાં પરીષહો કહ્યા. તેને મુનિ નિવાસભૂત ક્ષેત્રમાં પણ સહન કરે, બીજા અર્થમાં ચૌદ રાજલોકમાં સહન કરે. આ પણ વ્યવહારદર્શનથી કહ્યું. યાવત્ અત્યંત વિશુદ્ધ નૈગમના મતે ઉપાશ્રયના એક દેશમાં આ પરીહો સહન કરે. xસંગ્રહનયના મતે સંસ્તારકમાં પરીષહો કહ્યા. સંગ્રહ કરે તે સંગ્રહ તે નિરુક્તિથી સંગ્રહને આશ્રીને જ આધાર માને છે. સંસ્તારકમાં જ મુનિના શરીર પ્રદેશ વડે સંગૃહિત થાય છે. ઉપાશ્રયનો એક દેશ નહીં, તેથી સંસ્તારકેંજ આનો પરીષહ કહ્યો. ઋજુસૂત્ર કહે છે જે આકાશ પ્રદેશમાં આત્મા અવગાઢ છે, તેમાં જ પરીષહ છે. કેમકે સંસ્તારકાદિ Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રદેશ તેના અણુ વડે જ વ્યાપ્ત છે. શબ્દાદિ ત્રણ નયના મતે આત્મામાં પરીષહ થાય છે. -xxx- હવે ઉદ્દેશાદિ ત્રણ દ્વાર કહે છે - • નિર્યુક્તિ - ૮૬ + વિવેચન : ઉદેશાય તે ઉદેશ, ગુરના વિવક્ષિતાર્થના સામાન્ય અભિધાચક વચન, જેમ કે - “આ બાવીશ પરીષહો” શિષ્યની પૃચ્છા - ગુરુના ઉદ્દિષ્ટ અર્થ વિશેષમાં શિષ્યની જિજ્ઞાસા, પુનઃ પ્રકમથી વચનને જાણવી. જેમકે તે બાવીશ પરીષહો કયા છે ? નિર્દેશ - તે “આ નિશ્ચે ર૨ - પરીષહો છે. આના વડે શિષ્યના પ્રશ્ન પછી ગુરનો ઉત્તર તે નિર્દેશ એમ અર્થથી કહ્યું. ૪-૪- આ રીતે દ્વારના વર્ણનથી નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે “સૂત્રસ્પર્શ એ છેલ્લા દ્વારનો સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. તે સૂત્રના હોવાથી થાય, તેથી સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર • ૪૯/૧ હે સાસુષ્યમાન મેં સાંભળેલ છે કે - ભગવતે આ પ્રમાણે કહેલ છે. ન આ બાવીસ પચ્ચીદો છે, જે ફાયપ ગોત્રીય શ્રમણ ભગવત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત કરી, પરાજિત કરી ભિસારાંને માટે પર્યટન કરતા મનિ, પરીષોથી સ્પષ્ટ થવા છતાં વિચલિત ન થાય. • વિવેચન - ૪૧ શ્રુતમ્ - સાંભળેલ છે, અવધારેલ છે. મારા વડે. આયુષ્યમા! એ શિષ્યને આમંત્રણ છે. કોણે કોને કહ્યું? સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને બધાં જીવોની ભાષામાં વ્યાતિ વડે કહેલ છે. ૪- આ લોકમાં કે પ્રવચનમાં નિશ્વે અર્થાત આ જિનપ્રવચનમાં બાવીશ પરીષહો છે. મકહેવાથી બીજાને અવધારવાનું કહેતા પોતે પણ અવધારેલ છે, બીજાને પ્રતિપાદનીય છે, તેમ કહે છે. ૪આના વડે આર્થી અનંતરાગમત્વ કહ્યું. “ભગવંત દ્વારા" - આ શબ્દ વડે બોલનારના કેવળજ્ઞાનાદિ ગુણવાનપણાને સૂચવીને પ્રકૃત વચનનું પ્રામાણ્ય જણાવવાને માટે વકતાનું પ્રામાણ્ય કહ્યું કેમકે વક્તાનું પ્રામાણ્ય જ વચન પ્રામાસ્ટમાં નિમિત્ત છે. -- ગુણવાનપણાની પ્રસિદ્ધિ કહીને પ્રસ્તુત અધ્યયનનો પ્રામાણ્ય નિશ્ચય કહે છે. કેમકે સંદિગ્ધ વકતાના ગુણવત્તમાં વચનના પ્રામાણ્યમાં પણ સંદેહ થાયછે. x-x-x- અથવા આઉણ એ ભગવનનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અથતુ ચીરંજીવી, આ મંગલ વચન છે. અથવા પરાર્થવૃત્તિઆદિ વડે પ્રશસ્ત આયનું ધારણ કરવા પણું, પણ મુક્તિ પામીને પણ તીર્થની હાનિ જોઈને ફરી આવવાપણું નહીં x- આના વડે તેમના સગાદિ દોષના અભાવથી તેમના વચનનું પ્રામાણ્ય કહ્યું. અથવા આવસંતો અમારા વડે”નું વિશેષણ છે. તેથી ગુરુએ દશવિલી મર્યાદા વડે વસતા, આના વડે તત્વથી ગુરુમર્યાદા વર્તીત્વરૂપથી ગુરુકૂલવાસનું વિધાન અર્થથી કહ્યું. કેમકે જ્ઞાનાદિ હેતુ છે. -- અથવા અમુસંતો - ભગવંતના ચરણકમળમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભક્તિ વડે બંને હાથ જોડીને સ્પર્શના કરવી. આના વડે એમ જણાવે છે કે - સમસ્ત શાસ્ત્રો ભાયા પછી પણ ગુરના વિશ્રામણાદિ વિનયકૃત્યને ન છોડવું જોઈએ. *- અથવા આઉસંpr - શ્રવણવિધિની મર્યાદા વડે ગુને સેવવા-આરાધવા વડે. આના દ્વારા જણાવ્યું કે - વિધિપૂર્વક ગુરૂની પાસે ઉચિત દેશે રહીને જ સાંભળવું, પણ જેમ તેમ નહીં. -x આગળ કહે છે- ભગવંત વડે બાવીશ પરીષહો કહેવાયા. તો તે શું પોતે જાણ્યા કે પુરષ વિશેષથી જાણ્યા ? શ્રમણ ભગવંત મહાવીર વડે સુત્રત્વથ કહેવાયા. તેમાં - શ્રમ પામે તે શ્રમણ - તપસ્વી x-x-x- ભગવંત – સમગ્ર જ્ઞાન - એશ્વર્યાદિ સૂચક સર્વજ્ઞતા ગુણ યોગિવ કહ્યું x-x- કેમકે અસર્વજ્ઞ યથાવત્ સોપાય હેય • ઉપાદેયના તત્ત્વવિદ્ હોતા નથી. સોપાય હેયોપાદેયતત્વ વેદન સર્વજ્ઞતા વિના ના સંભવે. મહાવીર - શક્રએ કરેલ આ નામ વાળા છેલ્લા તીર્થકર. કાય- કાશ્યપ ગોગવાળા. આના વડે નિયત દેશકાળ કુળ જણાવીને સકલ દેશકાલ કલાવ્યાપી પુરુષ અદ્વૈતનું નિરાકરણ કરેલ છે. ૪-૪- પ્રવદિતા – પ્રકર્ષથી સ્વયં સાક્ષાત્કારિત્વ લક્ષણથી જ્ઞાતા. સ્વર્ય સાક્ષાત્કારી xx- અથતુ બીજા કોઈ પુરુષ વિશેષથી આ જાણેલ નથી, કેમકે ભગવંત સ્વયં સંબદ્ધ છે. આપૌરુષેય આગમથી પણ જાણેલ નથી, કેમકે તે અસંભવ છે. ૪૪-૪ તે પરીષહો કેવા છે ? જે પરીષહોને ભિક્ષુ ગુરુની પાસે સાંભળીને, યથાવત્ જાણીને, પુનઃ પુનઃ અભ્યાસથી પરિચિત કરીને, સર્વથા તેના સામર્થ્યને હણીને, ભિક્ષચર્યા - વિહિત ક્રિયાસેવન વડે, બધે વિચરતો પરીષહો વડે આશ્લિષ્ટ થતાં, વિવિધ પ્રકારે સંયમ શરીર ઉપઘાતથી વિનાશને ન પામે. ભિક્ષાચર્યાનો અર્થ ભિક્ષા અટનમાં ફરતો, પણ કર્યો છે. કેમકે પ્રાયઃ ભિક્ષા અટનમાં પરીષહો ઉદસય છે. ઉદ્દેશ કહ્યો. હવે પૃચ્છા કહે છે - • સુત્ર - ૪૯ર તે બાવીશ પરીષણો કયા કહે છે ? તે બાવીશ પરીષહો જે ભાગવત મહાવીરે કહ્યા છે, તે નિરો આ પ્રમાણે છે : • વિવેચન - ૯ અનંતર સૂત્રમાંકહેવાયેલા તે પરીષહોના નામો શું છે ? આ પૃચ્છા કહી, હવે તેનો નિર્દેશ કહે છે - અનંતર કહેવાનાર હોવાથી, હૃદયમાં પ્રત્યક્ષ ધારવા, તે પૂછેલા બાવીશ પરીષહો, આ છે - • સૂત્ર - ૪૯/૩ (૧) સુધા પરીષહ, (૨) તૃષા પરીષહ, (૩) શીત પરીષહ, (૪) ઉષા પરીષહ, (૫) દરમક પરીષ, (૬) અલ પરીષહ, () સરતિ પરીષહ, (૮) ની પરીષહ, (૯) સર પરીષહ, (૧૦) નિજધા પરીષહ, (૧૫) આ પરીષહ, (૧ર) આકાર પરીષહ, (૧૩) વધુ પરીષહ, (૧૪) સાયના પરીષહ, (૧૫) અલાભ પરીષહ, (૧૬) રોગ પરીષહ, ૧૭) Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ તૃણસ્પર્શ પરીષહ, (૧૮) જલ્લ પરીષહ, (૧૯) સત્કારપુરસ્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞા પરીષહ, (૨૧) જ્ઞાન પરીષહ, (૨૨) સમ્યકત્વ પરીષહ. • વિવેચન ૪૯૩ સુધા, તૃષા આદિ બાવીશ પરીષહો સૂત્રમાં બતાવ્યા. તેના શબ્દોની વ્યાખ્યા વૃત્તિકાર કહે છે - (૧)દિf3છા - ભુખ, તે અત્યંત વ્યાકુળત્વનો હેતુ છે. તો પણ સંચમભીરતાથી આહાર પરિપાકાદિ વાંછાને નિવારીને સર્વ પ્રકારે સહન કરવું તે દિગિછા પરીષહ, (૨) પીવાની ઇચ્છા તે પિપાસા, (૩) શીત- ઠંડીનો સ્પર્શ, (૪) ઉષ્ણ - ઉનાળા આદિના તાપ રૂપ, (૫) દંશ - હસે કે ડંખ મારે છે અને મશક - મારવાને શક્તિમાન, દંશ મશક, ઉપલક્ષણથી “જૂ' વગેરે. (૬) ચેલ - જિનકલ્પિકાદિને વસ્ત્રનો અભાવ, બીજાને અ૫મૂલ્ય વસ્ત્ર પણ અચેલ જ છે, (૭) રતિ – રમણ, સંયમ વિષયક વૃતિ, તેનાથી વિપરીત તે અરતિ. એ બધાં પરીષહો જાણવા. (૮)શ્રી - તેનામાં થતા રોગને કારણે ગતિ વિભ્રમ, ઇંગિત આકાર વિલોકનમાં પણ- ત્વચા, લોહી, માંસ, મેદ, સ્નાયુ, અસ્થિ, શિરા, વણ વડે દુર્ગધી છે. સ્તન, નયન, જઘન, વાદન, ઉરમાં મૂર્ણિત થઈને સુરૂપ માને છે. - આ બધાં પરિષામાણત્વથી પરીષહ હોવાથી સ્ત્રી પરીષહ કહ્યો. (૯)ચર્ચા- ગ્રામાનુગ્રામ વિતરણ રૂપ(૧૦) નિષેધ કરવાથી નિષેધ - પાપકર્મનો અને ગમનાદિ ક્રિયાનો, તે જેનું પ્રયોજન છે તે નૈધિકી અર્થાત્ મશાન આદિ સ્વાધ્યાયાદિની ભૂમિ તે નિષધા. (૧૧) જેમાં રહેવાય આદિ તે શય્યા એટલે ઉપાશ્રય, (૧૨) આક્રોશ કQો તે આક્રોશ - અસત્યભાષા રૂપ, (૧૩) હનન તે વધ - તાડના. (૧૪) માંગવું તે યાચના - પ્રાર્થના (૧૫) પ્રાપ્ત ન થવું તે અલાભ, (૧૬) રોગ-કુષ્ઠ આદિ રૂ૫, (૧૭) તરે છે તે તૃણ, તેનો સ્પર્શ તે તૃણસ્પર્શ. (૧૮) જલ્લ - મેલ. આ બધાંને પરીષહ કહ્યા છે.' (૧૯) સત્કાર - વસ્ત્રાદિ વડે પૂજન, પુરસ્કાર - આડુત્થાન, આસનદાન આદિથી. અથવા બધાં જ અભ્યત્યાન, અભિવાદન, દાનાદિરૂપ પ્રતિપત્તિ તે સત્કાર, તેના વડે પુરસ્કરણ તે સત્કાર પુરસ્કાર. તે બંને અથવા તે જ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન. તેમાં જેના દ્વારા વસ્તુતત્ત્વવિચારાય છે, તે પ્રજ્ઞા અતિ સ્વયં વિમર્શપૂર્વક વસ્તુ પચ્છેિદ. જેના વડે વસ્તુતત્વ જણાય છે, તે જ્ઞાન - સામાન્યથી મતિ આદિ, તેનો અભાવ તે અજ્ઞાન. (૨૨) દર્શન - સમ્યકત્વ, તે જ ક્રિયાદી વાદીના વિચિત્ર મત સાંભળવા છતાં પણ સમ્યફ રીતે સહેવો - નિશ્ચલ ચિત્તતાથી ધારણ કરવો તે દર્શન પરીષહ. આ રીતે નામથી પરીષહો જણાવીને, તેને જ સ્વરૂપથી જણાવવા કહે છે - • સુત્ર - પ૦ કાપ ગોત્રીય ભગવંત મહાવીરે પરીષલોના જે ભેદ બતાવેલ છે, તે હું તમને કહું છું. તે તમે અનુક્રમે મારી પાસેથી સાંભળો. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ . • વિવેચન - ૫૦ અનંતરોક્ત પરીષહોની વિભક્તો - સ્વરૂપ સંમોહ અભાવરૂપ વિભાગો ભગવંત મહાવીરે પ્રરૂપેલ છે. તે પરીષહ પ્રવિભક્તિને તમને પ્રતિપાદિત કરીશ, તે ક્રમથી હું ઉદાહત કરું છું. “કાશ્યપે કહેલ છે” એ વયન શિષ્યનો આદર બતાવવાનો છે. સુધા પરીષહ દુસહ હોવાથી કહે છે - • સુખ - પ૧, પર ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી બિલા, મનોબળથી યુકત થઈ ફળ આદિ ન દે, ન દાવે. ન સ્વર રાવે, ન ધાને વેદનાથી કાકા સમાન શરીર દુબળ થઈ જાવ, કુશ રd જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ આરાન-પાનનો મામાન આદમનથી વિચરણ કરે. • વિવેચન • પ૧, પર ભુખ વડે સર્વાગી સંતાપ તે દિગિંછા પરિતાપ, તેના વડે - બુભૂક્ષા વ્યાપ્ત શરીર હોય, જેને તપ છે તેવા તપસ્વી, વિકૃષ્ટ અટ્ટમાદિ તપ - અનુષ્ઠાનવાળા, તેવા ગૃહસ્થો પણ હોય તેથી કહે છેભિક્ષુ - સાધુ, તે પણ સંયમ વિષયક બા વાળો હોય તે ફલ આદિને સ્વયં ન છેદે, ન છેદાવે. સ્વયં સંધે નહીં, ધાવે નહીં, ઉપલક્ષણથી બીજા છેદનાર કે રાંધનારને ન અનુમોદ, તેથી જ સ્વયંખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારને અનુમોદે નહીં, ભૂખથી પીડાવા છતાં નવ કોટિશુદ્ધિને ધારણ કરે. કાલી - કાકજંઘા, તેના પર્વો મધ્યે સ્થળ અને પાતળા હોય છે. તે કાલીપર્વ સમાન ઘુંટણ - કૂપરાદિ જેમાં છે, તથાવિધ શરીર અવયવોથી સમ્યક્ પણે તારૂપ લક્ષ્મીથી દીપે છે તે “કાલીપવગjકાશ”કહેવાય. xx. તે જ વિકૃષ્ટ તપો અનુષ્ઠાનથી જેના લોહી - માંસાદિ સુકાઈ ગયા છે, હાડ અને ચામ માત્ર રહ્યા છે, તેથી જ કૃશ શરીરી, ધમનિ - શિર વડે વ્યાપ્ત છે. તેવા ધમનિસંતત, એવા પ્રકારની અવસ્થામાં પણ, પરિમાણરૂપ માત્રાને જાણ છે - અતિ લોલુપતાથી નહીં - તે ઓદનાદિ અશન અને સૌવરાદિ પાનનો માત્રા, અનાકુલયિત્ત થઈ સંયમ માર્ગમાં વિયરે. અર્થાત સુધાથી અતિ બાધિત થવા છતાં નવાકોટી શુદ્ધિ આહારને પામીને પણ લોલુપ ન બને કે તેની પ્રાપ્તિમાં દૈન્યવાન ન બને તે પ્રમાણે સુધા પરીષહ સહ્યો છે, તેમ કહેવાય અને સૂત્ર સ્પર્શ' એ તેરમાં દ્વાર સંબંધી નિર્યુક્તિ કહે છે - • નિયુક્તિ - ૮, ૮૮ + વિવેચન - નિયુક્તિ વિશે વિશેષ સ્પષ્ટતા કરતાં વૃત્તિકાર કહે છે - કુમારક આદિ વડે પ્રત્યેક બાવીશે પણ પરીષહોના ઉદાહરણ કહે છે તેથી બતાવે છે કે - કુમારક એટલે ક્ષુલ્લક, લેણ - લયન, મલ્લર - આર્યરક્ષિતના પિતા, આનું સૂત્રસ્પર્શિત્વ સૂબસૂચિત ઉદાહરણના પ્રદર્શકત્વથી છે. અહીં નિયુક્તિકાર જે “છિન્દ' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત કુમારક ઇત્યાદિ દ્વારમાં કહેલ સુધા પરીષહનું ઉદાહરણ કહે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૦૮_ ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ - ૮૯ + વિવેચન • આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપદ્માયથી વૃત્તકાર જણાવે છે - તે કાળે તે સમયે ઉજૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલી. તેનો પુત્ર હસ્તિભૂતિ નામે બાળક હતો. તે તેને લઈને પ્રવજિત થયો. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનથી ભોગકટ જવા નીકળ્યા. અટવી મધ્યમાં તે વૃદ્ધનો પગ કાંટાથી વિંધાયો. તે અસમર્થ થયો. તેણે સાધુઓને કહ્યું તમે નીકળો, અટવી પાર કરી દો. હું મહાકષ્ટમાં પડેલ છું. જો તમે મને વહન કરશો, તો વિનાશ પામશો. હું ભક્ત પ્રત્યાખ્યાન કરું છું. તે હનિમિત્રમુનિ ગિરિકંદરાના એક પડખે ભક્ત પ્રત્યાખ્યાન કરી રહ્યા. સાધુઓએ વિહાર કર્યો. તે ક્ષુલ્લકમુનિએ કહ્યું કે હું અહીં રહેવા ઇચ્છું છું. તેને બીજા સાધુ બળપૂર્વક લઈ ગયા. થોડે દૂર ગયા ત્યારે સાધુઓ વિશ્રામ કરવા રહ્યા ત્યારે ક્ષુલ્લકમુનિ નીકળીને વૃદ્ધ સાધુ પાસે પાછો આવી ગયો. વૃદ્ધ સાધુએ પૂછ્યું- તું કેમ આવી ગયો? અહીં તું મરી જઈશ. તે વૃદ્ધ સાધુ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળ પામ્યા. ક્ષુલ્લકમુનિ તે જાણતા ન હતા કે વૃદ્ધ કાળ કર્યો છે. તે વૃદ્ધ મુનિ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું - મેં શું આપેલ છે કે તપ કર્યો છે? જેટલામાં પોતાનું શરીર જોયું ત્યાં ક્ષુલ્લક સાથે વાત કરતાં રહ્યો. તેણે કહ્યું- હે પુત્ર ભિક્ષા માટે જા. ક્ષુલ્લકે પૂછ્યું- ક્યાં? દેવે કહ્યું- આ ધવ, ન્યગ્રોધાદિ વૃક્ષો છે. અહીં તેના નિવાસીએ રસોઈ કરી છે, તેઓ તને ભિક્ષા આપશે. સારં, એમ કહીને નીકળ્યો. વૃક્ષની નીચે “ધર્મલાભ આપે છે. પછી અલંકાર સહિત હાથ નીકળીને ભિક્ષા આપે છે. એ પ્રમાણે રોજેરોજ ભિક્ષાને ગ્રહણ કરતો રહે છે. યાવત્ તે સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ફરી પણ ઉજેની દેશે પાછા જતાં તે જ માર્ગેથી આવતા, બીજા સંવત્સરમાં તે પ્રદેશમાં જતા, તેમણે ક્ષુલ્લકમુનિને જોયા. તેને સાધુઓએ પૂછતા તે બોલ્યો કે વૃદ્ધ સાધુપણ અહીં રહે છે. જઈને જોયું તો શુષ્ક શરીર દેખાયું. તેઓએ જાણ્યું કે - દેવ વડે અનુકંપા કરાઈ છે. અહીં વૃદ્ધ સુધા પરીષહ સહન કર્યો, પણ ક્ષુલ્લકમુનિએ ન સહન કર્યો. અથવા ક્ષુલ્લકે પણ સહન કર્યો, તેને એવો ભાવ ન થયો કે - મને ભિક્ષા મળી નથી. પછી તે ક્ષુલ્લકમુનિને સાધુ લઈ ગયા. જે રીતે તેઓએ પરીષહ સહન કર્યો તે રીતે વર્તમાનમાં મુનિએ પણ સહન કરવો. સુધા પરીષહ કહ્યો. એ પ્રમાણે સહન કરવા ન્યૂનફક્ષીતાથી કે એપાણીય આહારાર્થે પર્યટન કરતાં શ્રમ આદિથી અવશ્ય તૃષા લાગે છે. તેને સખ્યપણે સહન કરવી જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૨૩, ૫૪ અનાયામાં જુગુપ્સા રાખનાર, લજાવાન સંયમી મુનિ તૃષાથી પીડિત થતાં પણ સચિત જાને ન સેવે, પણ અલિત જળની ગવેષણ કરે... આવાગમન શૂન્ય નિર્જન માર્ગમાં પણ તીન તૃષાથી વ્યાકુળ થવા છતાં અને મોટું પણ સુકાઈ જાય તો પણ સાદીન ભાવે તે પરીષહને સહન કરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫,૫૪ • વિવેચન - ૫૩, ૫૪ ઉક્ત વિશેષણવાળો ભિક્ષ ક્ષધા પરીષહથી સ્પષ્ટ તુષાથી પીડિત હોય, તે અનાચારની દુગછા કરનારો, તેથી જ અવાd - પ્રાપ્ત સંયમ - પાંચ આશ્રવાદિથી વિરમણરૂપ છે તેવો અથવા લજ્જા અને સંયમ વડે અથતિ સમ્યગુ યતના કરે છે - કૃત્ય પ્રતિ આદરવાન થાય છે, તે લજ્જા સંત તે આવા પ્રકારનો મુનિ શીતળ અર્થાત સ્વરૂપસ્થ, સ્વકીય આદિ શસ્ત્ર વડે ન હણાયેલ અર્થાત્ અપ્રાસુક એવું જળ તે શીતોદક એવું પાન આદિ ન લે. પરંતુ અગ્નિ આદિ વડે વિકારને પ્રાણ પ્રાસુક જળની ગવેષણાને માટે તથાવિધ કુળોમાં પર્યટન કરે અથવા એષણા સમિતિને આચરે અથતિ પુનઃ પુનઃ સેવે. - કદાચિત જનાકુળ જ નિકેતનાદિમાં લજ્જાથી સ્વસ્થ રહે, તેથી આ પ્રમાણે કહે છે fછ - અપગત, આપતિ - અન્યચી અન્ય, આગમન રૂપ, લોકોના અતિ આવાગમન શૂન્ય, એવા માર્ગમાં જતાં. કેવો થઈને ? અત્યંત આકુળ શરીરી, કઈ રીતે ? અતિશય તૃષાવાળો પરિશુષ્ક મુખાદિથી તૃષાપરીષદને સહન કરે. મનોયોગાદિને આશ્રીને સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે. વિવિક્ત દેશમાં રહેલો પણ અત્યંત તરસથી અસ્વાથ્યને પામેલો પણ ઉક્ત વિધિને ઉલ્લંધે છે. પછી તૃષાપરીષહ સહન કરે છે. આ રીતે નદી દ્વારને અનુસરતો શીતોદકન સેવે, ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિતને નિયુક્તિ કૃત દષ્ટાંત કહે છે • નિક્ત - ૯૦ + વિવેચન : આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જણાવતા વૃત્તિકાર નોંધે છે . અહીં જે ઉદાહરણ છે, તે કિંચિત પ્રતિપક્ષથી, કંઈક અનુલોમથી છે. ઉજ્જૈની નામે નગરી હતી. ત્યાં ધનમિત્રનામે વણિ રહેતો હતો, તેને ધનાશમાં નામે પુત્ર હતો. તે ધનમિત્રએ તેના પુત્ર સાથે દીક્ષા લીધી. કોઈ દિવસે તે સાધુઓ મધ્યાહવેળાએ એકાક્ષમાર્ગ નીકળ્યા. તે બાળમુનિ દ્રષિત થયેલ. તે પણ તેના પિતા સ્નેહાનુરાગથી પાછળ આવે છે, સાધુઓ પણ આગળ ચાલ્યા. માર્ગમાં નદી આવી. પછી તેણે કહ્યું - જા પુત્ર! આ પાણી પી. તે વૃદ્ધ પણ નદીને ઉતરતા વિચારે છે - હું કંઈક સરખું, એટલામાં આ બાળમુનિ પાણી પીએ. મારા હોવાની શંકાથી પશે નહીં, તેથી એકાંતમાં પ્રતીક્ષા કરે છે. એટલામાં બાળમુનિએ નદીને પ્રાપ્ત કરી, પાણી ન પીધું. કેટલાક કહે છે. તેણે અંજલિમાં પાણી લીધું, ત્યાં તેને વિચાર આવ્યો કે હું આ પાણી પીઉં, પછી થયું કે હું કઈ રીતે આ જીવોને પી શકું ? ન પીધું. તૃષાથી પીડાઈને કાળધર્મ પામ્યા. દેવલોકે ઉત્પન્ન થયા. તે દેવે અવધિજ્ઞાન પ્રયોજ્ય તેટલામાં બાળમુનિનું શરીરને જોયું. તેમાં પ્રવેશ કર્યો. વૃદ્ધ સાધુની પાછળ ગયો. વૃદ્ધ પણ ચાલ્યો. પછી તે દેવે તે સાધુઓ માટે ગોકુળ વિફર્યું. સાધુઓ પણ તે ઘજિકામાં છાસ આદ ગ્રહણ કરે છે એ પ્રમાણે ઘજિકાની પરંપરાથી ચાવત જનપદને પામ્યા. છેલ્લા ઘજિકામાં તે દેવે જ્ઞાનનિમિત્તે વિટિકા Page #81 -------------------------------------------------------------------------- ________________ .. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વિસ્મારિત કરી, એક સાધુએ તે વિટિકા જોઈ, પછી તેઓએ જાણ્યું, પછી તે દેવે સાધુને વંદના કરી, પણ વૃદ્ધ સાધુને ન વાંધા. પછી સર્વ વૃત્તાંત કહ્યો. આમના વડે હું ત્યજાયો, મને કહેલ કે - તું આ પાણી પી. જો મેં પીધુ હોત તો હું સંસારમાં ભમત. આ પ્રમાણે તૃષા પરિષહ સહેવો. સુધા, પિપાસા સહન કરનારના શરીરમાં નિત્ય શીતકાળમાં શીત-ઠંડીનો સંભવ છે, તેથી શીત પરીષહને કહે છે . - . સૂત્ર ૫૫, ૫૬ વિચરતા અને વિસ્ત એવા રસ શરીરી થઈ વિચરતા મુનિને શીતકાલાદિમાં શીતનો સ્પર્શ થાય છે, તો પણ જિનશાસનને સમજીને પોતાની યથોચિત મર્યાદાનું કે સ્વાધ્યાયાદિ પ્રાપ્ત કાળનું ઉલ્લંઘન ન કરે... શીત લાગતા મુનિ એવું ન વિચારે કે મારી પાસે શીતનું નિવારણ નથી. શરીરનું કોઈ ત્રાણ વાદિ નથી, હું અગ્નિનું સેવન કર્યું, • વિવેચન - ૫૫, ૫૬ ગ્રામાનુગ્રામ કે મુક્તિ પથે જતાં અથવા ધર્મનું આસેવન કરતો. વિરા અગ્નિ સમારંભાદિથી નિવૃત્ત અથવા આસક્તિ રહિત, રૃક્ષ - સ્નાન અને સ્નિગ્ધ ભોજનાદિના પરિહારથી રૂક્ષ, શીત વડે અભિદ્રવિત થાય, વિશેષથી ઠંડી વડે પીડાય છે. ક્યારે ? શીતકાલાદિમાં અથવા પ્રતિમા સ્વીકારેલ હોય ત્યારે. પછી શું ? ચેલા - સીમા, મર્યાદા, સેતુ. શીત સહન કરવા રૂપ મર્યાદાને ન ઉલ્લંઘે. અથવા અપધ્યાન રૂપ સ્થાનાંતર સર્પણાદિ વડે ન ઉલ્લંધે. અહીં શું ઉપદેશ કરે છે ? તેથી કહે છે ભવ આવર્તમાં પડે છે, પાપબુદ્ધિ ઉક્ત રૂપ મર્યાદા અતિક્રમકારી છે, તેથી સત્બુદ્ધિ વડે આ પાપબુદ્ધિ પરિહરવી. અથવા વેલા - સ્વાધ્યાયાદિ કાળ રૂપ, તેને ઉલ્લંઘીને, “ઠંડી વડે હું પીડાઉ છું' એ પ્રમાણે તપસ્વી મુનિ બીજે સ્થાને ન જાય. કેમ ? જિનાગમમાં - જીવ અન્ય છે અને શરીર અન્ય છે એમ સાંભળીને. પૂર્વે નરકાદિમાં ઘણી વેદના અનુભવી છે. - વળી મારી પાસે શીત - વાતાદિ નિવારણ મકાન આદિ નથી, તેમ ન વિચારે, શીત આદિથી રક્ષક વસ્ત્ર, કંબલાદિ નથી માટે હું અગ્નિને સેવું, તેમ ન વિચારે. વિચારવાનો જ નિષેધ છે, તો સેવવાની વાત જ ક્યાં રહી ? આ લયનદ્વાર છે. તેમાં “મુનિ મર્યાદા ન ઓળંગે'' ઇત્યાદિ સૂત્ર અવયવ સૂચિત દૃષ્ટાંત કહે છે - ♦ નિયુક્તિ - ૧ વિવેચન આ નિયુક્તિનો ભાવાર્થ વૃદ્ધવિવરણથી વૃતિકારશ્રી જણાવે છે રાજગૃહ નગરમાં ચાર મિત્રો વણિજની સાથે વૃદ્ધિ પામ્યા. તેઓ ભદ્રબાહુસ્વામી પાસે ધર્મ સાંભળીને પ્રાજિત થયા. તેઓ ઘણું શ્રુત ભણીને અન્યદા કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમાવાળા થયા. તેની સમાપ્તિ પછી વિચરતા ફરી પણ રાજગૃહ નગરે આવ્યા. હેમંતઋતુ વર્તતી હતી. તેઓ ભિક્ષા કરી ત્રીજી પોિિસમાં નિવૃત્ત થયા. વૈભારગિરિના - Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫,૫૬ માર્ગે જવાનું હતું. તેમાં પહેલાને ગરિગુફા દ્વારે છેલ્લા પોરિસિ થઈ, તે ત્યાં જ રહ્યો. બીજાને ઉધાનમાં, ત્રીજાને ઉધાન નજીક, ચોથાને નગરાભ્યાસમાં થઈ. જે ગિરિગુફા પાસે હતો તે ઠંડીને સહન કરતા અને ખમતા પહેલાં સામે જ કાળધર્મ પામ્યો. એ પ્રમાણે જે નગર સમીપે હતો તે ચોથા યામે કાળધર્મ પામ્યો. આ પ્રમાણે સમ્યફપણે શીત પરીષહ સહન કરવો. જેમ તે ચારે સહન કર્યો. હવે શીતના વિપક્ષરૂપ ઉષ્ણ પરીષહને કહે છે - • સૂત્ર - પ૦, ૫૮ ઉભધિ આદિના પરિતાપથી અને તુષાના ઘણી આવવા ગ્રીમના પરિતાપથી પીડિત હતાં પણ મન સાતા ને માટે યાકુળતા ન કરે.. ઉષ્ણતા વડે પરેશાન થવા છતાં પણ નાનની ઇચ્છા ન કરે, જળ વડે શરીરને ક્ષિત્રિત ન કરે, જા દિી પોતાને માટે હવા ન રે. • વિવેચન - પ૦, ૫૮ ઉણ સ્પર્શવત ભૂમિ કે શિલાદિ વડે પરિતાપ વડે તથા બાહ્ય સ્વેદ અને મલ વડે કે અગ્નિથી તૃષ્ણા જનિત દાહરૂપથી અત્યંત પીડિતતથા ગ્રીખકે શરદમાં નારકાદિની તીર્ણ વેદનાને વિચારતો, “મને મંદભાગ્યને સુખ કઈ રીતે થાય ? એવું ન બોલે અથવા ક્યારે શીતકાળ કે ચંદ્રકળાથી મને સુખ કેવી રીતે થાય ? એવું ન વિચારે. ઉપદેશાંતરથી કહે છે - ઉષ્ણતાથી અત્યંત પીડિત, મર્યાદામાં વર્તતો -મેઘાવી દેશથી કે સર્વથી નાનની અભિલાષા પણ ન કરે. ન પ્રાર્થના કરે, શરીરને જળથી સૂ8મ બિંદુ વડે ભીનું પણ ન કરે, વીંઝણાથી પોતાને વીઝે નહી. હવે શિલા દ્વારને અનુસ્મરીને “ઉષ્ણ પરિતાપ” ઇત્યાદિ સૂગ અવયવનું દૈષ્ટાંત કહે છે. • નિયુક્તિ - ૨ + વિવેચન • આ નિર્યુક્તિ ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વંતિકાર જણાવે છે. તગરા નામે નગરી હતી. ત્યાં અહત્મિક નામે આચાર્ય હતા. તેની પાસે દત્ત નામે વણિફ, તેની પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નકે દીક્ષા લીધી. તે બાળમુનિ અન્નકને કદી ભિક્ષાર્થે મોકલતા ન હતા. પ્રથમાલિકાદિથી શું જોઈએ છે? તેમ પૂછી પોષતા હતા. તે સકમાલ સાધુઓમાં અષીતિક બન્યો. કંઈ ભણવા પણ તૈયાર ન થયો. કોઈ દિવસે તે વૃદ્ધ કાળ કર્યો. સાધુઓએ બે ત્રણ દિવસ ભિક્ષા લાવી આપી. તે પછી ભિક્ષાર્થે મોકલ્યો. તે સુકુમાલ શરીરી ગ્રખમાં મસ્તકે અને પગે બળવા લાગ્યો. તૃણાથી પીડાઈને છાયામાં વિશ્રામ લેતો હતો. કોઈ વણિક સ્ત્રી, જેનો પતિ પરદેશ ગયેલો, તેણીએ અહંન્નક મુનિને જોયા. મુનિના ઉદાર સુકુમાલ શરીરને જોઈને તેણીને તેનામાં રાગ ઉત્પન્ન થયો. દાસી વડે તપાસ કરવી કે તેને શું જોઈએ છે? અહંન્નક મુનિને લાડવા વહોરાવ્યા અને પૂછ્યું- “તમે શા માટે ધર્મ કરો છો?” સાધુએ કહ્યું- સુખને માટે. ત્યારે તેણી બોલી, તો મારી સાથે ભોગ ભોગવો. તે ગરમી વડે પીંડાયો હતો. ઉપસર્ગોથી ભગ્ન br/e], Jain Sarandonnternational Page #83 -------------------------------------------------------------------------- ________________ ર ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ થઈને ભોગો ભોગવે છે. સાધુઓ વડે બધે તેની તપાસ કરાઈ, ક્યાંય ભાળ ન મળી. પછી તેની માતા પુત્રશોકથી ઉન્મતા થઈ ગઈ. નગરમાં પરિભ્રમે છે. અર્હન્નક - અર્હન્નક” એમ વિલાપ કરે છે. જેને જ્યાં જુએ, ત્યાં તે બધાંને કહે છે - કોઈ છે કે જેણે મારા અહંન્નકને જોયો હોય. એ પ્રમાણે વિલાપ કરતી ભમ્યા કરે છે. અર્હન્નકે કોઈ વખત માતા સાધ્વીને જોયા. તુરંત ઉતરીને પગે પડ્યો. તેને જોઈને માતા પૂર્વવત્ સ્વસ્થચિત્તવાળા થયા. ત્યારે કહ્યું - હે પુત્ર ! ફરી દીક્ષા લે. દુર્ગતિમાં ન જઈશ. તેણે કહ્યું - મારાથી સંયમ નહીં પાળી શકાય, પણ હું અનશન કર્યું. પછી માતાના વચનથી તેણે તપતી શિલા ઉપર પાદપોપગમન અનશન કર્યું, મુર્હુત માત્રમાં સુકુમાલ શરીર ઉષ્ણતાથી ઓગળી ગયું. આ પ્રમાણે ઉષ્ણ પરીષહને સહન કરવો જોઈએ. ઉષ્ણતા ગ્રીષ્મમાં હોય, પછી વર્ષાનો સમય આવે, તેમાં દંશમશક સંભવે છે, તેથી તે પરીષહને કહે છે - ♦ સૂત્ર - ૫૯, ૬૦ મહામુનિ ડાંસ અને મચ્છરોનો ઉપદ્રવ થાય તો પણ સમભાવ રાખે, જેમ યુદ્ધમાં મોો હાથી બાણોની પરવા ન કરતો શત્રુનું હનન કરે છે તેમ મુનિ પરીષહતની પરવા ન કરતા અંતરંગ શત્રુને હણે.... દશમશક પરીષ, તેનાથી ત્રાસ ન પામે, તેને નિવારે નહીં, મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન કરે. માંસ અને લોહીને ભોગવે તો પણ દેશમશકની ઉપેક્ષા કરે, પણ તેમને હશે નહીં. ♦ વિવેચન - ૫૯, ૬૦ . દેશ-મશક અને ઉપલક્ષણથી જ આદિથી પીડિત મુનિ, તેને ન ગણકારતો સમભાવમાં રહે, અથવા સમર - યુદ્ધમાં કે સંગ્રામને મોરચે પ્રશસ્ત યતિ, સંગ્રામને મોરચે રહેલા પરાક્રમવાન હાથી કે ચોદ્ધાની માફક શત્રુનો પરાજય કરે. જેમ પરાક્રમી હાથી કે યોદ્ધો બાણો વડે વીંધાવા છતાં તેને અવગણીને શત્રુને જીતે છે, તેમ મુનિ પણ દંશાદિ વડે પીડાવા છતાં ક્રોધાદિ ભાવશત્રુને જીતે છે. કઈ રીતે ભાવશત્રુને જીતે ? દંશાદિ વડે ઉદ્વેગ ન પામે અથવા તેઓ વડે પીડા પામતા પણ મુનિના અંગો કંપે નહીં. દંશાદિને પીડા કરતા નિવારે નહીં, અર્થાત્ અંતરાય ન કરે. વચન તો દૂર રહ્યું, મનમાં પણ પ્રદ્વેષ ન કરે. પરંતુ ઉદાસીનતા - ઉપેક્ષા જ કરે. તેથી મુનિ પોતાના માંસ અને લોહીનો આહાર કરતાં જીવોને હણે નહીં. -૪-૪-૪-૪-૪-x- એમ વિચારે કે આ અસંજ્ઞી અને આહારાર્થી મારા આ શરીરને ખાય, તો તે તેમનું ભોજન છે, તેમાં શો દ્વેષ કરવો એ પ્રમાણે વિચારે, પણ તેની ઉપેક્ષા કરી. તેનો ઘાત ન વિચારે. આ પથિ દ્વાર છે. તેમાં દેશ મશકની પીડાને આશ્રીને દૃષ્ટાંત - • નિર્મુક્તિ - ૯૩ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ બતાવતા વૃતિકારશ્રી દૃષ્ટાંતને કહે છે - ચંપા નગરીમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨પ૯,૬૦ જિતશત્રુ રાજાનો પુત્ર સુમનોભદ્ર યુવરાજ હતો. ધર્મઘોષસૂરિ પાસે ધર્મ સાંભળીને કામભોગથી કંટાળીને દીક્ષા લીધી. એકાકી વિહાર સ્વીકાર્યો. પછી અધોભૂમિમાં વિચરતા શરકાળમાં અટવીતરફ આવ્યો. રાત્રિનામશકો વડે ખવાતા, તે તેને પ્રમાર્જતો નથી, પણ સમ્યફ સહન કરે છે, તેનાથી તે રાત્રે જ કાળધર્મ પામ્યો. આ પ્રમાણે પરીષહ સહેવો. ઉક્ત પરીષદોથી પીડાતો ને વસ્ત્ર, કંબલ આદિના અન્વેષણમાં તત્પર ન બને, તેથી અચેલ પરીષહ કહે છે - • સત્ર - ૬૧, ૬૨ વસ્ત્રોના અતિ જીર્ણ થવાથી, હવે હું સાચેવક થઈ જઈશ. સાથવા ના વો મળતા હું ફરી સહક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે મુનિ શારેક ચાલક હાય છે, ક્યારેક સરવેક પણ થઈ જાય છે. બંનેને સંયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે. વિવેચન - ૬૧, દર પરિજી - બધી તરફ હાનિને પામેલ વસ્ત્રો વડે, હું વસ્ત્ર રહિત થઈ જઈશ, અા દિન ભાવિત્વથી ભિક્ષ એમ ન વિચારે અથવા વયુક્ત થઈશ, કેમકે મારા જીર્ણ વસ્ત્રો જોઈને કોઈ શ્રાદ્ધ સુંદરતર વસ્ત્રો આપશે, તેમ ભિક્ષુ ન વિચારે. મારી પાસે પૂર્વે ગ્રહણ કરેલ વસ્ત્ર નથી. તેવો દાતા પણ નથી, એવી દૈન્યતા ન કરે કે અન્ય લાભની સંભાવના નથી પ્રમુદિત માનસવાળા ન થાય. આ રીતે જીણદિ વસ્ત્રતાથી અોલ વડે સ્થાવિરકલ્પિકને આશ્રીને અયેલ પરીષહ કહ્યો હવે તે જ સામાન્યથી કહે છે - કોઈ કાળે જિનકા પ્રતિપતિમાં સ્થવિર કપમાં પણ અથવા દુર્લભ વસ્ત્રાદિમાં સર્વથા વસ્ત્રના અભાવથી, વસ્ત્ર વિના વદિ નિમિતે પ્રાવરણ સહિત કે જીણદિ વસ્ત્રાપણાથી અવઢવાળો થાય છે. તેમાં જાતે જ, બીજાના અભિયોગથી નહીં, સ્થવિર કકિત્વમાં ક્યારેક વસ્ત્રયુક્ત હોય. આ પ્રમાણે અવસ્થાના ઔચિત્યથી સચેતત્વ કે અચેતત્વમાં, યતિધર્મ તેમને ઉપકારક જાણીને તેમાં અચેલકત્વના ધર્મહિતત્વ, અન્ય પ્રપેક્ષા આદિ વડે જાણવું. સલત પણ ધમપકારિત્વને અગ્નિ આદિ આરંભના નિવારકપણાથી સંયમફળ રૂપે છે. પણ અચેલ થઈને શું આ શીત આદિથી પીડિત એવા મને કંઈ શરણ નથી, તેમ દિનતાનો આશ્રય ન કરે. xxxx-xxx-x-x- (અહીં વસ્ત્રાને આશ્રીને કેટલોક વાદ છે. જેના કેટલંક અંશો જ અમે નોંધીએ છીએ -) વસ્ત્રને માત્ર પરિગ્રહ ન ગણવો, કેમકે જો પરિગ્રહ મૂછને કહેલ છે, તો શરીરની પણ મૂછ હોય જ છે. જેમ શરીર એ મુક્તિનું અંગ છે, તેમ તથાવિધ શક્તિ રહિતને શીતકાળ આદિમાં સ્વાધ્યાયાદિમાં વસ્ત્ર ઉપકારક છે, તેથી તે પણ મુક્તિના અંગરૂપ જ છે. અમ્યુપગમને મૂછનો હેતુ કહેલ છે, નિગૃહીંત આત્માને જરાપણ મૂછ હોતી નથી. મૂછના અભાવે તે અપરિગ્રહ જ છે. તેથી સંયમ રક્ષણના ઉપાય રૂપે સ્વીકારાતા વસ્ત્રમાં પરિગ્રહ નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મુલસૂત્ર-સટીક અનુવાદ/ કહ્યું છે કે - જે પણ વસ્ત્ર કે પાત્ર કે કંબલ કે પ્રાૌંછન છે, તે પણ સંયમ લજ્જાયેં ધારણ કરે અને પરિભોગ કરે. -x-x-x- સૂત્રમાં પણ તીર્થંકરને સર્વેલ અને અયેલ બંને અવસ્થા કહી છે, જેમકે - જિનકલ્પિકોને વસ્ત્રાદિ ઉપકરણનો જે અભાવ કહ્યો છે, તે તેમના ધૃતિ, શક્તિ, સંહનન, તાતિશય યુક્તતાથી જ છે. તથાવિધિ શક્તિ અને સંહનન રહિતતાથી, હિમકણાનુષક્ત શીતાદિમાં બહુતર દોષહેતુક અગ્નિ આત્માદિક થાય, તથાવિધ આચ્છાદનના અભાવથી શીત આદિથી ખેદિત થયેલાને શુભધ્યાનના અભાવથી સમ્યકત્વાદિથી વિચલન સંભવે છે. (માટે વસ્ત્ર જરૂરી છે.) જેમ સુધા પરીષહનો વિજેતા પણ આહાર ગવેષણા કરે છે, તેમ પરિશુદ્ધ ઉપભોગપણાથી સચેલ પરીષહત્વને જીતેલ પણ વસ્ત્રની ગવેષણા કરે કે વાપરે, તો તેમાં દોષ નથી. વસ્ત્રો પણ ધર્મોપકારી છે જ. -૪-૪-૪-૪-૪-x-x- વાચક સિદ્ધસેને પણ કહેલ છે કે - મોક્ષને માટે ધર્મસિદ્ધિ અર્થે શરીરને ધારણ કરાય છે, શરીર ધારણાર્થે ભિક્ષાનું ગ્રહણ ઇચ્છવા યોગ્ય છે, તે પ્રમાણે જ ઉપગ્રહાર્થે પાત્ર અને વસ્ત્ર જરૂરી છે તેથી પરિગ્રહ નથી. -x-x વિવેચનમાં કહેવાયેલ અતિ વિસ્તૃત વાદ - પ્રતિવાદને અંતે નિષ્કર્ષ બતાવતા વૃતિકારશ્રી કહે છે કે - ચારિત્રના નિમિત્તે વસ્ત્રો તે અસિદ્ધ હેતુ નથી. એકાંતિક પણે તેનો પરિહાર કરવો ન જોઈએ. . હવે ‘મહલ્લ’ એ દ્વાર કહે છે. તેમાં “એયં ઘમ્મહિય નચ્ચે’' ઇત્યાદિ સૂત્ર સૂચિત દૃષ્ટાંતને કહે છે - • નિયુક્તિ ૯૪ થી ૯૭ + વિવેચન - અહીં ચાર નિયુક્તિ છે. તેમાં વર્ણવાયેલ સંક્ષિપ્તરૂપ દૃષ્ટાંતનો વિસ્તાર વૃદ્ધ સંપ્રદાયથી જાણતો. એમ કહીને વૃતિકાસ્ત્રી અત્રે નોંધે છે - જીવિત સ્વામીની પ્રતિમાની વક્તવ્યતા અને દશપુરની ઉત્પત્તિ જેમ કહેવાયેલ છે. તે જ રીતે કહેવી, ચાવત્ વજસ્વામીની પાસે નવ પૂર્વે પુરા અને દશમાં પૂર્વને કંઈક ભણીને આર્ય રક્ષિત દશપુર જ ગયા. ત્યાં સર્વ સ્વજન વર્ગને - માતા, ભાઈ, બહેનને દીક્ષા આપી, જે તેના પિતા હતા તે પણ તેમના અનુરાગથી ત્યાં જ સારી રીતે રહે છે, પણ લજ્જાને કારણે વેશ ગ્રહણ કરતાં નથી. હું કઈ રીતે શ્રમણ પણે પ્રવ્રજ્યા સ્વીકારું? અહીં મારી પુત્રી, પુત્રવધૂ, પૌત્રી આદિ છે, તેમની આગળ હું નગ્ન રહી ન શકું. એ પ્રમાણે તે ત્યાં રહે છે. આચાર્ય ઘણું કહે છે. ત્યારે તે કહે છે કે જો મને વસ્ત્રયુગલ, કુંડિકા, છત્ર, જોડા, જનોઈ સાથે દીક્ષા આપવી હોય તો હું દીક્ષા લેવા તૈયાર છું. દીક્ષા લીધી. તેણે છત્ર, કરક, જનોઈ આદિ રાખી મૂક્યા. બાકીનું બધું વૃદ્ધે છોડી દીધું. કોઈ દિવસે તેઓ ચૈત્યોને વાંદવા ગયા, આચાર્યએ બાળકો તૈયાર કર્યા, તેઓને કહ્યું કે બધાંને વંદન કરજો, આ એક છત્રીવાળાને ન વાંદતા. ત્યારે વૃદ્ધે કહ્યું કે - આ બાળકો મારા પુત્રો અને પૌત્રોને વાંધે છે, તો મને કેમ વાંદતા નથી, શું મેં દીક્ષા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૦૫ - - - - - - - - - - - ૬૧, ૬૨ લીધી નથી ? ત્યારે તેઓ બોલ્યા કે શું પ્રવ્રજિત થયેલાને જોડો, કરક, જનોઈ અને છત્ર હોય છે ? ત્યારે વૃદ્ધ જાણ્યું કે - આ બધાં પણ મને પ્રતિચારણા કરી રહ્યા છે. તો હું તેનો ત્યાગ કરું ? ત્યારે આર્યરક્ષિતને કહે છે, હે પુત્ર ! આ છત્રની જરૂર નથી. ત્યારે તેણે કહ્યું - બરોબર છે, જ્યારે ગરમી થશે, ત્યારે ઉપર વસ્ત્ર ઢાંકી દઈશ. એ પ્રમાણે તેની કારક પણ છોડાવી ત્યારે તેમના પુત્રોએ કહ્યું કે માત્રક લઈને સંજ્ઞાભૂમિ જવું. એ પ્રમાણે જનોઈ છોડાવી. ત્યારે આચાર્યએ કહ્યું કે - આપણે કોણ નથી જાણતું કે બ્રાહ્મણો છીએ. એ પ્રમાણે તેનાથી મુક્ત થયા. પછી બાળકોને ફરી સમજાવ્યું કે, બધાંને વંદન કરજો પણ પેલા ધોતીવાળાનેન વાંદતા. ત્યારે તે રોષિત થઈને કહે છે કે પિતા - દાદાને વાંદતા નથી ? જાઓ આ ધોતી હું નહીં છોડું. ત્યાં કોઈ સાધુએ ભક્ત પ્રત્યાખ્યાન કરેલ. ત્યારે તેના નિમિત્તે ધોતીને છોડાવવા આચાર્યએ કહ્યું - જે સાધુને વહન કરે, તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ત્યાં પહેલાંથી પ્રવજિત થયેલાં આચાર્યએ સંકેત કરી રાખેલ કે તમે કહેજે- “અમે વહન કરીશું.” ત્યારે તે સ્થવિરે પૂછયું- હે પુત્ર! આમાં ઘણી નિર્જરા છે ? આચાર્યએ કહ્યું- ગાઢ નિર્જરા થાય ત્યારે વૃદ્ધે કહ્યું - તમો કહો તો હું તેનું વહન કર. આચાર્યએ કહ્યું- તેમાં ઉપસર્ગ થશે. જો સહન કરી શકો તો જ વહન કરજો. જો સહન નહીં કરો તો અમને પણ સુંદર નહીં થાય. એ પ્રમાણે તેમને સ્થિર કર્યા. જ્યારે તે વૃદ્ધ સાધુને ઉંચકીને માર્ગથી ચાલ્યા, પાછળ સાળીઓ ચાલ્યા. ત્યારે બાળકોએ કહ્યું - હવે ધોતી મૂકી દો. ત્યારે બીજાઓ બોલ્યા કે ન મૂકતા. બાળકોએ ધોતી ખેંચી લીધી, ત્યારે લજ્જાથી તે વૃદ્ધ ચોલપણુક ધારી લીધો. ઉપર દોરી વીંટી દીધી. તે વૃદ્ધ પણ ઉપસર્ગ સમજી તેને ધારણ કરી રાખ્યો. આચાર્યએ કહ્યું, શાટક - ધોતી જેવું વસ્ત્ર લાવો, મારા પિતાને તે જોઈશે. ત્યારે વૃદ્ધે કહ્યું - જે જોવાનું હતું, તેતો જોવાઈ ગયું. હવે મને ચોલપટ્ટક ચાલશે. એ પ્રમાણે તેમણે ચોલપટ્ટક ગ્રહણ કર્યો. તેણે એ રીતે અચેલ પરીષહ સહન કર્યો. અચેલ એવા પ્રતિબદ્ધ વિહારીને શીતાદિ વડે અભિભૂત થતાં અરતિ ઉત્પન્ન થવી ન જોઈએ, તેથી તે પરીષહ કહે છે - • સુત્ર • ૬૩, ૬૪ એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન આણગારના મનમાં જે સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે. વિરત, આત્મરણિક, ધર્મમાં આણ કરનાર, નિસરંભી મુનિ આરતિ પરત્વે પીઠ કરીને ઉપાંત ભાવે વિચરણ કરે. - વિવેચન - ૬૩, ૬૪. બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે તે ગ્રામ, તે ત્યાંથી અનુગ્રામ જતાં અર્થાત્ તે માર્ગને અનુકૂળ જાય કેમકે અનનુકૂળ ગમનમાં પ્રયોજનનો અભાવ છે માટે ગ્રામાનુગ્રામ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કહ્યું અથવા ગામ મોટું છે અને અનુગ્રામ નાનું છે, તે ગ્રામાનુગ્રામ અથવા “ગ્રામ” એ રૂઢિ શબ્દથી એક ગામથી બીજે ગામ, ત્યાંથી અન્ય, તેને ગ્રામાનુગ્રામ કહે છે. ઉપલક્ષણથી નગરથી નગર પણ સમજવું. તેમ વિચરતા અણગાર કે જેને ધન, કનક આદિનો પ્રતિબંધ નથી તેવો અકિંચન - નિષ્પરિગ્રહી, ઉક્ત અરતિને મનમાં પણ ના લાવે. પણ તે પરીષહને સહન કરે. કઈ રીતે? સંયમ વિષયક કે મોહનીય કર્મ પ્રકૃતિરૂપ અરતિ પ્રતિ પીઠ કરીને, આ ધર્મ વિજ્ઞ હેતુ છે, એવી મતિથી તીરસ્કારીને, હિંસાદિથી અટકીને, આત્માને દુર્ગતિના હેતુ અને અપધ્યાનાદિથી રક્ષણ કરે. અથવા આર - જ્ઞાનાદિ લાભ. તેના વડે રક્ષિત તે આયરક્ષિત, મૃતધર્માદિમાં સતિવાળો થાય. અથવા ધર્મ જ સતત આનંદહેતુપણે પ્રતિપાલિત કરવા વડે આરામ, તે ધરિામ. તેમાં સ્થિત રહે. અસત્ ક્રિયા પ્રવર્તનરૂપ નિરારંભી થાય, ક્રોધાદિ ઉપશાંત થાય. સર્વવિરતિનો પ્રતિજ્ઞાતા થઈને વિચારે. સાગરોપમ કાળ ગયો, તે મારા આ મનોદ ખનું મહત્ત્વ કેટલું ? તેમ ચિંતવે. પણ ઉત્પન્ન અરતિને જોનારો ન થાય. આ વિરત આદિ વિશેષણ અરતિના તિરસ્કારના ફળ પણ છે. -x આ તાપસાર જાણવું. “અરતિ આદિ સૂત્ર સૂચિતનું દૃષ્ટાંત - • નિર્ય - ૬૮, ૯૯ વિવેચન - આ બંને નિર્યુકિતને અર્થથી સંપ્રદાય થકી જાણવો. તે આ છે - અચલપુર નામે પ્રતિષ્ઠાન હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, તેનો પુત્ર યુવરાજ હતો. તેણે રાધાચાર્યની પાસે દીક્ષા લીધી. તે કોઈ દિવસે વિચરતા તગારાનગરી ગયો. તે સદાચાર્યના સધ અંતેવાસી આર્ય રાધક્ષમણ નામે હતા તે ઉજ્જૈની વિચરતા હતા. સાધુઓ ત્યાંથી આવીને સધાચાર્ય પાસે ગયા. તેમણે પૂછયું- બધું નિરૂપસર્ગ વર્તે છે? તેમણે કહ્યું રાજપુત્ર પુરોહિતપુબ તકલીફ આપે છે. તે દીક્ષા લીધેલા યુવરાજનો તે રાજપુત્ર ભત્રીજો હતો. તે સંસારે ન ભમે એમ સમજીને આચાર્યને પૂછીને ઉર્જાની ગયો. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તેને જોઈને ઉભા થયા. તેણે પણ મોટા અવાજે ધર્મલાભ' કહ્યો. તે બંને બોલ્યા - બહુ સુંદર, આ પ્રવજિત આપણા માર્ગમાં આવ્યો. તે બંનેએ રોષિત થઈને સામે થયા. તેને પકડીને યુદ્ધ કરવા લાગ્યા. સાધુએ તે બંનેના સાંધા ઢીલા કરી દીધા. બંનેને માર્યા, તે બંને માર ખાતા ખાતા રાડો પાડવા લાગ્યા. પરિજનોને થયું કે - તે સાધુ માર ખાવાથી રાડો પાડે છે. સાધુ ત્યાંથી નીકળી ગયા. પછી તે સ્વજનોએ જોયું કે આ બંને નથી જીવતા કે નથી મરેલા. એકૈક દૃષ્ટિથી જોઈ રહ્યા છે. પછી રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું કોઈ સાધુ આવેલ, તેણે આમ કર્યું. પછી રાજા સર્વ સૈન્ય સાથે આવ્યો. તે સાધુ પણ એક પડખે રહીને પરાવર્તના કરતા હતા. રાજા આચાર્યના પગે પડી ગયો, અમારા ઉપર કૃપા કરો. આચાર્યએ કહ્યું " કંઈ જાણતો નથી, રાજન ! અહીં એક મહેમાન સાધુ પધારેલ છે, કદાચ તે હોય. રાજા તેની પાસે આવ્યો. બધો વૃતાંત જાણ્યો, ત્યારે તે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨/૩, ૬૪ સાધુએ કહ્યું- તારા રાજાપણાને ધિક્કાર થાઓ. જો તું તારા પોતાના પુત્રાદિનો પણ નિગ્રહ કરતો નથી. પછી રાજા બોલ્યો - કૃપા કરો. રાજાએ કહ્યું કે- પછી જો પ્રવજ્યા લે તો આ બંને મુક્ત થાય. અન્યથા તેમને ન છોડુ રાજા અને પુરોહિતે કહ્યું- ભલે, તેમ થાઓ. તે બંનેને પૂછતા તેમણે પણ કહ્યું અમને પ્રધ્વજિત કરો. પહેલાં તે બંનેનો લોચ કર્યો, પછી મુક્ત કર્યો. તે રાજપુત્ર નિઃશંકિતપણે ધર્મ કરે છે, પણ પુરોહિત પુત્રને જાતિમદ હતો. તેને થતું હતું કે અમને બંનેને બળાત્કારે દીક્ષા આપેલ છે. એ પ્રમાણે તે બંને કાળ કરી દેવલોકે ઉત્પન્ન થયા. - આ તરફ ફૌશાંબી નગરીમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. તે મરીને પોતાના જ ઘેર શ્કર રૂપે જન્મ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન હતુ. પછી તે જ દિવસે પુત્ર વડે મારી નંખાયો. પછી તે જ ઘરમાં સર્પ રૂપે જમ્યો. ત્યાં પણ જાતિ સ્મરણ થયું. ત્યાં પણ તેને મારી નાંખ્યો. પછી તે પુત્રના પુત્ર રૂપે જન્મ્યો. ત્યાં પણ જાતિસ્મરણથી વિચારે છે - કઈ રીતે હું મારી પુત્રવધૂ સાથે માતા રૂપે વ્યવહાર કરું? પુત્ર રૂપે કે પિતા રૂપે ?પછી મૂંગાપણાને ધારણ કર્યું. પછી મોટો થઈને સાધુને આશ્રીને રહ્યો. ધર્મ સાંભળ્યો. - આ તરફ પેલા બ્રાહ્મણ દેવે મહાવિદેહમાં તીર્થકરને પૂછયું શું હું દુર્લભ બોધિ છું કે સુલભ બોધિ ? ત્યારે ભગવંતે કહ્યું- દુર્લભબોધિક છો. ફરી પણ પૂછે છે કે - હું ક્યાં ઉત્પન્ન થઈશ? ભગવંતે કહ્યું કે - કૌશાંબીમાં મૂંગાનો ભાઈ થઈશ. તે મુક દીક્ષા લેશે. તે દેવ ભગવંતને વાંધીને મૂંગા પાસે ગયો. તેને ઘણું જ દ્રવ્ય આપીને કહે છે - હું તારા પિતૃગૃહે ઉત્પન્ન થઈશ. તેણીને આમ્રના દોહદ થશે. અમુક પવતે આમને સદા પુwફળયુક્ત કરેલ છે, તે તેની આગળ લખ કે તને પુત્ર થશે. જો તે મને આપશે, તો હું તમારા માટે આમ્રફળોને લાવીશ. હું જન્મે ત્યારે મને ધર્મનો બોધ કરજે. તે મુંગાએ એ વાત સ્વીકારી, દેવ પાછો ગયો. અન્યાદા કેટલાક દિવસો પછી ઢવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. અકાલે તેણીને આમનો દોહાદ ઉત્પન્ન થયો. તે મુંગાએ લખ્યું કે, જો મને ગર્ભ આપીશ તો હું આમને લાવી આપીશ. તેણીએ કહ્યું - આપીશ. તેણે આમ્રફળ લાવી આપીને દોહદ પૂર્ણ કરાવ્યો. ઉચિત કાળે બાળક જન્મ્યો. તેણે તે બાળકને સાધુને પગે લગાડ્યો. તે વંદન કરતો નથી. પછી ઢાંત અને પરિશ્રત થઈને મુંગાએ દીક્ષા લીધી, પ્રામાણ્ય પાળીને દેવલોકે ગયો. તેણે અવધિજ્ઞાન પ્રયોર્યું. તેટલામાં આ બ્રાહ્મણદેવ જે પુત્રરૂપે જમ્યો હતો તેને જોયો. દેવે તેનામાં જલોદર કર્યું. તેનાથી તે ઉઠી શકતો નથી. બધા વૈધોએ પ્રત્યાખ્યાન કરાવ્યા. તે દેવ ડોંબનું રૂપ કરી ઘોષણા કરતો ચાલવા લાગ્યો - “હું વૈધ છું” બધાં રોગોને ઉપશાંત કરું છું. તેણે દેવને કહ્યું - મારું ઉદર નીરોગી કર દેવે કહ્યું- તને અસાધ્ય વ્યાધિ છે, જો તું મને જ વળગી રહીશ, ત્યારે તને નીરોગી કરી દઈશ. તે બોલ્યો - હું તમારી પાછળ ચાલીશ. તેની સાથે ગયો. તેણે તે શસ્ત્રકોષકનો આશ્રય કર્યો. તેણે દેવમાયાથી ઘણો ભારિત કર્યો. વૈધ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ કહ્યું - જે દીક્ષા લઈશ, તો જ તને મુક્ત કરીશ. તે તેના ભારને કારણે અતીવ પરિતાપ પામતા વિચારે છે કે મારે દીક્ષા લેવી એ જ શ્રેયસ્કર છે. તેણે કહ્યું કે, હું દીક્ષા લઈશ. દીક્ષા લીધી, દેવ ગયો. તેણે તુરંત દીક્ષા છોડી દીધી. તે દેવે અવધિજ્ઞાનથી જોઈને તેના શરીરમાં ફરી રોગ ઉત્પન્ન કરી દીધો. તે જ ઉપાયથી ફરી પણ પ્રવજિત કર્યો. એ પ્રમાણે એક, બે, ત્રણ વખત તેણે દીક્ષા છોડી દીધી પછી દેવે પણ તેની જ સાથે તૃણભાર લઈને સળગાવીને ગામમાં પ્રવેશે છે ? દેવે કહ્યું - તું કેમ ક્રોધ-માન-માયા-લોભથી બળતાં ગૃહવાસમાં પ્રવેશે છે? તો પણ તે બોધ ન પામ્યો. પછી બંને પણ ચાલ્યા. વિશેષ એ કે દેવ અટવીમાં ઉત્પથથી ચાલ્યો. પુરોહીત પુત્રનો જીવ બોલ્યો - કેમ તું આ માર્ગને મૂકીને ચાલે છે ? દેવે તેને કહ્યું- તું શા માટે મોક્ષ પથને છોડીને સંસાર અટવીમાં પ્રવેશે છે ? તો પણ તે બોધ ન પામ્યો. પછી કોઈ દેવકુળમાં વ્યંતર અર્ચિતથી નીચે પડે છે. તે બોલ્યો - અહો ! વ્યંતર અધન્ય અને અપુષ્ય છે જે ઉપરિ અર્ચિત કરીને નીચે પડે છે. તે દેવે તેને કહ્યું - અહો ! તું પણ અધન્ય છે, જે ઉપર સ્થપાયેલ અને અર્ચનીય એવા સ્થાનમાં ફરી ફરી દીક્ષા છોડે છે. પુરોહીત પુત્રના જીવે તેને પૂછ્યું - તું કોણ છે? તે દેવે મૂકરૂપ દર્શાવ્યું તેનો પૂર્વભવ કહ્યો. તેણે પૂછ્યું- તમે કહો છો, તેની શી ખાત્રી ? હું દેવ હતો, ઇત્યાદિ. પછી તે દેવ તેને લઈને ઉતાર્યા પતિ ગયો. સિદ્ધારતન ફૂટે ગયો. ત્યાં તેણે પૂર્વે સંકેત કરેલો કે જો હું બોધ ન પામું તો મારા આ નામાંકિત કુંડલ યુગલને સિદ્ધાયતનની પુષ્કરિણીમાં દેખાડવા તે દેવે તેને દેખાડ્યા. તેને કુંડલ જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યો. પ્રવજિત થયો તેને સંયમમાં રતિ થઈ, પૂર્વે અરતિ હતી, પછી રતિ જન્મી. આ સંચમમાં અરતિનું કારણ સ્ત્રી વડે નિમંત્રિત થતાં તેણીનો અભિલાષ છે, તેથી હવે સ્ત્રી પરીષહ કહે છે - • સૂત્ર - ૬૫, ૬૬ લોમાં જે રીઓ છે, તે પરમોને માટે બંધન છે” જેઓ આ જાણે છે, તેનું સામર્સ સકત - સફળ છે..... “બ્રાસારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે” મેધાવી મુનિ ય સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગdયક બને. • વિવેચન - ૬૫, ૬૬ રાગાદિને વશ થઈને પ્રાણી જે આસક્તિને અનુભવે છે તે “સંગ' અનંતર કહેવાનાર પુરૂષોને, તે જ કહે છે. જે કોઈ માનુષી, દેવી કે તિર્યંચીણી, તિછ લોકાદિની સ્ત્રીઓ છે, તેના હાવભાવાદિ વડે અત્યંત આસક્તિ હેતુ મનુષ્યોને થાય, એમ કહ્યું. અન્યથા ગીત આદિમાં પણ મનુષ્યો આસક્ત થાય છે. મનુષ્યો લેવાનું કારણ એ છે કે તેઓમાં જ મૈથુન સંજ્ઞાનો અતિરેક છે. તેથી શું ? યતિ આ સ્ત્રીઓને સર્વપ્રકારે જાણીને, તેમાં પરિજ્ઞાથી અહીં અને બીજે પણ મહાન અનર્થ હેતુ પણે જાણે. -~-~અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેના જ પ્રત્યાખ્યાતા થાય. સુકુરા - સારી રીતે અનુષ્ઠિત. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫, ૬૬ અથવા સુખેથી અનુષ્ઠાન કરવાને શક્ય, પ્રામણ્ય - વ્રતને, અર્થાત્ અવધના હેતુનો ત્યાગ જ વ્રત છે અને રાગદ્વેષ જ તત્ત્વથી તેનો હેતુ છે. ઉક્ત નીતિથી સ્ત્રીઓ જ દુન્ત્યજ્ય જ છે. તેથી તેના ત્યાગમાં બીજુ તજેલ જ છે તેના પ્રત્યાખ્યાનથી સુકૃતત્વને શ્રામણ્ય કહે છે. આ કારણે હવે શું કરવું તે કહે છે - અનંતરોક્ત પ્રકારે અત્યંત આસક્તિ હેતુત્વ લક્ષણથી સ્વરૂપ અભિવ્યાપ્તિથી જાણીને, મેધાવી - અવધારણ શક્તિમાન, કાદવરૂપ - મુક્તિપથ પ્રવૃત્તના વિબંધકવી અને માલિન્ય હેતુત્વથી સ્ત્રીઓ કાદવરૂપ જ છે. એ પ્રમાણે બુદ્ધિથી ગ્રહણ કરીને મેધાવી એમ કહે છે - આ સ્ત્રીઓ તુચ્છ આશયત્વાદિથી લઘુ છે. તેથી તેણીઓ વડે ન હણાવું - વિશેષથી સંયમ જીવિતવ્ય વ્યાપરોપણરૂપ અતિશયથી આત્માને સામસ્ત્ય ઉચ્છેદ રૂપે અતિપાત કરે છે. તેથી ધર્માનુષ્ઠાનને આરાધે છે અને આત્માની ગવેષણા કરે. અર્થાત્ મારો આત્મા કઈ રીતે ભવથી નિસ્તારીત કરવો, એ પ્રમાણે અન્વેષણા કરે, તે આત્મગવેષક. સિદ્ધિ કે આત્મા, કઈ રીતે મારા થાય, એ પ્રમાણે અન્વેષણા કરે તે આત્મ ગવેષક. અથવા આત્માની જ ગવેષણા કરે તે આત્મ ગદ્વેષક. ભિતના ચિત્રમાં રહેલ સ્ત્રીને જોઈને પણ દૃષ્ટિ સંહરી લેવી. હવે પ્રતિમા દ્વારનું વિવરણ કરતાં “ચÅતાઃ પરિજ્ઞાતા” ઇત્યાદિ સૂત્ર સૂચિત ઐદંયુગીન જનને દૃઢતા ઉત્પાદક દૃષ્ટાંત કહે છે - ♦ નિયુક્તિ - ૧૦૦ થી ૧૦૫ + વિવેચન - છએ નિર્યુક્તિમાં રજૂ થયેલ સંક્ષિપ્ત વિગતોની શબ્દાર્થરૂપ વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી કહે છે કે - આ અર્થને વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે છે - (એમ કહીને વૃત્તિકારશ્રી કથાનકને નોંધે છે;-) પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું. તેમાં વસ્તુઓ ક્ષીણ થતાં ચણકપુર વસાવ્યુ, પછી ઋષભપુર. પછી રાજગૃહ, પછી ચંપા, પછી પાટલીપુત્ર વસાવ્યુ ઇત્યાદિ કહેવું. ચાવત્ શકટાલ મંત્રી મૃત્યો પામ્યો. નંદે શ્રીયકને કહ્યું - કુમાર અમાત્યપણાંને સ્વીકાર. તે કહે છે - મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે, તે બાર વર્ષથી ગણિકાના ઘરે રહેલો છે, તેને કહેવું. સ્થૂલભદ્રને બોલાવ્યો, તેણે કહ્યું - વિયારીને કહીશ. રાજાએ કહ્યું, અશોક વનિકામાં જઈને વિચાર. તે ત્યાં જઈને વિચારે છે. ભોગ કાર્યમાં વ્યાક્ષિતને શું મળશે? ફરી નકે જવાનું થશે. ભોગના આવા દુસ્સાહ પરિણામો છે. એમ વિચારી પંચમુદિ લોચ કરીને, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવ્યું. રાજા પાસે ગયો. મેં આ વિચાર્યું છે. રાજા બોલ્યો - તેં સારુ વિચાર્યું, સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજાએ વિચાર્યુ - જોવા દે, તે ફરી કપટથી ગણિકાના ઘરે જતો નથી ને ? પ્રાસાદની અગાસીએ જઈને જુએ છે. મૃત કલેવર પાસેથી લોકો પસાર થાય ત્યારે મોટું ઢાંકી દે છે. પણ સ્થૂલભદ્ર તેની મધ્યેથી નીકળી ગયા. રાજા બોલ્યો - આ ખરેખર કામભોગથી નિર્વિર્ણ થયેલ છે. શ્રીયકને મંત્રી રૂપે સ્થાપ્યો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ તે સંભૂતિવિજયની પાસે પ્રવજિત થયા. પછી ત્યાં ધોરાકાર તપ કરે છે. વિચરતા - વિચરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં બાણ અણગારો અભિગ્રહ ગ્રહણ કરે છે. એક અભિગ્રહ કર્યો કે તેને જોઈને સિંહ ઉપશાંત થાયબીજા અણગાર સપના બિલ પાસે રહે તે દષ્ટિવિષ પણ ઉપશાંત થાય તેમ અભિગ્રહ લીધો. (ત્રીજા અણગારે કૂવાના કાંઠા ઉપર ચોમાસુ વીતાવવાનો અભિગ્રહ કર્યો.) સ્થૂલભદ્ર કોશાને ઘેર સહેવાનો કર્યો. કોશા તેમને જોઈને ખુશ થઈ, પરીષહથી પરાજિત થઈને આવેલ છે, તેમ માનીને પૂછ્યું - હું શું કરું? ઉધાનગૃહમાં સ્થાન આપ. કોશાએ આપ્યું. રાત્રિના સર્વાલંકાર વિભૂષિત થઈને આવી. સરસ વાણી બોલે છે. સ્થૂલભદ્ર તો મેરની જેમ અકંપ રહ્યા. ત્યારે સદ્ભાવથી સાંભળે છે, સ્થૂલભદ્રએ ધર્મ કહ્યો. કોશા શ્રાવિકા થઈ. તેણીએ નિયમ કર્યો કે રાજાની આજ્ઞાથી કોઈ બીજા સાથે વસવું પડે, તે સિવાય હું બ્રહમચારિણી વ્રતને સ્વીકારું છું. ત્યારે સિંહ ગુફાથી ચાર માસના ઉપવાસ કરીને આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું- હે દુષ્કરકારક આપનું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલવાળાને કહ્યું(કુવાના કાંઠાવાળા મુનિને પણ તેમજ કહ્યું) સ્થૂલભદ્ર સ્વામી ત્યાં જ ગણિકાગૃહમાં ભિક્ષા ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થતાં આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉભા થયા. અને બોલ્યા - હે અતિ દુષ્કસ્કારક તમારું સ્વાગત છે. તે બંને (બણે) બોલ્યા, જુઓ આચાર્ય ભગવંત મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે. બીજા ચોમાસામાં સિંહગ્રસવાસ મુનિ બોલ્યા - હું ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ ગ્રહણ કરીશ. આચાર્યએ જ્ઞાનોપયોગમૂક્યો. તેને નિવાર્યા, પણ તે મુનિએ વાત સ્વીકારી નહીં અને ગયા. ત્યાં વસતિ માંગી. ગણિકાએ આપી. તેણી વિભૂષિત કે અવિભૂષિત દશામાં પણ સુંદર શરીરી હતી. મુનિ તેણીના શરીરમાં આસક્ત થયા. તેણી સાથે ભોગની યાચના કરી. ગણિકા તે માટે તૈયાર ન હતી. તેથી બોલી કે જો તમે મને કંઈ મૂલ્ય આપો તો તેમ બને. મુનિએ પૂછયું - શું આપું? ગણિકાએ કહ્યું લક્ષમૂલ્ય. નેપાળમાં શ્રાવક છે, તે લક્ષમૂલ્ય કંબલ આપે છે. મુનિ ત્યાં ગયા. શ્રાવકે કંબલ આપી. મુનિએ આવીને તે કંબલ ગણિકાને આપી. તે ગણિકાએ મતગૃહમાં તે રન કંબલને ફેંકી દીધી. | મુનિ બોલ્યા - અરેરે ! કેમ ફેંકી દે છે? ગણિકાએ કહ્યું - તમારી હાલત પણ આ જ થશે. ઉપશાંત કર્યા, બુદ્ધિ પામ્યા. હું અનુશાસન ઇચ્છું છું. ઉપાશ્રયે પાછા ગયા. ફરી આલોચના કરીને વિચરે છે. આચાર્યએ કહ્યું - એ પ્રમાણે “દુષ્કર દુષ્કરકારક” સ્થૂલભદ્રને કહ્યું. કોશા પણ શ્રાવિકા થઈ. એ પ્રમાણે વિચરે છે. કોઈ વખતે રાજાએ તે ગણિકા રથકારને આપી. તેનું આખ્યાન જેમ નમસ્કારમાં આવશ્યક વૃત્તિમાં છે, તેમ જાણવું. જે પ્રમાણે સ્થૂલભદ્રએ સ્ત્રી પરીષહ સહન કર્યો, તેમ સાધુઓએ સહન કરવો જોઈએ. -x- આ પ્રમાણે એકત્ર વસતા તેવા સ્ત્રીજનના સંસર્ગથી મંદતત્ત્વને થાય છે, પણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫, ૬૬ એકલા રહેલને ન થાય. પરંતુ તેમણે ચર્ચા પરીષહ સહન કરવો જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૭, ૬૮ શક સા0િ વાઢમનિ એવા જ પરીષહીને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે, ભિલ ગૃહસ્થાદિ અસમાન થઈ વિચારે. પરિકગ્રહ ન કરે, ગૃહસ્યોથી અસંસક્ત રહે. સીબ અનિકેત ભાવે પરિભ્રમણ કરે. • વિવેચન ૬, ૬૮ એકલો જ અર્થાત રાગદ્વેષ રહિત, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે અથવા સહાય રહિતતાથી તથાવિધ ગીતાર્થ. કહે છે કે - જો ગુણાધિક કે ગુણથી સમાનની નિપુણ સહાય ન મળે, તો પાપનું વર્જન કરતો અને કામમાં આસક્ત ન થતો એકલો વિચરે. લઢ- પ્રાસુક અને એષણીય આહાર વડે કે સાધુ ગણોથી આત્માનું ચાપન કરે તે લાઢ, આ શબ્દ પ્રશંસાવાચી છે. તેથી એકલો, પ્રતિમા પ્રતિપન્ન આદિ એવો તે સગાદિ રહિત વિચરે, સુધાદિ પરીષહોનો જચ કરે, પ્રામાદિમાં વિહરણ કરે. અહીં ગામ શબ્દ પૂર્વે કહ્યો છે, નગર - કર રહિત સંનિવેશ, નિગમ - વણિકોનો નિવાસ, રાજસ્થાની - પ્રસિદ્ધ છે. ઉપલક્ષણથી મડંબ આદિ પણ લેવા. આના વડે આગ્રહનો અભાવ કહ્યો. ફરી તે કહે છે - મુનિને “સમાન' સાથે અથર્ ગૃહસ્થને આશ્રીને મૂર્ણિતપણા વડે અથવા અન્યતીર્થિકોમાં, અનિયત વિહાર હોવાથી તે અસમાન છે અથવા સમાન એટલે સાહંકાર, તેમ ન હોવાથી અસમાન, અથવા અસમાન એટલે નિવાસન વિધમાન નથી તેવા. જ્યાં રહે ત્યાં પણ અસંનિહિત જ રહે. - એ પ્રમાણે મુનિ વિચરે. પ્રતિબદ્ધ વિહાર પણાથી યતિ વિચરે. એ કઈ રીતે? તે કહે છે. ગ્રામ આદિમાં મમત્વ બુદ્ધિરૂપ પરિગ્રહ ન કરે. કહે છે કે - ગામ, કુળ, નગર કે દેશમાં ક્યાંય કોઇ મમવભાવ ન કરે. આ મમત્વભાવ કઈ રીતે થાય? તે કહે છે - ગૃહસ્થ સાથે અસંબદ્ધ રહે. અનિકેતા - જેને ઘર વિધમાન નથી, તેવો થાય. બદ્ધ આસ્પદ ન થઈ, ચોતરફ વિચરે. ગૃહી સંપર્ક ન રાખે. તેમ કરતાં મમત્વબુદ્ધિ થાય. અહીં શિષ્યદ્વારને અનુસરતો “અસમાપ યર” ઇત્યાદિ મૂળ સૂચિત ઉદાહરણ કહે છે. • નિર્યુક્તિ - ૧૦૬ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયાનુસાર વૃતિકાર કહે છે, તે આ - કોલ્લકર નગરમાં સંગમ સ્થવિર આચાર્ય રહેતા હતા દુકાળને લીધે તેમણે સાધુઓને વિસર્જિત કર્યો, તે નગરના નવ ભાગ કરીને પરીક્ષીણ જંઘાબળથી વિચરે છે. તેનાથી નગરદેવતા પણ ઉપશાંત થયેલો. તેમને દત્ત નામે શિષ્ય હતો. ઘણાં કાળ પછી પાછો આવ્યો. તે તેમના પ્રતિશ્રયમાં ન પ્રવેશ્યો. કેમકે આચાર્ય નિત્યવાસ રહેલ છે. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક ચાલતા તે સંક્લેશ પામ્યો. કુંટ શ્રાદ્ધકળો દર્શાવતો Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ નથી. આચાર્ય તેને એક શ્રેષ્ઠીના કુળમાં લઈ ગયા. ત્યાં બાળક છ માસથી રડતો હતો. કેમકે રેવતિકા વડે ગૃહિત હતો. આચાર્યએ ચપટી વગાડી. કહ્યું - ર૭ નહીં. તેમના પ્રભાવે વ્યંતરીએ તે બાળકને મુકત કર્યો. તે ગૃહસ્થોએ ખુશ થઈને ઇચ્છિત ગૌયરીથી પ્રતિલાગ્યા. તે સાધુને વિદાય આપી. આ કુળો છે, તે બતાવ્યા. - આચાર્યએ ઘણું ભ્રમણ કરીને પોતાના માટે અંતપ્રાંત ભિક્ષા લીધી. ઉપાશ્રયે આવ્યા, ભોજન કર્યું. આવશ્યક વેળા આલોચનામાં આલોચના કરતા કહ્યું- હે શિષ્યો તે ધાબીપિડ ખાધેલ છે, તેની આલોચના કરો. તે સાધુને ડેષ થયો. ત્યાંથી નીકળી ગયો. અર્ધરાત્રિમાં વર્ષા અને અંધકાર વિકવ્ય. સાધુ કંપવા લાગ્યો. આચાર્યએ કહ્યું - અહીં આવી જા. સાધુ બોલ્યો - અંધકાર છે. આચાર્યએ આંગળી દર્શાવી, તે પ્રજ્વલિત હતી. આવીને તેણે આલોચના કરી. આચાર્યએ પણ તેને નવ ભાગોનું કથન કર્યું. જેમ મહાત્મા સંગમ સ્થવિર આચાર્યએ ચર્ચા પરીષહ સહન ર્યો. તે પ્રમાણે બીજાઓએ પણ સહન કરવો. જે રીતે આ પ્રામાદિમાં અપ્રતિબદ્ધ સહન કરે છે, એ પ્રમાણે નૈષેધિક પરીષહ પણ શરીરાદિમાં અપ્રતિબદ્ધ હોય તેણે સહન કરવો જોઈએ. • સૂત્ર ૬૬, ૦ મરાનમાં, રાજગૃહમાં, વરાના મૂળમાં એકલી મનિ અાપન ભાવી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે, ઉક્ત સ્થાને બેહેશ એ તેમને કોઈ ઉપસર્ગ થાય તો તેને સમભાવે ઘારણ , અનિષ્ટની શકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય • વિનય - ૬૯, ૭૦ મૃતકોનું શયન જેમાં થાય તે શ્મશાન તેમાં શૂન્ય- જ્યાં કોઈ રહેતું ન હોય તેવું ગૃહ તે શૂન્યાગાર, વૃક્ષના અધો ભૂભાગમાં, એકલો કે પ્રતિમા સ્વીકારીને રહે તે એક અથવા એક પણ કર્મ સહિતતાના અભાવે મોક્ષે જાય, તેની પ્રાપ્તિ ને યોગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત તે એકગ, અશિષ્ટ ચેષ્ટા રહિત રહે. બીજા કોઈને ત્રાસ ન આપે. -x- મશાનાદિમાં પણ એકલો, અનેક ભયો પ્રાપ્ત થવા છતાં પણ સ્વયં ડરે નહીં. સ્વયં પણ વિકૃત સ્વર કે મુખાદિ વિકારથી બીજાને ભય ન ઉપજાવે, અથવા કુંથુ આદિની વિરાધનાના ભયથી કર્મબંધ હેતુત્વથી કુત્સિત હાથ-પગ આદિ વડે સ્પંદન ન કરતો રહે, બીજાને ક્ષોભ પમાડે, જેથી અસંયમ ન થાય. ત્યાં રહેતા કદાચિત ઉપસર્ગ આવે તો જે કરે, તે કહે છે : ત્યાં શ્મશાનાદિમાં રહેતા, સમીપતાથી સર્જાતા - નિયંચ નર કે દેવો વડે કર્મના વશથી આત્મા વડે કરાય તે ઉપસર્ગને અંતભવિત અર્થત્વથી ધારણ કરે. ઉત્કટ પણે અત્યંત ઉત્સિક્ત શત્રુવ, અભિમુખ કરે. -*- અથવા જે ઉપસર્ગો સંભવે, તેને ધારણ કરે - આ મને કે મારા ચિત્તને વળી શું ચલિત કરી શકશે ? તેમ વિચારે. તેના વડે કરાતા અપકાર શંકાથી ત્રાસ ન પામે, ઉઠીને બીજે ન થાય. અથતુ તે સ્થાન છોડીને બીજા કોઈ સ્થાને - જ્યાં બેસાય તે આસને ન જાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯, ૭૦ હવે અનિદ્વારમાં “શંકાભીતોનગચ્છે” સૂત્ર અવયવના અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૦૭ + વિવેચન • આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો, તે વૃત્તિકાર કહે છે - હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. તેણે કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. સાકેતનગરની કંઇક નીકટ છેલ્લી પરથી થઈ, ત્યાં જ ચાર રસ્તે પ્રતિમા ધ્યાને રહ્યા. તેમાં કોઈ એક ગામથી ગાયોનું હરણ કરીને લઈ જતા હતાં. ત્યાં શોધ કરતાં હત ગવેષકો આવ્યા, તેટલામાં સાધુને જોયા. ત્યાં બે માગ હતા. પછી તેઓ જાણતા ન હતા કે કયા માર્ગેથી ગાયો લઈ જવાઈ. તેઓએ સાધુને પૂછ્યું. ત્યારે તે સાધુએ ઉત્તર ન આપ્યો. તેઓએ રુષ્ટ થઈને સાધુના મસ્તકે માટીની પાળ બાંધી, તેમાં ચિતામાં રહેલ અંગારા લાવીને મસ્તકમાં ભર્યા. પછી ચાલી ગયા. તે સાધુએ સમ્યફ રીતે સહન કર્યું. આ પ્રમાણે નૈધિકી પરીષહ સમ્યફ પ્રકારે સહેવો. નૈધિકીથી સ્વાધ્યાયાદિ કરીને શય્યા પ્રતિ નિવર્તે, તેથી તે પરીષહને કહે છે - • સશ - ૧, કર સારી કે ખરાબ શરસા - ઉપાશાને કારણે તારવી ને સામ ભિક્ષુ સંયમ • મદિાનો ભંગ ન રે, પાપ જ મદિને તોડે છે... પ્રતિરિત ઉપાય પામીને. પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મન રોમ વિચારીને રહે છે - એક રાતમાં ૪ ર ા એ પ્રમાણે ત્યાં સહન કરે, • વિવેચન - ૫, ૭ર ઉચ્ચ-ઉધ્ધ ચિત્ત, ઉપલક્ષણથી ઉપલિમતલઆદિવાળી, અથવા શીત, આપ નિવારકત્વાદિ ગુણો વડે બીજી શય્યા કરતા ઉચ્ચ, સુંદર, તેનાથી વિપરીત તે એવચા - ખરાબ અથવા વિવિધ પ્રકારની તે ઉચ્ચાવચ્ચ એવી વસતિ વડે પ્રશસ્ત તપોયુક્ત. ભિક્ષુ, શીતાતપાદિ સહન કરવામાં સામર્થ્યવાન સ્વાધ્યાયાદિ વેળાને અતિક્રમીને, શતાદિ વડે અભિભૂત થઈ બીજા સ્થાને ન જાય. અથવા અન્ય સમય અતિશયિની મર્યાદા - સમતારૂપા ઉચ્ચ શાને પામવા છતાં અહો ! હું ભાગ્યવાન છું, જે આવી સર્વત્રતુ સુખોત્પાદિની વસત મળી અથવા આવય - ખરાબ શય્યા પામીને અહો ! મારી અંદભાગ્યતા, જે વસતિમાં શીતાદિ નિવારિકા પણ પ્રાપ્ત નથી. એ પ્રમાણે હર્ષ કે વિષાદિથી મર્યાદા ન ઉલ્લંધે. પાપદષ્ટિ હોય તે ઉલ્લંધે. તો પછી શું કરે ? સ્ત્રી આદિ વિહિતત્વથી વિવિક્ત કે અવ્યાબાધ ઉપાશ્રયને પામીને શોભન અથવા ધૂળના ઢગલાથી વ્યામ હોવાથી અશોભન હોય તો તે ઉભયમાં કંઈ સુખ કે દુઃખ ન પામે. પણ લ્યાણક કે પાપક વસતિ મને એક રાત્રિમાં શું કરી શકશે ? તેમ વિચારે. અહીં શો અભિપ્રાય છે ? કેટલાક પૂર્વે સંચિત સુકૃતથી વિવિધ મણિકિરણના ઉધોત યુક્ત, મહાધન સમૃદ્ધ છે, મહાતથી યુક્ત ભિત્તિ, મણિનિર્મિત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ સ્તંભો ઇત્યાદિ યુક્ત વસતિ મળે. બીજાને જીર્ણ વિશીર્ણ, ભગ્ન, કટક, હુંકા આદિથી સંવૃત્ત દ્વારોમાં તૃણ, કચરો, તુષ, ઉંદર, ઉકરડો, ધૂળ, રાખ, મૂત્ર, મળ આદિથી સંકીર્ણ, શાન, નોળીયા, બિલાડાના મૂત્રાદિની દુર્ગધયુકત વસતિ પ્રાપ્ત થાય. મને આવી કે તેવી શય્યા મળવાથી શો હર્ષ કે વિષાદ કરવાનો હોય ? મારે તો ધર્મના નિર્વાહ માટે વિવિકતત્વ જ આશ્રયની અન્વેષણા કરવાની હોય. બીજાથી શું? આવા પ્રકારે કલ્યાણ કે પાપક આશ્રયમાં સુખ કે દુખને સહન કરે. પ્રતિમા કલ્પને આશ્રીને એક રાત્રિ અને સ્થવિરકલ્પને આસ્ત્રીને કેટલીક સમિએ - અહોરાત્ર જાણવા. અહીં નિર્વેદ દ્વાર છે. અહીં “અદુa na” એ સૂત્ર અવયવ અર્થથી સ્પર્શનું ઉદાહરણ નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૧૦૮, ૧૦૯ + વિવેચન - આ બંને નિર્યુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર વૃદ્ધસંપ્રદાયથી કહે છે. કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ હતો. તેને બે પુત્રો હતા. - સોમદત્ત અને સોમદેવ. તે બંને કામભોગથી નિર્વિર્ણ થઈને પ્રવજિત થયા. સોમભૂત અણગારના શિષ્ય થયા. બંને બહુશ્રુત અને બહુઆગમ થયા. તે બંને કોઈ દિવસે સંજ્ઞાતપલ્લીમાં આવ્યા. તેમના માતા-પિતા ઉજૈનીમાં ગયા. તે દેશમાં બ્રાહ્મણો વિકટ પાણી પીતા હતા. તેઓએ તેમાં અન્ય દ્રવ્ય મેળવીને બંનેને આપ્યું. કેટલાક કહે છે - વિકટ જ અજાણતાં આપ્યું. તે બંનેએ પણ તેને વિશેષથી ન જાણતાં પીધું. પછી પીડાવા લાગ્યા. તે બંનેને થયું કે આપણે ખોટું કર્યું. આ પ્રમાદ છે. આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરવું જ શ્રેષ્ઠ છે. તે બંનેએ એક નદીના કાંઠે, તેના કાષ્ઠની ઉપર પાદપોપગત અનશને રહ્યા. ત્યાં અકાળે વષ થઈ, પૂર આવ્યું. જળ વડે વહન કરાતા સમુદ્રમાં લઈ જવાયા તે બંને તેને સમ્યફતયા સહન કર્યું. આયુષ્ય હતું તે પાળીને શય્યા પરીષહ સહન કર્યો, આ પ્રમાણે સમ કે વિષમ શવ્યાને સહન કરવી. શય્યામાં રહેલ ને તે ઉદ્ધવ પરત્વે ઉદાસીન રહેવા છતાં તે શય્યાતર કે બીજા દ્વારા ક્યારેક આક્રોશ પરીષહ સન્ન કરવો પડે, તે કહે છે. • સૂત્ર - ૩, ૪ જે કોઈ સાધુને રાસ ક્ય, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન # કોળી, આશાની સદેશ હોય છે. તેથી સાધુને તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી પુરતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે, ઉપેક્ષા કરે, પણ તેને મનમાં ન લાવે (ન ગણકારે.). • વિવેચન - ૩, ૪ આક્રોશ – તિરસ્કાર કરે, કોણ ? ધર્મની અપેક્ષાએ ધર્મબાહા કે આત્મવ્યતિરિકત. કોને ? સાધુને. જેમકે - હે મુંડ ! તને ધિક્કાર છે. તું અહીં કેમ આવેલો છે ? તે વચનથી વિપરીત ભાવ ન પામે કે સામો આક્રોશ કરીને સળગે નહીં. તેની નિયતના અર્થે દેહ દાહ લૌહિત્ય પ્રતિ આક્રોશના અભિધાતાદિ વડે અગ્નિવત Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭૩, ૭૪ દીપ્ત ન થાય. સંજ્વલન કોપ પણ ન કરે. અહીં શું ઉપદેશ કરે છે, તે કહે છે - સંજ્વલનથી અજ્ઞાની સમાન થાય. જેમ કોઈ ક્ષપક - તપસ્વી, તેના ગુણને કારણે દેવતા આવર્જિત થતાં સતત વંદન પામતો હતો. દેવતા કહેતા કે મને કાર્ય જણાવો. કોઈ દિવસે એક બ્રાહ્મણ સાથે યુદ્ધ થયું, તેણે બળથી ક્ષુક્ષામ શરીરી સાધુને જમીન ઉપર પાડી દીધા. રાત્રિના દેવતા વંદનાર્થે આવ્યા. ક્ષપક મૌન રહ્યો. ત્યારે તે દેવતાએ પૂછ્યું - ભગવન્! મારો શો અપરાધ છે ? મુનિએ કહ્યું - તેં મારા અપકારી તે દુરાત્માને કંઈ ન કર્યું. દેવીએ કહ્યું કે ત્યારે મને આમાં શ્રમણ કોણ છે ? અને બ્રાહ્મણ કોણ છે ? એવો તફાવત ન દેખાયો. કોપના આવેશથી તો બંને સમાન લાગતા હતા. એ રીતે ક્ષપકને પ્રેરણા મળી. આ રીતે તે ભિક્ષુની જેમ સંજ્વલિત ન થવું. તો શું કરવું ? કર્કશ વાણી સાંભળીને મંદસત્ત્વ વાળાને સંયમ વિષયમાં ધૃતિ રહેતી નથી, તે દારુણા, ઇંદ્રિયગ્રામ, તેના કાંટા જેવા ગ્રામસ્કંટક - પ્રતિકૂળ શબ્દાદિ, કંટકત્વ આ દુઃખોપાદકત્વી અને મુક્તિમાર્ગ પ્રવૃત્તિમાં વિઘ્નહેતુપણાથી, તેના એકદેશત્વથી કઠોર ભાષા પણ તે પ્રમાણે કહી છે. તૃષ્ણીશીલ - કોપથી પ્રતિ પરુષભાષી ન બને, આ પ્રમાણે ગ્રામસ્કંટક અને આક્રોશ પ્રહારને સહન કરે. એ પ્રમાણે ભાવના કરતા કઠોર ભાષા બોલનારની ઉપેક્ષા કરે. તે બોલનાર પ્રત્યે મનમાં પણ દ્વેષ ન કરે. હવે મુદ્ગુરદ્વારની વ્યાખ્યા કરવા ઉદાહરણ કહે છે . • નિયુક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે રાજગૃહ નગરે અર્જુન નામે માળી હતો. તેને સ્કંદશ્રી નામે પત્ની હતી. તે રાજગૃહનગરની બહાર મુદ્ગરપાણી નામે યક્ષ હતો, તે અર્જુનનો કુળદેવતા હતો. તે માળીના બગીયાના માર્ગમાં યક્ષ હતો. કોઈ દિવસે સ્કંદશ્રી ભોજન લઈને તેના પતિને દેવા ગઈ. અગ્ર પુષ્પો લઈને ઘેર જતી હતી. ત્યારે તે મુદ્ગરપાણી યક્ષ ગૃહમાં રહેલ દુર્લલિતા ગોષ્ઠીના છ જણાએ જોઈ. તેઓ બોલ્યા કે આ આર્જુન માળીની પત્ની અપ્રતિરૂપ છે, આને પકડી લો. તેઓ વડે સ્કંદશ્રીને પકડી લેવાઈ, છએ જણાએ તે યક્ષની સન્મુખ ભોગો ભોગવ્યા. તે માળી પણ નિત્યકાળે જ ત્યાં આગળ સુંદર પુષ્પો વડે યક્ષને પૂજતો હતો. તે પૂજા કરવાની ઇચ્છાથી ત્યાં આવે છે. - ૫ 4 સ્કંદશ્રીએ કહ્યું - આ માળી આવે છે, તો તમે મને કઈ રીતે વિસર્જિત કરશો ? તેઓએ જાણ્યું કે આ સ્ત્રીને પણ ભોગો ગમે છે. એ જણાએ કહ્યું - માલાકારને બાંધી લઈશું. તેઓએ અવકોટક બંધનથી અર્જુનને બાંધ્યો, યક્ષની અાગળ તેને બાંધીને ત્યાં જ તેની પત્નીને ભોગવે છે. સ્કંદથી તેના પતિની મોહોત્પાદક સ્ત્રી શબ્દો કહે છે. પછી તે માળી વિચારે છે કે - હું આ યક્ષને નિત્યકાળ જ શ્રેષ્ઠ અગ્ર પુષ્પો વડે અર્ચના કરું છું. તો પણ હું તેની આગળ આ પ્રમાણે જ દુઃખી થાઉં છું. જો અહીં કોઈ યક્ષ હોત તો હું આવો દુઃખી ન થાય. આ કાષ્ઠ જ છે, અહીં કોઈ મુદ્ગરપાણિ યક્ષ નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬. ઉત્તરાધ્યયન મલસૂત્ર-સટીક અનુવાદ/૧ ત્યારે તે યક્ષે અનુકંપા કરતા માળીના શરીરમાં પ્રવેશ કર્યો. તડતડ કરતાં બંધનો છેદીને લોઢાનો સહસપલ નિષ્પન્ન મુગર લઈને અન્યાવિષ્ટ થઈને તે છે એ પુરુષ અને સાતમી સ્ત્રી એ સાતેને મારી નાંખ્યા. એ પ્રમાણે રોજે રોજ છ પુરષ અને એક સ્ત્રી એ સાતેનો ઘાત કરતો રહે છે. રાજગૃહ નગરથી લોકો પણ ત્યાં સુધી ન નીકળતા જ્યાં સુધી તે સાતેનો ઘાત ન કરી દે. તે કાળે, તે સમયે ભગવન મહાવીર પધાર્યા. યાવતું સુદર્શન શ્રેષ્ઠી વંદનાર્થે નીકળ્યો. અને તેને જોયો. સુદર્શન સાગાર અભિગ્રહ કરીને રહ્યો. અર્જુન, તેની ઉપર આક્રમણ કરી શકતો નથી, તેની ફરતે ભમતાં-ભમતાં થાકી ગયો. અર્જુન સુદર્શનને અનિમેષ દૃષ્ટિથી અવલોકે છે. યક્ષ પણ મુગર લઈને ચાલ્યો ગયો. અર્જુન પડી ગયો. ઉભો થઈને પૂછે છે - તું ક્યાં જાય છે? સુદર્શને કહ્યું- ભગવંતને વંદનાર્થે જાઉં છું. તે પણ સાથે ગયો. ધર્મ સાંભળીને દીક્ષા લીધી. રાજગૃહમાં ભિક્ષાર્થે નીકળતા, આ અમારા સ્વજનનો કારક છે એ પ્રમાણે લોકો આક્રોશ કરે છે. વિવિધ આક્રોશને તે સમ્યફ સહન કરે છે. તે સહન કરતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ પ્રમાણે બીજા સાધુઓએ પણ આક્રોશ પરીષહ સહન કરવો જોઈએ. ક્યારેક કોઈ આક્રોશ માત્રથી સંતુષ્ટ ન થઈને અધમાધમ તે વધ પણ કરે, તેથી વધુ પરીષહ કહે છે - • સૂત્ર - ૫, ૬ તાડનાદિ કરાવા છતાં ભિના ક્રોધ ન કરે. મનમાં પણ પ્રવેષ ન તિતિાને શેઠ જગ જાણીને, મુનિ ધર્મનું તિન કરે. સંયત અને દાંત સામાને કદય કોઈ ક્યાંય મારે - પીટ, તો તેણે ચિંતન કરવું જોઈ કે આત્માનો નાશ થતો નથી. • હિતેચન - ૫, ૬ લાકડી વડે તાડિત કરવા છતાં મુનિ કાયા વડે કંપન. પ્રતિ હનન આદિ વડે, વચનથી પ્રતિ આક્રોશ દાનાદિથી પોતાને ગાઢ બળતો ન દેખાડે. (બાળે નહીં), મનમાં પણ પ્રઢષ ન કરે - કોપથી ચિત્તને વિકૃત ન કરે, પણ તિતિક્ષા - ક્ષમાને ધારણ કરે. ક્ષમાને ધર્મસાધન પ્રતિ પ્રકર્ષવતી જાણીને યતિધર્મમાં અથવા ક્ષાંતિ આદિ ભિક્ષુ ધર્મના વસ્તુ સ્વરૂપને ચિંતવે. જેમ કે - મુનિ ધર્મ ક્ષમામૂલ જ છે. આ જે નિમિત્તે કર્મો સંચિત કર્યા છે, તેનો જ આ દોષ છે. તેના પ્રતિ કોપ ન કરવો. આને જ બીજા પ્રકારે કહે છે. સમા - શ્રમણ કે સમમનસુ- તથાવિધ વધમાં પણ ધર્મ પ્રત્યે પ્રકૃષ્ટ ચિતવાળા રહે. શ્રમણ તો શાક્યાદિને પણ કહે છે, તેથી જણાવે છે - સંચર - પૃથ્વી આદિની હિંસાચી નિવૃત્ત. તે પણ કદાચ લાભાદિ નિમિતે બાહ્યવૃત્તિથી જ સંભવે, તેથી કહે છે - ઇંદ્રિય અને મનના દમનથી દાંત. તેમને કોઈ પણ તેવો અનાર્ય ગ્રામાદિમાં તાડના કરે. ત્યાં શું કરવું? તે કહે છે- આત્માના ઉપયોગ રૂપનો નાશ - અભાવ થતો નથી. તેના પર્યાય વિનાશરૂપપણાથી ત્યાં ત્યાં હિંસાને પણ કહી છે, તેથી તેને ઘાતક રૂપે ન Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨/૦૫, ૬ મ જુએ. પરંતુ શત્રુનો જય કરવામાં આ સહાયક છે, એવી બુદ્ધિથી સાધુવત્ જ જુએ છે. તો શું ફરી અપકારને માટે ઉપસ્થિત થાય કે સંકલેશ પામે ? અસાધુ જ છતી શક્તિએ પ્રતિ અપકારને માટે ઉપસ્થિત થાય અને શક્તિ ન હોય તો વિકૃત દૃષ્ટિથી જુએ અથવા સંકલેશ કરે. -x-x- અસાધુતાનો વિચાર પણ ન કરે - તેની ઉપર દ્રોહ સ્વભાવ ધારણ ન કરે. હવે થા એ દ્વાર છે. તેમાં ‘“હો ન સંવલેદિ” આદિ સૂત્ર અર્થથી સ્પર્શના ઉદાહરણ કહે છે - • નિયુક્તિ - ૧૧૧ થી ૧૧૩ + વિવેચન - આ ત્રણે નિયુક્તિનો અક્ષરાર્થ બતાવીને વૃતિકાર આગળ કહે છે કે - ભાવાર્થ તો સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે . શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા, ધારિણી રાણી હતી. તેનો પુત્ર સ્કંદક નામે કુમાર હતો. તેની પુરંદરયશા નામે બહેન હતી. તે કુંભકારકટ નગરમાં દંડકી નામે રાજા હતો. તેની સાથે પુરંદરયશાને પરણાવી. તે દંડકી રાજાને પાલક નામે બ્રાહ્મણ પુરોહિત હતો. કોઈ દિવસે શ્રાવસ્તીમાં મુનિસુવ્રતસ્વામી તીર્થંકર પધાર્યા, પર્ષદા નીકળી, સ્કંદક (ખંધક) પણ નીકળ્યો, ધર્મ સાંભળીને તે શ્રાવક થયો. કોઈ દિવસે તે પાલક બ્રાહ્મણ દૂતપણાને કારણે શ્રાવસ્તી આવ્યો. સભા મધ્યે સાધુના અવર્ણવાદ કરતા પાલકને બંધકે અનુત્તર વડે માર્ગણા કરતા પાલકને પ્રદ્વેષ થયો. ત્યારથી ખંધકના છિદ્રો જાસુસ પુરુષો વડે માર્ગણા કરતો વિચરે છે. તેટલામાં ધકે ૫૦૦ લોકો સાથે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. ખંધકમુનિ બહુશ્રુત થયા. તે ૫૦૦ને તેના શિષ્યરૂપે અનુજ્ઞા આપી. કોઈ દિવસે ખંધકઋષિએ ભગવંતને પૂછ્યું - હું બહેનની પાસે જાઉં છું. ભગવંતે કહ્યું - મારણાંતિક ઉપસર્ગ થશે, ખંધકમુનિએ પૂછ્યું કે - હું આરાધક થઈશ કે વિરાધક ભગવંતે કહ્યું - તને છોડીને બાકીના બધાં આરાધક થશે. બંધકઋષિએ કહ્યું - સુંદર, જો આટલાં બધાં આરાધક થાય. તેઓ કુંભકારકટ નગરે ગયા. તેઓ જે ઉધાનમાં રહેલા, ત્યાં પાલકે આયુધોને ગોપાવી દીધા. પછી રાજાને વ્યુાહિત કર્યા કે - આ કુમાર પરીષહથી પરાજિત થઈને, આ ઉપાયથી આપને મારીને રાજ્યને ગ્રહણ કરશે. જો આપને વિશ્વાસ ન હોય તો ઉધાનમાં જઈને જુઓ. આયુધો ગોપવેલ હતા, તે બતાવ્યા. તે સાધુઓને બાંધીને તે જ પુરોહિતને સોંપી દીધા, તે બધાંને એક પુરુષયંત્ર - ઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા. તે બધાંએ સમ્યક્ રીતે તે વેદનાને સહન કરી. તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થયા. ખંધક પણ પડખે લઈ જવાયો. લોહીના છાંટા ઉડતા અને મરતા બધાંની પાછળ યંત્રમાં પીલાતા તેઓ નિયાણુ કરીને અગ્નિકુમારમાં ઉપજ્યા. Jain Munternational Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉતરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ ત્યારપછી તેના હરણને લોહીથી લિમને પુરુષનો હાથ છે, તેમ સમજીને ગીધે ગ્રહણ કર્યું. પછી પુરંદરયશા આગળ પાડ્યું. તેણી પણ તે દિવસે ખેદ કરે છે કે - સાધુઓ દેખાતા નથી. જોહરણને પુરંદર,શાએ જોયું. કંબલ-(જોહરણ)ને ઓળખ્યું. તે તેણીએ જ ખંધકષિને આપેલ. તેણીએ જોયું કે તેણીના ભાઈમુનિને મારી નંખાયા છે. તેણીએ રાજાની ખિસા કરતા કહ્યું- હે રાજા ! પાપ થયું, આ વિનષ્ટ થયા. તેણીએ વિચાર્યું કેદીક્ષા લઈ લઉં. દેવ તેને મુનિસુવ્રત સ્વામી પાસે લઈ ગયા. તે બંધક દેવે પણ નગરને બાળી નાંખ્યું. લોકો ચાલ્યા ગયા. આ જ પણ તે દંડકારણ્ય કહેવાય છે. અરણ્યને વન કહેવાય છે, તેથી દ્વારગાથામાં “વન” કહેલ છે. અહીં તે સાધુઓ વડે જે રીતે વાપરીષહ સમ્યફ તયા સહન કરાયો. તે પ્રમાણે સાધુએ સહન કરવો. ખંધકની જેમ અસહનકકત ન થવું. બીજા વડે અભિવત થયેલા સાધુને તથાવિધ ઔષધાદિ અને ગ્રાસાદિ સદા ઉપયોગી થાય, તે સાધુએ યાચવા જોઈએ, તેથી યાચના પરીષહ - • સત્ર - ૭, ૮ નરે જણાગાર બિકની ચા ચયાં સદા હર છે કે તેમણે વજા, પાસાદિ બ યાચનાથી મળે છે. તેની પાસે હાયિત ન હોય, ગૌરીને માટે ઘરમાં પ્રતિષ્ઠ સાણને માટે ગલક્ષ્ય સાથે હાથ મારો સરળ નથી, તેથી મૃકવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે. • વિવેચન - 20, ૮ દુઃખેથી કરાય તે દુષ્કર - દુરનુષ્ઠાન, ખલુ વિશેષણ, નિરુપકારી એ વિશેષનું ધોતક છે. નિત્ય - સવકાળ, ચાવજીવ. તેમને શું દુષ્કર છે? આહાર, ઉપકરણાદિ ચાચવાથી મળે છે. દાંત ખોતરણી પણ અયાચિત ન હોય તેથી બધી વસ્તુની યાચના કરવી, વિશેષથી દુષ્કર છે. ગાયની જેમ ચરવું, તે ગોચર, જેમ આ પરિચિત કે અપરિચિત વિશેષને છોડીને જ પ્રવર્તે છે, તેમ સાધુ પણ ભિક્ષાર્થે, તેમાં પ્રધાન આ એષણાયુક્ત ગ્રહણ કરે છે, પણ ગાયની જેમ ગમે તે નહીં, તેમાં પ્રવિષ્ટને ગોચરાગ્ર પ્રવિષ્ટને હાથ સુખેથી પસારવો (શા માટે ?) આહારાદિ ગ્રહણને માટે તે સુપચાસ્ક, કઈ રીતે નિરૂપકારીવડે બીજાને પ્રતિદિન ખુશ કરવા શક્ય છે? એ કારણે ગાઈંશ્ચ અતિ પ્રશસ્ય છે. તેમાં કંઈ માંગવું ન પડે. અને પોતાના હાથે કમાઈને દીન આદિના સંવિભાગ કરીને ખવાય છે. આ પ્રમાણે ભિક્ષુ ન વિચારે. કેમકે ગૃહવાસ બહુ સાવધ છે, નિરવધ વૃત્તિને માટે તેનો પરિત્યાગ કરવો. તે માટે સ્વર્ય ન રાંધતા ગૃહસ્થ પાસે યાચના કરવી. હવે રામદ્વાર, તેમાં “દુકકર ખલુ ભો! fbટ્ય” એ સૂત્રને અર્થથી પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૧૪૧ + વિવેચન - યાયના પરીષહમાં અહીં બલદેવનુ ઉદાહરણ આ પ્રમાણે છે - Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨ , ૮ ૯૯ જ્યારે તે વાસુદેવના શબને વહન કરતા હતા, ત્યારે સિદ્ધાર્થ વડે પ્રતિબોધ થયા, કૃષ્ણના શરીર સંસ્કાર કરીને, કૃતસામાયિક થઈ સાધુ વેશને સ્વીકારીને, ઉંચા શિખરે તપ તપતા, માન વડે - કયાં નોકરોનો ભિક્ષાર્થે આશ્રય કરવો ? તેથી કઠિયારા આદિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. પણ ગામ કે નગરનો આશ્રય કરતા નથી. તેણે યાયના પરીષહને સહન ન કર્યો. એ પ્રમાણે ન કરવું. બીજા કહે છે - બળદેવને ભિક્ષાર્થે ભમતા, ઘણાં લોકો તેના રૂપથી આક્ષિપ્ત થઈ, બીજું કંઈ ન કરતાં. તેનામાં જ ચિત્ત રાખીને રહેતા હતા. તેથી તેઓ ગ્રામાદિમાં જતાં ન હતા. યથા આવેલ પથિક આદિ પાસેથી ભિક્ષાને પામે છે. આ ચારના પરીષહ પ્રશસ્ત છે. આ પ્રમાણે બાકીના સાધુઓએ યાચના પરીષહ સહન કરવો. યાચનામાં પ્રવૃત્તને ક્યારેક લાભાંતરાયના દોષથી ન પણ મળે. તેથી અલાભ પરીષહ કહે છે - • સબ - ૬, ૮૦ ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતાં સાબ આહારની કોપા કરે. હાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે.. “અાજે મને કંઈ ન મળ્યું, કદાચ કાર્લ મળી જાય છે એ પ્રમાણે વિચારે છે, તેને અલાભ” પીડા આપતું નથી. • વિવેચન - ૯, ૮૦ ગૃહસ્થોમાં કવલ (ભોજન), આના વડે મધુકરવૃત્તિ કહી. તેની ગવેષણા કરે. જે ખવાય તે ભોજન - ઓદન આદિ, તે તૈયાર થઈ ગયું હોય. કેમકે વહેલા જવાથી સાધુ માટે જે રાંધવા આદિની પ્રવૃત્તિ થાય તેવું ભોજન ગૃહસ્થો પાસેથી પ્રાપ્ત થાય કે ન થાય તો પણ સંયત અનુતાપ ન કરે. જેમકે - અહો ! મારી અધન્યતા જુઓ, કે જે મને કંઈ નથી મળતું. અથવા મળી જાય તો, “હું લબ્ધિમાન છું' એવો હર્ષ ન કરે. અથવા ઓછું મળે કે અનિષ્ટ મળે તો પણ આવો અનુતાપ સંભવે છે. (તે ન કરે.). કયા આલંબનને અવલંબીને અનુતપ કરે, તે કહે છે. ભલે, આજે મને મળેલ નથી, આવી લાભ પ્રાપ્તિ આગામી દિવસે પણ સંભવે છે. - - ઉક્ત પ્રકારે અદન મનથી પ્રતિસમીક્ષા કરે, અલાભને આશીને આલોચના કરે. પણ લાભ પરીષહથી અભિભૂત ન થાય. અહીં લૌકિક દૃષ્ટાંત છે. | વાસુદેવ, બલદેવ, સત્યક અને દારક અશ્વો વડે અટવીમાં અપહરાયા, વડના ઝાડની નીચે રાત્રિના વાસ કર્યો. ચારે પ્રહરના જાગવાના ભાગ કર્યા. દારુકનો પહેલા પ્રહર હતો. ક્રોધ પિશાયરૂપ કરીને આવ્યો. અને દારુકને કહે છે - હું આહારને માટે આવેલ છું. આ સુતેલાને ખાઈ જઈશ, અથવા મારી સાથે યુદ્ધ કર. દારુક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દાકને પિશાયને જેમ જેમ હણવાને સમર્થ ન થયો તેમ તેમ રોષે ભરાવા લાગ્યો. જેમ જેમ રોષિત થતો ગયો તેમ તેમ તે ક્રોધ વધવા લાગ્યો. એ પ્રમાણે તે દારુકે છૂપાણ થઈ, તે પ્રહને વહન કર્યો. પછી સત્યકને ઉઠાડે છે. સત્યક પણ તે પ્રમાણે જ પિશાચ વડે ચઢાણ કરાયો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મલસબ-સટીક અનુવાદ/૧ બીજા પ્રહરમાં બલદેવ ઉઠે છે, એ પ્રમાણે બલદેવ પણ કરાયો. ચોથા પ્રહરમાં વાસુદેવ ઉઠે છે, વાસુદેવને તે પિશાચે તે પ્રમાણે જ કહ્યું. વાસુદેવે કહ્યું - મને જીત્યા વિના કઈ રીતે મારા સહાયકોને ખાઈશ? યુદ્ધ થયું. જેમ જેમ યુદ્ધ ચાલતું ગયું તેમ તેમ વાસુદેવ “અહો ! આ મલ્લ તો ઘણો બળવાન છે” તેમ સંતોષ પામવા લાગ્યા. વાસુદેવે તેને પકડીને જંધાથી પછાડ્યો. પ્રભાતે તેને ભાંગેલા ઘૂંટણ આદિ વડે જુએ છે. કોણે કર્યું? પૂછતાં વાસુદેવે કહ્યું - તે આ ક્રોધ, પિશાચરૂપધારી છે, જેને મેં પ્રશાંત પણે જિતેલ છે. - x - હવે પુર' એ દ્વાર છે. “પુરા' એટલે પૂર્વ કાળમાં કરેલાં કર્મ. તેમાં TLજ સંજએએ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતું દૃષ્ટાંત - • નિયુક્તિ - ૧૧૪ ર + વિવેચન આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃતિકાર આ પ્રમાણે કહે છે - એક ગામમાં એક પારાશર (ખેડૂત) હતો, ત્યાં બીજા પણ પારાશરો હતા. તે કૃષિમાં કુશાલ હતો અથવા શરીરથી કૃશ હતો તેથી કૃષિપારાશર અથવા કૃષ પારાશર કહેવાતો. તે તે ગામમાં નિયુક્ત રાજકુલિક ચારનું વહન કરતો હતો. તે ગાય આદિ દિવસમાં છાયાર્થી ભોજનવેળાની રાહ જોતાં. પછી તેમના ભોજન પણ લવાતા અને ભોજનની ઇચ્છાવાળા તેમને કહેતો કે એકેક ચાસ ખેડી લો. પછી ભોજન રજી. તે ૬૦૦ હાલિક વડે પણ ઘણાં હળનું વહન કરાવતો તેના કારણે ઘણાં અંતરાય કર્મો બાંધ્યા. મરીને સંસારમાં ભટકીને બીજા કોઈ સુકત વિશેષથી વાસુદેવ કૃષ્ણનો પુત્ર “ઢેઢ” નામે થયો. ટંટકુમારે અરિષ્ટનેમિપાસે દીક્ષા લીધી. અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. દ્વારિકામાં બ્રિમણ કરવા છતાં આહાર પ્રાપ્ત થતો ન હતો. કદાચ ક્યારેક મળે તો પણ જેવો-તેવો. તેણે ભગવંતને પૂછ્યું, ભગવતે તેના પૂર્વભવની વાત કરી. પછી તેણે અભિગ્રહ લીધો. બીજાના નિમિત્તે લાભ મળે તો ગ્રહણ ન કરવું. કોઈ દિવસે વાસુદેવ કૃષ્ણએ ભગવંતને પૂછયું- આ ૧૮૦૦૦ સાધુ ભગવંતોમાં કોણ દુષ્કાકારક છે ? ભગવંતે કહ્યું - ઢઢણ અણગાર. પછી તેના અલાભ પરીષહની વાત કહી. કૃષ્ણએ પૂછ્યું - તે ક્યાં છે ? ભગવતે કહ્યું- નગરીમાં પ્રવેશતા તું તેને જોઈશ. કુણએ તેને જોઈને, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને તેમને વંદના કરી. તે વખત કોઈ શ્રેષ્ઠીએ આ દશ્ય જોયું. તેણે વિચાર્યું કે આ કોઈ મહાત્મા લાગે છે, જેથી વાસુદેવે તેને વંદના કરી. ઢઢણમુનિ તેમના જ ઘેર આહારાર્થે પ્રવેશ્યા. શ્રેષ્ઠીએ પરમશ્રદ્ધાથી લાડવા વડે પ્રતિલાભિત કર્યા. તેણે આવીને ભગવંતને ગૌચરી બતાવી, પછી પૂછ્યું કે શું મારોઆલાભપરીષહ ક્ષયપામ્યો? ભગવંતે કહ્યું કે- ક્ષયપામ્યો નથી, આ વાસુદેવના નિમિત્તે મળેલ લાભ છે. તેણે પલ્લભથી આજીવિકા ન કરવી. એમ વિચારી અમૂર્ષિતપણે તે લાડવાઓનું પારિષ્ઠાપન કર્યું તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે ઢંઢણમુનિની મા લાભ પરીષહને સહન કરવો. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૬, ૮૦ અલાભથી અંતwાંત આહાર વડે કાચિત રોગ ઉત્પન્ન થઈ શકે. તેથી રોગ પરીષહને અહીં કહે છે - • સૂત્ર • ૮૧, ૨ રોગ ઉત્પન્ન થયો જાણીને વેદનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રશાને સ્થિર કરે અને પ્રામ પીડાને સમભાવે સહે..... સહભગવેષક મુનિ સિકિસ્તાને અભિનંદે નહીં, આ જ તેનું સામરણ છે કે તે સગ ઉત્પલ થતાં તેની ચિકિત્સા ન કરે, ન કરાવે. • વિવેચન - ૯૧, ૮૨ દુઃખે છે કે દુઃખ અર્થાત વરાદિ રોગ, ઉત્પન્ન થયો જાણીને, તેના અનુભવરૂપ વેદનાથી પીડિત કરાય તે દુખાર્તિત, તેવો થાય તો પણ અદીન મનથી, “સ્વકર્મનું જ આ ફળ છે” એ પ્રમાણે તત્ત્વબુદ્ધિથી પોતાની પ્રજ્ઞાને સ્થિર કરે. અથવા પુષ્ટ વ્યાધિ વડે દીનતા લાવ્યા વિના તે રોગોના ઉત્પાતને, રોગ જનિત દુઃખને સહન કરે. તો શું ચિકિત્સા વડે રોગને ન નિવારે ? રોગ પ્રતિકારરૂપ ચિકિત્સાને અનુમતિ ન આપે. અનુમતિના નિષેધથી કરણ અને કરાવણનો તો પ્રશ્ન જ નથી. સ્વકર્મ ફળ આ ભોગવાય છે, એમ વિચારીને સમાધિથી રહે, પણ કૂજન કે ક્યકરો આદિ ન કરે. ચા»િઆત્માની માગણા કરે, આ મારું કઈ રીતે થાય? એ પ્રમાણે આભ ગવેષણ કરે. તેથી જે કારણે આ શ્રમણનો શ્રમણભાવ છે, તેથી તે ચિકિત્સા ન કરે, ન કરાવે, ઉપલક્ષણવથી ન અનુમોદે. આ કથન જિનકલ્પિકાદિની અપેક્ષા છે. સ્થવિષ્ઠા અપેક્ષાથી “જંનકુજા” ઇત્યાદિ સાવધ જાણવું. અહીં આ ભાવ છે - જે કારણથી કરણ આદિ વડે સાવધ પરિહાર જે શ્રામસ્યા છે. પ્રાયઃ ચિકિત્સા સાવધ છે, તેથી તેની અનુમોદના ન કરવી. આ પણ ઉત્સર્ગ માર્ગે કહ્યું. અપવાદથી સાવધ છતાં પણ આની અનુમતિ છે જ. આ ભિક્ષા દ્વાર છે, તેમાં “ચિકિત્સાને અનુમોદવી નહીં આ સૂત્ર અવયવને અર્થશી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિર્યુક્તિ - ૧૧૫ + વિવેચન • આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી જાણવો, એમ કહી વૃત્તિકાર કહે છે - મથુરામાં જિતશત્રુ સજા વડે કાલા નામની વેશ્યાને અપ્રતિરૂપા છે તેમ વિચારી વરોધીને(આંતપુરમાં) નાંખી તેણીનો પુત્ર કાલવેશિક કુમાર થયો. તેણે તેવા પ્રકારના વિરોની પાસે દીક્ષા લીધે. એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને મુગલપુર ગયા. ત્યાં તેની બહેન હતશત્રુ સજાની સ્ત્રી (રાણી) હતી, તે સાધુને અર્શ થયેલ હતા. તેથી તેણીએ ભિક્ષાની સાથે ઔષધ આપ્યું. તેને અધિકરણ જાણી ભોજનનું પ્રત્યાખ્યાન કર્યું. તેને કુમારપણામાં શીયાળના શબ્દને સાંભળીને પાછળ લાગેલા. આ શબ્દ કોનો સંભળાય છે ? તેઓ બોલ્યા - આ શીયાળો અટવીવાસી છે. તેણે કહ્યું - આને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ બાંધીને મારી પાસે લાવો. તેઓ શીયાળને બાંધીને લાવ્યા. તેણે તે શીયાળને માર્યું. તે હણાતું એવું ખે-Mિ’ કરે છે. તેનાથી તેને રતિ પ્રાપ્ત થઈ. તે શિયાળ હણાતા મૃત્યુ પામ્યો. અકામનિર્જરાથી વ્યંતર થયો. તે વ્યંતરે અવધિજ્ઞાન વડે જોયું. આજ તે સાધુ છે. તેથી ત્યાં આવીને તે વ્યંતર બચ્ચા સહિત શિયાલાણીને વિકૃવ. તે “ખિ-ખિ” કરતા સાધુને ખાવા લાગી. સજા તે સાધુને ભકતપ્રત્યાખ્યાન કરેલ જાણીને પુરુષો વડે તેમનું ક્ષણ કરે છે, જેથી તેમને કોઈ ઉપસર્ગ કરે નહીં. એટલામાં તે પુરષો તે સ્થાને આવ્યા. તેટલામાં તે શિયાલણી વડે ખવાઈ ગયા, પણ શિયાલણી ન દેખાઈ. તે સાધુએ પણ ઉપસર્ગને સમ્યફ રીતે, ખખ્યો, અધ્યાસિત કર્યો. એ પ્રમાણે બધાએ તે ઉપસર્ગને સહેવો. રોગપીડિતને શયનાદિમાં તૃણસ્પર્શ દુસહતર છે, તેથી તે કહે છે - • સુત્ર - ૩, ૮૪ અલક માને આ શારીરી સંયત તારની સાધને વૃક્ષ ઉપર સવારી શરીરને કષ્ટ થાય છે.... તપના નિપાતથી તેને ઘી જ વેદના થાય છે. એમ જાણીને વરસ્યાથી પીડિત મુનિ વજન ધારણ ન કરે. • વિવેચન - ૯૩, ૮૪ અલક, રૂક્ષ, સંયત, તપસ્વીને; તરે છે તે તૃણ - દર્ભ આદિ, તેમાં સુવુ, આમાં ઉપલક્ષણથી બેસવું પણ થાય. તેનાથી શરીરની વિદારણા થાય. અયેલકત્વ આદિ તપસ્વીના વિશેષણ છે, સચેલકને તૃણ સ્પર્શ ન સંભવે, પણ અરૂક્ષને તેમ સંભવે, પણ નિગ્ધત્વથી અસંગતને પોલા લીલા વણના ઉપાદાનથી તથાવિધ શરીર વિદારણાનો અસંભવ છે. તેથી શું? તે કહે છે - આu - ધર્મનો નિતરાં પાત તે નિપાત, તેથી રિnઉલ - તૌદિકા અથવા મન, વચન, કાયારૂપ બણ પ્રસ્તાવથી સ્વરૂપ ચલન વડે બિદુલ અથવા અતુલ કે વિપુલ વેદના થાય છે. એવું જાણીને આસ્તરણ - વસ્ત્રાદિને ન સેવે. કેવા? તંતુ વડે થયેલ તે તંતુજા, અથવા તંત્રજા. બંનેમાં વસ્ત્ર કે ક્બલ જાણવા. તૃણ વડે તર્જિત અર્થાત વાણો વડે અત્યંત વિલિખિત શરીરને સૂર્યના કિરણના સંપર્કથી ઉત્પન્ન પરસેવાથી ક્ષત-ક્ષાર નિક્ષેપરૂપ પીડા થાય છે. તે પણ તે આ પ્રમાણે વિચારે કે - નરકાગ્નિ વડે બળાતા ત્યાં કરુણ વિલાપો કરે છે, અનિથી કરીને દોડતાં વૈતરણી નદીમાં જાય છે, તેને શીતળ પાણી સમજીને ક્ષારયુક્ત પાણીમાં તે પડે છે. ક્ષારથી બળતા શરીરને તે મૃગની જેમ ઉભા થઈને અસિપત્રવનમાં છાયાને માટે જાય છે. ત્યાં પણ બિચારા શક્તિ, યષ્ટિ, પ્રાસ, કુંત આદિ વડે છેદાય છે. - x- ઇત્યાદિ રૌદતર નરકોમાં પરવશતાથી મેં અનુભવેલ વેદનાની અપેક્ષા આ વેદના કેટલી ? વવશ થઈ સગપણે સહેતા ઘણો જ લાભ છે. એમ ભાવના ભાવતો. તેનાથી હારી જઈને કદી વસ્ત્ર, કંબલને ધારણ ન કરે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે, વિકલ્પી સાપેક્ષ સંયમત્વથી સેવે પણ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨/૮૩, ૮૪ 103 અહીં સંસ્તારદ્વારને અનુસરતા “તિઉલા હવઈ વેચઙા' એ સૂત્ર સૂચિત ઉદાહરણને કહે છે - ♦ નિયુક્તિ - ૧૧૬ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્ર નામે પુત્ર હતો. તે કામભોગી ખેદ પામીને તથારૂપ સ્થવિરોની પાસે પ્રવ્રુજિત થયો. કેટલેક કાળે એકાકી વિહાર પ્રતિમાને સ્વીકારીને રહ્યો. તે વિચરણ કરતા હતા ત્યારે વિરુદ્ધ રાજ્યમાં જાસુસ સમજીને તેમને પકડી લીધા. તેમને મારીને ક્ષાર વડે સિંચિત કર્યા. દર્ભ વડે વીંટીને મુક્ત કરાયા. તે દર્ભ વડે લોહી વડે સંમિલિત થઈને થતાં દુઃખને સમ્યક્ સહન કરે છે. એ પ્રમાણે બાકીના સાધુએ તૃણ પરીષહને સહન કરવો જોઈએ. તૃણ ક્યારેક મલિન પણ હોય છે. તેના સંપર્કથી પરસેવાથી વિશેષ જલ્લ સંભવે છે, તેથી અનંતર જલ્લ પરીષહ કહે છે w - સૂત્ર - ૮૫, ૮૬ ગ્રીષ્મમાં મેલી, રજથી અથવા પરિતાપથી શરીરના લિપ્ત થઈ જેવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરાપેલી યુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર ઉપર જાલ્લ - પરસેવા જ મેલને રહેવા દે. (તેને સમભાવે સર્ક) ૭ વિવેચન - ૮૫, ૮૬ ક્લિન્ન અથવા કલિષ્ટ બાધિત શરીર જેનું છે તેવો તે મેધાવી - વ્યાધિવાળો હોય કે અરોગી હોય, જો સ્નાનની પ્રાર્થના કરે, તો તે આચારને ઉલ્લંઘેલ અને સંયમને ત્યજેલો થાય છે. એ ઉક્તિને અનુસરીને અનાનરૂપ મર્યાદાને ઉલ્લંઘે નહીં. કોના વડે ક્લિન્નગાત્ર કે ક્લિષ્ટગાત્ર થાય ? તે કહે છે - પરસેવાથી ભીના મલરૂપથી, તેનાથી જ કઠિનતા પામેલ કે ધૂળ વડે, ગ્રીષ્મ કે શરદમાં પણ, તેનાથી પરિતાપ પામીને, અર્થાત્ પતિાપથી પરસેવો, પરસેવાથી મલજલ્લવાળો થાય. તેથી ક્લિન્નગાત્રતા થાય. તેના કારણે સુખનો આશ્રય કરવા એમ ન કહે કે - મને ક્યારે કે કઈ રીતે આ મલવાળા શરીરને સુખાનુભવ થાય ? તો તે શું કરે ? જલ્લ જનિત દુઃખન સહન કરે. કેવો થઈને ? કર્મોના આત્યંતિક ક્ષયરૂપ નિર્જરાને વિચારતો. એ પ્રમાણે તે શું કરે ? હેચ ધર્મો વડે દૂર રહે તે આર્ય. શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મ કે જે બીજા કરતાં પ્રધાન હોવાથી અનુત્તર છે, તેને આયરે - એવો પ્રસન્ન - ભાવભિક્ષુ થાય. હવે સામર્થ્ય કહેવા છતાં અર્થઆદરને જણાવવા નિગમના વ્યાજથી ફરી કહે છે - શરીરના વિનાશની મર્યાદા કરીને, કઠીનતાને પામેલ મલ અને ઉપલક્ષણથી પંક અને ધૂળવાળી કાયાને ધારણ કરે. કોઈના અગ્નિથી પરિશોષિત પરિદગ્ધ થઈ ઉપહત શરીરને અથવા જ વડે અવનુંડિત મલ યુક્ત શરીરને વિચારે, અકામ-નિર્જરાથી તેમાં કોઈ ગુણ નથી. મને સમ્યક્ સહન કરતા મહાન Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણકારી થશે. તેમ માનીને તેને દૂર કરવા સ્નાનાદિ ન કરે.-x-x- નિર્જરપ્રેક્ષી તેને સહન કરે. કોઈ એમ કહે છે કે- ઉદ્વર્તન પણ ન કરે, તો સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી ? અથવા યતીના ધર્મના આયારોને જાણે. “જ્ઞાનનું ફળવિરતિ” છે તેમ જાણીને તેવી કાયાને ધારણ કરે. હવે “માલધારી” એ દ્વારને અનુસરતો “સાયં કો પરિદેવએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે - • નિક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ જે-જે માંગે છે તેને અવજ્ઞાથી આપતો. ઔષધ, ભૈષજ આદિ સદ્ આદિ, સર્વભાંડાદિ આપે. કોઈ દિવસે ગ્રીખમાં સુસાધુઓ જલ્લવડે પરિદિગ્ધશરીરવાળાતેની દુકાને આવ્યા. તેમના પરસેવા આદિની ગંધ ઉછળી રહી હતી. તેણે સુગંધી દ્રવ્ય વડે ભાવિત કરતાં વિચારે છે- સાધુનું બધું જ સુંદર છે, જો આ મેલ - જલનું ઉદ્વર્તન કરશે તો ઘણું જ સારું થશે. એ પ્રમાણે તે વણિફ તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો. તે કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રરૂપે જન્મ્યો. તે ધર્મને સાંભળીને કામભોગથી ખેદિત થઈને પ્રવજિત થયો. તેને પૂર્વના ભવનું તે કર્મ ઉદયમાં આવ્યું. તે દુર્ગધવાળો થયો. પછી તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અપભ્રાજના પામે છે. પછી સાધુઓએ તેને કહ્યું કે - તું આવી ઉઠ્ઠાટણ પામ, તારે ઉપાશ્રયમાં જ રહેવું. તે રાત્રે દેવીને આસ્ત્રીને કાયોત્સર્ગ કર્યો. પછી દેવીએ તેની કાયા સુગંધી કરી દીધી. તે કોષ્ઠપુર કે બીજા વિશિષ્ટ દ્રવ્યોની જેવી ગંધ હોય તેવી ગંધવાળો થયો. ફરી ઉઠણા થઈ. ફરી પણ દેવીની આરાધના કરી, સ્વાભાવિક ગંધવાળ થયો. તેણે જલ્લ પરીષહ ન સહન કર્યો. આ પ્રમાણે સાધુઓએ કરવું નહીં. જલ્લ ઉપલિમ અને શુચીને સ&િય કરતાં અને પુરસ્ક્રિય કરતા બીજા વડે સત્કાર કે પુરસ્કાર વડે સ્પૃહા કરે. તેથી તે પરીષહ કહે છે - • સૂત્ર - ૮૭, ૮૮ રાજા આદિ વડે કરાતા ભિવાદન, સહકાર અને નિમંત્રણને જે અન્ય ભિલા સ્વીકારે છે, તેની મુનિર સ્પૃહા ન કરવી..... સાનુક, ચાW હાલાળા, સાત કુળોથી ભિII લેનાર લોલુપ મિણ રસોમાં ગૃત ન થાય, પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જઈ અનતાપ ન કરે. • વિવેચન ૮ ૮૮ અભિવાદ – શિરોનમન અને ચરણ સ્પશિિદ પૂર્વક અભિવાદન કરે. સંભ્રમ સહિત આસનને છોડે, રાજાદિ વડે - “મારા ઘેર ભિક્ષા ગ્રહણ કરો' ઇત્યાદિ રૂપ નિમંત્રણ કરે. જે સ્વયૂથિક કે પરતીર્થિકો આવા અભિવાદનોને આગમમાં નિષેધ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭, ૮૮ ૧૦૫ કરાયો હોવા છતાં ભજે છે- સેવે છે, તેની મુનિ સ્પૃહા ન કરે - જેમ કે “આમનો જન્મ સુલબ્ધ છે', એવા પ્રકારના અભિવાદનો વડે મુનિ સત્કારાદિને ન ઇચ્છે - પરંતુ ઉત્કંઠિત સકારાદિમાં રહે તે ઉત્કશાયી, તેવા નથી તે અનુકશાયી, અથવા સર્વધનાદિપણાથી અણુકવાયી. અથતુ સકારાદિ ન કરાતા જે કોપ ન પામે, તેની પ્રતિમાં અહંકારવાળા ન થાય. તેને માટે કે તેમાં ગુપ્તપણે પણ વૃદ્ધિને ન ધારણ કરે. તેથી જ અ૯પ - સ્ટોક ધર્મોપગરણ પ્રાપ્તિ માત્ર વિષયપણાથી સત્કાદિ પણે મોટી નહીં કે અા શબ્દના અભાવ અર્થપણાથી અવિધમાન ઇચ્છા જેને છે, તે અચ્છ, ઇચછાના કષાય અંતર્ગતત્વમાં ફરી આ૫ત્વ અભિયાનમાં ઘણાં દોષપણાનું ઉપદર્શન છે. તેથી જ જાતિ અને શ્રુતિ આદિ વડે અજ્ઞાત બની પિંડ – ભોજનાદિની ગવેષણા કરે. જે કારણે સરસ ઓદનાદિમાં લંપટ નથી, એવા પ્રકારનો તે સરસ આહાર ભોજનાદિ કરતાને જોઈને કદાચિત અન્યથા થાય. તેથી કહે છે - સરસ ઓદનાદિમાં કે મધુરાદિ રસોમાં અભિકાક્ષા ન કરે. રસગૃદ્ધિ વર્જન ઉપદેશથી તેમાં ગૃદ્ધ બાલિશને પણ અભિવાદનાદિ હા ન સંભવે. તથા રસમૃદ્ધોવડે મુનિ ઋહાવાળા ન થાય. તેમજ સકારાદિ ન કરતાં અન્યતીર્થિ નૃપતિ આદિ પરત્વે અનુતાપ ન કરે. આના પરિત્યાગથી પ્રવજિત એવા મને શું ? એવી હેયોપાદેય વિવેચન રૂપ મતિવાળો થાય. આના વડે સત્કારકારીમાં સંતોષ અને તેમ ન કરનારમાં વેષને ન કરતો આ પરીષહને સહન કરે એમ કહેલ છે. અહીં “અંગવિધા દ્વારને અનુસરતો સૂત્રોક્ત અર્થ વ્યતિરેક ઉદાહરણ વડે સ્પષ્ટતા કરતા કહે છે - • નિક્તિ - ૧૧૮ + વિવેચન : આ નિર્યુક્તિના ભાવાર્થને વૃત્તિકાશ્મી સંપ્રદાયથી આ રીતે કહે છે - ઘણાં કાળથી પ્રતિષ્ઠિત મથુરામાં ઇંદ્રદત્ત પુરોહિતનો પ્રાસાદગત નીચે જતા સાધુ ઉપર પગનો લબડાવી મસ્તક પસાર્યું. તે શ્રાવક શ્રેષ્ઠીએ જોયું. તે શ્રાવકને ખેદ થયો. અરે !જુઓ - આ પાપીએ સાધુની ઉપર પગ લબડાવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કેમારે અવશ્ય આનો પગ છેદી નાંખવો. તે શ્રાવક તે પુરોહિતના છિદ્રો શોધે છે. છિદ્ર ન મળતા કોઈ દિવસે આચાર્ય પાસે જઈને વંદન કરીને વાત કરી. આચાર્યએ કહ્યું - તેમાં શું? સત્કાર પુરસ્કાર પરીષહને સહન કરવો જોઈએ. શ્રેષ્ઠી બોલ્યો - મેં પ્રતિજ્ઞા કરી છે. આચાર્યએ પૂછ્યું - આ પુરોહિતનું ઘર ક્યાં છે? તેણે કહ્યું- આ પુરોહિતે પ્રાસાદ કરાવેલ છે. તેના પ્રવેશનમાં રાજા ભોજન કરશે. આચાર્યએ કહ્યું - જ્યારે રાજા તે પ્રસાદમાં પ્રવેશે ત્યારે તું રાજાને હાથ વડે પકડીને ખેંચી લે છે, કહેજો કે પ્રાસાદ પડે છે ત્યારે હું પ્રાસાદને વિધા વડે પાડી દઈશ. શ્રેષ્ઠીએ તે પ્રમાણે કર્યું. શ્રેષ્ઠીએ રાજાને કહ્યું - આણે તમને મારી નાંખ્યા હોત. રોપાયમાન થઈ રાજાએ પુરોહિતને સજા આપવા તે શ્રાવકને સોંપી દીધો. તેણે ઇંદ્રકલમાં પગ ફસાવી પુરોહિતનો પગ છેદી નાંખ્યો. એ પ્રમાણે કરીને તેને વિદાય Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્યો. તેણે સત્કારપુરસ્કાર સહન ન કર્યો. જે પ્રમાણે તે શ્રાદ્ધે આ સહન કર્યું, તેમ સાધુએ કરવું ન જોઈએ, પણ સાધુની માફક પરીસહ સહેવો જોઈએ. આ અને પૂર્વનો પરીષહ બંને શ્રાવક પરીષહ અભિધાનથી પહેલાં ચાર નયોને મતે ભાવના કરવી જોઈએ. અહીં અંગ તે પગ છે, વિધા - પ્રાસાદને પાડવા રૂપ છે. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે અનંતરોક્ત પરીષહનો જય કરવા છતાં પણ કોઈને જ્ઞાનના આવરણના અપગમથી પ્રજ્ઞાના ઉત્કર્ષમાં, બીજાને જ્ઞાનાવરણના ઉદયમાં પ્રજ્ઞાના અપકર્ષમાં ઉત્સુક વૈકલ્પ સંભવે છે. તેથી પ્રજ્ઞા પરીષહ કહે છે - 2 • ત્ર - ૮૯, ૯૦ નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલ છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈ પણ ઉત્તર આપવાનું જાણતો નથી... “અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્ કર્મ પરિપકવ થવાથી ઉદયમાં આવે.' એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે. ૭ વિવેચન - ૮૯, ૯૦ નિશ્ચિત મેં કરેલાં મોહનીય આદિ કર્મો સંભવે છે, તેથી કહે છે - અજ્ઞાન · બોધ ન થવા રૂપ તેનું ફળ છે એવા જ્ઞાનાવરણરૂપ કર્મો, જ્ઞાનની નિંદાદિ વડે ઉપાર્જિત છે, કેમકે પોતે ન કરેલા કર્મોનો ઉપયોગ અસંભવ છે, કેમકે જીવો પોતે કરેલા શુભાશુભ કર્મોના ફળને જ સુખ-દુઃખ રૂપે પોતે ભોગવે છે. જે કારણે કોઈ વડે સ્વયં જાણવા કે ન જાણવાથી પૂછેલા પ્રશ્નોના ઉત્તરોને હું જાણતો નથી. કોઈ સૂત્રાદિ કે વસ્તુ જાણવા છતાં પણ સ્વયં સ્વચ્છ સ્ફટિકવત્ અતિ નિર્મળ પ્રકાશરૂપથી પોતાનું પ્રકાશત્વ નથી, પણ જ્ઞાનાવરણને વશ જ જ્ઞાન ઢંકાયેલું છે. અથવા કોઈના વડે કંઈક પૂછાતા તેવા પ્રકારના વિમર્શના અભાવથી સ્વયં ન જાણતો, “આ મારું અજ્ઞાન કેમ ?'' એમ વિચારતો ગુરુ વચનને અનુસરીને પોતાની જાત સાથેની પ્રતિ વક્તવ્યતા. - જો પૂર્વકૃત કર્મો છે, તો કેમ ત્યારે જ વેધા નથી ? તેનો ઉત્તર આપે છે અબાધકાળ પછી જ વિપાક આપે છે અજ્ઞાનફળરૂપ કરાયેલા કર્મો ઉદીરાય છે. તેથી તેના વિઘાતન માટે જ પ્રયત્ન કરવો જોઈએ. પણ વિષાદ ન કરવો. આ પ્રકારે પોતાને સ્વસ્થ કરે. વિકળતા ન પામે. ન - હવે ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે - કર્મના કુત્સિત વિપાકને જાણીને, પ્રજ્ઞાના અપકર્ષને આશ્રીને બંને સૂત્રની વ્યાખ્યા કરી. પહેલાં ઉત્કર્ષ પક્ષને કહે છે - પ્રજ્ઞાના ઉત્કર્ષવાળાએ એમ વિચારવું કે મેં પૂર્વે જ્ઞાનપ્રશંસાદિ અનુષ્ઠાનો કરેલ છે, અહીં જ્ઞાન એટલે વિમર્શપૂર્વકનો બોધ. તેના ફળોને કર્યા છે, તેથી હું કોઈના પૂછેલાના સર્વ અર્થાને જાણું છું અથવા અહીં - તહીં પણ વસ્તુને જાણું છું. અથવા અપથ્ય એવા કર્મના અજ્ઞાન ફળો જે કટુક વિપાકરૂપ છે તેની આ કાળે ઉદીરણા થયેલી છે, - x -x Page #108 -------------------------------------------------------------------------- ________________ 2/CE, EO આ પ્રમાણે કર્મોના વિપાકની આલોચના કરતાં આત્માને આસિત કરે. અહીં “સૂરસ્કાર” છે. સૂત્ર આગમ. આમાં પ્રસ્તુત સૂત્ર વડે સૂચિત ઉદાહરણને કહે છે - • નિયુક્તિ - ૧ર૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકાર સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - ઉનીમાં બહુશ્રુત એવા કાલક નામે આચાર્ય હતા. તેમનાં કોઈપણ શિષ્ય ભણવા ઇચ્છતા ન હતા. તેના શિષ્યનો શિષ્ય બહુશ્રુત હતો, તેનું સાગરક્ષપણ નામ હતું. તે સુવર્ણભૂમિમાં જઈને વિચારતા હતા. પછી કાલક આચાર્ય પલાયન થઈને તે સુવર્ણભૂમિમાં ગયા. તેણે સાગરક્ષપણને અનુયોગ કહ્યો. પ્રજ્ઞા પરીષહથી તેણે સહન ન કર્યું. તે બોલ્યા કે હે વૃદ્ધ ! આ તમારા શ્રુતસ્કંધ ગયેલ છે? તેણે કહ્યું- ગયેલ છે તો સાંભળો, તે સાંભળવામાં પ્રવૃત્ત થયા.-x તેના શિષ્યો સુવર્ણભૂમિથી પછી નીકળ્યા. જતાં એવા વંદને લોકો પૂછે છે કેઆના આચાર્ય કોણ છે ? તેમણે કહ્યું- કાલકાચાર્ય, લોક પરંપરાથી તે વૃત્તાંત આગળ વધતાં સાગર શ્રમણને પણ સંપ્રાપ્ત થયો કે કાલકાચાર્ય આવી રહ્યા છે. સાગર શ્રમ કહ્યું - હે વૃદ્ધ ! સાંભળ્યું ? મારા દાદા ગુરુ પધારે છે ? કાલરાચાર્યએ કહ્યું - ખબર નહીં, મેં પણ સાંભળેલ છે. - સાધુઓ પધાર્યા, સાગરભ્રમણ ઉભો થયો. તે સાધુઓએ તેને પૂછ્યું - કોઈ ક્ષમાશ્રમણ અહીં આવેલ છે ? પછી સાગરભ્રમણ શકિત થઈને બોલ્યો - કોઈ એક પરમવૃદ્ધ આવેલ છે. પણ બીજા કોઈ ક્ષમાશ્રમણને જાણતો નથી. પછી તે કાલકાચાર્યને ખમાવે છે, “મિચ્છામિ દુક્કડ" આપીને કહે છે - મેં આપની આશાતના કરી. પછી તેણે પૂછ્યું - હું કેવું વ્યાખ્યાન કરું છું. કાલકાચાર્યએ કહ્યું - સુંદર, પરંતુ ગર્વ ન કર. કોણ જાણે છે, કોને કયું આગમ છે? પછી ધૂલિ જ્ઞાતથી કર્દમ પિંડ વડે દષ્ટાંત આપે છે. જેમ સાગરભ્રમણ કર્યું, તેમ (પ્રજ્ઞા ઉત્કર્ષ કરવો ન જોઈએ. તે આર્ય કાલકપાસે શકએ આવીને નિગોદ જીવનું સ્વરૂપ પૂછેલ, આર્યરક્ષિતની માફક જ બધું કહેવું આ પ્રજ્ઞાાના સદભાવને આશ્રીને ઉદાહરણ કહ્યું. તેના અભાવે સ્વયં સમજી લેવું. હવે પ્રજ્ઞાાના જ્ઞાન વિશેષ રૂપવંશી તેના વિપક્ષરૂપ અજ્ઞાનનો પરીષહ કહે છે. તે પણ અજ્ઞાનાભાવ અને અભાવ વડે બે ભેદે છે, તેમાં ભાવ પક્ષને આશ્રીને આ કહે છે • સૂત્ર - ૧, ૨ હું વ્યર્થ જમનાદિ સરસ્વસ્કિ સુખોથી વિરક્ત થયો, અને સુસંવરણ કર્યું. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી... તપ અને ઉપધાનનો સ્વીકાર કરું છું, પ્રતિજ્ઞા પણ પાણું છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું હાસ્યત્વ તો દૂર થતું નથી. - આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક સાનુવાદ • વિવેચન - ૯૧, ૯૨ પ્રયોજનનો અભાવ તે નિરર્થક, તેમાંથી નિવૃત્ત થયો, શેમાંથી મિથુનનો ભાવ કે કર્મ, તે મૈથુન - અબ્રહ્માથી, બીજા આશ્રવોથી વિરત હોવા છતાં જે મૈથુનનું ઉત્પાદન અહીં કર્યું, તે તેના અતિ ગૃદ્ધિ હેતુતાથી દુરસ્યાજ્ય છે. કેમકે કામ ભોગોને દુરસ્યાજ્ય કહેલાં છે. ઇંદ્રિય અને નોધંદ્રિયના સંવરણથી સુસંવૃત્ત થયો છે. પણ હું સાક્ષાત જાણતો છું નહીં કે આ વસ્તુ સ્વભાવ ધર્મ લ્યાણ - શુભ છે કે પાપક - તેથી વિપરીત છે. અથવા ધર્મ એટલે આચાર, ડ્ય – અત્યંતનાતાથી મોક્ષ તેને આપણે છે અર્થાત્ પ્રાપે છે. કલ્યાણ - મુક્તિ હેતુને અથવા પાક - નરકાદિ હેતુને. અહીં આશય એવો છે કે જે વિરતિનો કંઈપણ અર્થ સિદ્ધ થતો હોય તો મને આ અજ્ઞાન હોત જ નહીં. કદાચિત સામાન્ય ચર્ચાથી ફળની પ્રાપ્તિ ન થાય, તેથી કહે છે - ભદ્ર કે મહાભઢ આદિ તપ અને આગમ ઉપચાર રૂપ આયંબિલ આદિ રૂપ ઉપધાન સ્વીકારીને વિચો. માસિકી આદિ ભિક્ષ પ્રતિમાને સ્વીકારીને રહ્યો. આ પ્રમાણે વિશેષ ચર્ચા વડે પણ રહ્યો, સામાન્ય ચયની તો વાત જ શું કરવી? એ પ્રમાણે પ્રતિબંધપણાથી અનિયત વિહાર કરવા છતાં, છાદન કરે તે છક્ષ એવા જ્ઞાનાવરણાદિ કર્મો દૂર ન થયા. એ પ્રમાણે ભિક્ષુ ન ચિંતવે. અજ્ઞાનના અભાવના પથમાં તો સમસ્ત શાસ્ત્રાર્થને જાણ્યા પછી પણ અભિમાનથી ધમધમતા માનસવાળો ન થાય. પરંતુ “પૂર્વ પુરુષસિંહોના વિજ્ઞાન અતિશય સાગરને પાર પામેલાને સાંભળીને વર્તમાન પુરુષો કઈ રીતે પોતાના બુદ્ધિ વડે મદને પામે ?" એ પ્રમાણે ભાવના ભાવે..x. જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને જાણે છે એવા આગમ વચનથી છમસ્થ એવો હું એકપણ ધર્મવસ્તુ સ્વરૂપને તત્વથી જાણતો નથી. તેથી સાક્ષાત ભાવસ્વભાવને જણાવતું વિજ્ઞાન નથી. x-x- તથા ઉપધાનાદિ વડે પણ ઉપક્રમણ હેતુથ ઉપક્રમ કરવાને અશક્યમાં છદ્મ એવા દારુણ વૈરીમાં પ્રકૃષ્ટ તપે છે, તો મારે તો અહંકારનો અવસર જ ક્યાં છે ? હવે આવૃત્તિથી ફરી સૂત્રદ્વારને આશ્રીને પ્રકૃત સૂત્રોપક્ષિમ અજ્ઞાનના સદ્ભાવનું ઉદાહરણ કહે છે. • નિર્ભક્તિ - ૧ર૧ + વિવેચન - આ નિર્યુક્તિને ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને વૃત્તિકાર કહે છે - ગંગાકૂલે બે ભાઈઓ પ્રવજિત થઈ સાધુ થયા. તેમાં એક બહુશ્રુત હતો, એક અલ્પષ્ણુત હતો. તેમાં જે બહુશ્રુત હતો. તેને શિષ્યો વડે સૂત્રાર્થ નિમિત્તે સમય પસાર થતાં દિવસના એક ક્ષણ વિશ્રામ ન મળતો, રાત્રિના પણ પ્રતિષયના શિક્ષણ આદિથી ઉંઘવા મળતું ન હતું. જે અપશ્રુત હતો તે સાધુ આખી રાત્રિ સૂઈ રહેતો હતો. કોઈ દિવસે તે બહુશ્રુત આચાર્ય નિંદ્રાવડે ખેદિત થઈને વિચારે છે કે અહો! મારો ભાઈ પુન્યવાન છે, જે સુખેથી સુવે છે, મારા મંદપુન્ય છે કે મને ઉંઘવા મળતું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૧, ૧૨ ૧૦૯ નથી. તેણે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. તે સ્થાનથી તેણે આલોચના અને પ્રતિક્રમણ ન કર્યા. તે કાળમાસે કાળ કરીને દેવલોક ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને આ જ ભરત ક્ષેત્રમાં આભીરના ઘેર પુત્રરૂપે જન્મ્યો, મોટો થતાં યુવાનીમાં પરણ્યો, પુત્રી જન્મી. તે પુત્રી અતી રૂપવતી હતી. તે ભદ્રકન્યા હતી. કોઈ દિવસે તે પિતા અને પુત્રી બીજા આભીરોની સાથે ઘીના ગાડાં ભરીને નગરમાં વેચવાને માટે નીકળ્યા. તે કન્યા તે ગાડાંનું સારથીપણું કરતી હતી, પછી તે ગોવાળપુત્રો તેણીના રૂપમાં આસક્ત થઈને તેણીના ગાડાંની નજીક ગાડાં લઈ જઈને તેણીને અવલોકતા હતા. તેનાથી બધાં ગાડાં ઉન્માર્ગે ચાલી ભાંગવા લાગ્યા. તેથી તેણીનું નામ 'અશકટા' પાડી દીધું. અશકટાના પિતાને ‘અશકટાતાત’ કહેવા લાગ્યા. ત્યારે તે અશકટાતાતને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, તે કન્યાને પરણાવીને ઘરની બધી સારરૂપ વસ્તુઓ આપીને પોતે દીક્ષા લીધી. અશકટાતાત મુનિ ઉત્તરધ્યયનના ત્રણ સૂત્રો સુધી ભણ્યા. પછી ‘‘અખૈય’ અધ્યયનનો ઉદ્દેશો કરતી વેળા પૂર્વનું જ્ઞાનાવરણ કર્મ ઉદયમાં આવ્યું. બે દિવસો બે આયંબિલ વડે ગયા. એક પણ શ્લોક તેને યાદ રહેતો ન હતો, આચાર્યએ કહ્યું - આ ‘અસંખ્યેય' અધ્યયન જ્યાં સુધી અનુજ્ઞાત ન થાય ત્યાં સુધી જોગમાં રહેવું. અશકટાતાતે પૂછ્યું - આ કેવા પ્રકારનો યોગ છે ? આચાર્યએ કહ્યું - જ્યાં સુધી યોગ ચાલે ત્યાં સુધી તમારે આયંબિલ કરવાના. તે બોલ્યો - મારે અનુજ્ઞાનું શું કામ છે ? એ પ્રમાણે તે દિવસથી આયંબિલના આહાર વડે બાર વર્ષ પર્યન્ત ‘અસંખ્યક' અધ્યયન ભણ્યો, પૂર્વનું કર્મ ખપાવી દીધું. આ પ્રમાણે અજ્ઞાન પરીષહને સહન કરવો જોઈએ. પ્રતિપક્ષમાં ભૌમદ્વાર છે. તેમાં પણ આ સૂત્ર સૂચિત આ ઉદાહરણ છે - • નિયુક્તિ - ૧૨૨ + વિવેચન . આ નિયુક્તિની વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી તેનો ભાવાર્થ જણાવવા માટે સંપ્રદાયાનુસાર ક્થાનકને જણાવે છે . સ્થૂલભદ્ર બહુશ્રુત આચાર્ચ હતા. તેનો એક પૂર્વનો (ગૃહસ્થપણાનો) મિત્ર હતો. સજ્ઞાતીય પણ હતો. તે આચાર્ય વિચરણ કરતાં તે મિત્રના ઘેર ગયા, તેની સ્ત્રીને પૂછ્યું કે - તે ફલાણો ક્યાં ગયો ? તે સ્ત્રી બોલી - વ્યાપાર કરવા ગયા. તેનું ઘર પહેલાં સમૃદ્ધ હતું. પણ પછીથી જીર્ણ - શીર્ણ થઈ ગયું. તેના પૂર્વજોએ એક સ્તંભની નીચે ભૂમિમાં ધન દાટેલું હતું. આ વાત તે આચાર્ય, જ્ઞાન વડે જાણતા હતા. પછી તેણે તે સ્તંભ સામે હાથ કરીને કહ્યું - અહીં આ સ્તંભના મૂળમાં ઘણું ઘણું ધન રહેલ છે. અને મારો મિત્ર અજ્ઞાનથી ભટકી રહ્યો છે. આ વાત સ્થૂલભદ્ર આચાર્યએ સંકેતથી કહી, તેથી લોકો એવું સમજ્યા કે આ ભગવત્ આ ઘરને જોઈને, પૂર્વે ઋદ્ધિસંપન્ન હતું, પણ હાલ જીર્ણશીર્ણ છે, તે જોઈને અનિત્યતાનું નિરૂપણ કરી રહ્યા છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ જ્યારે તે મિત્ર ઘેર આવ્યો, ત્યારે તેની પત્નીએ બતાવ્યું કે સ્થૂલભદ્ર આચાર્ય પધારેલ હતા. તેણે પૂછયું કે- સ્થૂલભદ્રએ કંઈ કહ્યું? સ્ત્રી બોલી - કંઈ નહીં, માત્ર આ સ્તંભની સામે હાથ દેખાડીને બોલ્યા કે - “આ અહીં છે, તે ત્યાં ભટકે છે” તે મિત્ર પંડિત હતો, તે સમજી ગયો કે અહીં અવશ્ય કંઈક છે. તેણે ખોદવાનું શરૂ કર્યું. તેટલામાં તેણે વિવિધ પ્રકારના રનોથી ભરેલો કળશ જોયો. આ રીતે તેમણે જ્ઞાન પરીષહને સહન ન કર્યો. બીજા સાધુઓએ આમ કર્યું ન જોઈએ. અહીં પ્રજ્ઞા અને અજ્ઞાનના ભાવ અને અભાવ વડે સૂત્રમાં પરીષહપણાથી ઉપવર્ણન છે, નિર્યુક્તિમાં અજ્ઞાન પરીષહમાં તે પ્રમાણે બંને ઉદાહરણનું ઉપવર્ણન કર્યું. અન્યત્ર પણ યથાસંભવ જાણવું હવે અજ્ઞાનથી દર્શનમાં પણ સંશયવાળો ક્યારેક થાય, તેથી દર્શન પરીષહને કહે છે - • સુત્ર - ૯૩, ૧૪. “નિરો જ પરલોક નથી, તારવીની શક્તિ પણ નથી, અથવા હું તૌ ઠગાયો છું” • એ પ્રમાણે સાધુ હિતાવે નહીં. “પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થા” - ઓનું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નીં. • વિવેચન - ૯૩, ૯૪. જન્માંતર નિત્યે વિધમાન નથી. કેમકે શરીર ભૂતચતુષ્કયુક્ત છે તે અહીં જ પડી રહેશે, અને ચૈતન્ય તો ભૂતધર્મભૂતપણાથી છે. તેના સિવાય પ્રત્યક્ષ તો આત્મા ઉપલભ્યમાન નથી. - તપો માહાભ્યરૂપ, કોની? તપસ્વીની. તે આમશૌષધ્યાદિ રૂપ છે, ઇત્યાદિ - X-X-X. તે પણ પ્રાપ્ત થતી નથી. તેથી આમ કહ્યું છે - અથવા - વિશેષ શું કહેવું? હું તો ભોગથી પણ વંચિત થયો છું. કેમકે - આ મસ્તકનું મુંડન, ઉપવાસ આદિ યાતના રૂપ ધર્મ અનુષ્ઠાનથી ઠગાયો છું. આ પ્રમાણે અનંતર કહેવાયેલો ભિક્ષુ વિચારે નહીં. જે પૂર્વે કહ્યું કે- ભૂતચતુટ્યાત્મરૂપ શરીરને જન્માંતરનો અભાવ છે, તે અસત્ છે. કેમકે અમે શરીતે બીજા જન્મમાં જવાનું છે. તે પ્રમાણે કહેલ જ નથી. કેમકે તેને તેવા ધર્મત્વથી આગળનો નિષેધ છે. - તપસ્વીને બદ્ધિ નથી, તે પણ વચનમાત્ર જ છે. આત્મઋદ્ધિના અભાવે અનુપલંભ - અપ્રાપ્તિ હેતુ કહેલ છે, તે પણ સ્વસંબંધી છે કે સર્વ સંબંધી ? તેમાં તે આત્માના અભાવે સ્વસંબંધી અનુપલંભ હેતુ નથી. કેમકે તે સ્વયં “ઘટ' આદિ વાત ઉપલભ્યમાન પણ છે. જેમ ધટ આદિમાં રહેલ રૂપાદિ ઉપલબ્ધ છે, તેમ આત્મામાં રહેલા પણ જ્ઞાનસુખાદિમાં કંઈ મહતું અંતર રહેલ નથી. અશ્વસેન વાચકે કહ્યું છે - આત્મપ્રત્યક્ષ આ આત્મા છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯૩, ૪ ૧૧૧ “આ દૃષ્ટિગોચર નથી' તેમ પણ ન કહેવું. એ કથન એકાંત નથી, તેથી જ કહ્યું છે કે - “જે ચક્ષુ વડે ન દેખાય તે બધું ન લેવું તેમ નહીં'' અન્યથા ચૈતન્ય પણ દૃષ્ટિગોચર નથી, તેથી તે પણ અસત્ત્વ થાય. તેથી તે સ્વસંવિદિત છે, માટે સત્ કહેવાય છે. આત્મા ૫ણ તેવો હોવાથી સત્ જ છે. · x - વિશેષ કેટલું કહેવું ? જેમ ચૈતન્ય છે, તે સ્વીકાર્યું, તેમ આત્માને પણ જાણવો. જેમ સ્વ કે પરમાં રહેલ જ્ઞાન, જ્ઞાન વડે ગ્રહણ કરાય છે. તેમ જ્ઞાતા સ્વમાં કે પરમાં રહેલો હોય તે પણ જ્ઞાન વડે ગ્રહણ કરવો. વળી હું છું એ પ્રત્યયથી પ્રતિપ્રાણી પોતાના આત્માને જાણે છે અને કેવીને સર્વાત્મના ઉપલબ્ધ હોવાથી તેનો પ્રતિષેધ અશક્ય છે. એ પ્રમાણે ઋદ્ધિના અભાવે સર્વ સંબંધી અપ્રાપ્તિ પણ અસિદ્ધિ છે. - ૪ - ૪ - ૪ - દેખાય પણ છે કે ક્યારેક કોઈ દિવસ પગની ધૂળના સ્પર્શાદિથી રોગનો ઉપશમ આદિ થાય છે. તેથી અહીં પણ કાલાંતરે મહાવિદેહ આદિમાં સર્વકાળ ઋદ્ધિના અંતર છતાં તેનો સંભવ અનુમત થયેલ છે. - X - વળી - હું ભોગસુખથી વંચિત થયો, કેમકે શિર અને તુંડના મુંડન, ઉપવાસ આદિ વડે યાતના રૂપ ધર્માનુષ્ઠાન છે, તે પણ વિચાર્યા વિનાનું વચન છે, ભોગસુખોના દુઃખાનુષક્તત્વથી તત્ત્વવેદીએ તેનો અનાદેય કરેલ છે. -xx · વૈષયિક સુખ અતૃપ્તિકાંક્ષા શોકાદિ નિમિત્ત છે. આ અસિદ્ધ નથી, કેમકે ત્રણે કાળમાં ચથાયોગ અતૃપ્તિ આદિ પ્રત્યેક જીવને સ્વસંવિદિત પણે છે. વળી તપથી પણ યાતનારૂપ પણે મન અને ઈંદ્રિય યોગોની હાનિ જ પ્રતિપાદન કરેલી છે. - ૪ - પછી તેમાં દુઃખરૂપતા કઈ રીતે થાય ? શીરમુંડનથી કંઈક પીડાત્મક રૂપ હોવા છતાં સમીહિત અર્થના સંપાદકત્વથી દુઃખદાયકતા ન થાય. જો ઈષ્ટ અર્થના પ્રસાધકપણે સ્વીકારે તો તેને કાયપીડારૂપ પણાં છતાં દુઃખદાયી ન થાય. જેમ રત્ન વણિÒ માર્ગમાં લાગતો શ્રમ આદિ પીડાદાયી ન થાય. તપ ઇષ્ટાર્થનો પ્રસાધક છે. તેની પણ અસિદ્ધતા નથી કેમકે તે પ્રશમહેતુ પણે છે. અગ્નિ તાપના પ્રકર્ષથી જેમ તપનીય વિશુદ્ધિ પ્રકર્ષ થાય, તેમ પ્રશમ તારતમ્યથી પરમ આનંદ તારતમ્ય અનુભવાય છે, તે લોકપ્રતીત છે. - તથા - - X - X - X + - જિન – રાગાદિના જિતનારા હતા, હાલ જિનો વિધમાન છે. આને કર્મપ્રવાદ પૂર્વના સ્તરમાં પ્રામૃતથી ઉદ્ધરીને વસ્તુતઃ સુધર્માસ્વામી વડે જંબુસ્વામી પ્રતિ કહેલ છે, આના વડે તે કાળે જિનનો સંભવ આ રીતે કહ્યો. અથવા વિદેહ આદિ ક્ષેત્રાંતરની અપેક્ષાથી આ ભાવના કરવી. અથવા વચન વ્યત્યયથી જિનો થશે. તે બધુ જ મૃયા છે. જિન અસ્તિત્વવાદી અનંતરોક્ત ન્યાયથી કહે છે, એમ ભિક્ષુ ન ચિંતવે. જિનનો સર્વજ્ઞ અધિક્ષેપ - પ્રતિક્ષેપ આદિમાં પ્રમાણ ઉપપન્નતાથી પ્રતિપાદન વડે તેના ઉપદેશ મૂલત્વથી સર્વે આલોક - પરલોકના વ્યવહાર છે. આ “શિષ્ય આગમન દ્વાર’· કહ્યું. તેમાં ‘‘સ્થિ જૂનાં ખરે લોએ' એ સૂત્ર અવયવ સૂચિત ઉદાહરણ કહે છે - Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ • નિર્યુક્તિ • ૧ર૩ - વિવેચન આ નિયુક્તિની માત્ર અક્ષર ગમનિકા આપીને વૃતિકારશ્રી જણાવે છે કે આનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો, તે આ પ્રમાણે છે : વત્સભૂમિમાં આર્ય અષાઢ નામે આચાર્ય હતા, તે બહુશ્રુત અને બહુ પસ્વિાસ્વાળા હતા. તે ગચ્છમાં જે સાધુ કાળ કરે તેને નિર્ચામણા કરાવતા, ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરાવતા. એ રીતે ઘણાંની નિયમિણા કરાવી. કોઈ દિવસે એક આત્મીય શિષ્યને ઘણાં જ આદરથી કહ્યું કે - દેવલોકથી આવીને મને દર્શન આપજે. પણ તે વ્યામિ ચિત્તત્વથી ન આવ્યો. પછી આચાર્યને વિચાર આવ્યો કે - મેં ધણાં કાળ કલેશ સહન કર્યો. - 1 - પછી તે શિષ્યએ દેવલોકમાં રહીને ઉપયોગ મૂક્યો. તેણે ગુરુને સ્વલિંગ થકી પાછા જતાં જોયા. તેથી દેવે તેમના માર્ગમાં ગામ વિકવ્યું. નરપેક્ષણ દિવ્ય પ્રભાવથી વેદતા નથી. પછી તેને સંતરીને ગામની બહાર વિજનમાં - ઉધાનામાં છ બાળકોને સવલિંકારશી વિભૂષિત વિકવ્ય, જેવી સંયમની પરીક્ષા થઈ શખે. તે બાળકોને આયાર્યએ જોયા. આચાર્યને થયું કે - જો હું બાળકોના આભુષણો લઈ લઉ તો સુખેથી જીવનને પસાર કરી શકીશ. તેણે એક પૃથ્વી બાળકને કહ્યું - આભરણ લઈ આવ. તેણે કહ્યું - ભગવદ્ ! ત્યાં સુધી મારું એક આખ્યાનક સાંભળો પછી આભસ્સો ગ્રહણ કરી લેજે. આચાર્યએ કહ્યું - સાંભળું છું. તે બાળક બોલ્યો - એક કુંભાર હતો, તે માટી ખોદતાં કિનારે આક્રાંત ચો. તે બોલ્યો - • નક્તિ - ૧૪ + વિવેચન • જેના વડે ભિક્ષામાં બલિને હું આવું છું, જેના માટે જ્ઞાતીજનોને હું પોષ છું. તે મારી ભૂમિને આક્રમે છે, મને શરણથી ભય ઉત્પન્ન છે. આ નિર્યુક્તિનો ઉપનય કહે છે - ચોરના ભયથી હું આપને શરણે આવેલ છે. તમે મને આ પ્રમાણે લૂંટશો તો મને પણ શરણથી જ ભય ઉત્પન્ન થશે. આ પ્રમાણે આગળ પણ ઉપનયની ભાવના કરવી. આચાર્યએ કહ્યું- આ અતિપંડિતવાદિક છે, તેના આભરણોને ગ્રહણ કરીને પાત્રમાં ભર્યા પૃથ્વીકાયિક કહ્યો. હવે બીજી અપ્લાય કહે છે - તે પણ આખ્યાનક કહે છે. જેમકે - એક તાલાચર કથાકથક “પાટલ' નામે હતો. તે કોઈ દિવસે ગંગાને ઉતરતા ઉપરની વર્ષના જળથી હરાયો. તેને જોઈને લોકો આ પ્રમાણે કહે છે - • નિરતિ • ૧રપ + વિચન - બહુશ્રુત, વિવિધ કથાને કહેનાર, પાટલ નામનો કથાકાર ગંગામાં વહે છે. હે ઉદ્યમાનક ! તારું લ્યાણ થાઓ. ત્યાં સુધી, જ્યાં સુધી દૂર ન લઈ જાય. અતિ અલ્પ સૂક્ત • સુભાષિત છે. તે બોલ્યો - Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩, ૯ ૧૧૩ : • નિર્યુક્તિ - ૧૨૬ + વિવેચન - જે જળવડે બીજો ઉત્પન્ન થાય છે, જેના વડે ખેડૂતો જીવે છે - પ્રાણ ધારણ કરે છે, તેના મળે વિપત્તિ પામીને હું મર્યો. જન્મનારને શરણથી જ ભય છે. તેના પણ આમરણો આચાર્ય તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ અપકાય કહ્યો. હવે ત્રીજા તેઉકાયને કહે છે. તે પ્રમાણે તે આખ્યાન કહે છે - એક તાપસની ઝુંપડી અગ્નિ વડે બળી ગઈ. પછી તે કહે છે - • નિર્યુક્તિ - ૧૭ + વિવેચન : જેને હું બે અને દિવસે મધ અને ઘી વડે પ્રસન્ન કરું છું. તે અગ્નિ વડે જ મારો તાપસ આશ્રમ બળી ગયો. મને શરણથી જ ભય થયો છે. અથવા • • નિક્તિ - ૧૨૮ + વિવેચન - મેં વ્યાઘના ભયથી ડરીને મેં અગ્નિનું શરણ કર્યું. તેનાથી મારું શરીર બળી ગયું. મને શરણથી જ ભય થયો. તેના ઘરેણા પણ આચાર્યએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. તેઉકાયકુમાર કહ્યો. હવે ચોથો વાયુકાયકુમાર કહે છે - તે પણ પૂર્વવતુ આખ્યાનક કહે છે - જેમ એક યુવાન ઘન નિચિત શરીરી હતો, તે પછીથી વાયુ વડે ગ્રહણ કરાયો. અન્ય એ કહ્યું : • વિરક્તિ - ૧૨૯ + વિવેચન - લંઘન - કુદીને જવું, પ્લવન - દોડવું, તેમાં સમર્થ, પૂર્વે થઈને હવે કઈ રીતે હાથમાં દંડ લઈને જાય છે, હે વયસ્ય ! આ કેવી વ્યાધિ છે ? • નિર્ણક્તિ - ૧૩૦ + વિવેચન - જયેષ્ઠ અને અષાઢ માસમાં જે શુભ શૈત્યાદિ ગુણયુકતપણાથી શોભન વાયુ વાય છે, તેના વડે મારા અંગ ભાંગે છે, તેના મેધોન્નતિના સંભવપણાથી વાત પ્રકોપ આદિ જાણવા. એ પ્રમાણે મને શરણથી જ ભય થયો. ધમર્દિતાને જ શરણથી ભય છે. • અથવા - • નિક્તિ - ૧૩૧ + વિવેચન - જે વાયુ વડે સત્ત્વો જીવે છે, અપરિમિત વાયુના વિરોધમાં મારા અંગો ભાંગી ગયા, મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે. તેના પણ આભરણો આચાર્યએ પૂર્વવત્ ગ્રહણ કર્યા. આ વાયુકારકુમાર કહ્યો. હવે પાંચમો વનસ્પતિકાયિક, તે પૂર્વવત જ આખ્યાનક કહે છે - જેમકે - એક વૃક્ષ ઉપર કેટલાંક પક્ષીઓનો આવાસ હતો. તેમના અપત્યો થયા, પછી વૃક્ષના અભ્યાસથી વેલડીઓ ઉત્રિત થઈ. વૃક્ષને વીંટળાઈને ઉપર વિલગ્ન થઈ. વલ્લીને આધારે સર્ષ વીંટળાઈને તે અપત્યોને ખાઈ ગયો. પછી બાકીના કહે છે : Jain V i nternational Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉત્તરાધ્યયન મલસબ-સટીક અનુવાદ • નિયુક્તિ - ૧૩ર + વિવેચન - જ્યાં સુધી વસ્યા, ત્યાં સુધી સુખેથી વસ્યા. ક્યાં ? નિરુપદ્રવ એવા વૃક્ષ ઉપર. અહીં મૂલમાંથી જ વેલડીઓ ઉદ્ભવી, તેથી વૃક્ષથી જ તત્ત્વતા ભય થયો. તે ઉકિત રીતિથી શરણ હતું. તે રીતે શરણથી જ ભય થયો. તેના આભરણો પણ આયાર્યોએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ વનસ્પતિકાય કહ્યો. હવે છઠ્ઠી કુમાર તે ત્રસકાય, તેને કહે છે. તે પણ પૂર્વવતુ આખ્યાનક કહે છે. જેમકે - કોઈ નગર પરસૈન્ય વડે રૂંધાયું. ત્યાં બાહિરિકામાં માતંગો હતા, તેઓ અવ્યંતરો વડે બહાર કઢાયા, બહાર પરસૈન્ય વડે ગ્રહણ કરાયા, પછી કોઈ બીજાએ પણ કહેલ છે કે - • નિયુક્તિ - ૧૩૩ + વિવેચન - નગરની મદચ્ચે રહેલા તે અત્યંતરવસ્તી, પસૈન્ય વડે ત્રસ્ત - ક્ષોભિત થયા. આમના વડે અન્ન આદિનો ક્ષય ન થાય, તે માટે બહાર કઢાયા. બહાર પરસૈન્યના લોકો ઉપદ્રવ કરતા હતા. x x. જે કારણે શરણથી ભય થયો. આપને નગર જ શરણ છે, તેનાથી જ ભય થયો. • અથવા • એગ્ર નગરમાં સ્વયં જ રાજા ચોર હતો અને પુરોહિત ભંડક હતો. તેથી બંને પણ વિચરતા હતા. પછી લોકો અન્યોન્ય કહેતા હતા કે : ૦ કિરણજિ - ૧૩ + વિવેચન - જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પોતાના નગરને લુંટતો હોય. ત્યાંનો પુરોહિત ભંડક હોય, દિશાને ભાંગતો હોય. હે નાગરકો ! શરણથી જ ભય જન્મ્યો. આ પ્રમાણે શ્લોકાર્ધ કહ્યો. અથવા એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી યૌવનને પામી. તે ઘણી જ રૂપવતી અને દર્શનીય હતી. તે બ્રાહ્મણ તેણીને જોઈને આસક્ત થયો. તેણીને કારણે ઘણો જ દુર્બળ થઈ ગયો. બ્રાહ્મણીએ પૂછયું, ઘણું દબાણ કરતાં બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણી બોલી - અવૃતિ ન કરશો. હું એવું કંઈક કરીશ, જેથી કોઈક પ્રયોજનથી સંપત્તિ થશે. પછી પુત્રીને કહ્યું - અમારી કન્યાને પહેલા યક્ષ ભોગવે છે, પછી વરને અપાય છે તેથી તને કૃષણપક્ષની ચૌદશે યક્ષ તારી ઇચ્છા કરશે. તે વિમાનસ ન થઈશ. તું ત્યાં ઉધોત ન ફરતી. તે કન્યાએ પણ યક્ષના ફતહલથી દીવાને શરાવલાથી ઢાંકીને લઈ ગઈ. તે આવ્યો. તેણીને ભોગવીને રાત્રિના થાકીને સૂઈ ગયો. આણે કૌતુકથી શરાવતું ખસેડ્યું. ત્યાં તેણે પિતાને જોયા. તે કન્યાએ જાણ્યું કે - જે થવાનું હોય તે જ થાય. હવે હું ઇચ્છાપૂર્વક ભોગ ભોગવીશ. પછી તે બંને રતિથી થાકી ગયા. સૂર્ય ઉગવા છતાં જાગ્યા નહીં. ત્યારપછી બ્રાહ્મણી માગધિકાને ભણે છે - બોલે છે. • નિર્યુક્તિ • ૧૩૫ + વિવેચન - તુરંતનો ઉગેલો સૂર્યમાં, શો અભિપ્રાય છે ? પહેલા ઉદિત થયેલ સૂર્યમાં, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૩, ૬૪ ૧૧૫ ચૈત્યસુપે રહેલ કાગડા, ભિંત ઉપર રહેલ આતપ, હે સખી ! લોકો નિદ્રાનો ત્યાગ કરતા નથી. આમ કહીને પોતાનું દુઃખિતપણું પ્રગટ કરે છે. તે બ્રાહ્મણી પણ પતિના વિરહથી દુઃખિત થઈ. સાત્રિમાં નિંદ્રાને ન પામી, એ પ્રમાણે માગધિકા • અર્થ છે. પછી તેણીને તે પુત્રી સાંભળીને માગધિકાને પ્રતિ ભણે છે તે આ પ્રમાણે " • નિર્ણક્તિ - ૧૩૬ + વિવેચન : તમે જ હે માતા | શિક્ષા સમયે કહેતા હતા કે- વિમનસ્ક થતી નહીં. વિમુખ થતાં ચક્ષ આવ્યો. યક્ષાહતક ખરેખર પિતા હતા. હવે અન્ય તાતની શોધ કર, એ માગધિકા અર્થ છે. પછી તે બ્રાહાણી આ પ્રમાણે કહે છે - • નિક્તિ - ૧૩ + વિવેચન • જે કન્યાને નવ માસ કુક્ષિમાં ધારણ કરી, જેણીના મળ અને મૂત્રનું મર્દન કર્યું (મળ-મૂત્ર ચુંથ્યા) તે પુત્રીએ જ મારા પતિને હરી લીધો. એ હેતુથી જ ચોરી લીધો. શરણ જ અશરણ થયું, મને અપકારી થયા. - અથવા - એક બ્રાહાણે તળાવ ખોદાવ્યું, ત્યાં જ પાળીના દેશાભાગે દેવકુલ અને આરામ તૈયાર કરાવ્યા. ત્યાં તેણે યજ્ઞ શરૂ કર્યો. જ્યાં બકરીને મારી નંખાય છે. અન્ય કોઈ દિવસે તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બકરારૂપે જન્મ્યો. તે બકરાને તે બ્રાહાણના પોતાના પુત્રો વડે જ ગ્રહણ કરાયો. તે જ તળાવમાં યજ્ઞમાં મારવાને માટે લઈ જવાયો. લઈ જવાતા એવા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે બકરો બેંબેં કરતો, પોતે જ વિચારે છે કે જે મારા વડે જ મેં પ્રવર્તાવ્યો એ પ્રમાણે વિલાપ કરતાં બકરાને કોઈ એક અતિશયાની સાધુએ જોયો. તે સાધુ આ પ્રમાણે બોલ્યા - • નિર્યુકિત - ૧૩૮ + વિવેચન : સ્વયં જ વૃક્ષોને તમે રોપ્યા. પોતે જ તળાવ ખોદાવ્યું. પ્રાચિંતના પ્રાણની ઉપર દેવો વડે દેવાયોગ્યની યાચના કરી. તેના વડે અવસર પ્રાપ્ત થયો. તે જ ઉપયોચિત લબ્ધક તું છે. તો પછી હે બકરા ! હવે તું શા માટે બેં-બેં કર્યા કરે છે ? આરટે છે. એ માગધિકાનો અર્થ છે. ત્યાર પછી તે બકરો, સાધુના કથનને સાંભળીને મૌન થઈને રહ્યો. તે બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે - આ ધ્વજિત વડે એવું શું બોલાયું કે - જેનાથી આ બકરો મૌન થઈને રહેલો છે. ત્યાર પછી તેણે તે તપસ્વી સાધુને પૂછયું - ભગવન! આ બકરો આપના વડે કંઈક કહેવાતા જ મૌન કેમ થઈ ગયો ? સાધુએ તેને કહ્યું કે - આ જ તારો પિતા છે, કઈ રીતે જાણવું? કે જેથી મને પણ ખબર પડે. તે બકરાએ પૂર્વભવમાં પુત્રની સાથે નિધાન દાટેલ, ત્યાં જઈને બંને પગવડે ખટુ ખ કરવા લાગ્યો. તેનાથી બ્રાહાણ પુત્રએ જાણીને બકરાને મુક્ત કર્યો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂવત્ર-સટીક અનુવાદ/૧ સાધુની સમીપે ધર્મ સાંભળીને ભક્ત પ્રત્યાખ્યાન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે તેણે શરણ' એમ સમજીને તળાવના બગીચામાં યજ્ઞ પ્રવર્તાવ્યો. તે જ અશરણ થયો. ૧૧૬ અહીં આવા પ્રકારે અહીં સમવતાર છે - એ પ્રમાણે અમે આપના શરણમાં આવ્યા. મનુષ્ય । જાતિને પ્રસના સ્મરણાર્થે આ ત્રણ ઉદાહરણ તિર્યક્ જાતિના વિચારવા. આયાર્યએ તે પ્રમાણે જ તેના પણ આભરણો ગ્રહણ કર્યા અને જલ્દીથી જવાને માટે માર્ગ ઉપર ચાલ્યા. ત્યાં તેણે માર્ગમાં અલંકારોથી ઉદ્ભટ એવી સાધ્વીને જોઈને, આચાર્યએ તેણીને કહ્યું - ૧૩૯ + વિષેયન • નિયુક્તિ હે અંજિતાક્ષિ ! તારે બે કટક છે, તારે બે કુંડલ છે, તેં તિલક પણ કરેલ છે, હે પ્રવચનની ઉડ્ડાહ કરનારી ! દુષ્ટ શિક્ષિતા ! તું અહીં ક્યાંથી આવેલ છે ? તે માગધિકાર્ય છે. - દર્શન પરીક્ષાર્થે સાધ્વીની વિકુર્વણા કરી, તેણી આ પ્રમાણે બોલી - • નિર્યુક્તિ ૧૦૪, ૧૪૧ + વિવેચન · - સરસવના દાણા સમાન બીજાના છિદ્રોને જુએ છે ! પણ પોતાના બિલ્વ ફળ જેટલાં મોટાં દોષોને જાણવા છતાં જોતાં નથી, ત - તમે શ્રમણ છે, સંયત છે, બહિષ્કૃત્તિથી બ્રહ્મચારી અને ઢેફા તથા સુવર્ણ સમવૃત્તિક છો. પણ તમારા પાત્રમાં શું છે? એ પ્રમાણે તેણી વડે આચાર્યની નિર્ભર્ત્યના કરાઈ, તેમ છતાં આગળ જાય છે. માર્ગમાં લશ્કરને આવતું જોયું. દંડિક ત્યાં ગયો, હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને વંદના કરી, ભગવન્ ! પરમ મંગલ છે, કે મારા વડે સાધુનું દર્શન થયું. મારા ઉપર અનુગ્રહ કરો. પ્રાસુક અને એષણીય મોદક આદિને ગ્રહણ કરો, - - આચાર્ય તે લેવા ઇચ્છતા ન હતા, ક્યાંક પાત્રમાં રહેલ આભરણો ન જોઈ જાય. તે દંડિકે પાત્ર છીનવીને લઈ લીધું. લાડવા મૂકવા ગયા, ત્યાં આભરણો જોયાં, તેના વડે આચાર્યનો તિરસ્કાર કરાયો. ફરી પણ તેણે આચાર્યને સંબોધિત કર્યા કે આપને વિપરિણામિત થવું યોગ્ય નથી. ઇત્યાદિ - x - x ", પછી દિવ્ય દેવરૂપ કરીને ગયો. આચાર્યએ પહેલાં દર્શન પરીષહ સહન ન કરેલો, પછી કર્યો. એમ બધાં સાધુએ દર્શન પરીષહ સહન કરવો. - ૪ - x - ૪ - ૪ - સુધા આદિથી અત્યંત પીડિતને જ પરીષહ ન કરવાનું કહ્યું. તે મંદસત્ત્વને કંઈક અશ્રદ્ધાનથી સમ્યકત્વથી વિચલિતપણે પણ સંભવે છે, તેને દૈઢિકરણ કરવા દેષ્ટાંતનું અર્થથી અભિધાન સૂત્ર - સ્પર્શક છે, તે વ્યક્ત જ - ૪ - ૪ - હવે ઉપસંહાર કહે છે છે. . સૂત્ર ભગવંત મહાવીરે આ બધાં પરીષહો પુરૂપેલ છે. તે જાણીને સાધુ ક્યાંય કોઈપણ પરીષહથી પરાજિત ન થાય. તેમ હું કહું છું. « Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ • વિવેચેન - ૫ અનંતરોક્ત સુધા આદિ બાવીશ પરીષહો કાયપ ગોત્રીય ભગવંત મહાવરે પ્રરૂપેલા છે. જે ઉક્ત ન્યાયથી જાણીને સાધુ પરાજિત ન થાય. સંયમથી પતીત ન થાય. બાવીશમાં કોઈપણ દુર્જેય પરીષહથી કોઈપણ દેશ કે કાળમાં બાધિત ન થાય. તેમ સુધમસ્વિામીએ ભૂસ્વામીને કહ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - x x- 1 - - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ હe અધ્યયન - ૩ - “ચાતુરંગીય” છે. પરીષહ અધ્યયન કહ્યું. હવે “ચતુરંગીય’ અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેના સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરીષહ કહ્યું. તે ક્યાં આલંબનને આગળ કરીને કરવા, એવો પ્રશ્ન સંભવે છે, તેમાં માનુષત્વ આદિ ચાર અંગનું દુર્લભત્વ છે, તેના આલંબન વડે કહેવા. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા વર્ણવવા જોઈએ. તે નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવા. તેમાં ચતુરંગીચ એ દ્વિપદ નામ છે, તેમાં ચાર અને અંગ બે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. એક વિના ચાર ન આવે, તેથી ઐકનો નિક્ષેપ કસ્વો જોઈએ, તેમ માનીની નિયુક્તિકાર કહે છે - • લિક્તિ - ૧૪ર + વિવેચન - અહીં એક શબ્દનો એકમ નિર્દેશ છતાં પ્રકાંતપણાથી સર્વત્ર સંબંધ જોડવો, તેથી નાકક, સ્થાપનૈફક, કર્થેકક, માતૃકપદેકક, સંગ્રàકક, પર્યવેકક, ભાવૈકક એ સાત ઐકક થયા. તથા શબ્દની બાકીનાનું પણ નિરૂપચાર વૃત્તિપણાથી તુલ્યત્વ કહે છે. આની વ્યાખ્યા દશવૈકાલિકની નિર્યુક્તિ કરતાં કહેવાયેલ જ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે - (૧) નામૈકક - જેનું ઐક્ક એવું નામ છે. (૨) સ્થાપનૈકક - પુસ્તક આદિમાં રચેલ એકનો અંક. (૩) વૈકક - સચિત્ત આદિ ત્રણ ભેદે છે, તેમાં સચિત એક્ક તે પુરુષાદિ, અચિત્ત તે ફલકાદિ, મિશ્ર ને વસ્ત્રાદિ વિભૂષિત પુરુષાદિ. (૪) માતૃકાપËકક - તે “ઉખજોઈવા, વિગમે ઈવા, ઘુવે ઈવા” જે અન્યત્ર વિવક્ષિત છે અથવા એ કારાદિ અક્ષરરૂપ માતૃકાના એકતર આ કારાદિ લેવા. (૫) સંગ્રëકક . જેના વડે એક ધ્વનિથી ઘણાંનો સંગ્રહ થાય, જેમ કે જાતિની પ્રધાનતાથી “ઘઉં.” (૬) પયર્થિકક - શિવકાદિ એકક પર્યાય, (૩) ભાકક- દાયિકાદિ ભાવોમાંનો કોઈપણ એક ભાવ. • - • હવે “ચતુષ્ક' નો નિક્ષેપ કહે છે • નિયુક્તિ : ૧૪૩ + વિવેચન • નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં સચિત, અચિત, મિશ્ર દ્રવ્યની ચાર સંખ્યાપણાથી વિવક્ષા. ક્ષેત્રમાં ચાર સંખ્યાથી પરિચ્છિન્ન આકાશ પ્રદેશો, જેમાં ચાર વિચારાય છે. કાળમાં ચાર સમય કે આવલિકા આદિ કાળભેદો. ગણનામાં ચાર - એક, બે, ત્રણ, ચાર ઇત્યાદિ. ભાવમાં “ચાર' માનુષત્વ આદિ ઓળખાવાતા ભાવો. આની વચ્ચે કોનાથી અધિકાર છે ? ગણના સંખ્યાનો અહીં અધિકાર છે. - xતેના વડે જ કહેવાનાર અંગોના ગણના પણાથી તેમની જ ઉપયોગીતાથી કહેલ છે. હવે અંગ નિક્ષેપ કહે છે. નિયm - ૧૪ વિવેચન - નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, ભાવાંગ. આ ચાર અંગના નિક્ષેપ થાય છે, તેમ Page #120 -------------------------------------------------------------------------- ________________ આધ્ય. ૩ ભૂમિકા સંક્ષેપમાં કહ્યું. તેમ નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી હવે દ્રવ્યાંગને કહે છે - • નિયુક્તિ - ૧૪પ + વિવેચન - ગંધાંગ, ઔષધાંગ, મધાંગ, માતોધાંગ, શરીરાંગ, યુદ્ધાંગ. એ છ પ્રકારે દ્રવ્યાંગ કહેલ છે. આ ગંધાંગાદિમાં પ્રત્યેકમાં પણ અનેકવિધ થાય છે તેમ જાણવું. આ ગાથાનો અક્ષરાર્થ કહો. ભાવનાર્થને હવે ક્રમશ કહેવાને “ગંધાંગનું પ્રતિપાદન કરતાં કહે છે • લિક્તિ • ૧૪૬ ૧૪૮ + વિવેચન - તેમાં જમદગ્નિજટા- વાલક, હરેણુકા - પ્રિયંગુ, શબરનિવસનફ- તમાલ પત્ર, સપિટિણય - પિત્તકા ધ્યામક નામક ગંધ દ્રવ્ય, તેની સાથે. વૃક્ષની બાહ્ય ત્વચા ચાતુતકાંગ પ્રતીતી જ છે. મલ્લિકા જાતિ, તેનાથી વાસિત અનંતરોક્ત દ્રવ્યમન. કોટિમૂલ્યાર્ટ થાય છે, તે મહાઈતા કહી. તથા ઓસીર, લેર-વાલક, પલ, દેવદારુ, કર્મ, શતપુષ્યના ભાગે, તમાલપત્રના ભાગ તે પલિકામાત્ર જણાવ્યા. આનું મહાગ્ય કહે છે - આ સ્નાન, વિલેપન, પટવાસમાં મહત્ત્વનું છે. ચંડuધોતની પુત્રી વાસવદત્તા એ વીણા વત્સ રાજા ઉદયનને આ ગંધથી ચિત્ત હરેલ હતું. - x-x- હલ્વે ઔષધાંગ કહે છે. • નિયુક્તિ - ૧૪૯, ૧૫૦ + વિવેચન - પિંડદારુ અને હળદર, ઇંદ્રયવ, ત્રિકટ્રક તેના અંગો - સુંઠ, પિપર, મરિય દ્રવ્યો છે. આદ્ધ, બિલ્વમૂલ, એ ઉદક અષ્ટમ જેના છે તે તથા વટિકા. આનું ફળ કહે છે - ખંજવાળ આદિને હણે છે, અર્ધશિરો રોગ કે સમસ્ત શિરો વ્યથા, વિવિધ પ્રકારના જવર, ઉંદસ આદિ વડે ફસાયેલ ઇત્યાદિને હણે છે - હવે મધાંગને કહે છે - • નિતિ - ૧૫ + વિવેચન - સોળ દ્રાક્ષના ભાગો, ચાર ભાગઘાતકીપુષ્ય વિષયક, આટક્ક ઇરસ વિષયમાં, અહીં - કયા પ્રમાણથી ? તે જણાવે છેબે અસતિની એક પસલિ ઇત્યાદિ રૂપથી મદિરાનું કારણ થાય છે તે મધાંગ. હવે આતોધ-અંગ કહે છે - • નિક્તિ • ૧૫ર + વિવેચન - એક જ મુકુંદ વાજિંત્ર વિશેષ ગંભીર સ્વરસ્વાદિથી સૂર્યના કારિત્વથી સૂર્ય છે. આના વડે અવિશિષ્ટ માતોધોગત્વ જ કહે છે. શું આ એક જ મુકુંદા તૂર્ય છે ? સોપસ્કારત્વથી જેમ એક જ અભિમારના વૃક્ષ વિરોષનું કાષ્ઠ અભિદારુક કહેવાય છે કેમકે તે વિશેષથી અગ્નિનું જનક છે અથવા જેમ એક શાભલીપુષ્પ બદ્ધ આમોડક હોય છે. આમોડક એટલે પુષ્ય ઉભિન્ન વાલબંધ વિશેષ - - x• હવે શરીરાંગ કહે છે • નિતિ - ૧૫૩ વિવેચન : શિર - મસ્તક, ઉર- છાતી, ઉદર, પીઠ, બંને બાહુ અને ઉર્ આ આઠ અંગો Page #121 -------------------------------------------------------------------------- ________________ 10 ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ છે. - x- આટલાં જ અંગો છે. બાકીના નખાદિ તે અંગોપાંગ છે. ઉપલક્ષણત્વથી ઉપાંગ એટલે કાન આદિ છે. કહ્યું છે કે, કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ, નખ, કેશ, શ્મશ્ન, આંગળી, હોઠ તે અંગોપાંગ છે. હવે યુદ્ધાંગ કહે છે. • નિતિ - ૧૫ + વિવેચન ચાન - હાથી આદિ, તેના હોવા છતાં શત્રુનો પરાજય કરવો શક્ય ન બને, તેથી આવરણ - કવચ આદિ, આવરણ હોય પણ પ્રહરણ - શસ્ત્ર વિના શું કરી શકે? તેથી પ્રહરણ - ખગ આદિ લીધા. આ ચાનાવરણ પ્રહરણ હોવા છતાં જો યુદ્ધમાં કુશલત્વ ન હોય તો ચાનાદિ શું કામના? તેથી સંગ્રામમાં પ્રાવીણ્ય જોઈએ, આ બધાં વિના શત્રુનો જય ન થઈ શકે. હવે નીતિ હોવા છતાં દક્ષત્વને આધીન ય છે, તેથી દક્ષcકહ્યું. દક્ષત હોવા છતાં તેમાં નિર્વ્યવસાયથી જયકઈ રીતે થાય? તેથી વ્યવસાય • પ્રવૃત્તિ, તેમાં પણ જે શરીરનું અહીન અંગત ન હોય તો જન્મ થાય. તેથી શરીર અતિ પરિપૂર્ણ અંગ, તેમાં પણ આરોગ્ય જ જયને લાવે. તેથી અરોરા કહ્યું. તેથી આ બધાંને સમુદિત પણે યુદ્ધના અંગપણે કહ્યાં છે હવે ભાવાંગ કહે છે - • નિર્યુક્તિ - ૧પપ + વિવેચના - ભાવાંગ પણ બે ભેદે છે - કૃતાંગ અને નોઋતાંગ તેમાં ઋતાંગ બાર ભેદે છેઆચાર, આદિ. આની ભાવાંગના ક્ષાયોપથમિક ભાવ અંતર્ગતપણા થકી છે. કહ્યું છે કે. ક્ષાયોપથમિક ભાવમાં શ્રુતજ્ઞાન બાર અંગ રૂપે થાય છે. નોધૃતાંગ ચાર પ્રકારે છે. અહીંનો શબ્દ સર્વ નિષેધાર્થપણે હોવાથી અશ્રુતાંગ. આ પ્રમાણે ગાથાર્થ કહ્યો. હવે આ જ કહે છે. • વિરક્તિ • ૧૫૬ + વિવેચન - મનુષ્યત્વ, આના પહેલાં ઉપાસથી આનો ભાવ જ શેષ અંગના ભાવથી છે. ધર્મતિ - અહંતુ પ્રણિત ધર્મને સાંભળવો. “શ્રદ્ધા'- ધર્મકરણનો અભિલાષ, તપ - અનશન આદિ, તેનાથી પ્રધાન સંયમ - પાંચ આશ્રયના વિરમણ આદિથી તપ સંયમ. તેથી તપ અને સંયમ, તેમાં વીર્ય - વીતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન શક્તિ. - xઆટલા ભાવ અંગો છે. નિશ્ચિતપણે સંસારમાં દુર્લભ છે. આ ન કહેવા છતાં બધે જ વિચારવું. અહીં દ્રવ્યાંગમાં શરીરાંગ અને ભાવાંગમાં સંયમ પ્રધાન છે, તેના એકાર્દિકને કહે છે - • નિર્યુક્તિ - ૧૫૦, ૧૫૮ + વિવેચન - અંગ, દશભાગ, ભેદ, અવયવ, અસકલ ચૂર્ણ, ખંડ, દેશ, પ્રદેશ, પર્વ, શાખા, પટલ, પર્યવખિલ એ બધાંને સ્થવિશે પર્યાયવાચી કહે છે. વ્યાખ્યાનિક તો અવિશેષથી આ અંગ પર્યાયો છે. તથા દશભાગ તે દશાભાગ, એ પ્રમાણે ભિન્ન જ પર્યાયો છે તેમ કહે છે. - x x. સંયમના પર્યાયોને કહે છે - દયા, સંયમ, લજ્જા, જુગુપ્સા, છલના અહીં Page #122 -------------------------------------------------------------------------- ________________ આધ્ય. ૩ ભૂમિકા ૧૨૧ ઇતિ શબ્દ સ્વરૂપ પરામર્શક પર્યન્ત યોજાય છે. તિતિક્ષા અને અહિંસા અને હી, એ એકાWક - અભિન્ન અભિધેય પદો છે. આ પયયનું અભિધાન વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. ક્ષેત્રાદિ દુર્લભત્વ ઉપલક્ષણ અહીં મનુષ્યત્વાદિ દુર્લભત્વ અભિધાન એ અભિપ્રાયથી કહે છે - • નિર્યુક્તિ - ૧૫૯ + વિવૅચન • મનુષ્ય ભાવ, આર્યક્ષેત્ર, માતૃ સમુત્થા જાતિ, પિતૃ સમુત્ય કુળ, અન્યૂનાંગતા તે રૂપ, રોગનો અભાવ તે આરોગ્ય, આયુષ્ય, પરલોક પ્રવિણા - બુદ્ધિ, ધર્મસંબદ્ધ - શ્રવણ, તેનું અવધારણ તે અવગ્રહ અથવા શ્રવણ એટલૈ તપસ્વી. તેનો અવગ્રહ, તે શ્રવણાગ્રહ. શ્રદ્ધા અને સંયમપૂર્વવતુ. આ બધાં લોકમાં દુર્લભ છે. પૂર્વે ચારને દુર્લભત્વ કહેલ છે. અહીં માનુષત્વ, ક્ષેત્રાદિથી આયુષ્ય પર્યન્ત ઉપલક્ષણથી કહ્યું. શ્રવણ તે બુદ્ધિનો અવગ્રહ છે. ફરીથી માનુષત્વાદિનું અહીં અભિધાન વિશિષ્ટ ક્ષેત્રાદિ યુક્તોને જ આ મુક્તિના અંગત્વ રૂપે જણાવવા માટે છે. કેટલાંક આ સ્થાને આવો પાઠ કહે છે - ઇંદ્રિચલબ્ધિ, નિર્વતના, પયામિ, નિરૂ૫હત, કલ્યાણ, ધાણ, આરોગ્ય, શ્રદ્ધા, ગ્રાહક, ઉપયોગ, તેમાં દિયલધિ એટલે પંચેજિયની પ્રાપ્તિ, નિર્વના- ઇંદ્રિયોની જ નિષાદના, યતિ- સમરત પતિપણું, નિરૂપણ - ઉપહત પણાનો અભાવ, તે ગર્ભસ્થને કુમ્ભત્વ આદિ વડે ઉત્પન્ન થયેલ ત્તિ આદિથી છે. સેમ- દેશસૌથ્ય, દET- સુભિક્ષકેવૈભવ, આરોગ્ય - નીરોગતા, શ્રદ્ધા - ઉક્તરૂપ, ગ્રાહક શિખવનાર ગુર, ઉપયોગ - સ્વાધ્યાયાદિમાં ઉપયુક્તતા, અર્થ - ધર્મ વિષયમાં અર્થત્વ. આટલા દુર્લભ જાણવા. અહીં જે ફરી શ્રદ્ધાનું ગ્રહણ કર્યું તે તેના મૂલપણાથી સંપૂર્ણ કલ્યાણનું તેનું દુર્લભતરત જણાવવાને માટે છે. જે કહ્યું કે - “મનુષ્યાદિ ભાવાંગો દુર્લભ છે.” તેમાં મનુષ્યાંગના દુર્લભત્વના સમર્થનને માટે દાંતો કહે છે - • નિર્યુક્તિ • ૧૬૦ + વિવેચન - ચોલ્લગ, પાસા, ધાન્ય, ધુત, રન, સ્વપ્ર, ચક્ર, ચર્મ, યુગ અને પરમાણુ આ દશ દષ્ટાંતે મનુષ્યની સિની દુર્લભતા કહે છે - (૧) ચોલ્લગ - પરિપાટી ભોજન, (૨) પાશક - પાસા, (૩) સમિણ – દિ ઉક્ત દશ દષ્ટાંત જાણવા. વિસ્તારથી જાણવાને વૃદ્ધ સંપ્રદાયથી આ પ્રમાણે જાણવું. (તે આ ક્રમે છે...). (૧) ચોલગ - બ્રહ્મદત્તની સાથે એક કાપેટિક જોડાયેલો. તે ઘણી આપત્તિમાં અને અવસ્થામાં સર્વત્ર સહાયક રહ્યો. બ્રહાદત્તને રાજ્ય પ્રાપ્ત થયું. બાર વર્ષીય અભિષેક ચાલુ થયો. તેમાં કાપેટિકને આશ્રય પણ પ્રમ ન થયો. તેથી તેણે આના વડે ઉપાય વિચાર્યો જેડાને બાંધીને ધ્વજવાહક સાથે તે દોડ્યો. રાજાએ તે કપટીકને જોયો. નીચે ઉતરીને તેને આલીંગ્યો. બીજા કહે છે - તેણે દ્વારપાલને ભજવા વડે બાર વર્ષે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ/૧ રાજાએ જોયો. ત્યારે રાજાએ તેને જોઈને સબ્રાંત થઈને પૂછ્યું- આ બિચારો મારા સુખ - દુઃખમાં સહાયક હતો. હવે હું આની આજીવિકા કરી દઉં. રાજાએ પૂછ્યું- તને શું આપું? એકાઉટિક બોલ્યો- મને તમે ઘેર ઘેર કરભોજન આપો, જ્યારે આખા ભારતમાં ભોજન થઈ જાય, ત્યારે ફરી પણ તમારા ઘેરથી આરંભીને ભોજન કરીશ. રાજાએ ફરી પૂછ્યું- તારું આટલામાં શું થશે? હું તને એક દેશ આપી દઉં. તેનાથી સુખપૂર્વક તું છત્રછાયા વડે હાથી ઉપર બેસીને બધે ફરીશ. કટિક બોલ્યો – મારે આટલા આકુનથી શું પ્રયોજન ? ત્યારે બ્રહમદને તેને કરભોજન આપ્યું. પછી પહેલા દિવસે તે રાજાને ઘેર જઈ જમ્યો. રાજાએ તેને બે દીનાર ભેટ આપી. એ પ્રમાણે પરિપાટીથી સુસજ્જ રાજકુળોમાં બત્રીસ હજાર રાજાઓએ તેવા અતિશય વડે ભોજન કરાવ્યું. તે નગરમાં અનેક કુલકોટિ હતા. તે નગરનો ક્યારે અંત કરશે ? ત્યાર પછી ગામોનો, પાછી આખા ભારતક્ષેત્રનો પરિપાટી કમ ક્યારે પૂરો થાય? કદાચ તેનો અંત આવે પણ ખરો. પરંતુ એક વખત મનુષ્યથી ભ્રષ્ટ થાય તો ફરી માનુષ્યત્વ ન પામે. (૨) પાશક – ચાણક્ય પાસે સુવર્ણ ન હતું. ત્યારે ક્યા ઉપાયથી સુવર્ણને મેળવવું. ત્યારે તેણે ચંપાશક કર્યા. કોઈ કહે છે વરદાન મળ્યું પછી એક દક્ષ પુરુષને શીખવ્યું. દીનારનો થાળ ભર્યો. તે બોલે છે. જે કોઈ મને જીતશે. ત્યારે તેને આ થાળો આપી દઈશ. જો હું જીતી જાઉં તો તમારે મને માત્ર એક દીનાર આપવી. તે ઇચ્છા પ્રમાણે યંત્રમાં પાસા પાડતો હતો. તેથી તેને જીતવો શક્ય ન હતો. જેમ તે જીતાતો ન હતો, એ પ્રમાણે માનુષ્યલાભ પણ પ્રાપ્ત થવો દુષ્કર છે. કદાચ કોઈ તેને જીતી પણ જાય, પરંતુ મનુષ્યપણાથી ભ્રષ્ટ થયા પછી ફરી માનુષ્યત્વ ન પામે. (૩) શrm - ભરતક્ષેત્રમાં જેટલાં ધાન્યો છે, તે બધાં ધાન્યોને ભેગા કરી દેવામાં આવે. અહીં પ્રસ્થ સરસવમાં નાંખી દે. તે બધાંનું મિશ્રણ કરાય. પછી કોઈ એક વૃદ્ધા - સ્થવિરા સૂપડામાં લઈને તે ધાન્યોને પૃથફ કરે, ફરી પણ પ્રસ્થક વડે પૂરિત કરાય. તો કદાચ દેવની કૃપાથી તેને છૂટા પાડી પણ શકાય. પરંતુ જો માનુષ્યત્વ ચાલી જાય તો તેને પૂરી ન શકાય. (૪) ધ્રુત - જેમ કોઈ એક રાજા હતો. તેની સભા ૧૦૮ સ્તંભોની ઉપર સંનિવિષ્ટ - રહેલી હતી. જ્યાં આસ્થાનિકા - સભા કરતો. એક એક સ્તંભને ૧૦૮ ખૂણા હતાં. તે રાજાનો પુત્ર રાજ્યનો આકાંક્ષી થઈ વિચારે છે. આ રાજા સ્થવિર - વૃદ્ધ થયો છે, તેને મારીને રાજ્યને ગ્રહણ કરે છે. કોઈ રીતે અમાત્યાએ તે વાત જાણી, તેણે રાજાને કહ્યું. પછી રાજાએ તેના પુત્રને કહ્યું - અમાર વંશમાં જે સહન ન કરી શકે તે જુગાર રમે છે. જે જીતી જાય, તેને જે જીતે છે, તેને રાજય અપાય છે. હવે જીતવું કઈ રીતે ? તારા માટે એક ઉપાય છે. જે તું આ ૧૦૮ સ્તબેના એકૈક ખૂણાને ૧૦૮ વખત જીતે તો આ રાજ્ય તારું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ જ નામ રાધ્ય. ૩ ભૂમિકા કદાચ દેવની સહાયથી તે ધુતમાં જીતી પણ જાય, પરંતુ જો માનુષ્યત્વથી એક વખત ભ્રષ્ટ થાય તો ફરી તે પામવું મુશ્કેલ છે. (૫) ર૪ - એક વણિક વૃદ્ધ હતો. તેની પાસે રત્નો હતા. તેમાં બીજ વણિકો કોટિપતાકા ધજાને ઉર્ધ્વ રાખતા હતા. પણ તે રત્નાવસિફ ધજાને ઉર્ધ્વ સખતો ન હતો. તેના પુત્રએ સ્થવિરને મોકલીને તે રનોને વિદેશી વણિકના હાથે વેંચી દીધા. તેમના મનમાં હતું કે, આપણે પણ કોટીપતાકાને ઉર્ધ્વ કરીને રહીશું. તે વણિફ પણ પારસકુલની ચોતરફ ફરીને પાછો આવી ગયો. તેણે સાંભળ્યું કે, તેના પુત્રોએ રત્નો વેંચી દીધા. તેમનો તિરસ્કાર કરીને કહ્યું જલ્દીથી તે રત્નો પાછા લઈ આવો. ત્યારે તે બધાં પુત્રોએ ભટકવાનું શરૂ કર્યું. શું તેઓ બધાં રસ્તોને એકઠાં કરી શકે ખરાં? કદાચ દેવના પ્રભાવથી એકઠાં કરી પણ દે. પરંતુ ગુમાવેલો માનવભવ ફરી ન મળે. (૬) સ્વપ્ર - એક કાર્પેટિકે - બ્રાહ્મણે પ્રમાં ચંદ્રને ગળી લીધો. તેણે બીજા કપાટિકોને કહ્યું - તેઓ બોલ્યા કે તેને સંપૂર્ણ ચંદ્રમંડલ સમાન કરી (પૂરણપોળી) પ્રાપ્ત થશે. બીજા કોઈએ પણ આવું જ સ્વપ્ર જોયું. તે સ્નાન કરીને, હાથમાં પુષ્પ અને ફળ લઈને પ્રપાઠક પાસે ગયો, તેને સ્વપ્નની વાત કરી. તે સ્વપ્રપાઠકે કહ્યું- તું રાજા થઈશ. તે દિવસ પછી સાતમે દિવસે ત્યાંનો રજાઅયુબિક મૃત્યુ પામ્યો. ચંદ્રના સ્વમવાળો થાકીને સૂતો હતો. તેટલામાં અશ્વએ આવીને તેને અધિવાસિત કર્યો. ત્યારે તેણે અશ્વને પ્રદક્ષિણા કરીને, તેની ઉપર બેસી ગયો. એ પ્રમાણે તે રાજા થઈ ગયો. ત્યારે પેલા કટિકે તે સાંભળ્યું. તેણે પણ આવું જ સ્વધ્ય જોયેલ હતું. તે આદેશ ફળથી રાજા થયો. કાપેટિક વિચારે છે - હું જ્યાં ગોરસ છે ત્યાં જાઉં. તે પીને સૂઈ જઈશ. ફરી મને આવશે. શું તેમ બને ખરું? કદાચ દૈવ યોગ બને પણ ખરું. પણ મનુષ્યત્વ ફરી ન પામે. () ચક્ર -ઇંદ્રપુર નામે નગર હતું. ત્યાં ઇંદ્રદત્ત નામે રાજા હતો. તેને ઇષ્ટ એવી શ્રેણી રાણીઓના બાવીશ પુત્રો હતા. બીજા કોઈ કહે છે - એક જ રાણીના પુત્રો હતા. તે રાજાને પ્રાણ સમાન હતા. બીજી એક અમાત્યપુત્રી હતી. તેણી પરણાવવા યોગ્ય હતી. અન્ય કોઈ દિવસ ક્યારેક ઋતુ નાના થઈને રહેલી હતી. રાજાએ તેણીને જોઈને પૂછ્યું કે- આ કોની કન્યા છે? અમાત્યએ કહ્યું કે- આ તમારી સણી છે. ત્યારે રાજા તેણીની સાથે એક રાત્રિ રહ્યો. તેણી ઋતુસ્નાતા હતી, તેણીને ગર્ભ રહ્યો. તે અમાત્યપુત્રીએ તે વાત અમાત્યને કરી. અમાત્યએ કહેલું કે જ્યારે તને ગર્ભ ઉત્પન્ન થાય ત્યારે મને કહેજે. તેણીએ જે દિવસે જે મુહર્ત રાજા સાથે ભોગ ભોગવેલા, તે બધુ પત્રમાં લખી દીધું. અમાત્ય તે પત્ર ગોપવીને રાખે છે, નવ માસ જતાં તેને પુત્ર જન્મ્યો. તે દિવસે તેના દાસચેટ પણ જમ્યા. તે આ પ્રમાણે - અગ્નિક, પર્વત, બાહુલ, સાગર. અમાત્ય તેના દૌહિત્રને યોગ્ય વયે લાચાર્ય પાસે લઈ ગયો. લેખ આદિ ગણિત Page #125 -------------------------------------------------------------------------- ________________ વરસ ઉત્તરાધ્યાન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રધાન બધી કળા તેણે ગ્રહણ કરી. જ્યારે તે આચાર્ય પાસે કલા ગ્રહણ કરતા હતા, ત્યારે સહજાત દાસચેટો ઝધડતા, વ્યાકુળતા ઉત્પન્ન કરતા ઇત્યાદિ કારણે તેઓ ન ભણ્યા, ન ફળા શીખ્યા. બીજા બાવીશે કુમારે જ્યારે કળા શીખતા હતા ત્યારે આચાર્યને ફટકારતા અને અવચનો કહેતા હતા. જ્યારે તે આચાર્ય તે બધાંને શિક્ષા કરતા, ત્યારે તે કુમારો જઈને માતાની પાસે ફરીયાદ કરતા હતા. ત્યારે તે માતાઓ આચાર્યને ખીજાતી કે કેમ મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ? એ કારણે તે બાવીશે પણ કળા ન શીખ્યા. આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેની પુત્રી નિવૃત્તિ નામે કન્યા હતી. તેણીને શણગારીને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું - તને જે રુચે તે તારો પતિ. ત્યારે તેણીએ કહ્યું કે જે - શૂર, વીર, વીક્રાંત હોય તે જ મારો પતિ થાય. રાજા વળી તેને રાજ્ય આપશે. ત્યારપછી તે રાજકન્યા લશ્કર અને વાહન લઈને ઇંદ્રપુર નગર ગઇ. તે ઇંદ્રદત રાજાને ઘણાં પુત્રો હતા. ઇંદ્રદતે ખુશ થઈને વિચાર્યું - નક્કી બીજા રાજા કરતાં તેઓ લષ્ટતર છે. તેણે નગરને પતાકાદિથી શણગાર્યું. ત્યાં એક અક્ષમાં આઠ ચક્રો, તેની આગળ શાલભંજિકા - પુતળી સખી. તે પુતળીની આંખને વિધવાની હતી. ત્યારપછી ઇંદ્રદત રાજા સન્નઈ થઈને પુત્રોની સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વાલંકાર વિભૂષિતા થઈ એક પડખે ઉભી રહી, તે રાજાના દંડભટોજિકા અને રંગમંચ દ્રૌપદીના રંગમંચાદિ જેવો હતો. તેમાં રાજાનો મોટો પુત્ર શ્રીમાલીકુમાર હતો. તેને કહ્યું - હે પુત્ર ! આ કન્યા અને રાજ્યને ગ્રહણ કરવાનું છે, તેથી આ પુતળીને વિધ, ત્યારે તે કંઈ કળા ન જાણતો હોવાથી સમૂહ મધ્યે ધનુષ્ય પણ ગ્રહણ ન કરી શક્યો. કોઈએ જેમ તેમ કરીને ધનુષ્ય ગ્રહણ કર્યું, જેમ ફાવે તેમ બાણ છોડ્યું. તે ચક્રમાં ભટકાઈને ભાંગી ગયું. એ રીતે કોઈ એક આરાને પાર કરી શક્યું, કોઈ બે આરાને પાર કરી શક્યા. કોઇના બાણ બહાર જ નીકળી ગયા. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો - અહો ! હું આ પુત્રોથી અપમાનને પામ્યો. ત્યારે અમાત્યએ કહ્યું - શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યા - આ બધાં વડે હું અપ્રધાન - ગૌણ થઈ ગયો. અમાત્યએ કહ્યું - તમારે હજી એક પુત્ર છે, જે મારો દોહિત્ર છે, તેનું સુરેન્દ્રદત્ત નામ છે, તે વીંધવા માટે સમર્થ છે. રાજાએ કહ્યું - તમે મને તેની ઓળખ કરાવો. તે ક્યાં છે ? અમાત્યએ તેને દેખાડ્યો. રાજાએ તેની આજ્ઞા આપીને કહ્યું કે - તને આઠ રથ ચક્રોને ભેદીને, પુતળીની આંખ વિધીને, રાજ્ય અને નિવૃતિ કન્યાને પત્નીરૂપે પ્રાપ્ત કરવી યોગ્ય છે. ત્યારે તે કુમારે જેવી આપની આજ્ઞા'' એમ કહીને તે સ્થાને જઈને ધનુષ્ય ગ્રહણ કર્યું. ચારે દિશામાં રહીને દાસપુત્રો તેને વિઘ્ન કરે છે. બંને પડખે બીજા બે જણાં હાથમાં ખડ્ગ લઈને ઉભા હતા. જો કોઈ રીતે લક્ષ્યથી સ્ખલના પામે તો કુમારનું માથું Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૦૫ છેદી નાંખવું. તે ઉપાધ્યાય પણ પડખે રહીને ભય પમાડતો હતો કે જે તું અલિત થઈશ તો નક્કી કરવાનો છે, તે બાવશ કુમારો પણ તેને પુતળી ન વિંધી શકે તે માટે ઘણાં જ વિઘ્નો કરી રહ્યા હતા. તે વખતે સુરેન્દ્રદત્ત કુમારે તે બંને પુરુષોને, ચારે દાસપુત્રોને અને બાવશે કુમારોને ગણકાર્યા વિના તે આઠે રથચકોના અંતરને જાણીને તે જ લક્ષચમાં દષ્ટિને રોવીને અન્ય સ્થાને મનને ન કરતાં પુતળીને વિંધી. ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ કલકલનાદ કરીને ધન્યવાદ આપ્યા. જેમ તે ચક્ર ભેદવું દુર્લભ છે, તેમ માનુષ્યત્વ પ્રાપ્તિ દુર્લભ છે. (૮) ચર્મ - એક દ્રહ હતો. તે એક લાખ યોજન વિસ્તીર્ણ ચર્મ વડે ઢંકાયેલો હતો. તેની મધ્યે એક છિદ્ર હતું. તે છિદ્રમાં માત્ર કાચબાની ડોક સમાતી હતી. ત્યાં જઈને એક કાચબો સો વર્ષ જતાં પોતાની ડોક બહાર કાઢતો હતો. તેણે કોઈ રીતે પોતાની ડોક પ્રસારી. એટલામાં તે છિદ્રમાંથી ડોક બહાર કાઢી. તેના વડે કૌમુદીમાં જ્યોતિ જોઈ. ફળ અને ફૂલ જોયા. તે ગયો સ્વજનોને તે દેય દેખાડવા બોલાવ્યા. આવીને બધી તરફ ભમે છે, પણ ફરી તે પૂર્ણિમાનો ચંદ્ર આદિ કંઈ જોવા ન મળ્યા. આ પ્રમાણે મનુષ્યભવ પણ ફરી મળતો નથી. (6) યુગ - જો “યુગ' ને સમુદ્રના પૂર્વતમાં નાંખો, તેની સમીલા' પશ્ચિમાંતમાં ફેંકો. તો યુગના છિદ્રમાં તે સમીલાનો પ્રવેશ આપોઆપ થવો સંશયિત છે. તે પ્રમાણે માનુષ્યત્વનો લાભ મળવો સંશયિત છે. કદાચ તે સમિલા સાગરના પાણીમાં આમ તેમ ભમતાં - ભમતાં કોઈ પ્રકારે યુગ સુધી પહોંચી જાય, અને સુગના છિદ્રમાં પ્રવેશી પણ જાય પછી તે પ્રચંડ વાયુના નિમિત્તે ઉઠેલ તરંગથી પ્રેરાઈને છિદ્રમાં પ્રવેશે કે અન્ય કોઈ નિમિત્તથી. તે બની શકે, પણ જો મનુષ્યથી જીવ ભ્રષ્ટ થાય તો ફરી તે જીવને માનુષ્ય મળતું નથી અર્થાત્ દુર્લભ છે. (૧૦) પરમાણું - હવે પરમાણુનું દૃષ્ટાંત આપે છે. જેમ એક સ્તંભ હોય, તે ઘણાં મોટા પ્રમાણવાળો હોય. આવો સ્તંભ કોઈ દેવ ચૂર્ણ કરીને, જેનો વિભાગ ન થઈ શકે તેવો ખંડો કરીને નાલિકામાં નાખે. પછી મેરુ પર્વતની ચૂલિકાએ રહીને ત્યાંથી નલીકામાં ફૂંક મારીને તે ચૂર્ણને ઉડાડે. તો શું કોઈ પણ તે જ પુદગલો વડે તે જ સ્તંભને બનાવી શકે ખરો ? ના, તે અર્થ સમર્થ નથી. તેમ ન થઈ શકે. એ પ્રમાણે માનુષ્યથી ભ્રષ્ટ થઈ પુનઃ માનુષ્યત્વ ન પામી શકે. અથવા અનેક સ્તંભ ઉપર રહેલી સભા હોય, તે કાલાંતરે પડી જાય. તો શું કોઈ, તેના જ પુદ્ગલો એકઠા કરીને તે સભાને ફરી બનાવી શકે? ના, ન બનાવી શકે. આ પ્રમાણે માનુષત્વ પણ દુર્લભ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કદાચ માનુષ્યત્વને પ્રાપ્ત કરી લે, તો પણ “ધર્મસ્મૃતિ દુર્લભ છે, તે દર્શાવતા નિયુક્તિ કાર કહે છે - • નિર્યુક્તિ • ૧૬૦, ૧૧ + વિવેચન - આળસ, મોહ ઇત્યાદિ કારણો અહીં કહેવાશે. તેને લીધે સુદુર્લભ માનુષ્યત્વને પામીને પણ જીવ સંસાર ઉત્તારિણી શ્રુતિને પામતો નથી. આલસ્ય - અનુધમ રૂ૫, ધર્માચાર્યની પાસે ન જાય કે ન સાંભળે, આ પ્રમાણે બધાં જ કારણો સાથે જોડવું. મોહ - ગૃહ કર્તવ્યતા જનિત વૈચિત્યરૂપ અથવા હેય - ઉપાયના વિવેકના અભાવ રૂ૫. અવજ્ઞા – જેમ કે - આ મુંડ શ્રમણો શું જાણે ? અaણ - સાધુના અવર્ણવાદથી, જેમકે - આ મળથી ભરેલા શરીરવાળા, બધાં સંસ્કારોથી રહિત, પ્રાયઃ પ્રાકૃત વયવાળા ઇત્યાદિ છે. સ્તંભ - જાતિ આદિથી ઉત્પન્ન અહંકારથી, હું આવો પ્રકૃષ્ટતર જાતિવાળો, હું આમને કેમ અનુસરું. ક્રોઇ - આચાર્યાદિ વિષયક પ્રીતિરૂપથી, મહામોહથી હણાયેલો, કોઈ આયાર્યાદિ વડે કોપાયમાન થયો હોય, પ્રમાદ - નિંદ્રા આદિ રૂપ. નિંદ્રા આદિથી પ્રમત્ત જ રહેતો હોય. કૃણ - દ્રવ્યના વ્યયને સહન ન કરવા રૂ૫. જો હું આમની પાસે જઈશ તો અવશ્ય દ્રવ્યનો વ્યય થશે તેથી તેમનો દૂરથી જ પરિહાર કરવો. ચ - કદાયિતુનરકાદિ વેદનાના શ્રવણથી ઉત્પન્ન અમાતા વડે, અથવા નિઃ સત્વો જનરકાદિ ભયને બતાવે છે. એવા ભયથી ફરી સાંભળવા ન ઇચ્છે. શોક - ઇષ્ટના વિયોગથી ઉત્પન્ન દુઃખથી, કયારેક તે પ્રિયપ્રણયિનીના મરણ આદિમાં શોક કરતો બેસી રહે. અજ્ઞાન - મિથ્યા જ્ઞાનથી, જેમકે - માંસ ભક્ષણમાં દોષ નથી, મધ કે મૈથુનમાં દોષ નથી, ઇત્યાદિ રૂ૫. વ્યાપ - હવે આ કામ છે, હવે આ કામ છે, એ પ્રમાણે ઘણાં કાયની વ્યાકુળતા રૂપ વ્યાક્ષેપ. કુતૂહલ - ઇંદ્રજાલ આદિ અવલોકન માટે ફરતો હોવાથી, રમણ - કુકડા આદિની ક્રીડા રૂપ. હવે આ અર્થોના નિગમનને કહે છે - અનંતરોક્ત બતાવેલા હેતુ કે કારણોથી. કોઈ રીતે પ્રાપ્ત થઈ પણ જાય, શું? અતિશય દુર્લભ એવું મનુષત્વ, તે પણ ધર્મને સાંભળવા રૂપ શ્રુતિને ન પામે. તે શ્રુતિ કેવી ? હિતકારી - આ લોક કે પરલોકમાં તથ્ય-પચ્ચને જણાવનારી. તેથી જ સંસારને પાર ઉતારનારી, મુક્તિ પમાડવા માટે નિતાર કરે છે, તેથી સંસારસારણી. કોને ? જીવને. આ રીતે ધર્મની શ્રુતિના દુર્લભત્વને બતાવીને, તેના લાભ થાય તો પણ તેમાં શ્રદ્ધાના દુર્લભત્વને કહે છે - • નિર્યુક્તિ - ૧૨, ૧૬૩ + વિવેચન - મિથ્યાષ્ટિ જીવો ઉપદષ્ટિ પ્રવચનની શ્રદ્ધા કરતા નથી, પણ ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અભાવની શ્રદ્ધા કરે છે. સમ્યક્ દૈષ્ટિ જીવો ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે, અસત્વભાવને અનાભોગ કે ગુરુનિયોગથી સહે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ 160 અધ્ય. ૩ ભૂમિકા મિથ્યા-વિપરીત, દષ્ટિ-બુદ્ધિ, જેની છે તે મિથ્યાષ્ટિ જીવ, ગુરુ વડે કહેવાયેલા આગમને આ આમ જ છે, તેમ સ્વીકારતા નથી. કદાચિત્ તેથી વિપરીતની પણ શ્રદ્ધા ન કરે, તેથી કહે છે - અવિધમાન - પરમાર્થથી વિધમાન ભાવો તે, જેમાં જીવ આદિ અભિધેયભૂત છે તેનો સદૂભાવ ન માનવો તે. સર્વવ્યાપી આદિ રૂપ આત્માદિના પ્રતિપાદક કૃપવચન, તેને બીજા કહે અથવા સ્વયં માની લે છે. આ રીતે શ્રદ્ધાનું દુર્લભત્વ જણાવીને હવે તે પ્રાપ્ત થયા પછી પણ તેમાં ઉપઘાત સંભવે છે, તે કહે છે - અભ્યઃ આ શબ્દ પ્રશંસા અર્થમાં નિયાત છે. અથવા જીવાદિ અવૈપારિત્યથી પામે છે, તે સમ્યફ તથા દષ્ટિ જેની છે તે સમ્યગુ દષ્ટિ. તે ઉપદિષ્ટ પ્રવચનને નિઃશંક સ્વીકારે છે. તે શું આ પ્રવચનની જ શ્રદ્ધા કરે છે ? તે કહે છે. તેઓ આસદભાવ ને અજ્ઞાન વડે અથવા ધર્માચાર્યના નિયોગ- વ્યાપારથી, જીવાદિ સ્વરૂપને જાણવા છતાં અતત્ત્વને તત્વ રૂપે સ્વીકારે છે. એ પ્રમાણે પહેલી ગાથા વડે મિથ્યાત્વ હેતુત્વ અશ્રદ્ધાનું કહ્યું. બીજી ગાથા વડે ફરી તેના અભાવમાં પણ અનાભોગ અને ગુરનિયોગ હેતુથી કહ્યું. એ પ્રમાણે બંને ગાથા વડે શ્રદ્ધાની દુર્લભતા કહી. આ પ્રમાણે હોવા છતાં કેમ કેટલાંક અત્યંત સહજુ પણ સંભવે છે? જેઓ સ્વયં આગમનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુના ઉપદેશથી અન્યથા પણ સ્વીકારે છે. તેથી - જમાલિ વગેરે નિહવોના શિષ્યો તેમની ભક્તિયુક્તતાથી સ્વયં આગમાનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરના નિમિત્તથી વિપરીત અર્થને પણ સ્વીકાર્યો. x x આ અભાવને સ્વીકારનાર કોણ હતા ? તે કહે છે - ૦ વર્ણન - ૧૪ + વિવેચન - (૧) બહુરત - ઘણી ક્રિયા નિષ્પત્તિ વિષય સિદ્ધાંતમાં સ્ત, અર્થાત્ ઘણાં જ સમયોમાં ક્રિયાનિધ્ધતિ એ અભાવને સ્વીકાય. (૨) પ્રદેશી - અંત્ય પ્રદેશે જીવ છે, તેમ કહેનાર. અંત્ય પ્રદેશમાં જ જીવને સ્વીકારે છે. (૩) અવ્યક્ત - અવ્યક્તવાદી, અહીં વાત પણે આ યતિ છે કે અયતિ ઇત્યાદિ સ્વરૂપથી વસ્તુને જાણવું શક્ય ન બને, તેથી બધું જ આવ્યા છે તેમ સ્વીકારનાર. (૪) સામુચ્છેદ - સામાન્યથી નિરન્વચપણે ઉર્વ ક્ષણથી ઉપર હોવાથી છેદ - નાશ, તે સમુચ્છેદ, તેને તત્વબુદ્ધિ સામુચ્છેદો કહે છે. - x x- (૫) દ્વિક - બે ક્રિયા વિષયક એક સમયે અનુભવાતું ગ્રહણ કરાય છે. તેને સ્વીકારનાર પણ ઉપચાર દ્વિક કહ્યા. (૬) ત્રિક - જીવ, આજીવ, નોજીવ એ ત્રણ રાશિ છે એવું માનનારાને પણ ત્રિક' કહે છે. (૩) અબદ્ધિકા - બદ્ધ જીવ પ્રદેશ વડે અન્યોન્ય વિભાગથી સંપૂક્ત, ન બંધાયેલ તે અબદ્ધ. અર્થાત્ કર્મ, તેના સ્વીકારના વિષયમાં આ કહેલા છે. અહીં કોણ કોના શિષ્ય. તે આશંકાના અપોણાર્થે આના નિર્ગમને જણાવવાને સંબંધ કહે છે. આના અનંતર ઉપદર્શિતના, નિર્ગમન - જેની જ્યાં ઉત્પત્તિ તે રૂપ અહીં અનુક્રમથી કહીશુ- પ્રતિજ્ઞાત જ કહે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨: નિયુક્તિ (૧) ‘બહુરત' મત માલિથી નીકળ્યો. આ તીર્થની અપેક્ષાએ તેને પ્રથમ બતાવ્યો છે, સર્વથા પહેલો ઉત્પન્ન થયેલ નથી. કેમકે પૂર્વે પણ આવા પ્રકારે થયેલ સંભવે છે. તે આ જાલિપ્રભવા. (૨) તીષ્મગુપ્તથી ‘જીવ પ્રદેશ’ મત નીકળ્યો, અંત્યપ્રદેશે જીવ જેમાં છે તે પ્રદેશજીવ. (૩) અષાઢાચાર્યથી ‘અવ્યક્તવાદી' મત નીકળ્યો, (૪) અશ્વમિત્રથી ‘સામુચ્છેદ' મત નીકળ્યો. (૫) ગંગાચાર્યેથી ‘àક્રિયા' મત નીકળ્યો. (૬) ડ્યુક - છ પદાર્થના પ્રણયનથી અને ઉલૂક ગોત્રત્વથી . પલુક, તેનાથી ઐરાશિક મતની ઉત્પત્તિ (૭) સ્થિરીકરણકારી તે ગોષ્ઠામાહિલો, કંચુકવત્ સૃષ્ટ. અધ્વન્દ્વ - ક્ષીરનીરવત્ અન્યોન્ય અનુગત કર્મ, તેની પ્રરૂપણા કરે છે. અને તે સ્થવિરત્ન પૂર્વ પર્યાય અપેક્ષાથી છે, આના વડે ગોષ્ઠામાહિલથી અબદ્ધિકોની ઉત્પતિ કહી છે. જે રીતે બહુરતા જમાલિપ્રભવા છે, તે રીતે કહે છે - ૧૬૭ + વિવેચન - • નિયુક્તિ વૃત્તિકારશ્રી કહે છે કે આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ છે - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - ૧૬૫, ૧૬૬ + વિવેચન - તે કાળે તે સમયે કુંડપુર નગર હતું. ત્યાં ભગવંત મહાવીરની મોટી બહેન સુદર્શના નામે હતી. તેણીનો પુત્ર જમાલી હતો. તેણે ભગવંતની પાસે ૫૦૦ની સાથે દીક્ષા લીધી. તેની પત્ની. જે ભગવંતની પુત્રી હતી. તેણીનું નામ અનવધાંગી અને બીજું નામ પ્રિયદર્શના હતું. તેણી પણ ૧૦૦૦ સ્ત્રી સાથે તેની પાછળ પ્રવ્રુજિત થઈ. તે . બધું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અનુસાર કહેવું. જમાલિ અણગાર અગિયાર અંગ ભણ્યા. સ્વામીની અનુજ્ઞાથી તે ૫૦૦ના પરિવાર સાથે શ્રાવસ્તી ગયા. ત્યાં હિંદુક ઉધાનમાં શ્રેષ્ઠક ચૈત્યમાં તેઓ પધાર્યા. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ ઉત્પન્ન થયો. બેસી રહેવા પણ સમર્થ ન રહ્યા, ત્યારે તે શ્રમણોને કહે છે - મારા માટે શય્યા સંથારો કરો, તેઓ સંથારો કરવા લાગ્યા. ફ્રી અધીર થઈને તે પૂછે છે - સંથારો કર્યો ? કરાય છે ? તે શિષ્યો બોલ્યા - કર્યો નથી, હજી પણ કરાય છે. ત્યારે જમાલિને વિચાર આવ્યો કે - જે શ્રમણ ભગવન્ કહે છે કે - ચાલતું ચાલ્યું. ઉદીરાતુ ઉદીરાયુ. ચાવત્ નિર્જરાતું નિર્જવું તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે - શય્યા સંથારો કરાતો અમૃત છે, સંસ્તીર્ય કરાતો અસંસ્તીર્ણ છે. જો આમ છે, તો ચાલવા છતાં અચલિત, ઉદીરાતુ છતું અનુદીણ યાવત્ નિર્જરાતુ છતાં અનિર્જીર્ણ છે. એ પ્રમાણે વિચારે છે, એ પ્રમાણે વિચારીને સાધુઓને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે - જે શ્રમણ ભગવન્ મહાવીર એ પ્રમાણે કહે છે કે - ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ કહે છે, તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે કે . શય્યા સંથારો કરાતો અમૃત છે, યાવત્ તેથી નિર્જરાયું તે પણ અનિર્ણ જ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૨૯ પછી જમાલિએ આ પ્રમાણે કહેતા, કેટલાંક સાધુઓએ આ અર્થની શ્રદ્ધા કરી અને કેટલાંક તેની શ્રદ્ધા ન કરી. જેમણે શ્રદ્ધા કરી તે સાધુઓ જમાલીનો આશ્રય કરી વિહરવા લાગ્યા. તેમાં જેમણે શ્રદ્ધા ન કરી, તેઓ આ પ્રમાણે કહે છે - ભગવના આપનો આ આશય છે કે - જેમ ઘટ એ પટ નથી, અથવા પટ એ ઘટ નથી. તેમ ક્રિયમાણ (કરાતુ) કૃત નથી, કૃત તે ક્રિયમાણ નથી. જે બે નિશ્ચિત ભેદો છે, તે બંનેનું ઐક્ય નથી, જેમ ઘટ અને પટનું નથી. · નિશ્ચિત ભેદમાં કૃત અને ક્રિયમાણમાં, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે કૃત અને ક્રિયમાણક શું એકાંતથી નિશ્ચિત - ભેદ છે. જો એકાંતથી છે તો શું તેના ઐક્ય છતાં પણ કરણ પ્રસંગથી છે ? અથવા ક્રિયાનુપરમ પ્રાપ્તિમાં છે ? તો શું પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્તમાં છે ? તો થક્રિયા વૈફલ્ય આપત્તિથી છે ? અથવા દીર્ઘ ક્રિયાકાળ દર્શનથી અનુપપત્તિ છે ? તેમાં તેના હોવા છતાં પણ કરણપ્રસંગથી છે, તે યુક્ત છે. અસત્ કરણમાં જ આકાશના પુષ્પની માફક કરણ પ્રાપ્ત થાય, તેથી કથંચિત્ હોવું જ કરણ અમારા વડે સ્વીકારેલ છે, અષ્ટુપગત અર્થનું પ્રસંજન યોજાતું નથી, ક્રિયા અનુપરમ પ્રાપ્તિથી પણ નથી, અહીં ક્રિયા શું એક વિષયક છે કે ભિન્ન વિષયા છે ? જો એક વિષયા હોય તો કોઈ દોષ નથી, તેમાં જ જો કૃતને ક્રિયમાણ કહે છે, ત્યારે તેમના મતે નિષ્પન્ન જ કૃ છે. તેનીં પણ ક્રિયમાણતાથી ક્રિયા અનુપરમ પ્રાપ્તિ રૂપ દોષ થાય. “ક્રિયમાણ તે કૃત નથી.'' એમ કહેવામાં ત્યાં ક્રિયા આવેશ સમય જ કૃતત્વ જણાવે છે. કેમકે ક્રિયાકાળ ઐક્યમાં કૃતના સત્ત્વથી હોવા છતાં કરણમાં તદ્ અવસ્થા પ્રસંગ છે, તે અસત્ છે. પૂર્વે જ લબ્ધસત્તાકની ક્રિયામાં આ પ્રસંગ થાય, પણ ક્રિયા સમકાળ સત્તા પ્રાપ્તિમાં નહીં, હવે ભિન્ન વિષયા ક્રિયા ત્યારે સિદ્ધ સાધન છે. પ્રતિ સમય અન્યાન્ય કારણપણાથી વસ્તુના સ્વીકારથી ભિન્ન વિષય ક્રિયા અનુપરમનો અમારો મત સિદ્ધ પણ જ છે. હવે પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્ત - એપક્ષ છે. ક્રિયમાણના જ કૃતત્વમાં પ્રથમાદિ સમયોમાં પણ સત્ત્વથી ઉપલંભ પ્રસજ્જ છે. તે પણ નથી. ત્યારે શિવક આદિની જ ક્રિયમાણતા છે, તે ઉપલબ્ધ છે જ. - ૪ - x - ઘટગત અભિલાષાથી મૂઢ શિવકાદિ કરણમાં પણ હું ઘટ કરું છું, એમ માને છે. તેથી કહે છે કે - પ્રતિ સમય કાર્ય કોટી નિરપેક્ષ ઘટગત અભિલાષ છે, પ્રતિ સમય કાર્યકાળ સ્થળમતિ ઘટને ગ્રહણ કરે છે. ક્રિયા વૈકલ્ય આપત્તિથી પણ નહીં. કેમકે પૂર્વે જ પ્રાપ્ત સત્તાકના કરણમાં ક્રિયાનું વૈકલ્ય થાય છે. ક્રિમાણ કૃતત્વમાં નહીં. તેમાં જ ક્રિયમાણ - ક્રિયા અપેક્ષા છે, તેનું સાફલ્ય જ છે. અનેકાંતવાદીને કોઈપણ રૂપથી પૂર્વે સત્ત્વ છતાં પણ રૂપાંતરથી કરણ દોષને માટે ન થાય. દીર્ઘ ક્રિયાકાળ દર્શનની અનુપપત્તિ પણ યુક્ત નથી. કેમકે શિવક આદિ 37/9 Jain International Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉત્તરાધ્યયન મૂવસત્ર-સટીક અનુવાદ ઉત્તરોત્તર પરિણામ વિશેષ વિષય જ દીઈ ક્રિયાકાળનો ઉપલંભ છે, ઘટક્રિયા વિષયક નથી. કહ્યું છે કે પ્રતિ સમય ઉત્પન્નમાં પરસ્પર વિલક્ષોમાં ઘણાં છે, દીર્ઘ કિયાકાળ જો દેખાય તો આ કુંભનું શું ? હવે કથંચિતુ નિશ્ચિત- ભેદ કૃત અને ક્રિયમાણમાં છે, તે તીર્થકરે કહેલ જ છે, નિશ્ચય અને વ્યવહારના અનુગનત્વથી તેના વચનો છે. તેમાં નિશ્ચયનયના આશ્રયથી કૃત અને ક્રિયમાણ અભેદ છે.- - - વ્યવહારનયના મતથી આ બંનેનું વિવિધપણું છે. તથા “કસતું જ કર્યું છે. કૃત' ને કદાચ ક્રિયમાણ ક્રિયા આવેશ સમયમાં છે, ક્રિયા ઉપરમમાં વળી અક્રિયમાણ છે. તેનાથી અહીં ક્રિયમાણને નિયમથી કરેલ છે તેમ જાણવું અથવા અહીં કિંચિત ક્રિયમાણને ઉપરતક્રિયા પણ થાય. વળી આપની મતિ - ક્રિયા અંત્ય સમયે જ અભિમત કાર્ય થાય, તેમાં પણ પ્રથમ સમયથી આરંભીને કાર્યની કેટલીક પણ નિષ્પત્તિ ઇષ્ટ છે. અન્યથા કઈ રીતે અકસ્માત અંત્ય સમયે તે થાય? કહ્યું છે કે, પહેલાં તંતુના પ્રવેશમાં જે કંઈપણ પટમાં ન સ્વીકારાય, તો અંત્ય તંતુ પ્રવેશમાં પણ તે પટનો ઉદય નહીં થાય. તેથી પહેલા, બીજા આદિ તંતુના યોગથી પ્રતિક્ષણ કંઈક કંઈક તે છે જ. અહીં શું કહેવા માંગે છે ? જે કિયાના પહેલા સમયે ન હોય, તે તેના અંત્ય સમયે પણ ન થાય. મ ઘટકિયાદિ સમયમાં પટ થતો નથી. કૃત અને ક્રિયમાણના ભેદમાં ક્રિયાના આદિ સમયમાં કાર્ય થતું નથી. અન્યથા ઘટના અંત્ય સમયમાં પણ પટની ઉત્પત્તિ થાય છે.x- X- આ પ્રમાણે સંથારા, આદિમાં પણ યોજવું. તેથી તમે સ્વીકાર કરો કે ભગવંતે જે ચાલતું ચાલ્ય' ઇત્યાદિ વચન કહ્યા છે, તે અવિતથ છે. એ પ્રમાણે કહેવા છતાં તેણે આ સ્વીકાર્યું નહીં. ત્યારે તે સાધુઓ જમાલિની પાસેથી “ભગવતી'માં કહ્યા મુજબ ભગવંતના આશ્રયે વિચારવા લાગ્યા. તે પ્રિયદર્શના પણ જ્યારે ટંક કુંભકારના ઘેર રહેલી, તેણી ચૈત્યવંદના કરીને આવી ત્યારે જમાલીને વંદનાર્થે આવી, તેણીને પણ જમાલી બહુરત મતની પ્રજ્ઞાપના કરે છે. તેણી પણ વિપ્રતિપન્ન થાય છે. તેના સ્નેહાનરાગથી ખેંચાઈ પછી આવીને પોતાના સાધ્વીઓને કહે છે, પછી ટંક શ્રાવકને કહે છે. ટંક શ્રાવક જાણે છે કે આ તેના સ્વામીને કારણે વિપરીત મતવાળા થયા છે. ત્યારે તે કહે છે - હું આનો વિશેષ વ્યતિકર જાણતો નથી, એ પ્રમાણે તેણીને કોઈ દિવસે કદાચિત સ્વાધ્યાય પોરિસી કરતાં ટંક કુંભારે વાસણોને ઉંચા-નીચા કરતા, તેણીની પાસે અંગારો ફેંક્યો. ત્યારે તે સાળીના કપડાંનો એક ભાગ બળ્યો. તેણી બોલી - હે આર્યશ્રાવક! આ મારી સંઘાટી - વસ્ત્ર બળ્યું. ટંકે કહ્યું કે- તમે જ પ્રરૂપણા કરો છો કે બળતું એવું બન્યું ન કહેવાય, તો તમારી સંઘાટી કઈ રીતે બની? અસત્ર નયના મતે વર જિનેન્દ્રના વયનને આશ્રીને બોલાય કે - “બળતું બળ્યું' તમારા મતે નહીં. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૩૧ પ્રિયદર્શનાએ “તહત્તિ' કહી, તે વાત સ્વીકારી, હે શ્રાવક ! હું પડીચોયણા ઇચ્છુ છું. ત્યારે તેણી જઈને જમાલિને કહે છે, જ્યારે તેણે આ વાત ન સ્વીકારી ત્યારે હજારના પરિવારની સાથે જઈને ભગવંત મહાવીરની ઉપસંપદામાં વિચારે છે. જમાલી પણ ત્યાર પછી ચંપા નગરીએ ગયો. ભગવંતની કંઈક નીકટ રહીને ભગવંતને કહે છે આપ દેવાનુપ્રિયના ઘણાં અંતેવાસી શ્રમણો નિર્ણયો છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના મૃત્યુ પામ્યા પણ હું તે રીતે છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના નહીં મરું. હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અર્હમ્, જિન, કેવલી થઈને મરીશ. . ત્યારે ગૌતમસ્વામીએ જમાલિને એ પ્રમાણે કહ્યું - હે માલિ ! નિશ્ચે કેવીને જ્ઞાન કે દર્શન શૈલ કે સ્તંભમાં ક્યારેય આવતુ કે જતું નથી. હે જમાલિ ! જો તું ઉત્પન્ન જ્ઞાન દર્શનધર છે, તો મારા આ બે પ્રશ્નના ઉત્તર આપ લોક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ત્યારે જમાલી ગૌતમસ્વામીના પ્રશ્નથી શક્તિ, કાંક્ષિત થયો યાવત્ ગૌતમસ્વામીને તે કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થતાં મૌન ધરીને ઉભો રહ્યો. - હૈ જમાલિ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે માલિને આ પ્રમાણે કહ્યું હે જમાલિ ! મારા ઘણાં શિષ્યો છદ્મસ્થ હોવા છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવાને . સમર્થ છે, જે પ્રમાણે હું આપી શકું છું. પણ તું જેવી ભાષા બોલે છે, તેવી ભાષા બોલવી ન જોઈએ. આ લોક શાશ્વત છે, તે ક્યારેય ન હતો તેમ નથી, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નથી. લોક હતો, છે અને રહેશે. યાવત્ લોક નિત્ય છે. હે જમાલિ ! લોક અશાશ્વત પણ છે, કેમકે ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે, વળી અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવયોનિમાં પણ જાય. ત્યારે તે જમાલિ, ભગવંતે આમ કહેવા છતાં આ અર્થની શ્રદ્ધા કરતા નથી, અશ્રદ્ધા કરતો ભગવંત પાસેથી નીકળી જાય છે. નીકળીને ઘણાં જ અસત્ ભાવોદ્ભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાને બીજાને અને ઉભયને યુદ્ઘાહિત કરતો ઘણાં વર્ષો શ્રામણ્યપર્યાયને પાળે છે. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે. તપ ફરીને અર્ધમાસિફી સંલેખના વડે આત્માને સ્થાપિત કરે છે, તપમાં સ્થાપીને ત્રીશ ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને તે સ્થાનની આલોચના, પ્રતિક્ર્મણ કર્યા વિના ફાળમાસે ફળ કરીને લાંતક કલ્પમાં તેર સાગરોપમ સ્થિતિક દેવોમાં ફિલ્બિષિક દેવમાં દેવ પણે ઉત્પન્ન થયો. એ પ્રમાણે જેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે તેમ અંત કરશે. આ જોઈને ઘણાં જીવો ત થયા, તેથી બહુરત કહે છે અથવા ઘણાં સમયોમાં કાર્ય સિદ્ધિને માનવામાં રત આસક્ત તે બહુરતા. (૨) તિગુપ્ત - જીવપ્રદેશનો મત જેમ કહ્યો, તે જણાવે છે - + Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ • નિયુક્તિ • ૧૬૮ • વિવેચન વૃત્તિકારશ્રી આ ગાથાનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે - " ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે બીજો નિહ્નવ ઉત્પન્ન થયો તે આ પ્રમાણે તે કાળે તે સમયે રાજગૃહમાં ગુણશીલ ચૈત્યમાં ‘વસુ' નામે આચાર્ય જે ચૌદપૂર્વી હતા. તે પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણતા હતા - ભગવન્ ! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ના, આ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે પ્રદેશે જીવ કહેવાય ? ત્રણ પ્રદેશે જીવ કહેવાય ? સંખ્યાત પ્રદેશે ? ચાવત્ એક પ્રદેશ ન્યૂન હોય ત્યારે પણ ‘જીવ' એવી વક્તવ્યતા ન થાય. કેમકે સંપૂર્ણ-પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમતુલ્ય પ્રદેશે જીવની વક્તવ્યતા કહી છે. આ વાતે તિષ્યગુપ્ત વિપરીત પરિણામી થયો. જો બધાં જીવ પ્રદેશોમાં એક પ્રદેશ હીન હોય ત્યારે જીવનો વ્યપદેશ ન થાય. ત્યારે તે જે પ્રદેશ રહ્યો, તે પ્રદેશે જીવ છે, તે જ જીવનો વ્યપદેશ છે. તે આ પ્રમાણે વિપરીત બોલે છે, ત્યારે સ્થવિરોએ કહ્યું - હે ભદ્ર ! તારો આશય આવો છે કે - જેમ સંસ્થાન જ છે, ઘટ, તેનાથી તે રૂપ, તેનો અંત્યદેશ જ તપ હોવાથી જીવ પણ તે જ છે. જેમાં હોવાથી જે હોય તે તપ કહેવાય. જેમ સંસ્થાન જ હોવાથી તપ ઘટ થાય છે. અંત્યદેશ હોવાથી જ આત્મા હોય છે, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે - આત્મા અંત્યપ્રદેશમાં જ કેમ હોય ? શું શેષ પ્રદેશો હોતાં આત્મા ન હોય. તો પછી આ શેષ પ્રદેશોનું શું ? તેમાં કોઈ વિશેષતા છે કે નહીં ? જો નથી તો શું શેષ પ્રદેશ ભાવમાં પણ સદ્ભાવ છે ? જો વિશેષતા છે તો શું તે પૂરણત્વ છે ? ઉપકારિત્વ છે ? આગમ અભિહિતત્વ છે ? એમ કહીને આ ત્રણે વિચારણાની ચર્ચા રજૂ કરે છે - જ જો પૂરણત્વ છે, તો શું વસ્તુથી છે કે વિવક્ષાથી છે ? વસ્તુથી જો હોય તો શું આનું જ પૂરણત્વ છે ? બાકીના પ્રદેશોનું નથી ? હવે જો આ અંત્યત્વથી છે, અંત્યત્વ પણ આત્મપ્રદેશની અપેક્ષાથી કે તેનાથી રોકાયેલા આકાશપ્રદેશની અપેક્ષાથી છે ? આત્મપ્રદેશની અપેક્ષાથી નથી, આત્મપ્રદેશોના કથંચિત્ ભાગમાં વર્તમાનત્વથી અનવસ્થિત આ અંત્ય કે અનંત્ય એવા વિભાગનો અભાવ છે. અને જે આઠ સ્થિર છે, તે મધ્યવર્તી જ છે. તેણે રોકેલ આકાશ પ્રદેશની અપેક્ષાથી પણ નથી, તેના બધી દિશામાં પર્યન્તના સંભવથી એક જ અંત્યનો અભાવ છે. દેશાંતર સંચારમાં પણ અનવસ્થિતપણે છે. વસ્તુતઃ અંત્યનું પૂરણત્વ જ નથી. કેમકે બીજા વગેરેનું પણ પૂરણત્વ છે. અન્યથા તેવા તેવા વ્યપદેશની અનુપપત્તિ થાય. વિવક્ષાથી પણ તેમ નથી. કેમકે આ પોતાનું છે કે બધાં પુરુષોનું ? મેળવાં પુરુષોનું હોય તો આની નિયતા નથી. બધાં આપને અભિમત પૂરણને કહેતા નથી, પોતાનું પણ કહેતા નથી. તો પછી આનું પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૩ નિયતપણું ક્યાંથી? તેથી અંત્યપણાથી આનું પણ નિયતપણું કઈ રીતે હોય? “ભગવન! એક જીવપ્રદેશમાં જીવ છે તેવી વક્તવ્યતા છે,” ઇત્યાદિ નિરૂપણમાં પર્યન્ત થવાથી હોય, તો નિયમ જ ક્યાંથી રહે? વિવક્ષા નૈસત્ય અન્યત્વથી છે. તે નૈયત્યની નિરૂપણામાં પર્યન્ત થવાથી, તે નિયમ પણ વિવક્ષા નિયમથી છે. એ પ્રમાણે ચક્વત્ ફરી-ફરી આવર્ત થાય છે. પૂરણત્વ એત્યનું વિશેષ છે, ત્યારે તે શેષ પ્રદેશની અપેક્ષાથી જ અંત્ય વિના ભાવિત્વમાં તેનું અવિનાભાવિત્વ પણ બળથી આવી પડે છે સકલ પ્રદેશ અવિના ભાવિત્વથી તે ૩૫ જ સિદ્ધિ છે. તેમાં કોઈ ઉપકારીત્વ વિશેષ નથી. તે કારણે તેનાથી બીજામાં પણ તે કેમ નથી? શું તે આત્મ પ્રદેશો નથી ? અથવા આત્મ પ્રદેશત્વમાં પણ એક જ છે ? પણ ત્યાં પહેલો પક્ષ નહીં કે. કેમકે સર્વે આત્મ પ્રદેશત્વથી વાદિ પ્રતિવાદીને ઇષ્ટપણે છે. હવે આત્મ પ્રદેશવમાં પણ એક છે, એકqતો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયતા પ્રભાવથી પરસ્પર સાહાયક વિરશ્રી છે? જો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયકના અભાવથી બાકીના પ્રદેશોનું ઉપકારિત્વ છે, તો તેમનામતના અંત્યનો પણ તેના સાહાયકમાં અસતપણે જ છે. ઘણાંને ઉપકારિત્વ અને એકનો તેમાં અભાવ યુક્ત છે. કેમકે પરસ્પર સહાયક અસત્તપણે છે. તેથી તો શું તમારો કવિત અંત્ય પ્રદેશથી ન્યૂનત્વ કે તેનો અભાવ છે ? જે ન્યૂનત્વ છે. તો શું શક્તિથી છે કે અવગાહનથી છે ? શક્તિથી તો છે નહીં. એકપટ તંતુની જેમ એક આત્મ પ્રદેશનો તેથી ન્યૂનત્વ યોગથી છે, અવગાહનાથી નથી. આના બધાં જ એક એક આત્મ પ્રદેશગાહીત્વથી તુલ્યપણે છે. તેના અભાવ પામાં અંત્યપ્રદેશનું જ બાકીના પ્રદેશોનું પણ ઉપકારિત્વ સિદ્ધ જ છે. આગમ અભિહિતત્વ અને વિશેષથી કહેતા તેની અન્યતા જ સૂચવે છે. તેથી આગમ વચન પ્રગટ જ છે. “સંપૂર્ણ પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય પ્રદેશે જીવ છે તેમ કહેવું. તેથી જેમ બધાં પ્રદેશો વડે પટ તદરૂપ થાય તેમ બધાં દેશોમાં આત્મા પણ તરૂપ થાય છે. જે જેનો પ્રદેશ અવિનાભાવી છે, તે તદરૂપ છે. જેમ ઘડો. એ પ્રમાણે જીવને પણ જાણવો. આ પ્રમાણે પ્રરૂપણા કરવા છતાં જ્યારે સ્થિર ન થયો ત્યારે તેનો ત્યાગ કરસ્વામાં આવ્યો. એ પ્રમાણે તિષ્યગુપ્ત ઘણી અસદભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને બુદગ્રાહિત કરતો અમલકન્યા નગરીએ ગયો. ત્યાં અમલ વનમાં રહ્યો. ત્યાં મિત્રશ્રી' નામે શ્રાવક હતો. તેના સહિત બીજા પણ નીકળીને સાધુઓ આવ્યા છે જાણીને ત્યાં આવ્યા. મિત્રશ્રી જાણતો હતો કે આ નિલવો છે. પણ તિષ્યગુમ પ્રરૂપણા કરે છે, તો પણ માયા સ્થાનને સ્પર્શીને મિત્ર શ્રી ધર્મ સાંભળે છે. તિષ્યગુમનો વિરોધ પણ કરતો નથી. જ્યારે મિત્રત્રીને ત્યાં વિપુલ વિસ્તીર્ણ સંખડી થઈ, ત્યારે સાધુઓને નિમંત્રણા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મલાસબ-સટીક અનુવાદ/૧ કરે છે. આપ મારે ઘેર પગલાં કરવા પધારો. એ પ્રમાણે તિષ્યગુપ્ત આદિ આવ્યા. ત્યારે તેમના દ્વારા બનાવાયેલ ને વિપુલ ખાધને લાવ્યા. ત્યારે તે એક-એક ટુકડો ટુકડો બધી વસ્તુનો વહોરાવે છે. જરા ભાત, થોડી દાળ, વસ્ત્રનો ખંડ ઇત્યાદિ. તિષ્યગુમાદિએ વિચાર્યું કે આ પછીથી બધું આપશે. ત્યાર પછી મિશ્રી પગે પકડ્યો અને સ્વજનોને કહ્યું કે • વંદન કરો, સાધુઓને પ્રતિલાભિત કર્યા. અહો ! હું ધન્ય છું કે આપ મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગુમે કહ્યું કે કેમ અમારું અપમાન કરો છો ? મિત્રશ્રી બોલ્યો કે - કેમ આપનો જ સિદ્ધાંત છે કે પર્યન્ત અવયવ માબ જ અવયવી છે. જે તે વાત સત્ય હોય તો પછી અપમાન કઈ રીતે થયું? અથવા “ મિચ્છામિ દુક્કડી આપે મને આપને સિદ્ધાંતથી લાભ આપ્યો. હવે આપને ભગવંત મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પ્રતિલાલીશ. એ પ્રમાણે કહેતા સાધુ બોધપામ્યા. હે આયાઆપે મને સમ્યફ રીતે પ્રેરણા કરી. ત્યાર પછી શ્રાવકે પ્રતિલાભિત કરી, મિચ્છામિ દુક્કડં આપ્યું. એ પ્રમાણે તિષ્યગુપ્તાદિ બધાં બોધ પામીને આલોચના અને પ્રતિક્રમણ કરીને વિચરે છે. હવે આખાટાચાર્ય નિમિત્તે ઉત્પન્ન “અવ્યક્તો” ને કહે છે - • નિક્તિ - ૧૬૯ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે - તે કાળે તે સમયે શ્રમણ ભગવંતને ૧૪ વર્ષ સિદ્ધિ ગયાને થયા. ત્યારે ત્રીજે નિલન ઉત્પન્ન થયો. શ્વેતાંબી નગરીમાં પોલાસ નામ ઉધાન હતું. ત્યાં આર્ય અષાઢ નામે આચાર્ય અને વાયનાચાર્ય હતા તે પધાર્યા. તેમને ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને ભણતાં હતાં. આષાઢાચાર્યને સત્રિમાં વિસૂચિકા થઈ. તેણે વાયુ વડે નિરોધ કર્યો. કોઈને ઉઠાડ્યા નહીં. ચાવતુ તે કાલધર્મ પામ્યા. સૌધર્મકલ્પમાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાન પ્રયોજ્યુ. પોતાનું શરીર જોયું, તે સાધુઓને આગાઢ ચોગમાં રહેલા જોયા. સાધુઓ પણ જાણતા નહતા ત્યારે તેજ શરીરમાં તે દેવે પ્રવેશ કર્યો. પછી બધાંને ઉઠાડ્યા, વૈરત્રિક કરાવ્યું. એ પ્રમાણે તેમના દિવ્ય પ્રભાવથી બધાંને અધ્યયન પ્રાપ્ત થતાં યોગ પૂરા કર્યા. યોગ નિષ્પન્ન થયા પછી તેઓને કહ્યું - હે ભગવંતો ! આપ મને ક્ષમા કરજે. કેમકે મેંઅસંમતે વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળધર્મ પામેલો. એ પ્રમાણે તેખમાવીને ગયા. સાધુઓએ પણ ગુરના તે શરીરનો ત્યાગ કરીને આવો અભ્યથિત સંકલ્પબધાંએ સ્વીકાર્યો કે આટલો કાળ આપણે અસંયતને વંદન કર્યું તેથી અવ્યક્ત ભાવ ભાવે છે. અથવુ બધું જ અવ્યક્ત છે. કોણ સંમત છે? અને કોણ દેવ છે? એ કોણ જાણે છે. તેરી મૃષાવાદ ન થાય અને અસંયતોને વંદન પણ ન થાય, જ્યાં સુધી આપણે પરસ્પર વિશ્વાસ ન બેસે કે- આમાં કોઈ સંયત છે કે નહીં ત્યાં સુધી વંદનાદિ ન કરવા. Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૩૫ (સાધ્વીઓને કહ્યું કે તમારે પણ એ પ્રમાણે જ કહેવું કે- એ પ્રમાણે સંયતી છે કે દેવી છે, અમે જાણતા નથી. આ પ્રમાણેના અસતભાવથી તેઓ પોતાને, બીજાને અને ઉભયને ગ્રાહિત કરતાં વિયસ્વા લાગ્યા. સ્થવિરોએ તેમને અનુશાસિત કરવાનો આરંભ કર્યો કે - હે દેવાનુપિયો ! તમે જે આવું કહો છે કે જ્યાં સુધી કોઈ જ્ઞાન વડે નિશ્ચય ન થાય ત્યાં સુધી વસ્તુ તત્ત્વના નિશ્ચયના અભાવે બધું અવ્યક્ત જ છે. અહીં તેઓ એવું કહે છે કે, જે જ્ઞાન છે. તે નિશ્ચયકારી નથી. જેમકે આ આચાર્યગોચર જ્ઞાન છે, આ જ્ઞાન યતિ આદિ વિષય વેદન છે. અનિશ્ચયાત્વિમાં જ્ઞાનના નિશ્ચયના અધીનત્વથી વસ્તુ વ્યક્તિમાં અવ્યક્તત્વની સિદ્ધિ છે. આ અનુમાન જ્ઞાન જ છે, તો તે પણ નિશ્ચયકારી છે કે નહીં ? જો નિશ્વયકારી છે, તો જેમ આના જ્ઞાનિત્વ છતાં પણ નિશ્વયકારિતા છે. તે પ્રમાણે જ્ઞાનાંતરમાં પણ વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. જો નિશ્ચયકારી ન હોય તો આ પ્રયોગ જ ફોગટ છે. કેમકે સ્વ સાધનનો નિશ્ચય કરતો નથી. બાકીના જ્ઞાનોનો નિષેધ કર્યો નથી, તે જ નિશ્વયકારિતા છે. અથવા જો જે જ્ઞાન છે, તે નિશ્ચયકારી નથી” આ પ્રતિજ્ઞામાં સર્વથા નિશ્ચયકારિત્વનો અભાવ કોઈક સાધે તો ? જે સર્વથા કહો, તો કૃતજ્ઞાનનો પણ જ્ઞાનપણાથી અનિશ્વયકારિત્વમાં સ્વર્ગ - અપવી સાધકત્વથી તેમાં ઉપદર્શિત તપ વગેરેમાં પણ નિશ્ચયથી તો શિરકુંચન આદિ પણ કેમ અનાર્થક નહીં થાય ? હવે તેના સ્વયં અનિશ્વયકારિત્વમાં પણ તેને કહેનાર તીર્થકરમાં વિશ્વાસથી તેનું પણ નિશ્ચતકારિતા છે તેમાં દોષ નથી. તો પછી તેના આલય વિહારાદિ દર્શનથી યતિ આદિમાં પણ તેના ભાવ નિશ્ચયથી વંદના વિધિ કેમ નહીં ? - x x- સર્વથા નિશ્ચયકારિત્વના અભાવમાં જ્ઞાનના પ્રતિદિન ઉપયોગી ભોજન-પાનાદિ ભક્ષ્યાદિ વિભાગનો અભાવ જ પ્રાપ્ત થાય. - x x- કોણ જાણે છે કે શું શુદ્ધ છે એ શું અશુદ્ધ છે? શું સજીવ છે અને શું અજીવ છે? શું ભક્ષ્ય છે અને શું અભય છે ? તે બધું પ્રાપ્ત અભક્ષ્ય જ છે. હવે કથંચિત જ નિશ્ચયકારિત્વનો અભાવ સાધે છે, જેથી પ્રતિ સમય અન્યા સૂક્ષ્મ પરિણામ રૂપથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્કૂલરૂપતાથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્કૂલરૂપતાથી જ નિશ્ચય કરાય છે, તેમાં ઉક્ત દોષ નથી એમ હોવાથી ચતિ આદિમાં પણ અંતર પરિણામ રૂપથી અનિશ્ચય તે બાહ્ય વેશાદિ રૂપથી નિશ્ચય જ છે. હવે યતિ આદિમાં પ્રવૃત આચાર્યવતુ અન્યથાત્વ પણ સંભવે છે. આ અરિષ્ટ આદિના વશથી ભોજનાદિમાં પણ સમાન છે. જો નિશ્ચય નયથી નિશ્વયને કરવો અશક્ય હોવાથી ઘણો દષ્ટિ સંવાદ ભોજનાદિ જ્ઞાન વ્યવહારથી નિશ્વયકારી છે, ત્યારે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ યતિ આદિનું જ્ઞાન પણ તેનાથી તે પ્રમાણે હશે. આ યુક્ત છે. છદ્મસ્થાવસ્થામાં વ્યવહાર નયના આશ્રયથી બધુ પ્રેષ્ઠ છે, અન્યથા તીર્થનો જ ઉચ્છેદ થાય. કહ્યું છે કે - છગ્ગસ્થની સમય ચર્યા બધી વ્યવહાર નયાનુસાર છે. તેને તે પ્રમાણે આચરતા વિશુદ્ધ મનથી બધું જ શુદ્ધ થાય છે, જો જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચય એકેને છોડતા નહીં. વ્યવહાર નયના ઉછામાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે. જે જ્ઞાન ઘણું કરીને દષ્ટિસંવાદ છે, તે સંવ્યવહારથી સત્ય છે, ભોજનાવિત વિજ્ઞાન, વસ્તુ વ્યક્ત છે, તેને ઇચ્છવી જોઈએ. આમ સમજાવવા છતાં પણ જ્યારે તે સાધુઓ ન સમજ્યા ત્યારે તેમને બાર પ્રકારના કાર્યોત્સર્ગ વડે ગચ્છ બહાર કાઢી મૂક્યા. - રાજગૃહ નગરે તેઓ ગયા, ત્યાં મૌર્યવંશ પ્રસૂત બલભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે તે જાણ્યું. જ્યારે આવ્યા ત્યારે રાજાએ કોટવાળોને આજ્ઞા કરી કે. જાઓ, ગુણશીલ ચૈત્યે રહેલા સાધુઓને અહીં લઈ આવો. ત્યારે કોટવાળો તેમને લઈ આવ્યા. રાજાએ કહ્યું કે, લઘુ કટક મર્દ વડે આમનું મર્દન કરો. ત્યારે હાથીનું કટક લાવતાં સાધુઓ બોલ્યા કે - અમે જાણીએ છીએ કે તું શ્રાવક છો. રાજા બોલ્યો- અહીં શ્રાવકકક્યાંથી હોય? તમે અહીં કોઈ ચોર કે જાસસાદિ છો કોણ જાણે? તેઓ બોલ્યા- અમે શ્રમણ નિર્ગળ્યો છીએ. રાજાએ પૂછયું- તમે કઈ રીતે શ્રમણો છો? તમે આવ્યક્તો છો. કોણ જાણે તમે શ્રમણો છો કે જાસુસ છો ? હું. શ્રાવક છું કે નથી? તેથી પહેલાં તમે વ્યવહાર નયનો સ્વીકાર કરો. ત્યારે તેઓ બોધપામ્યા, લજ્જા પામ્યા, નિઃશક્તિ થઈને સ્વીકાર્યું. - - તેમને મુકત કર્યા અને ખમાવ્યા. તેઓ પણ સંબોધિત થયા. જે પ્રમાણે અચ્છમિત્રએ સામુચછેદ મત કાઢયો, તે કહે છે - • નિસંક્તિ - ૧૦ + વિવેચન : આના ભાવાર્થને બતાવતો સંપ્રદાય આ પ્રમાણે છે. ભગવંતના નિર્વાણ પછી રર૦ વર્ષે ચોથો નિલવ ઉત્પન્ન થયો. મિથિલા નગરીમાં લક્ષ્મી હે ચૈત્ય હતું, ત્યાં મહાગિરિ આચાર્ય હતા. ત્યાં તેમના શિષ્ય કૌડિન્ય હતા. તેમનો શિષ્ય અશ્વમિત્ર હતો. તે અનુવાદ પૂર્વમાં નિપુણ વસ્તુનું અધ્યયન કરતો હતો. તેમાં છિન્નઈદનક વક્તવ્યતાનો ચાલાવો આવ્યો. બધાં વર્તમાન સમયે નૈસચિકો સુચ્છેદ પામશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહ્યું. એ પ્રમાણે અશમિત્રને તેમાં વિચિકિત્સા જન્મી. બધાં જ સંયતો લુચ્છેદ પામશે. એ પ્રમાણે બધાંનો સામુચ્છેદ થશે. ત્યારે તેનું તેમાં સ્થિર ચિત્ત થઈ ગયું. (અહીં વૃત્તિકારશ્રીએ વાદ • પ્રતિવાદ રૂપે આ વાતનું ખંડન કરેલ છે, પણ આ પૂર્વેના ત્રણ For Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આધ્ય. ૩ ભૂમિકા નિલવોના મત ખંડનથી અમને લાગ્યું છે કે આ માત્ર અનુવાદ યોગ્ય કથન નથી, પણ તજજ્ઞ પાસે સમજવા યોગ્ય કથન છે, તેથી અમે આનો અનુવાદ છોડી દીધેલ છે. જિજ્ઞાસુઓએ આ વૃત્તિ કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવી હિતાવહ છે.) આચાર્ય ભગવંતે ત્યારે તેને વિવિધ યુક્તિઓ, નયો, તર્કો આદિથી ઘણો સમજાવ્યો, છતાં તે સમજવા તૈયાર ન થયો ત્યારે આ નિદ્ભવ છે, એમ જાણીને સંઘમાંથી હાંકી કાઢ્યો. તે સામુછેદન વાદને પ્રચારતા ભ્રમણ કરે છે. જેમકે - આ લોક શૂન્ય થઈ જશે. અભાવના વડે ભાવિત કરતો તે અશ્વમિત્ર રાજાને ઘેર પહોંચ્યો. ત્યાં ખંડરક્ષકો અને આરક્ષકો બધા શ્રમણોપાસકો હતા અને જે શુલ્કપાલકો હતા તે જાણીતા હતા. તે બધાંએ આ અશ્વમિત્ર અને તેના સાધુઓને મારવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ ડરતાં ડરતાં બોલવા લાગ્યા - અમે તો સાંભળેલ કે તમો શ્રાવકો છો, તો પણ અસંયત થઈને તમે અમને સંયત- સાધુને મારી રહ્યા છો ? તેઓ બોલ્યા - જે પ્રજિત અર્થાત્ સાધુઓ હતા, તે તો બધાં વિચ્છેદ પામ્યા, બાકી રહ્યા તે ચોર કે જાસુસ આદિ છે. યાવત તમે તો સ્વયં જ વિનાશ પામવાનો છો. તમારો વિનાશ કોણ કરી શકે? આ તમારો જ સિદ્ધાંત છે. હા, જે તમે ભગવંત મહાવીરના સિદ્ધાંતને માનતા હો તો તમારો વિનાશ અમારા વડે થઈ રહ્યો છે, તેમ મનાય. કેમકે તે જ વસ્તુ કાલાદિ સામગ્રીને પામીને પહેલાં સામયિકત્વથી વિચછેદ પામીને બીજા સમય પસાથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ત્રણ સમયવાળા નૈરયિકોનો વિચ્છેદ થાય છે અને ચતુ સમયિકા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પાંચ સમયવાળા ઇત્યાદિ બધાં જાણવા. અહીં તે વિચિકિત્સા કરતાં ક્ષણિજ્વાદની પ્રરૂપણા કરે છે. પણ હવે તેઓ બોધ પામ્યા. બોધ પામીને કહે છે - હે આર્ય હું સમ્યફ પ્રતિ ચોયણા ઇચ્છું છું. એ પ્રમાણે સમજાવવાથી તેઓ બોધ પામતા, તેમને મુક્ત કર્યા. તેમની સાથે ક્ષમાયાચના કરી. તે અશ્વમિત્રએ પણ ફરી ભગવંતનો માર્ગ જ સ્વીકારી લીધો. હવે ગંગાચાર્યથી “બે કિયા” મત નીકળ્યો, તે કહે છે - • નિષિ : ૧૦૦ + વિવેચન આ નિર્યક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃતિકાર આમ જણાવે છે - ભગવંત મહાવીરના સિદ્ધિગમન બાદ બસો અને અઠ્ઠાવીસ (૨૨૮) વર્ષ વીત્યા પછી આ પાંચમો નિલવ ઉત્પન્ન થયો. ઉલ્લકા નામે નદી હતી, તે નદીને કાંઠે ઉત્સુકતીર નામે નગર હતું. બીજા કાંઠે ખેટસ્થામ નામે નગર હતું. ત્યાં મહાગિરિ નામે આચાર્યના શિષ્ય ધનગુપ્ત નામના હતા, તેમના શિષ્ય ગંગદેવ નામે આચાર્ય હતા. આ ગંગદેવ આચાર્ય કોઈ વખતે પૂર્વના કિનારે ઉત્સુકતીર નગરમાં હતા. ત્યારે આચાર્ય, તે નદીના પશ્ચિમી કિનારે હતા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ તે વખતે શરદ હતમાં તે ગંગદેવાયાર્ચ, આયાર્ય મહાગિરિના વંદનને માટે ત્યાંથી નીકળ્યા. તે ઉપરી ખાઘાટથી, તે ઉલુક નદીને પાર ઉતરતા હતા, ત્યારે તે ખલતિ ઘણી ઉષ્ણ હોવાથી દઝાડતી હતી અને નીચે શીતળ પાણી વડે પગમાં ઠંડી લાગતી હતી. ત્યારે તેને વિચાર આવ્યો કે- જેમ સૂત્રમાં કહેલ છે કે- એક જ ક્રિયા વેદાય છે - શીત અથવા ઉષ્ણ. પરંતુ હું હાલ બે ક્રિયાનું વેદન કરું છું - શીત અને ઉષ્ણનું. તેથી એક સમયે બે ક્રિયાનું વેદના થાય છે. ત્યારે તેણે આચાર્યને આ વાત કરી. આચાર્ય ભગવંતે તેને સમજાવ્યું કે- હે આચાતું આવી પ્રરૂપણા ન કર, એક સમયે બે ક્રિયા કદી વેચાતી નથી. જે જ્યારે જણાય છે, તે ત્યારે હોય છે. જેમ શ્વેત વર્ણ જેતપણે જ જણાય છે. ઉપયોગ એક સાથે બે વતતિા નથી. પણ માનુલક્ષણ માત્રથી જ વર્તે છે. (આ પૂર્વે ત્રણ નિલવોમાં અને વૃત્તિકાર કથિત વાદ, તર્ક, પ્રતિવાદાદિ મૂકેલા છે. પણ અહીં માત્ર અનુવાદથી અને સમજણો કઠિન છે, વાસ્તવમાં આ આક્ષેપ-પરિહાર તજજ્ઞ પાસે જ સમજી શકાય તેવા હોવાથી અમે નોંધેલ નથી, જિજ્ઞાસુઓએ મૂળ વૃત્તિથી સમજવા પ્રયત્ન કરવો જ સલાહ ભરેલો છે, અથવા ગ્રંથતિસ્થી જાણો શક્ય છે.). - બહુ બહુવિધ આદિના ગ્રહણમાં ખરેખર ઉપયોગની બહુતા મૃતમાં કહેલી નથી. તેના અનેકના પ્રહાણમાં પણ ઉપયોગમાં અનેકતા નથી. - જીવ ઉપયોગમય છે, તેમાં જે કાળે ઉપયોગશખે છે. તે ઇંદ્રિયના ઉપયોગમાં તન્મય ઉપયોગ રહે છે. તે ઉપયોગ પૂરતી જ તે શક્તિ રોકાય છે. તેથી જ્યારે શીત ઉપયોગ હોય તે સમયે ઉષ્ણ ઉપયોગ ન હોય અને ઉષ્ણ ઉપયોગ સમયે શીત ઉપયોગ ન હોય. આ પ્રમાણે ગુરુ ભગવંત દ્વારા પ્રજ્ઞાપના કરવા છતાં તે ગંગાચાર્ય તેની શ્રદ્ધા કરતા નથી. અને અસતુ ભાવનાથી આત્માને, બીજાને અને ઉભયને બુક્સાહિત કરે છે. સાધુને પણ તેવી પ્રરૂપણા કરતા હતા. આ બધું પરંપરાએ આચાર્યએ સાંભળતા, તેમણે ગંગાચાર્યને વાય, તે પણ સ્થિર ન થયા, ત્યારે સંઘમાંથી બહાર કાઢી મૂકાયા. તે ગંગાચાર્ય ચાલતા - ચાલતા જગૃહીએ ગયા. ત્યાં એક ચૈત્ય મહાતપસ્વીરપ્રભ નામે હતું. ત્યાં મણિનાગ નામે નાગ (યક્ષ) તે ચૈત્યમાં રહેતો હતો. ત્યાં ગંગાચાર્યએ પર્ષદાની મધ્યે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે - નિચે જીવો એક સમયે બે ક્રિયાને વેદે છે. ત્યારે તે મણિનાગે તે જ પર્યાદામાં કહ્યું કે - તમે આવી પ્રજ્ઞાપના ન કરો, આ પ્રાપના સુંદર નથી. હે દુષ્ટ શૈક્ષઆટલા લાંબા કાળથી વર્ધમાન સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરતો આવેલ છું. તેમણે કહ્યું છે કે એક જ ક્રિયા વેદાય છે. તમે તેનાથી પણ વિરોણતર જ્ઞાની થયા છો શું? Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩ ભૂમિકા ૧૩૯ હવે તમે આવો વાદ - કથનનો ત્યાગ કરી દો. જેથી મારે તમારા દોષને કારણે તમને શિક્ષા ન કરવી પડે. શિક્ષા કરીશ, તો તમારા માટે તે સારું નહીં થાય. કેમકે ભગવંતે અહીં જ - આ સ્થાને સમોસરીને આવી પ્રરૂપણા કરેલ છે કે - “એક જ ક્લિા વેદાય.” એ પ્રમાણે મણિનાગે કહેતા ગંગાચાર્યએ તે વાત સ્વીકારી. પછી ગંગાચાર્યએ ઉભા થઈને “મિચ્છામિ દુક્કડ” કહ્યું. હવે વડલૂકથી જે રીતે ઐશશિક મતની ઉત્પત્તિ થઈ તેને નિયુક્તિકરિશ્રી હવેની નિયુક્તિમાં કહે છે - • નિર્યુક્તિ - ૧ર વિવેચન - આ નિર્યુક્તિનો સંપદાયથી ભાવાર્થ વૃત્તિકાર આ પ્રમાણે કહે છે - ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૫૪૪ વર્ષે આ ઐરાશિક મતની ઉત્પત્તિ થઈ. (કલ્પસૂર વ્યાખ્યાનમાં પણ આ કથા છે) અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય રહેલા હતા. ત્યાં બલશ્રી નામે સજા હતો. વળી તે શ્રીગુપ્ત સ્થવિરને રોહનુમ નામે શિષ્ય હતો. તે અન્ય ગામે રહેતો હતો. પછીથી તે ત્યાં અંતરંજિકામાં આવેલો હતો. ત્યાં એક પાિજક તેના પોતાના પેટ ઉપર લોટાના પફ બાંધીને હાથમાં જંબૂશાખા લઈને ફરતો હતો. કોઈ પૂછે કે શું વેશ કયો છે ? તો તે કહેતા કે જ્ઞાન વડે મારું પેટ ફાટી જાય છે. તેથી મેં પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધેલ છે. અને જંબૂની શાખા એટલે હાથમાં લઈને ફરું છું કેમકે બૂઢીપમાં કોઈ મારો પ્રતિવાદી નથી. ત્યારે તે પરિવ્રાજકે પડતો વગડાવ્યો - પરમવાદી શૂન્ય થઈ ગયા છે તેથી લોકોએ તેનું પોટ્ટશાલ’ એ પ્રમાણે નામ કર્યું. પછી તેને રોહગુણે રોક્યો. પહો, વગાડવો, બંધ કરો. હું આની સાથે વાદ કરીશ. એ પ્રમાણે પ્રતિષેધ કરીને રોહગુને આચાર્ય પાસે જઈને તે વૃત્તાંત જણાવ્યો. આ પ્રમાણે મેં પહને રોકેલ છે. આચાર્યએ કહ્યું - તેં ખોટું કર્યું, તે વિધાબલિ છે, વાદમાં પરાજિત થવા છતાં વિધા વડે જીતી તેને આ સિદ્ધિ વિધા પોશાલના પ્રતિપક્ષે આપી. • નિર્યુક્તિ • ૧૦૩ + વિવેચન - વિંછી, સર્પ, ઉંદર, મૃગ, વરાહ, કપડી, પોત. આ વિધાઓમાં તે પરિવાજક કુશળ હતો. -૦- તેથી આચાર્ય ભગવંતને તેના પ્રતિપક્ષે જે વિધાઓ આપી તે સાત વિધાઓ આ હતી - • નિયુક્તિ - ૧er + વિવેચન - મયુરી, નકુલી, બિલાડી, વ્યાઘી, સીંહી, ઉલુકી, અવપાતી. આ વિધાઓ ગ્રહણ કરીને પારિવ્રાજકની વિધાઓને અનુક્રમે હણી શકાશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ 10 ઉત્તરાધ્યયન મૂaણ-સટીક અનુવાદ/૧ ત્યાર પછી આચાર્યએ રોહગુમને એક હરણ પણ અભિમંત્રીને આપ્યું. જો તે પોટ્ટાલ બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ જોહરણને ભગાડજે. તેનાથી તું અજેય બની જઈશ. ઇન્દ્ર પણ પછી તને જીતી શકશે નહીં. પછી આ વિધાઓ ગ્રહણ કરીને સેહગુમ રાજ્યસભામાં ગયો. તેણે ત્યાં કહ્યું - આ શું જાણે છો ? પૂર્વપક્ષ તેને જ સ્થાપવા દો. પરિવાકે વિચાર્યું કે આ સાધુઓ નિપુણ હોય છે. તેથી તેમનો જ સિદ્ધાંત હું ગ્રહણ કરું. જેમકે રાશી બે જ છે- જીવરાશિ અને જીવરાશિ. ત્યારે રોહગમે ત્રણ શશિની સ્થાપના કરી, તે જાણી ગયો કે- આ પ%િાજકે મારો સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. તેથી તેને બુદ્ધિ વડે હરાવીને ત્રણ રાશિની સ્થાપના કરી. જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવ - તે સંસારમાં રહેલા ઇત્યાદિ, અજીવ તે ઘટ આદિ અને જીવ - તે ગોળીની છેદાયેલી પુંછડી ઇત્યાદિ. ત્યાર પછી રોહગમે છાંત આપ્યું કે જેમ દંડ હોય, તેમાં આદિ, મધ્ય અને અગ્ર એ ત્રણ ભાગ હોય છે. એ પ્રમાણે બધાં ભાવો ત્રણ ભેદ હોય છે. એ પ્રમાણે તેણે પોરૂશાલને ચુપ કરી દીધો. ત્યારે તે પરિવ્રાજકે શેષિત થઈને વીંછીને છોડ્યો, ત્યારે સાધુએ મયુરોને સામે છોડ્યા. તેના વડે વીંછીઓ હણાતા, પૌરુશાલે સર્પોને મૂક્યા ત્યારે રોહગુણે તેના પ્રતિઘાતને માટે નોળીયાઓને મૂક્યા. ત્યારે ઉંદર - સામે બીલાડા, પછી મૃગન સામે વાઘને, પછી શૂકરની સામે સિંહોને, પછી કાગડાની સામે ઘુવડોને, પછી શકુનિકા - સમળીના બચ્ચાની સામે ઉભાવકને મૂક્યા. એ પ્રમાણે પોશાલની સામે વિધાઓને રોહગુમે પ્રતિવિધાઓથી નષ્ટ કરી દીધી. ત્યારે પરિવાજ કે ગર્દભી વિધા છોડી. રોહગુમે ગુરુએ કહ્યા મુજબ આ ઉપદ્રવ સામે જોહરણ ભમાડીને તેને આહત કરી, ત્યારે તે વિધા તે જ પરિવ્રાજકની ઉપર હંગીને ગઈ. ત્યારે પરિવ્રાજક ઘણી જ હીલનાપૂર્વક ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પરિવ્રાજકને હરાવ્યો. ત્યાર પછી આચાર્ય ભગવંત પાસે આવીને જે પ્રમાણે રાજસભામાં બનેલું તે પ્રમાણે બધો વૃત્તાંત કહ્યો. આચાર્ય ભગવંતે તેને પૂછ્યું - ઉઠતી વેળા તેં રાજસભામાં કેમ ન કહ્યું કે - રાશિઓ ત્રણ હોતી નથી, આ તો ફક્ત તેને બુદ્ધિ વડે પરભવ કરવા માટે મેં પ્રરૂપણા કરેલી. હવે ફરી જઈને સભામાં કહી આવ કે શશિ ત્રણ ન હોય. રોહગમને તે વાત ગમી નહીં. “મારી અપભ્રાજના ન થાઓ” એમ વિચારીને તે આચાર્યની વાત સ્વીકારતો નથી. વારંવાર તેને કહેતા, તે બોલ્યો કે - આમાં શો દોષ છે ? કદાચ ત્રણ શશિ છે એમ કહેવામાં આવે તો તેમાં શું થઈ જવાનું હતું ? રાશિઓ ત્રણ છે જ. આચાર્યએ કહ્યું - હે આર્ય ! તેમાં અસતુભાવ અને તીર્થકરની આશાતના થાય છે. તો પણ રોહગુસે તે વાતન સ્વીકારી. એ પ્રમાણે તે આચાર્યની સાથે વાદે ચડી ગયો, Page #142 -------------------------------------------------------------------------- ________________ . ૩ ભૂમિકા ૧૧ ત્યારે આચાર્યએ રાજકુળમાં જઈને કહ્યું કે- મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતમાં બે જ શશિ છે. આ કારણે રોહગુખ વિપરીત પરિણામવાળો થયો. તેણે આચાર્યને કહ્યું, તો હવે મારી સાથે તમે વાદ કરશે. તેની વાત સ્વીકારી બંને રાજસભા મધ્યે ગયા. રાજાની પાસે આવીને વાદનો આરંભ કર્યો. શ્રીગુપ્ત ગુરુએ કહ્યું કે • અમને જીવની જેમ અજીવ અને નો જીવ પણ પ્રત્યક્ષ દેખાડ, તેથી ત્રણ રાશિ સાબીત થઈ શકે. જે વિલક્ષણ હોય તે તેનાથી ભિન્ન હોય છે. જેમ કે જીવથી અજીવ વિલક્ષણ છે. તેમ જીવથી નોજીવા પણ વિલક્ષણ છે. તેથી જીવ અને અજીવ એ બે રાશિ અને નો જીવ એ ત્રીજી રાશિ સિદ્ધ છે. ત્યારે ગુરુએ કહ્યું - આ હેતુ અસિદ્ધ છે. કેમકે જીવી નજીવનું શૈલક્ષાસ્ય લક્ષણ ભેદથી છે કે દેશભેદથી છે ? ઇત્યાદિ - x x- - x (અહીં પણ વાદ, તક, પ્રતિવાદ આદિ વિકારશ્રીએ મૂકેલ છે. અમે પહેલાં ત્રણ નિલોમાં અનુવાદ કર્યા પછી અમને એવું લાગે છે કે માં સમગ્ર ચ કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ જ સમજવી જરૂરી છે, માત્ર અનુવાદથી તે સ્પષ્ટ ન થાય. કસૂત્રના વ્યાખ્યાનમાં શ્રી વિનય વિજયજીએ પણ આ બધી જ ચર્ચાને છોડી દીધેલ છે. છતાં અન્ન ગ્રંથોમાં પણ તે જોઈ શકાય છે.) સારાંશ એ કે - અનેક લક્ષણથી ગુરુએ સિદ્ધ કર્યું કે- આ અજીવ અને નોજીવ એક્બીજાથી ભિન્ન નથી. પણ એકલક્ષણ છે. એ પ્રમાણે સમ્યક પ્રકારે ગુરુ વડે ઉક્તિ અને પ્રયુક્તિ સાથે સમજાવતા એક દિવસ જેવા છ મહિનાઓ ગયા તેમનો વાદ ચાલ્યો. ત્યારે રાજાએ કહ્યું કે, મારા રાજ્યકાર્ચ સીદાય છે. આચાર્યએ કહ્યું કે, મારી ઇચ્છાથી જ આટલો લાંબો કાળ લીધો. હવે તમે જો જો કાલના દિવસે હું તેનો નિગ્રહ કરી દઈશ ત્યારે પ્રભાતમાં કહ્યું કે - કૃત્રિકાપણમાં જઈને પરીક્ષા કરી લેવી. ત્યાં બધાં દ્રવ્યો વેચાય છે. જાઓ ત્યાં જઈને જીવ, અજીવ અને નોજીવ લાવો. ત્યારે દેવતા વડે જીવ અને અજીવ અપાયા. ત્યાં નોજીવ ન હતા અથવા ફરી અજીવ જ આપે છે. આ અને આવા ૧૪૪પ્રશ્નોની પૃચ્છા વડે આચાર્ય ભગવંતે રોહગુપ્તનો નિગ્રહ કર્યો. નગરમાં ઘોષણા કરાવી કે માહતિમહાન શ્રી વર્ધમાન સ્વામી જય પામો. રોહગુખને દેશનિકાલ કરવામાં આવ્યો. પછી તેને નિલવ એમ કહીને સંઘ બહાર કઢાયો. આ છઠ્ઠો નિકૂવ થયો. તેણે વૈશેષિક સૂત્રોની રચના કરી. પડુ અને ગોત્રથી ઉલૂક હોવાથી તે પલૂક' કહેવાયો. ૧૪૪ જે પ્રશ્નોથી નિગ્રહ કરાયો, તે આ પ્રમાણે છે ... મૂલપદાર્થો છ ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય. તેમાં દ્રવ્યો નવ ભેદે છે, તે આ પ્રમાણે- પૃથ્વી, અપ, તેઉ, વાયુ, આકાશ, કાળ, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ દિશા, જીવ અને મન એ નવ છે. ગુણો સત્તર છે, તે આ પ્રમાણે - રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન. કર્મ પાંચ ભેદે - ઉત્કૃપણ, અપક્ષેપણ, આચન, પ્રસારણ, ગમન. સામાન્ય ત્રણ ભેદે છે મહા સામાન્ય, સત્તા સામાન્ય અને સામાન્ય વિશેષ સામાન્ય. વિશેષ એક જ ભેદે છે. સમવાય પણ એક ભેદે છે. - બીજા કહે છે કે - સામાન્ય બે ભેદે છે (૧) પર, (૨) અપર. વિશેષ પણ બે ભેદે છે - અંત્ય વિશેષ અને અનંત્ય વિશેષ. આ પ્રમાણે - (૯ + ૧૭ + ૫ + 3 + ૧ + ૧) ૩૬ ભેદો થયા. એ છત્રીશના એક એકના ચાર વિકલ્પો થાય - પૃથ્વી, અપૃથ્વી, નોપૃથ્વી, નોઅપૃથ્વી. તે રીતે ૩૬ × ૪ = ૧૪૪ ભેદો થાય છે. તેમાં ‘પૃથ્વીને આપો' કહેતા માટીને આપે છે. ‘અપૃથ્વીને આપો' કહેતા પાણી આદિ આપે છે. ‘નોપૃથ્વી આપો' એમ કહેતા કંઈપણ આપતા નથી, અથવા પૃથ્વી સિવાયનું કંઈક આપે છે. તે પ્રમાણે ‘નોઅપૃથ્વી આપો' એમ કહેતા કંઈ પણ આપતા નથી. એ પ્રમાણે યથાસંભવ વિભાષા બધાં પ્રશ્નોમાં કરવી. ૦ સ્થવિર ગોષ્ઠામાહિલ ‘સ્પષ્ટ અબદ્ધ’ ની પ્રરૂપણા કરે છે. જે રીતે તેનો મત છે તે બતાવતા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૧૭૫ + વિવેચન આ નિયુક્તિ સંબંધે વૃત્તિકાર કહે છે - આનો અર્થ સંપ્રદાયથી જાણવો તે આવશ્યક ચૂર્ણિથી જાણવો. છતાં કંઈક વિશેષ ઉપયોગી અહીં કહે છે - ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષી ગયા પછી આ ‘અબદ્ધિક’ મત દપુર નગરમાં ઉત્પન્ન થયો. તે દેવેન્દ્ર વડે વંદાયેલ આર્યરક્ષિત દશપુર નગરે ગયા, મથુરામાં કોઈ અક્રિયાવાદી ઉત્પન્ન થયો છે, જેમ કે - માતા નથી, પિતા નથી. એ પ્રમાણે નાસ્તિ – નથી, “નથી એમ કહેનારો.’’ ત્યાં સંધ ભેગો થયો, તેમાં કોઈ ‘વાદી' ન હતા. તેથી આમને જ વાદી રૂપે પ્રવર્તાવો. આ આર્યરક્ષિત યુગપ્રધાન છે. ત્યારે ત્યાં આવ્યા. તેમને સંઘે બધી વાત કરી. ત્યારે તેમણે ગોષ્ઠામાહિલને વાદ માટે મોકલ્યો. કેમકે તેને વાદ લબ્ધિ હતી. તેણે વાદમાં પરાજિત કર્યા. ત્યાં શ્રાવકોની વિનંતી હતી કે અહીં વર્ષારાત્ર - ચોમાસુ રહો. તે વખતે આચાર્ય વિચારે છે કે - અહીં ગણને ધારણ કરનાર કોણ થશે ? ત્યારે તેને વિચાર આવ્યો કે - દુર્બલિકા પુષ્પમિત્ર, તે માટે યોગ્ય પાત્ર છે. વળી તેનો સ્વજન વર્ગ પણ ઘણો છે. તેઓને ગોષ્ઠામાહિલ અને ફલ્ગુરક્ષિત આદિ પણ અનુમત હતા. ગોષ્ઠામાહિલ આચાર્યના મામા થતા હતા. ત્યાં આચાર્યએ બધાં સાધુઓને બોલાવીને એક દૃષ્ટાંત આપ્યું - Page #144 -------------------------------------------------------------------------- ________________ માધ્ય. ૩ ભૂમિકા ત્રણ પ્રકારના કુટ- ઘડા હોય છે. નિષ્પાવકુટ, તૈલકુટ, ધૃતકુટ તેને જો ઉંઘા વાળવામાં આવે તો નિષ્પાવ (અડદ) બધાં જ નીકળી જાય છે. તેલ પણ ઢોળાઈ જાય છે, છતાં તેના અવયવો કિંચિત લાગેલા રહે છે. જ્યારે ઘીના કુટમાં ઘણાં અવયવો ચટેલા રહે છે. એ પ્રમાણે હે આર્યો હું આ દુર્બલિકાપુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ અને તદુભયમાં નિષ્પાવ (અડદ)ના કુટ સમાન છું. ફલ્ગ રક્ષિત પ્રતિ તૈલના કુટ સમાન છું અને ગોઠામાહિલ પ્રતિ ઘીના કૂટ સમાન છું. એ પ્રમાણે આ સુત્ર વડે અને અર્થ વડે યુક્ત તમારા આચાર્ય થાઓ. તે બધાંએ પણ દુર્બલિકા પુષ્પમિત્રને તે પ્રમાણે સ્વીકાર્યા. બીજા પણ બોલ્યા કે જે પ્રમાણે હું ગોષ્ઠામાહિલ અને ફશુરક્ષિત પ્રત્યે વત્યોં, તેમ તમારે બધાંએ પણ વર્તવું જોઈએ. તે સાધુઓ પણ બોલ્યા કે જેમ આપ અમારી સાથે વત્ય, તે પ્રમાણે આપણે પણ વર્તવું. એ પ્રમાણે બંને પણ વર્ગોને કહીને આર્યરક્ષિતે ભક્તપત્યાખ્યાન કર્યું. પછી કાળધર્મ પામીને દેવલોકે ગયા. ગોષ્ઠામહિલે પણ સાંભળ્યું કે- આચાર્ય ભગવંત આર્યરક્ષિત કાળધર્મ પામ્યા ત્યારે આવીને પૂછયું કે - ગણધર રૂપે કોને સ્થાપ્યા ? તેમની પાસેથી કુટનું દષ્ટાંત સાંભળ્યું. ત્યારે અલગ ઉપાશ્રયમાં રહ્યા પછી આવ્યા. ત્યારે તે બધાં સાધુ ઉભા થયા. અને અહીં જ સાથે રહો, તેમ કહ્યું પણ ગોષ્ઠામાહિલને તે વાત રુચી નહીં. તે બહાર રહ્યા અને બીજા બીજાને સુગ્રહિત કરવા લાગ્યા. પણ તેમ કરી ન શક્યા. આ તરફ આચાર્ય અર્થપોરિસી કહે છે, પણ તે સાંભળતો નથી. વળી બોલ્યો કે - આપ અહીં “નિષ્પાવકૂટ' કહેવાઓ છો. તેઓ ઉભા થયા પછી વિંધ્યમુનિ અનુભાષણ કરે છે. આઠમાં કર્મ પ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે. જીવ અને કર્મનો બંધ કઈ રીતે છે? ત્યારે તેઓ બોલ્યા - બઈ, સ્પષ્ટ અને નિકાચિત. બદ્ધ - જેમ સોયનો સમૂહ હોય તેમ જાણવો. ધૃષ્ટ - જેમ ધણ વડે તેને નિરંતર કરાયેલ હોય તેવો. નિકાચિત એટલે તપાવીને, કુટીને એકરૂપ કરેલ હોય તે. એ પ્રમાણે કમોં પણ જીવ રાગ અને દ્વેષ વડે પહેલાં બાંધે છે. પછી તેના પરિણામોને છોડ્યા વિના સ્પષ્ટ કરે છે, તે જ સંકિલષ્ટ પરિણામથી તેને ન છોડતાં કિંચિત્ નિકાચના કરે છે. નિકાચિત તે નિરૂપક્રમ છે. ઉદયથી વેદાય છે. અન્યથા તે કર્યો વેદાતા નથી. ત્યારે ગોઠામાહિલ તેમને અટકાવે છે. આમ થતું નથી. કોઈ દિવસે અમે એ પ્રમાણે સાંભળેલ છે કે જે આટલાં ક બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત છે, એ પ્રમાણે તેનો મોક્ષ થશે નહીં. Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ તો હવે કહો કે કઈ રીતે બંધાય છે ? તેણે કહ્યું- સાંભળો. (હવે નિયુક્તિ ગાથા કહે છે.) • નિર્યુક્તિ - ૧૬ + વિવેચન - જેમ કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ અબદ્ધ હોય છે. તેમ જીવ કર્મથી પૃષ્ટ પણ અબદ્ધ જ રહે છે. (તેની વૃત્તિ આ પ્રમાણે - ) જેમ તે કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ તે કંચુક શરીરની સાથે બદ્ધ હોતી નથી. એ પ્રમાણ જ કર્મો પણ જીવ પ્રદેશો વડે પૃષ્ટ છે, પણ જીવ પ્રદેશોની સાથે બદ્ધ હોતા નથી. જેને કર્મો બદ્ધ હોય તેનો સંસારથી વિચ્છેદ થતો નથી. ત્યારે તે કહે છે કે - અમે આચાર્ય પાસે આટલું ભણેલ છીએ. આ જાણતા નથી. ત્યારે તે શક્તિ થઈને પૂછવાને ગયા. કેમકે તેને થયું કે - મારાથી ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ ન થાય. ત્યારે આચાર્યને પૂછ્યું તેમણે પણ કહ્યું કે તેનો આવો આશય છે. જો જેનાથી પૃથકભાવ થવાનો હોય છે તેનાથી સ્પષ્ટમાત્ર છે, જેમ કંચુક કંચુકી વડે ઋષ્ટ માત્ર છે, જીવ વડે કર્મનો પૃથફભાવ થશે. અહીં આ પ્રશ્ન કરવો જોઈએ. કંચુકવતુપૃષ્ટમાબતા જે કર્મની કહી, તે શું એક એક જીવ પ્રદેશના પરિવેષ્ટનથી છે કે સકલ જીવ પ્રદેશ પ્રચય પરિવેઝનથી છે ? જો એક એક જીવ પ્રદેશ પરિક્વેસ્ટનથી છે, તો શું આ પરિવેપ્ટન મુખ્ય છે કે ઔપચારિક ? જો મુખ્ય છે, તો સિદ્ધાંતમાં વિરોધ આવશે. મુખ્ય પરિક્ષેપણ જ પરિવેષ્ટ છે. એ પ્રમાણે ભિન્ન દેશના કર્મોનું ગ્રહણ થાય. જ્યારે સિદ્ધાંતમાં કહેલ છે કે જે આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અવગાઢ હોય, તેના વડે અવગાઢ જ કમ ગ્રહણ કરાય છે. - હવે જે તે ઔપચાસ્કિ છે, તે જેમ કંચુકી કંચુક વડે અવષ્ટ અને આવૃત્ત છે, એ પ્રમાણે જીવપ્રદેશો પણ કર્મ પ્રદેશો વડે મુખ્ય પરિવેષ્ટનના અભાવમાં પણ તેમને ત્યાં પરિઝન કહેવાય છે. તેનાથી સ્પષ્ટ જ અમારી અષ્ટગંધની સિદ્ધિ થાય છે. કેમકે અમને પણ અનંત કમણિ વર્ગણાઓ વડે આત્મપ્રદેશોની ઉક્ત સ્વરૂપ પરિષ્ટનનો જ બંધ ઇષ્ટ છે. આગમમાં પણ કહ્યું છે કે, એક એક આત્મપ્રદેશ અનંતાનંત કર્મ વગણાઓ વડે આવેષ્ટિત - પરિવેખિત છે” તેથી વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. સર્વ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનશી અમારા પણ પક્ષમાં ભિન્ન દેશ કર્મ ગ્રહણથી પૂર્વવત જ સિદ્ધાંતમાં વિરોધ આવે છે. તથા તેમાં બાહ્ય પ્રવેશ બંધ જ કર્મનો સંભવે છે. તે મેલની જેમ જ હોય, તેની ભવાંતર અનવૃત્તિ ન થાય. એ પ્રમાણે પુનરભવનો અભાવ થાય અથવા સિદ્ધોને પુનર્ભવની આપત્તિ આવે ઇત્યાદિ. • - - - x-x-x (અહીં પણ વૃત્તિકારીએ ઘણાં વર્ષો, પાઠો, આક્ષેપ - પરિહાર નોંધેલા છે. પણ પૂર્વવત તજજ્ઞ પાસે જ સમજી શકાય તેમ છે. અમે ઉક્ત અનુવાદ પણ સમજી શકાય તેવી અપેક્ષાથી જ કરેલ છે, શેષ કથન માત્ર અનુવાદી સમજવું કઠીન છે, જો કે અમારા “આગમ કથાનુયોગ”માં આ વિષયમાં ઘણું કથન અને નોવેલ છે. ગ્રાંતોમાં પણ તેની કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે.) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ અધ્ય. ૩ ભૂમિકા આચાર્ય દ્વારા આટલું બધું સમજાવ્યા પછી - પ્રરૂપ્યા પછી ફરી તે ગોષ્ઠામાહિલ સલીન થઈને રહ્યો. તેણે વિચાર્યું કે વાવના સમાપ્ત થઈ જવા દો, પછી હું તેમને ક્ષોભ પમાડીશ. અન્ય કોઈ દિવસે નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાં સાધુને જાવજીવન માટેના ત્રિવિધ ગિવિધથી (મન, વચન, કાયા અને કરણ, કરાવણ, અનુમોદનથી) પ્રાણાતિપાતનું હું પચ્ચકખાણ કરું છું. આ પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે. ત્યારે તે ગોષ્ઠામાહિલ બોલ્યો કે- આ સિદ્ધાંત છે. આ પ્રમાણે ન થાય તો તમે કહો કઈ રીતે કરવું જોઈએ. સાંભળો, હું બધાં પચ્ચક્ખાણ પ્રાણાતિપાત અપરિમાણપણાથી ત્રિવિધ ત્રિવિધે કરું છું એ પ્રમાણે સર્વે સાવત્રુથિક છે. કયા નિમિત્તે પરિમાણ કરતું નથી? ગોષ્ઠામાહિલે કહ્યું - જે તે આશંસાદોષ છે, તે નિવર્તિત થાય છે. કેમકે જાવજીવપણે કરવાથી ભાવિ ભવમાં તેમ કરવાના પરિણામ છે. તેવી આશંસા રહે છે. “હું પ્રાણાદિને હણીશ.” આવા કારણથી અપરિમાણપણાથી જે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પણ પશ્મિાણ સ્વીકાર ન કરવો. આ કથન હવેની નિયુક્તિમાં નિયુક્તિકારે નોંધેલ છે , • નિર્યુક્તિ - ૧૭ + વિવેચન પ્રત્યાખ્યાન પરિમાણરહિતપણે જ કરવું જોઈએ. જેમાં પરિમાણ કરાય છે, તેમાં દુખ આશંસા સંભવે છે - આ ગાથાર્થ કહ્યો. ગોષ્ઠા માહિલે કહ્યું કે - ભાવિમાં “હું હણીશ” એવો આશંષા દોષ. કાળ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, માટે પ્રત્યાખ્યાન કદી કાળ મર્યાદા પૂર્વકનું હોવું ન જોઈએ. તેણે એ પ્રમાણે કહેતા, તેને વિંધ્યમુનિએ તેને કહ્યું કે - હે ગોષ્ઠા માહિલ ! તમારા કહેવાનો આશય કંઈક આવો જણાય છે - જે પરિમાણવત્ - સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન છે, તે આસક્તિ પૂર્વકનું છે. જેમ - ગૃહસ્થનું ઇત્વરકથિત - અત્યકાલીન પ્રત્યાખ્યાન છે. કાળ મર્યાદાવાળું પ્રત્યાખ્યાન જે સાધુ જાતજીવને માટે- સર્વ સાવધનો ત્યાગ કહ્યો, તે આ અનૈકાંતિક હેતુ છે. તેથી કહે છે કે કેમ અહીંપરિમાણવમાનથી સાભિવંગતા- આસક્તિયુક્તતા સાધો છો અથવા આશંસાથી ? પહેલા પક્ષમાં સાધુને અદ્ધા - કાળ પ્રત્યાખ્યાન હોય છે કે નહીં? જો હોય છે, તો શું પોસિ આદિ પદ યુક્ત હોય છે કે બીજી રીતે હોય છે ? જો તે પોરિસિ આદિ પદોથી યુક્ત હોય તો તેમાં પરિમાણવાળાપણાથી શા માટે આસક્તિયુક્તતા કે આશંસા ન કહી ? 37 10 ternational Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂવસુબ-સટીક અનુવાદ જે સમતા સ્થિતત્વથી ન હોય તો પરિમાણવાળાને અનૈકાંતિક છે, જો તમને પોરિસિ આદિ પદોનો સ્વીકાર અભિમત ન હોય તો પછી પ્રવજ્યાના દિવસથી જ અનશનની આપત્તિ આવશે. વળી આગમમાં જે કહ્યું છે કે - “નિષ્પાદિતા શિષ્યો અને દીર્ઘ પર્યાય પરિપાલિત કર્યો.' ઇત્યાદિ આગમ કથનમાં પણ વિરોધ આવશે. સાધુને અદ્ધા પ્રત્યાખ્યાન નથી જ એવો પક્ષ નથી. કેમકે અનાગત અને અતિક્રાંત એવા પ્રત્યાખ્યાન આગમમાં જ જણાવેલા છે. બીજા પક્ષમાં - આવી આશંસા પણ હોતી નથી. જેમકે - “ભાવાંતરમાં હું સાવધનું સેવન કરીશ, એવી આશંસા થાય.” (તેમ કહો છો) પણ “જાવજીવ' એ પદનું ઉચ્ચારણ પણ બતભંગના ભયથી જ છે. કહ્યું છે કે, “વ્રતભંગ” ના ભયથી જ “જાવજીવ માટે” એવો નિર્દેશ છે. - X- x x x x x x x અહીં આશંસા એ છે કે “આટલો કાળ તો મારે પાળવું જ” તે ભાવ છે, પણ તે પ્રત્યાખ્યાનનો મારે ભંગ કરવો, એવા કોઈ ભાવથી પ્રત્યાખ્યાન કરાતું નથી. જેમ “સાંજે ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન સત્રિભોજન ન કરવાના ભાવને પુષ્ટ કરે છે, પરંતુ આવું પ્રત્યાખ્યાન કરનાર દિવસ ઉગ્યા પછી ખાવું જ છે, તેવી આશંસા સેવે છે, તેમ સિદ્ધ થતું નથી. પછીના દિવસે નિશ્ચે ઉપવાસ કરનારો પણ પૂર્વ સંધ્યાએ ચાતુર્વિધ આહારનો ત્યાગ કરે જ છે ને ? (અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણો લાંબો વાદ પ્રસ્થાપિત કરેલો જ છે, પણ પૂર્વવત કારણોથી જ અમે સમગ્ર વૃત્તિનો અનુવાદ અહીં આપતા નથી. વળી વાદ-પ્રતિવાદને આ અનુવાદનો મુખ્ય વિષય પણ નથી. અહીં “મૂળતત્વનો સરળ બોધ” એ અમારું કાર્યક્ષેત્ર છે.) આ પ્રમાણે ગોઠા માહિલને સમજાવતા છેલ્લે કહે છે કે આ પ્રમાણે કાળ પરિમાણની મર્યાદામાં કોઈ દોષ નથી. છતાં જો કોઈ સાધુ અવતના ભાવને મનમાં ધારણ કરીને તેને અવશ્યભાવી બતાવે તો વ્રતનું અપરિમાણ બતાવતા પણ તે પ્રત્યક્ષ મૃષાવાદી જ છે. જ્યાં આશંસા નથી ત્યાં અવધિ સહિતના પ્રત્યાખ્યાનમાં પણ સાભિવંગ - આસક્તિ નથી, જેમ કાયોત્સર્ગમાં પણ કાળ મર્યાદા કરાય, છતાં ત્યાં કોઈ આશંસા હોતી નથી, તેમ સાધુના પ્રત્યાખ્યાનમાં જાવજીવ એવા પદથી પ્રગટ થતી કાળ મર્યાદામાં કોઈ આશંસા વિધમાન નથી. ઇત્યાદિ. જેમ આચાર્ય ભગવંતે કહ્યું, તેમ બધાં જ કહે છે. જેમ આટલું આચાર્યએ કહ્યું, તેમ જે કોઈ બીજા સ્થવિસે, બહુશ્રુતો, અન્ય ગ૭વાળા છે તેઓને પૂછવામાં આવે તો તેઓ પણ આટલું જ કહે છે. ત્યારે પૂછે છે - તમે કઈ રીતે જાણો છો ? તીર્થકરે પણ આ પ્રમાણે જ કહેલું છે. આ બધું સમજાવવા છતાં જ્યારે ગોષ્ઠા માહિલ સ્થિર ન થયો ત્યારે સંઘને ભેગો કરવામાં આવ્યો. પછી દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. જે શ્રાવકો હતા તે દેવતા આવ્યા. આવીને તેમણે કહ્યું - આજ્ઞા કરો, શું પ્રયોજન છે? Page #148 -------------------------------------------------------------------------- ________________ - - - - - - અધ્ય. ૩ ભૂમિકા ત્યારે સંધે તેઓને કહ્યું - જઈને તીર્થકરને આટલું પૂછીને આવો કે જે ગોષ્ઠા માહિલ કહે છે, તે શું સત્ય છે? અથવા દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શ્રી સંધ કહે છે, તે કથન સત્ય છે ? - ત્યારે તે દેવીએ કહ્યું કે મને અનુબલ આપો. કાયોત્સર્ગનો આરંભ કર્યો. તે અનુબલને લીધે દેવી ગયા અને તેણીએ તીર્થકરને પૂછ્યું કે આ બેમાં સાચું કથન કોનું છે ? તીર્થકર ભગવંતે કહ્યું- સંઘ છે તે જ સમ્યગ્વાદી છે, ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી છે. આ સાતમો નિદ્ભવ છે. દેવ ત્યાંથી પાછા આવ્યા. આવીને બોલ્યા કે સંઘ સમ્યક્રવાદી છો અને આ ગોષ્ઠા માહિલ મિથ્યાવાદી નિહાવ છે. ત્યારે ગોષ્ઠા માહિલે કહ્યું કે- આ અ૫ હદ્ધિવાળી બિચારી છે, ત્યાં જવાની આની શક્તિ જ ક્યાં છે ? તે દેવીની પણ શ્રદ્ધા ન કરી. ત્યારે પુષ્પમિત્ર આચાર્યએ તેને કહ્યું- હે આર્ય ! તું આ વાતને સ્વીકારી લે, જેથી તને સંધમાંથી બહાર કરવાનો પ્રસંગ ન આવે. ગોષ્ઠા મહિલતો પણ ન માન્યો. ત્યારે સંધે તેને સંઘ બહાર કર્યો. બાર પ્રકારનો સંભોગ તેની સાથે બંધ કર્યો. તે બાર સંભોગ આ પ્રમાણે - (૧) ઉપધિ, (૨) શ્રત, (3) ભોજનપાન, (૪) અંજલિપગ્રહ-મળે ત્યારે હાથ જોડવા રૂપ, (૫) દાન(૬) નિકાચના, (૭) અયુત્થાન, (૮)કૃતિ ફર્મકરણ, (૯) વૈયાવચ્ચકરણ, (૧૦) સમોસરણસશિષધા, (૧૧) કથા, (૧૨) નિમંત્રણા. આ બાર ભેદે સંભોગ કહ્યો. પંચ કલ્પમાં સતર ભેદો બતાવેલા છે. ૦ આ પ્રમાણે અલ્પતર વિસંવાદી નિલવો કહ્યા. હવે પ્રસંગથી બહુતર વિસંવાદી “બોટિક'ને કહે છે. • નિયુક્તિ : ૧૩૮ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકાર આ પ્રમાણે કહે છે - ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૬૦૯ વર્ષે બોટિકોનો આ મત રથવીરપુર નામક નગરમાં ઉત્પન્ન થયો. તે કાળે તે સમયે રઘુવીરપુર નામે કર્બટ હતું. ત્યાં દીપક નામે ઉધાન હતું. ત્યાં આર્યણ નામે આચાર્ય હતા. ત્યાં શિવભૂતિ નામે એક સહસ્રમલ હતો, તે રાજાની પાસે ગયો. હું તમારી ચાકરી સ્વીકારવા ઇચ્છું છું યાવત પરીક્ષા કરી લો. સજાએ કહ્યું - ઠીક. કોઈ દિવસે રાજાએ તેને કહ્યું કે- માતૃગૃહે મશાનમાં જા અને કાળી ચૌદશે બલિ દઈને આવજે. દેવો અને પશુઓને બલિ આપી. બીજા પુરુષોને કહેલું કે, આને ડરાવજો. તે જઈને માતૃબલિ આપ્યા પછી - હું ભૂખ્યો થયો છે, એમ વિચારીને જ શ્મશાનમાં પશું ને મારીને, પકવીને ખાય છે. તે પુરુષો શિવ આસિત વડે ચારે તરફથી મૅસ્વ રવ કરવા લાગ્યા. તે શિવભૂતિના રૂવાળું Page #149 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ પણ ફરકાવી ન શક્યા. ત્યાર પછી તે ત્યાંથી ઉભો થઈને ગયો. રાજાએ નિયુક્ત કરેલા પુરુષોએ બધી વાત રાજાને કહી, ત્યારે તે વિભૂતિને ચાકરીમાં રાખ્યો. અન્ય કોઈ દિવસે રાજાએ દંડિકને આજ્ઞા કરી કે - મથુરાને ગ્રહણ કરી લો - કન્લો કરે, તેઓ સર્વ સૈન્ય સાથે હલ્લો લઈને ગયા. ત્યાંથી થોડે દૂર ગયા પછી તેઓ બોલ્યા કે અરે આપણે એ તો પૂછ્યું નહીં કે કઈ મથુરામાં અમે જઈએ. રાજાએ પણ કહ્યું નથી. તેઓ અસમંજસથી દ્વિધામાં પડીને ઉભા રહેલા. શિવભૂતિ ત્યાં આવીને પૂછે છે - અરે ! તમે કેમ ઉભા રહી ગયા છો ? ત્યારે તેઓએ જણાવ્યું કે કંઈ મથુરાને જીતવાની છે, તે તો અમે જાણતા નથી. ત્યારે શિવભુતિ બોલ્યો - આપણે બંને મથુરાને એક સાથે જ જીતી લઈશું. તેઓ બોલ્યા - તે શક્ય નથી. તેના બે વિભાગમાંથી એકના પણ ગ્રહણમાં ઘણો કાળ લાગી જશે. ત્યારે શિવભૂતિએ દંડિકને જણાવ્યું કે - જે દુર્જય છે, તે મને આપી દો. યાવત ત્યાંથી નીકળ્યા - x x x x- પાંડુ મથુરાના માર્ગમાં હલ્લો લઈને ચાલ્યા. ત્યાં પ્રચંતોને સંતાપવાનો આરંભ કર્યો. પછી દુર્ગમાં રહેતા. એ પ્રમાણે આગળ વધતા વધતા થોડું નગર બાકી રહ્યું એમ કરતા નગરને પણ ગ્રહણ કરી લીધું. ત્યાર પછી પાછા આવીને રાજાને નિવેદન કર્યું. તેનાથી ખુશ થઈને રાજા બોલ્યો - તને શું આપું? તે વિચારીને બોલ્યો કે જે મારા વડે ગ્રહણ કરાયું છે, તે સુગ્રહિત છે, મને જેમ ઇચ્છું તેમ ફરવાની છૂટ આપો. રાજા કહે - સારું, તેમ થાઓ. એ પ્રમાણે તે બહાર ભટકવા લાગ્યો. અડધી રાત્રે ઘેર આવતો કે ન પણ આવતો. તેની પત્ની ત્યાં સુધી ભોજન ન કરતી. ન સૂઈ જતી, જ્યાં સુધી તે ઘેર પાછો ન આવે. છેલ્લે તેણી પણ કંટાળી ગઈ. કોઈ દિવસે તેની પત્ની તેની માતા સાથે ઝઘડવા લાગી - તમારો પુત્ર રોજેરોજ અર્ધરાતે આવે છે, હું જાગતી રહુ છે, ભુખથી પીડાતી રહુ છું. ત્યારે તેની માતાએ કહ્યું - આજે તું દ્વાર બંધ ન કરતી. હું જાગતી બેઠી છું. શિવભૂતિ મોડી રાત્રે આવ્યો, તેની માતાએ તેનો તિરસ્કાર કર્યો. તેને કહી દીધું આ વેળાએ જેના દ્વાર ખુલ્લા હોય ત્યાં જ તેની ભવિતવ્યતાથી તેના દ્વારા માગણા કરતાં સાધુની વસતિને ઉઘાડી જોઈ. ત્યાં જઈને વંદિત કર્યો અને કહ્યું - મને દીક્ષા આપી દો. સાધુઓને તેની વાત સ્વીકાર્ય ન હતી. તેથી શિવભૂતિ એ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. તેઓ વિચારવા લાગ્યો. ફરી આવ્યા ત્યારે રાજાએ તેને કંબલાન આપ્યું. આચાર્યએ તેને પૂછ્યું કેસાધુને કંબલરત્નનું શું કામ છે ? શા માટે ગ્રહણ કર્યું. એમ કહીને, શિવભૂતિને પૂછયા વિના તે ફંબલરત્ન ફાળીને, નિષધા બનાવી દીધી. ત્યારે શિવભૂતિ ઘણો ક્રોધે ચડ્યો. Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, ૩ ભૂમિકા ૧૪: અન્ય કોઈ દિવસે જિનકલ્પિકોનું વર્ણન ચાલતું હતું. જેમકે - જિનકલ્પિકો બે પ્રકારે છે - હાથરૂપ પાત્ર વાળા અને પાત્રને ધારણ કરનારા. વસ્ત્રવાળા કે વસ્ત્ર વગરના. એ પ્રમાણે એકૈકના બે ભેદો થાય છે, શિવભૂતિએ પૂછ્યું - હવે આવું કેમ કરતા નથી ? આચાર્યએ કહ્યું કે જિનકલ્પનો હાલ વિચ્છેદ છે. પણ મારે તે વિચ્છેદ નથી, તે જ પરલોકાર્થીનું કર્તવ્ય છે. તેમાં પણ સર્વથા નિષ્પરિગ્રહત્વ જ શ્રેયસ્કર છે. આચાર્યએ તેને સમજાવ્યું કે “આ ધર્મોપગરણ જ છે તે પરિગ્રહ નથી. ઘણાં જંતુઓ હોય છે તે આ ચક્ષુ વડે જોવા મુશ્કેલ છે, તેમની દયાને માટે રજોહરણ ધારણ કરવું જોઈએ. આસનમાં, શયનમાં, સ્થાનમાં, નિક્ષેપમાં, ગ્રહણમાં, ગાત્ર સંકોચનમાં, ચેષ્ટામાં પૂર્વે પ્રમાર્જના કરવી જોઈએ. સંપાતિમ જીવો હોય છે, તેઓ સૂક્ષ્મ આદિ હોય, તેમની રક્ષા નિમિત્તે મુખવસ્તિકાની આવશ્યક્તા જાણવી. એ પ્રમાણે ભોજન અને પાનમાં પણ જંતુઓ હોય છે, તેથી તેની પરીક્ષા માટે પાત્રગ્રહણ જરૂરી છે. વળી સમ્યાન, શીલ, તપ એ બધાંની સિદ્ધિને માટે તેમના ઉપગ્રહાર્થે વસ્ત્ર ધારણ કરવા જરૂરી છે. ઉક્ત ઉપકરણોને ગ્રહણ ન કરવાથી ક્ષુદ્ર પ્રાણીનો વિનાશ કે જ્ઞાન-ધ્યાનને ઉપધાત થાય છે, તેમાં મહાન દોષ લાગે છે. જે વળી અતિ સહિષ્ણુતાથી આના વિના પણ ધર્મને બાધક ન થાય. તેમને તે હોતા નથી. તેથી કહે છે કે - જેઓ આ દોષોને વર્જીને ધર્મોપગરણ છોડે, તેને તેનું અગ્રહણ યુક્ત છે, કે જેઓ જિનની માફક સમર્થ હોય.’ પણ તે પહેલાં સંહનનવાળા હોય. પણ હાલ પહેલું સંઘયણ નથી. ઇત્યાદિ ઘણું ઘણું તેને યુક્તિથી સમજાવ્યું. શિવભૂતિએ ઉક્ત કથનોને કર્મોદયથી ન સ્વીકાર્યા. ચીવર - વસ્ત્ર આદિનો ત્યાગ કરીને તે ત્યાંથી નીકળી ગયો. તેને ઉત્તરા નામે બહેન હતી. ધંધાનમાં રહેલા શિવભૂતિને તે વાંદીને ગઈ. તેને જોઈને ઉત્તરાએ પણ વસ્ત્ર આદિ બધાંનો ત્યાગ કરી દીધો. તેણીને વસ્ત્રહીનપણે ભિક્ષાર્થે પ્રવેશતી હતી ત્યારે કોઈ ગણિકાએ જોઈ. તેણીને થયું કે આને જોઈને લોકો ક્યાંક અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીની છાતી ઉપર એક વસ્ત્ર બાંધ્યું, ઉત્તરા જો કે તે વસ્ત્ર માટે તૈયાર ન હતી, શિવભૂતિએ કહ્યું - હવે એ રીતે એકવસ્ત્રવાળી જ રહેશે, આ વસ્ત્ર તને દેવતાનું આપેલ છે. શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી. કૌડિન્ય અને કોટ્ટવીર. તેથી શિષ્યોને પરંપરાએ સ્પર્શ થયો. આ અર્થનો ઉપસંહાર કરનારી બે ભાષ્ય ગાથાઓ કહે છે - ભાજ વિવેચન સ્વ વિતર્ક રૂપ પ્રરૂપિત, બોટિક એવા આ ચારિત્ર રહિતતા વડે મુંડ માત્રત્વથી શિવભૂતિ તે બોટિક શિવભૂતિ, અને તે ઉત્તરા તેની બહેન હતી. આ બોટિક શિવભૂતિ અને ઉત્તરા વડે આ અનંતરોક્ત મિથ્યાદર્શન રથવીરપુરમાં ઉત્પન્ન થયું. બોટિક - ર - Page #151 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શિવભૂતિથી બોટિક લિંગની ઉત્પત્તિ થઈ છે. તેમાં કૌડિન્ય અને કોટ્ટવીર એ બંને પરંપરા - અવ્યવચ્છિન્ન શિષ્ય - પ્રશિષ્ય સંતાનરૂપ. તેનો સ્પર્શ જેમાં છે, તે પરંપરા સ્પર્શ જે રીતે થાય તે ઉત્પન્ન થયા. આના વડે કૌડિન્ય અને કોટ્ટવીસ્થી બોટિક સંતાનની ઉત્પત્તિ કહી. ૧૫૦ આટલા ગ્રંથ વડે શ્રદ્ધાલુ દુર્લભત્વ કહ્યું. આના સામ્યક્ત્વરૂપત્ત અને સમ્યકત્વપૂર્વકત્વથી સંયમનું આના વડે દુર્લભત્વ કહેવાયું છે તેમ જાણવું. તથા ચાર અંગો આ વ્યાખ્યાનમાં ચાર અંગો વડે હિત, તેના સ્વરૂપ વર્ણન વડે ‘ચતુરંગીય’ એ પ્રમાણે વ્યુત્પત્તિ સુજ્ઞાના હોવાથી નિયુક્તિકારે દેખાડેલ નથી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ - •સૂત્ર Εξ જીવોને ચાર પરમ અંગો દુર્લભ છે - મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. • વિવેચન - ૯૬ : ચાર સંખ્યામાં, પરમ એવા તે પ્રત્યાસન્ન ઉપકારીપણાથી અંગો મુક્તિના કારણત્વથી પરમાંગ, દુઃખથી પ્રાપ્ત થાય છે તે દુર્લભ, આ સંસારમાં છે, કોને ? જન્મે તે જંતુ - દેહી, શરીરવાળાને તે કોણ છે ? મનમાં રહે તે મનુષ્ય અથવા મનુના અપત્ય તે માનુષુ તેનો ભાવ તે માનુષત્વ - મનુજ ભાવ. શ્રવણ તે શ્રુતિ, તે પણ ધર્મ વિષયક, શ્રદ્ધા પણ તે ધર્મ વિષયક, સંયમ આશ્રવ વિરમણાદિ. તેથી વિશેષથી પ્રવર્તે છે આત્મા, તે તે ક્રિયામાં તે વીર્ય અર્થાત્ સામર્થ્ય વિશેષ, તેમાં માનુષત્વ જે રીતે દુર્લભ છે, તે કહે છે. - - • સૂત્ર - ૭ વિવિધ પ્રકારના કર્મોને કરીને, વિવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈને પૃથક્ રૂપે પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે. • વિવેચન ea ચારે તરફથી પ્રાપ્ત તે સમાપન્ન, ક્યાં ? સંસારમાં, તેમાં પણ વિવિધ ગોત્રમાં અર્થાત્ અનેક નામોથી જન્મે છે પ્રાણીઓ જેમાં તે જાતિઓ - ક્ષત્રિયાદિ, તેમાં અથવા જનન તે જાતિઓ, તે ક્ષત્રિયાદિ જન્મોમાં વિવિધ - હીન, મધ્યમ, ઉત્તમ ભેદથી અનેક ગોત્રોમાં. અહીં હેતુ કહે છે - કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ, અનેક પ્રકારે નિર્વર્ત્ય, પૃથક્ ભેદથી. શું કહેવા માંગે છે ? એક એકથી - વિશ્વ એટલે જગત્ત્ને પૂરે છે ક્વચિત્ કદાયિત્ ઉત્પત્તિથી સર્વ જગવ્યાનથી વિશ્વભૂત. કહ્યું છે કે - એવો કોઈ વાલાગ્ર કોટિમાત્ર પ્રદેશ લોકમાં નથી કે જેનો જન્મમરણ અબધાથી જીવે સ્પર્શ ન કર્યો હોય - પ્રાપ્ત ન કર્યો હોય. એટલે કે માનુષ્યત્વ પામીને પણ સ્વકૃત વિચિત્ર કર્માનુભાવથી પૃથક્ જાતિનું ભાગિન્ય જ થાય છે, કોણ ? R Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જનસમૂહ રૂપ પ્રજા, આના વડે માનુષત્વને પ્રાપ્ત કર્યા પછી પણ કર્મના વશથી વિવિધ ગતિમાં ગમનને મનુષ્યત્વની દુર્લભતાનો હેતુ કહ્યો છે. અથવા સંસારમાં વિવિધ કર્મો કરીને પૃથફ એટલે કે અનેક કુળકોટિ ઉપલક્ષિત જાતિમાં - દેવાદિમાં ઉત્પત્તિ રૂપે સંપ્રાપ્ત થયેલ જાણવું. - x-x પ્રકૃષ્ટતાથી જન્મે તે પ્રજા એટલે પ્રાણી, આના વડે પ્રાણીના વિવિધ દેવાદિભવ થવાને મૂળથી જ મનુષ્યત્વની દુર્લભતાનું કારણ કહેલ છે. આ જ અર્થને ભાવવાને માટે કહે છે 0 સુબ • ૬૮ પોતાના કરેલા કર્મો અનુસાર જીન ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં અને ક્યારેક અનુત્તર નિકાલમાં જન્મ લે છે. • વિવેચન - ૯૮ એક શુભકમનુિભવ કાળમાં દીવ્યતા પામે છે તે દેવો, તેમનો લોક-ઉત્પત્તિસ્થાન, દેવગતિ આદિ પ્રકૃતિ ઉદય વિષયપણાથી જોવાય છે, એમ કરીને તે દેવલોકમાં, નરમનુષ્યને ચોગ્યતાથી આહ્વાન કરે છે, તે નરકો. તેજપ્રભાદિ નારક ઉત્પત્તિ સ્થાનોમાં, અશુભ અનુભવકાળમાં, તથા ક્યારેક તથાવિધ ભાવના ભાવિત અંતઃકરણ અવસરમાં અસુર સંબંધી કાર્ય - અસુરનિકાસમાં ઉત્પન્ન થાય છે. બાલા વગેરે વડે તેની પ્રાપ્તિ, એ દર્શાવવાને દેવલોકનું ઉuદાન કરવા છતાં ફરી અસુરકાયનું ગ્રહણ છે. અથવા દેવલોક શબ્દનો અર્થ સૌધર્માદિમાં રૂઢ હોવાથી, તેનુ ઉપાદાન ઉપરના દેવો કહેવા માટે છે અને અસુર’ એ નીચેના દેવના ઉપલક્ષણ માટે, આધાકર્મ- સ્વયં વિહિત એવા સરાગ સંચમ, મહારંભ, અસુરભાવના આદિ વડે દેવ, નાટક અને અસરગતિના હેતુ વડે ક્રિયા વિશેષથી યથાક વડે - તે તે ગતિ અનુરૂપ ચેષ્ટિત વડે જાય છે. • સૂત્ર - ૯૯ આ જીવ ક્યારેક કાળિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્સ, ક્યારેક ફીટપતંગ અને ક્યારેક કણ-કીડી થઈ જાય છે. • વિવેચન-૯૯ મનુષ્યજન્માનુરૂપ કર્મપ્રકૃતિ ઉદયકાળમાં કોઈ દિ “ક્ષત્રીય અર્થાત ક્ષણન ક્ષત, તેનાથી બચાવે તે ક્ષત્રીય - રાજા થાય છે. ત્યારપછી પ્રાણી ચાંડાળ ચાચ, દ્ર અને બ્રાહ્મણી વડે જન્મે તે ચંડાલ. બોક્કસ - વશિકર, તે આ રીતે - બ્રાહ્મણ અને શકી વડે જન્મે તે નિષાદ અને બ્રાહ્મણ અને વૈશ્યાથી જન્મે તે અંબઇ, તથા નિષાદ અને અંબઠીંથી જન્મે તે બોક્કસ. અહીં ક્ષત્રિયના ગ્રહણથી ઉત્તમ જાતિ અને ચંડાલના ગ્રહણથી નીચ જાતિ, બુક્કસના ગ્રહણથી સંકીર્ણ જાતિ કહી, માનુષત્વથી ઉયર્નીને કીડા, પતંગમાં અથવા કુંથ કે કીડીમાં જન્મે છે. આના દ્વારા બાફીના નિર્યઓના ભેદો ઉપલક્ષણથી કહ્યા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ શું આ રીતે ભટક્તાં નિર્વેદ ગમે કે નહીં? તે કહે છે• સત્ર - ૧૦૦, ૧૦૧ એ પ્રમાણે આવીપ ચોનસક્રમાં બમણ કરતા એવા સંસારદશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ઘકાળ સુધી જયદિનો ઉપભોગ કરવા છતાં નિર્વેદને પામતા નથી... કમ'ના સંગથી સંમત અને દુખી તથા અત્યંત વેદનાયુક્ત પ્રાણી મનુષ્યતર યોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિમાત - ત્રાસ પામે છે. • વિવેચન - ૧00-૧૦૧ ઉક્ત ન્યાયથી આવર્તન તે આવ, મિશ્ર થાય છે. કામણ શરીરી અને દારિકાદિ શરીર વડે પ્રાણીઓ અથવા જે સેવે છે તે યોનિ. આવર્ત ઉપલક્ષિતા યોનિ. તેમાં જંતુઓ, ઉક્ત રૂપ કર્મોથી, કિબિષ- અધમ, તે કર્મકિલ્લેિષા, અથવા ક્લિષ્ટતાથી નિકૃષ્ટ અશુભાનુબંધી કમોં જેમાં છે તે કિબિષ કમ. આમાંથી ક્યારે મુક્તિ મળે એ પ્રમાણે ઉદ્વેગ ન પામે, કયાં? આવર્ત યોનિઓ - સંસારમાં. કોનાથી નિર્વેદ પામતા નથી? તે કહે છે - અથ એટલે મનોજ્ઞ શબ્દાદિ. અથવા ધન-કનક આદિ, સર્વાર્થો તેમાં જ છે. ક્ષત્રિય - સજા, શું કહેવા માંગે છે? જેમ મનોજ્ઞ શબ્દાદિને ભોગવનારની તરસ વધે છે. એ પ્રમાણે તેતે યોનિમાં ફરી ફરી ઉત્પત્તિ થતાં કલંકલીભાવને અનુભવતા પણ ભવાભિનંદી પ્રાણીને, કેમ અન્યથા તેના પ્રતિઘાતાર્થે ઉધમ કરતાં નથી. બધાં શયનાદિ વડે જેનું પ્રયોજન છે તે સવર્ણ ક્ષત્રિય. તે અર્થથી ભ્રષ્ટરાજની તુલ્ય. તે આ બધાંથી નિર્વેદ પામતો નથી. તેની જેમ આ પ્રાણીઓ સુખોથી અભિલાષા કરતા નિર્વેદ પામતા નથી. કર્મો વડે - જ્ઞાનાવરણીય આદિથી, સંગ-સંબંધ, અર્થાત્ કર્મ સંગોથી. અથવા કર્મો - ઉક્ત રૂ૫, તે ક્રિયા વિશેષ રૂ૫, સંગ - શબ્દ આદિની આસક્તિ વિષયક. - ૪- તેના વડે ખૂબ જ મૂઢ બનેલા તે સમૂઢ દુઃખ- અસાતા રૂપ થયેલ, તેથી દુઃખિત. દુઃખ કદાચ માનસિક જ હોય, તેથી કહે છે - બgવેદon - ઘણી જ શરીર વ્યથા જેમને છે તે. એવા મનુષ્યો પણ અમાનુષ નહીં. નરક નિયંચ આભિયોગ્યાદિ દેવ દુર્ગતિ સંબંધીની યોનિઓમાં વિશેષથી નિપાત્ય થાય છે. અર્થવિષયક ક વડે. શો અર્થ છે? તેમાંથી ઉત્તાર પ્રાપ્ત થતો નથી પ્રાણીને એવા આવર્તમાં નિર્વેદના અભાવથી કર્મસંગ સંપૂટ. દુઃખહેતુ નરકાદિ ગતિ ને પાર ન ઉતારવાથી પ્રાણીને “મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. તો તેની પ્રાપ્તિ કેમ થાય? • સુત્ર - ૧૦ર કાલક્રમાનુસાર કદાચ મનુષ્યગતિ નિરોધક કમનો ક્ષય થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ફળ રૂપે તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૦૨ - મનુષ્યગતિ બંધક કમનો પ્રકૃષ્ટ અપગમ • હાનિ, તેનો લાભ, તેમાં, અથવા Page #154 -------------------------------------------------------------------------- ________________ 3/૧૦૨ ૧૫૩ પ્રહાનિમાં, તેના વિબંધક અનંતાનુબંધી આદિ ક હીન થતાં, ક્યાંક ઇશ્વરના અનુગ્રહથી તેની અપ્રાપ્તિથી, અન્યથા તેના વૈફલ્યની આપત્તિ થાય. • x- હવે કઈ રીતે તેની પ્રહાનિ છે? તે કહે છે - ક્રમથી, પણ જલ્દીથી નહીં, તે પણ કદાચિત, સર્વદા નહીં, જીવો ક્લિષ્ટ કર્મના વિગમ રૂપ. તેના વિઘાતી કર્મના અપગમથી પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યતાને સ્વીકારે છે. એટલે કે તેના નિવર્તક મનુષગતિ આદિ કર્મના ઉદયથી તે મનુષ્યત્વ પામે છે. આના વડે મનુજત્વબંધક કર્મના અપગમનો તથાવિધ કાળ આદિની અપેક્ષાથી દુરાપતા વડે મનુષ્યત્વનું દુર્લભવ કહ્યું કદાચિત્ આની પ્રાપ્તિમાં શું શ્રુતિ સુલભ જ છે? તે કહે છે - • સૂત્ર - ૧૦૩ મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જેને સાંભળીને જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૦૩ મનુષ્ય સંબંધી વિશેષથી ગ્રહણ કરાય છે આત્મ કર્મ પરતંત્રતાથી એ વિગ્રહ છે, તે મનુજ ગતિ આદિ ઉપલક્ષિત ઔદારિક શરીર, પ્રાપ્ત થઈ જવા છતાં શ્રવણ, કોનું? દુર્ગતિમાં પડતા જીવોને ધારી સખે તે ધર્મ - x x- દુર્ગતિ ભય પ્રપાતમાં પડતાંને અભયકર, “બાણમાં દુર્લભ, સમ્યફ ચરિત જેનાથી ધારણ કરાય તેને ધર્મ કહે છે. આ અન્વર્થ નામક ધર્મ દુર્લભ પૂર્વોક્ત કાળ આદિના હેતુથી કહેલ છે. - x જે ધર્મ સાંભળીને સ્વીકારે છે - તપ એટલે અનશનાદિ બાર ભેદે, ક્ષાંતિ- ક્રોધ જય લક્ષણ અને માનાદિ જય ઉપલક્ષણ, આહિંસનશીલતા. આના વડે પહેલું વ્રત કહ્યું. તેનાથી ઉપલક્ષણથી બાકીના વ્રતો લેવા. કેમકે પહેલું વ્રત તે બધામાં પ્રધાન છે. - ** એ પ્રમાણે તપથી, ક્ષાત્યાદિ ચતુષ્ક અને મહાવ્રત પંચક એવા દશાવિધ યતિ ધર્મને કહ્યો. અહીં શુતિનું શાખદ પ્રાધાન્ય છતાં તત્વથી ધર્મ જ પ્રધાન છે, કેમકે તેના પણ તે અર્થપણે છે. - X- જે સાંભળીને પ વગેરે સ્વીકારાય છે. સાંભળ્યા વિના નહીં. તે અતિ મહાર્થતાથી દુરાપેય છે. શ્રુતિ મળે તો શ્રદ્ધા દુર્લભ છે, તે કહે છે - • સૂત્ર ૧૦૪ - કદાચિત ધર્મનું શ્રવણ થઈ પણ જાય, તો પણ તેની પ્રજા થવી ઘણી દુર્લભ છે. ઘણાં લોકો નૈયાફિક માર્ગને સાંભળીને પણ વિચલિત થાય છે. • વિચન - ૧૦૪ કદાચિત કર્મથી ધર્મને સાંભળે, ઉપલક્ષણત્વથી મનુષ્યત્વને પામે, તે પામવા છતાં શ્રદ્ધા - કમથ ધર્મ વિષચક રચિ જ, પરમ દુર્લભ છે. આ દુર્લભત્વ કેવું છે? તે કહે છે - સાંભળીને તૈયાયિક પ્રવર્તે છે. અથતિ ન્યાયયુક્ત રહે. તેવો માર્ગ - સખ્યણું દર્શનાદિ રૂપ મુક્તિપથને એક નહીં પણ ઘણાં લોકો સર્વ પ્રકારે તૈયાયિક માર્ગથી ચવે છે. જેમ જમાલિ વગેરે ઓવ્યા. જેમ ચિંતામણિરત્ન પામવા છતાં છોડી દે, તેમ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ/૧ પરમદુર્લભ છે. અહીં નિકુવ વક્તવ્યતાને કેટલાંક કહે છે, તે ઉચિત છે. ૦-૦ હવે આ ત્રણે પામ્યા પછી સંયમ વીચના દુર્લભત્વને કહે છે. • ક્રમ ૧૫ શત અને અા પામીને પણ સંયમમાં પરષાર્થ ઘણો દુર્લભ છે. ઘentને સંયમમાં રુચિ હોવા છતાં પણ તેને સમજ સ્વીકારી શક્તા નથી. • વિવેચન ૧૦૫ શ્રુતિ, ચ શબ્દથી મનુષ્યત્વ અને શ્રદ્ધા પૂર્વવતુ પામ્યા પછી પણ સંયમ વિષયક વીર્ય, વિરોષથી દુર્લભ છે. જે કારણ ઘણાં લોકોને તે સુયતુ હોવા છતાં પણ - માત્ર મનુષ્યત્વ પામીને નહીં પરંતુ સાંભળે પણ, શ્રદ્ધા પણ કરે જ. છતાં પણ સૂત્રપણાથી તેને સ્વીકારે નહીં, કેમકે ચાસ્ત્રિ મોહનીય કર્મનો ઉદય હોય છે. સત્યકિ, શ્રેણિક આદિવત, સ્વીકારતા નથી. હવે દુર્લભ એવા આ ચાર અંગનું ફળ કહે છે : • સુત્ર - ૧૦૬ મનુષત્વ પામીને જે ધર્મને સાંભળે છે, તેમાં માતા કરે છે, તે તારની સંયમમાં પુરુષાર્થણી સંવૃત થાઈ, કમરજને દૂર કરે છે. • વિવેચન - ૧૦૬ મનુષ્યત્વમાં પામીને, જે કોઈ ધર્મ સાંભળીને, તેની શ્રદ્ધા કરે. તે નિદાનાદિ રહિતતાથી પ્રશસ્ય તપયુક્ત, સંયમમાં ઉધોગ પામીને, બધાં આશ્રયને સ્થગિત કરીને તે હંમેશા દૂર કરે છે. શું? જેના વડે સ્વચ્છ સ્ફટિકવતું શુદ્ધ સ્વભાવી આત્મા પણ અન્યથાત્વને પામે છે તે રજ - કર્મના બધ્યમાનત્ત્વથી બદ્ધ, તેને દૂર કરીને મુક્તિ પામે છે. અહીં શ્રદ્ધા વડે સમ્યકત્વ કહે છે. તેના વડે જ્ઞાન બતાવ્યું. તેનાથી મોક્ષ માર્ગ વિરોધ થતો નથી. અહીં પરલોકનું ફળ કહ્યું હવે આ જ ફળને કહે છે - • સબ-૧૦૦ જુભૂતને શુદ્ધિ પ્રાપ્ત થાય છે, શુદ્ધ હોય તેમાં જ ધર્મ રહે છે, ધર્મ વાળો ઘીથી સિંચિત નિવત પરમતિને પામે છે. • વિવેચન -૧૦ શુદ્ધિ - કષાય રૂપી કાલુપતાનો અપગમ થાય છે. ઋજુભૂત - ચાર અંગપામીને મુક્તિ પ્રતિ પ્રગુણીભૂતને, અત્યાદિ ધર્મની શુદ્ધિ પામીને અવિચલિતપણે રહે છે. અશુદ્ધને કદાચિત્ કષાયના ઉદયથી વિચલન પણ થાય. શુદ્ધિમાં સ્થિત નિવૃત્તિ - નિર્વાણ અથતિ સ્વાથ્યને પામે. પરમ - એક માસના પર્યાય વાળો શ્રમણ વ્યંતરની તેજલેશ્યાને ઓળંગી જાય છે. ઇત્યાદિ. તેવું સુખ રાજરાજને પણ ને મળે. તેને પામે. જેમ ઘી વડે સિંચિત અગ્નિ - X x- નિવણ એટલે જીવન મુક્તિને પામે. - x x Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૭ ૧૫૫ ઘીથી સિંચેલ અગ્નિ માફક તપ રૂપ તેજથી જવલિતત્વથી થી વડે તર્પિત અગ્નિ સમાન. નાગાર્જુનીયો પણ કહે છે • ચાર પ્રકારની સંપદા, મનુષ્યત્વ આદિ વિષયા પામીને આ જ લોકમાં જ્ઞાનલક્ષમીથી શોભે છે. તપોજનિત તેજથી યુક્ત એવો તે દીપે છે. ફળના દર્શન પણ હવે શિષ્યોપદેશ કહે છે - • સુત્ર - ૧૦૮ - કમોંના હેતુઓને દૂર કરીને અને ક્ષમાથી ચશનો સંચય કરીને તે પાર્થિવ શરીરને ડીને ઉર્ધ્વ દિશા પ્રતિ જાય છે. • વિવેચન - ૧૦૮ પ્રથકુ કરીને, માનુષત્વાદિ બંધક ફર્મોના ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ દિને, યશ - સંયમ કે વિનય. - x x- તેને ઘણો જ સંચિત કરીને, કેવી રીતે? ક્ષાંતિ, માર્દવ આદિથી, પણ શું થાય? પાર્થિવ - શીતોષ્ણાદિ પરિષહ સહિષ્ણુતાથી અને સમ દુઃખસુખપણાથી પૃથ્વીની જેમ થાય, કેમકે પૃથ્વી જ સર્વસહા છે. અથવા પછીનો વિકાર તે પાર્થિવ, તે અહીં શેલ છે. પણ શૈલેશી પ્રાપ્તિની અપેક્ષાથી અતિ નિશ્ચલતાથી, શૌલની ઉપમાથી કે પર પ્રસિદ્ધિથી પાર્થિવ, શરીરને છોડીને ઉર્ધ્વ દિશામાં પ્રકર્ષથી જાય છે. - X-X- એ પ્રમાણે કરતાં ભાજીવો ઉર્વ દિશામાં જાય છે. તેથી તું અતિ દઢ ચિત્તથી આમ આમ કરવું એમ ઉપદેશે છે તે આસન્ન ફળની પ્રાપ્તિ સૂચવે છે. જેને તદ્ભવ મુક્તિ છે, તેના માટે આમ કહ્યું, જેમને તદ્ભવ મુક્તિ નથી, તેમના પ્રતિ કહે છે. • સૂત્ર - ૧૦૯, ૧૧૦ વિશાળ શીલપાલનાથી યા થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહાલક્ત દીતિમાન થાય છે. સ્વર્ગથી અવવાનો જ નથી તેમ માને છે. દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ નિકુવા સમર્થ હોય છે. તથા ઉdોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે. વિવેચન : ૧૦૯, ૧૧૦વિસાલ -વિદેશ અર્થાત્ સ્વસ્વ ચાસ્ત્રિ મોહનીય કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી વિભિન્ન વ્રતપાલન રૂપ અનુષ્ઠાન વિશેષથી પૂજે છે. તેથી યક્ષો, અથવા તાવિધ ઋદ્ધિના સમુદયછતાં ક્ષયને પામે છે. તે ચક્ષો, ઉર્વકલ્પોમાં રહે છે. ઉત્તરોતર વિમાનવાસી, ઉપરના સ્થાનવતઓમાં પ્રધાન, અતિશય ઉજવલતાથી ચંદ્ર, સૂર્યની જેમ પ્રકાશતા, આના વડે શરીર સંપદા કહી. સુખસંપદા-મનમાં અવધારતા શબ્દાદિ વિષયથી પામ- સમૃત્યપન્ન રતિનો સાગર ગટ પાણે કે અતિ દીર્ધ સ્થિતિપણાથી. ફરી ચ્યવન અર્થાત તિર્યંચાદિમાં ઉત્પત્તિનો અભાવ માને છે. ત્યાં કહેવાયેલ હેતુ જ સૂત્રકાર કહે છે - અર્પિતા પૂર્વકૃત સુકૃત વડે રહેલા. અભિલાષા કરાય છે તે કામ, દેવોના કામ તે દિવ્ય સ્ત્રીના સ્પશિિદ, ચણા ઇષ્ટ રૂપો વડે અભિ નિર્વતનની શક્તિથી યુક્ત, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ તેઓ ઉત્તર વૈકિય રૂપોને કરે છે - ૪ - તે પણ પ્રયોજનના અભાવે કરતા નથી, તેમની શક્તિ છે, એમ જ જાણવું ઉર્ધ્વ એટલે - x - વિશિષ્ટ પુન્યના ભાજનની અવસ્થિતિ વિષયતાથી બધાં પણ કલ્પોમાં તેઓ આયુ સ્થિતિની અનુપાલના કરે છે . પલ્યોપમ વર્ષ, તેમાં પણ તેના અસંખ્યેય વર્ષો સંભવે છે. - - - X *** ધન્યથી તો શું આનું આટલું જ ફળ છે. એ આશંકાથી કહે છે - ♦ સૂત્ર - ૧૧૧ - ત્યાં યથાસ્થાને રહીને, આયુય થતાં તે દેવ ત્યાંથી પાછો ફરીને મનુષ્ય યોનિને પામે છે. ત્યાં દાંગ ભોગ સામગ્રી યુક્ત થાય છે. - વિવેચન -૧૧૧ ઉક્ત રૂપ ઉત્પત્તિ સ્થાનોમાં રહીને, આના સ્વાનુષ્ઠાન અનુરૂપ જે ઇંદ્રાદિ પદ, તેમાં દેવો સ્વ જીવિતના અવસાનમાં ચ્યવીને મન્ચુષ્યોમાં આવે છે, ત્યાં સાવશેષ કુશલ કર્મો કોઈ પ્રાણી દસાંગ ભોગોપકરણ જે હવે કહેવાશે તેને પામે છે. દશાંગ કે પછી નવાંગ આદિને પણ કોઈ પામે. અર્થાત્ ઉપભોગ્યતાથી અભિમુખ્યતાથી ઉત્પન્ન થાય છે. તે દશાંગને કહે છે - સૂત્ર - ૧૧૨-૧૧૩ ક્ષેત્ર, વાસ્તુ, સુવર્ણ, પશુ, દાસ પૌરુષેય એ સાર કામ સ્કંધ જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે... તે સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રીય, સુંદર વર્ણવાન, નીરોગ, મહાપાત, યશોબલી થાય. ૦ વિવેચન - ૧૧૨, ૧૧૩ - ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, ગામ બગીચા આદિ. વાસ્તુ - જેમાં વસે છે તે, ખાત ઉચ્છિત ભય રૂપ. હિરણ્ય - સુવર્ણ, રૂપું આદિ. પશુ - અશ્વ આદિ, દાસ - જેને દેવાય તે, પોષ્ય વર્ગ રૂપ. પૌરુષેય - પદાતિનો સમૂહ તે દાસપૌરુષેય. અહીં ચાર સંખ્યા કઈ રીતે કહી? (૧) ક્ષેત્ર - વાસ્તુ, (૨) હિરણ્ય, (૩) પશુ, (૪) દાસપૌરુષ. કામના કરાય તે કામ – મનોજ્ઞ શબ્દાદિ, તેનો હેતુ, તે સ્કંધ - પુદ્ગલ સમૂહ, તેથી કામસ્કંધ જ્યાં હોય છે. તે. તેવા કુળોમાં જન્મે છે. આના વડે એક અંગ કહ્યું, બાકીના નવ અંગો કહે છે - - - મિત્ર - સાથે ધૂળમાં રમેલ, જ્ઞાતિ - સ્વજન હોય છે, જેના તે જ્ઞાતિવાળા હોય છે. ઉચ્ચ - લક્ષ્મી આદિનો ક્ષય છતાં પૂજ્જતાથી. ગોત્ર - કુળ. વર્ણ - શ્યામ આદિ સ્નિગ્ધત્વાદિ ગુણોથી પ્રશસ્ય વર્ણવાળો. નીરોગ - આતંક રહિત, મહાપ્રજ્ઞ - પંડિત, અભિજાત - વિનીત, તે જ બધાં લોકોને અભિગમને યોગ્ય થાય છે. દુર્તિનીતને તેમ ન થાય. તેથી જ યશસ્વી, બલિ- કાર્ય કરવા પ્રતિ સામર્થ્યવાળો. અથવા શરીરના સામર્થ્યથી બળવાન. આવા પ્રકારના ગુણોથી યુક્તને માનુષત્વ જ ફળ મળે શું ? Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૧૪, ૧૧૫ ૦ સુત્ર • ૧૧, ૧૧૫ - જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિશુદ્ધ સદુ ધર્મ આરાધક હોવાથી નિર્મળ ભધિનો અનુભવ કરે છે... આ ચાર ગોને દુર્લભ eીને સંયમને સંગીકાર કરે છે. પછી તપ વડે બધા કમને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. - તેમ હું કહું છું. • વિવેચન - ૧૧૪, ૧૧૫ મનુષ્ય સંબંધી ભોગો - ભોગવાય તે ભોગ અતિ મનોજ્ઞ શબ્દાદિ, તેને ભોગવીને, કેવા? અનન્યતુલ્ય હોવાથી અપ્રતિરૂપ - તેને, આયુષ્યને અતિક્રખ્યા વિના પૂજન્મ વિશુદ્ધ નિદાનાદિ રહિતત્વથી, શોભન ધર્મ જેનો છે તે વિશુદ્ધ સદ્ધમ, અને કેવલત્વથી - અકલંક જિનપ્રણીત ધર્મ પ્રાતિ રૂ૫ બોધિને અનુભવે - પામે. તેના પછી પણ શું? અભિહિત સ્વરૂપવાળા આ ચતુરંગ જે દુર્લભ છે - દુwાય છે, તે જાણીને સર્વસાવધયોગ વિરતિ રૂપ સંયમને પામીને, બાહ્ય-અત્યંતર તપ વડે કર્મોને નિવારે. કામસિવિ- કાર્મગ્રંશિક પરિભાષા વડે સત્કર્મ, આના વડે ધુતકર્માશ, તેને દૂર કરીને બંધાદિને મુક્ત કરીને અથવા જેના વડે કર્મના અંશો દૂર કરાયા છે, તેવો સિદ્ધ થાય છે. તે પણ આજીવિક મતવાળો સિદ્ધ નહીં પણ શાશ્વત- “શશ્ચત ભવન' ને પુનર્ભવ નિબંધન કર્મબીજનો આત્યંતિક ઉચ્છેદ કરે છે.-x-x- તેથી તેને મતિમોહ વિલાસથી અહીં ફરી આવવા પણું નથી. - - - મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - 0 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ B અે અધ્યયન - ૪ “અસંસ્કૃત” છે ૪ X X ત્રીજું અધ્યયન કહ્યું, હવે ચોથું કહે છે. તેનો આ અભિસંબંધ છે, અનંતર અધ્યયનમાં મનુષ્યત્વ આદિ ચાર અંગોની દુર્લભતા કહી, અહીં તે પ્રાપ્ત થવા છતાં પ્રમાદ મહા દોષને માટે છે, અપ્રમાદ મહા ગુણને માટે છે એમ માનતા પ્રમાદ અને અપ્રમાદ હેય અને ઉપાદેયપણાથી કહે છે : આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્. તેમાં નામ નિક્ષેપમાં પ્રમાદ અને અપ્રમાદનો નિક્ષેપો કરવો. તે વિશે નિયુક્તિ - • નિયુક્તિ - ૧૭૯ + વિવેચન - નામ પ્રમાદ, સ્થાપના પ્રમાદ, દ્રવ્ય પ્રમાદ અને ભાવ પ્રમાદ જાણવા. એ પ્રમાણે જ નામઅપ્રમાદ આદિ ભેદો પણ ચાર થાય છે. તેમ જાણવું. અહીં નામ અને સ્થાપનાને છોડીને દ્રવ્ય અને ભાવ પ્રમાદ જણાવે છે - • નિયુક્તિ - ૧૮૦ + વિવેચન - મધ, વિષય, કષાય, નિદ્રા અને વિથા આ પાંચ ભેદે પ્રમાદ અને અપ્રમાદ હોય છે. તેમાં - મદ વાળો થાય તે મધ, જેના વશથી ગમ્ય-અગમ્ય, વાચ્ય-અવાચ્ય આદિ વિભાગને લોકો જાણતા નથી. તેથી કહે છે - કાર્ય - અકાર્ય ને ન જાણે, વાચ્ય અવાચ્યને ન જાણે, ગમ્ય-અગમ્યને ન જાણે તે મૂઢ છે, તેથી મધ પીવો ન જોઈએ. ધર્મ પ્રતિ ઉત્સાહ ન રાખે તે વિષય, જે આસેવન કાળે મધુર, પરિમામે અતિ કટુ છે. વિષની ઉપમાને પામે છે તે વિષયો, - * - * - જેમાં પ્રાણી ફરી ફરી આવૃત્તિ ભાવને અનુભવે તે કષ અર્થાત્ સંસાર, તેમાં ચારે તરફથી જાય છે તે કષાય અથવા કષાય રસ જેવા કાર્યો છે. જેમ તુવરિકાદિ કષાય થી કલુષિત વસ્ત્રોમાં સંજિષ્ઠ આદિ રાગ (રંગ) ચોટે છે. તેમ કલુષિત આત્મામાં કર્મ લાંબોકાળ રહે છે. - ૪ - ૪ - નિદ્રા - સત્તત જાય છે. કુત્સિત અવસ્થામાં તે, તેનાથી ધર્મકાર્યોમાં શૂન્યમાનસત્વથી તે પ્રવર્તે છે. તેથી જ કહ્યું છે કે - ધર્મી જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. વિકથા - સ્ત્રી, ભોજન, ચોર જનપદ વિષયપણાથી અસંબંધે બોલવું તેવી કથા તે વિકથા. તેમાં પ્રસક્ત પરગુણ દોષની ઉદીરણા વડે પાપને જ ઉપાર્જે છે. - અહીં ચૂર્ણિકાર ઇંદ્રિયોને જ પાંચમાં પ્રમાદપણે વ્યાખ્યાયિત કરે છે. તેમાં વિષયના ગ્રહણમાં પણ ફરી ઇંદ્રિયગ્રહણ, વિષયોમાં પણ ઇંદ્રિયને વશ થઈને જ પ્રવર્તે છે. તેથી તેની જ અતિ દુષ્ટતાને બતાવવાને છે. મહાસામર્થ્યવાળા પણ આને વશ થઈને ઉપઘાતને પામે છે. જેમ - ગાર્ગી, સત્યકી આદિ. - x - આ તેના પુદ્ગલથી ઉપચિત દ્રવ્યરૂપતાથી દ્રવ્ય પ્રમાદની વિવક્ષા કરી. આત્મામાં રાગ દ્વેષની પરિણતિપણાથી ભાવ પ્રમાદની વિવક્ષા જાણવી. તેથી તેને જૂદો કહેલો નથી. આ અનંતર કહેલ પાંચ પ્રકાર, અહીં કહેવાપણાથી પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન થાય છે - પ્રકર્ષથી મદવાળા થાય તે પ્રમાદ અને તેનો અભાવ તે અપ્રમાદ તે પણ પાંચ Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૪ ભૂમિકા ભેદે છે. ભાવના એકત્તમાં પણ પ્રતિષેધ્ય અપેક્ષાથી પંચવિધપણું કહ્યું. હવે તેની યોજના કહે છે - • નિયુક્તિ : ૧૮૧ + વિવેચન - પાંય ભેદે તથા તેના પ્રભેદ સૂચક પ્રમાદ છે. આ અધ્યયનમાં અપ્રમાદ પાંચ ભેદે વર્ણવે છે. અન્ય અધ્યયનમાં વિશેષથી બતાવે છે. તે હેતુથી તેને “પ્રમાદાપમાદ” એમ કહે છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહે છે. • સૂત્ર - ૧૧૬ - તુટેલ જીવન સાંઘી શકાતું નથી. માટે પ્રમાદ ન કરી. વૃદ્ધાવસ્થામાં ફઈ શરણ નથી, એમ વિચાર કે પ્રમાદી, હિંસક અને અસંયમી મનુષ્ય તે સમર કોનું શરણ લેરો. • વિવેચન - ૧૧૬ - સંસ્કારાય તે સંસ્કૃત, સો શર્કો પણ વધારવાને અથવા કર્ણપાશવતુ તુટેલાને સાંધવાને સમર્થ નથી. તે શું જીવિત પ્રાણધારણ, તેથી પ્રમાદી ન થા. જો આ કંઈપણ સંસ્કારવું શક્ય હોત તો ચારે અંગ મળવા છતાં પ્રમાદ દોષને માટે ન થાત. જો આ અસંસ્કૃત છે, તો તેના પરિક્ષયમાં પ્રમાદીને તે અતિ દુર્લભ છે, તેથી પ્રમાદ ન કરે. તે અસંસ્કૃત કઈ રીતે છે? વયની હાનિ રૂપથી. ક્રમથી મૃત્યુની સમીપે લાવે છે. પ્રાયઃ વૃદ્ધત્વ પછી મરણ હોય છે. મૃત્યુથી રક્ષા કરનાર કોઈ શરમ નથી. - - - કદાચ કોઈ વિચારે કે વૃદ્ધત્વમાં ધર્મ કરીશ, તેથી કહે છે. સ્વકર્મ વડે વૃદ્ધત્વ પામેલને કોઈ શરણ નથી, પુત્રો પણ તેને પાળતા નથી, વળી ધર્મ પ્રતિ શક્તિ રહેતી નથી. જો કોઈ શરણ પુનઃ ચૌવનને લાવી આપે તો તેમ ન કરો, પણ જે ન લાવી આપે તો ધર્મમાં પ્રમાદ ન કરવો. વૃદ્ધત્વ પામેલાને કોઈ શરણ નથી. તેમાં અહીં અટ્ટનનું દષ્ટાંત છે. ઉજૈની નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને અટ્ટના નામે મલ્લ હતો. તે બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર તટમાં સોપારક નામે નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે મલ્લ યુદ્ધમાં જિતનારને ઘણું દ્રવ્ય આપતો હતો. અટ્ટન ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને જીતતો હતો. રાજાને થયું કે આ બીજા રાજયથી આવીને પતાકા હારી જાય છે, આ મારી અપભ્રાજના છે, તેથી તે પ્રતિમલને શોધે છે. તેણે એક માચિકને ચરબી પીતો જોયો. તેનું બળ પણ જાણ્યું. જાણીને તેનું પોષણ કર્યું. ફરી અટ્ટન આવ્યો. તે માસ્પિક મલ્લ વડે યુદ્ધમાં પરાજિત થયો. પાછા પોતાના આવાસ ઈને વિચારે છે. આને ચૌવનની વૃદ્ધિ છે, માટે હાનિ છે. તેથી અન્ય મલને શોધે છે. તેણે સાંભળેલ કે સૌરાષ્ટ્રમાં મલ્લ મળશે. તેણે ભરૂચના ધરણગામમાં કૂપિકામાં એક ખેડૂતને જોયો તે એક જ હાથે હળનું વહન કરતો હતો. તેને જોઈને અટ્ટન ઉભો રહ્યો. તેનો આહાર જોયો. તેની પત્ની ભોજન લઈને આવી. સંપૂર્ણ ભરેલા ઘડા પ્રમાણ કૂર' ખાઈ ગયો. બધી રીતે પરીક્ષા કરી. વિકાલે તેના ઘરે જ વસતિમાંગી. તેણે આપી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ વાત કરવા બેઠા ત્યારે અટ્ટને તે ખેડૂતને પૂછ્યું- તારી જીવિકા શું છે? ઇત્યાદિ પછી અને તેને સુખી કરવાનું કહ્યું, કર્યાસ મૂલ્ય આપ્યું તેણી સંતુષ્ટ થઈ, ઉજ્જૈનીમાં ગયા. તેને પોષીને યુદ્ધાદિ શીખવાડ્રયા. ફરી માસ્ટિક મલ્લનું યુદ્ધ થયું. પહેલાં જીત્યો, બીજે હાર્યો. રાજાએ બીજા દિવસે ફરી યુદ્ધ જાહેર કર્યું. બંને પણ પોત-પોતાના આલયે ગયા. - બંને મલ્લોને પોત-પોતાના સ્વામીઓએ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે સમયુદ્ધ થયું. બીજે દિવસે ફરી યુદ્ધ થતાં અટ્ટનની સલાહ મુજબ ફલહિમલ્લ જીતી ગયો. સત્કાર પુરસ્કાર પામીને ઉની ગયો. ત્યાં યુદ્ધનો વ્યાપાર છોડીને રહે છે. તે વૃદ્ધ થયો છે એમ જાણીને સ્વજન વર્ગ વડે પણ પરાભવ પામ્યો, હવે આ કોઈ કાર્યને માટે ક્યાંય કોઈને ઉપયોગી નથી. પછી તે માનથી તેમને પૂછયા વિના કૌશાંબી નગરી ગયો. ત્યાં એક વર્ષ નિવ્યપારતાથી રહીને નીકળી ગયો. પણ રસાયણ ઉપર જીવતા બલિષ્ઠ થયો. યુદ્ધમાં પ્રવર્યો. નિરંજન નામના રાજમલ્લને હણ્યો. - રાજાએ આ અટ્ટન છે તેમ જાણીને સંતુષ્ટ થઈને તેનો પૂજા સત્કાર કર્યો. આમરણ પર્યન્તનું ધન પણ આપ્યું. તેનો સ્વજનવર્ગ પણ તે સાંભળીને તેની પાસે આવી ગયો. પગે પડીને પ્રીતિપૂર્વક દ્રવ્યના લોભથી આશ્રિત થઈને રહ્યા. ત્યાર પછી અને વિચાર્યું કે- આ બધાં મને દ્રવ્યના લોભથી આશ્રય કરે છે. હવે ફરી મારો પરાભવ ન થાઓ. હું વૃદ્ધત્વથી ગ્રસ્ત થયો છું. હવે ગમે તેટલાં પ્રયત્નો છતાં હું ચૌવન કરવાને સમર્થ નથી. તેથી હજી જ્યાં સુધી ચેષ્ટાવાળો છું, ત્યાં જ દીક્ષા લઈ લઉં, એમ વિચારીને દીક્ષા લીધી. એ પ્રમાણે વૃદ્ધત્વ યુક્ત અટનની જેમ બીજાને પણ ભાઈ આદિ વડે કોઈ શરણ નથી કે વૃદ્ધત્વથી રક્ષણ નથી. આ અર્થને વિશેષથી કે વિવિધપણે જાણીને તથા આ કહેવાનારને જાણ. જેમ લોકો પ્રમાદવાળા છે, તે ત્રાણ રૂપ ન થાય. - xઅનેક પ્રકારે હિંસનશીલ, પોત પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં અનાકુળ રહેલાં પ્રાણીઓની હિંસા કરે છે, તે વિહિંસા. તે પાપસ્થાનોથી અનુપરત. - x- એ પ્રમાણે આ પ્રમાદાદિ વિશોષણ યુક્ત લોકો સ્વકૃત આવા પ્રકારના કર્મો વડે નસ્કાદિ યાતના સ્થાનોમાં જશે કે ગ્રહણ કરાશે. અથવા એ પ્રમાણે અસંસ્કૃત જીવિત છોડ, પ્રમાદી ન થા તેમ ગુરુ વડે કહેવાતા છતાં કદાચિત શિષ્ય એમ કહે કે- બહુરત જન પ્રમત્ત છે, તેની જેમ હું પણ થઈશ, એ આશંકાથી ગુરુ કહે છે - હે ભદ્રા એ પ્રમાણે તું નરકાદિ ગતિમાં જઈશ. તારા જેવા વિવેકીને આવા જન વ્યવહાર આશ્રય વર્ડ શું પ્રયોજન ? હસ્તે અસંસ્કૃત જીવિતની વ્યાખ્યા નિયુક્તિથી - • લિક્તિ - ૧૨ - વિવેચન - મૂળથી સ્વ હેતુથી ઉત્પન્નના વિરોષ આધાના રૂપ કરણ તે ઉતકરણ, તેના Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૧૬ ૧૬૧ વડે નિર્વર્તિત, જેમ કોઈ ઘટ આદિ, તેના નિત્ય અભિસંબંધથી તેને સંસ્કારવા તે. જે ઉતરકરણ કરવું, તે જ સંસ્કૃત જાણવું. તેથી અંત્ય સંસ્કારની અનુચિતતા થી વિદીર્ણ મુક્તાફળ ઉપમાવાળું તે અસંસ્કૃત જ છે. ‘અસંસ્કૃત' એ સૂત્ર અવયવની આ નિયુક્તિ હવે કહેવાનાર લક્ષણવાળી છે. આચારના પાંચમાં અધ્યયનના આવંતિ ઇત્યાદિ પદથી તેની વક્તવ્યતા જાણવી. આ અધ્યયનનું પણ ‘અસંસ્કૃત' એવું નામ છે. × - ૪ - હાલ સંસ્કૃતિના પ્રતિષેધથી અસંસ્કૃતને કહે છે, તેથી સંસ્કૃત શબ્દનો નિક્ષેપો કહેવો જોઈએ. જો કે ‘સં' એ ઉપસર્ગ પણ છે. તો પણ ધાત્વર્થના ધોતકત્વથી આના કરણનો જ અહીં ધાત્વર્ય થકી નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૧૮૩ + વિવેચન . - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેથી જ વસ્તુરૂપતા લક્ષણ પ્રકારથી ભાવ જ કરણ વિષયમાં નિક્ષેપ છ ભેદે થાય છે. - ૪ - (૧) નામકરણ - કરણ એવું નામ જેમ પ્રિયંકર, શુભંકર એવા નામ છે અથવા નામથી કરણ તે નામકરણ. (૨) સ્થાપનાકરણ - અક્ષમાં નિક્ષેપાદિ, અથવા જે જે કરણનો અકાર હોય તે. - x- (૩) દ્રવ્યકરણ – દ્રવ્ય જ કરાય તે કરણ. ભાય સાધન પક્ષમાં દ્રવ્યથી, દ્રવ્યના કે દ્રવ્યમાં યથા સંભવ ક્રિયાત્મક કરણ - x - તે આગમ અને નોઆગમથી બે ભેદે છે. તેમાં આગમથી જ્ઞાતા, પણ તેમાં અનુપયુક્ત હોય. નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તદ્ વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં બે પ્રતીત છે, તેનો અનાદર કરીને તેનાથી વ્યતિરિક્ત કહે છે. • નિયુક્તિ - ૧૮૪ + વિવેચન - નોઆગમ દ્રવ્યકરણ વિશેષથી બે ભેદ છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કહે છે - કટકરણ અને અર્થકરણ. તે કટ નિર્વર્તક ચિત્ર, આકારમય અને અર્થ અભિનિર્વર્તક અધિકરણી આદિ જેનાથી હૂકમ આદિ નિપ્પાદિત થાય છે. અથવા અર્થાર્થ કરણ તે અર્થકરણ. જેમાં રાજા અર્થને ચિંતવે છે. અથવા તે તે ઉપાયો વડે કરાય છે તે અર્થકરણ · x-, (શંકા) નામકરણ અને સંજ્ઞાકરણમાં શો ભેદ છે? અહીં નામકરણ તે કરણ એવું અભિધાનમાત્ર છે. સંજ્ઞાકરણ જેમાં અન્વર્ટ હોય છે. સંજ્ઞાકરણમાં જ કટકરણ આદિમાં કરાય છે. આમાં કરણ એ અનુગત અર્થ જણાય છે. આ દ્રવ્ય રૂપો છે. ‘કરણ’ એ રૂઢિથી સંજ્ઞાકરણ કહેવાય છે. - ૪ - ૪ - નો સંજ્ઞાકરણ તે, જે કરણ નથી પણ તે સંજ્ઞાથી રૂઢ છે, આને જ ભેદથી જણાવે છે. • નિયુક્તિ - ૧૮૫ + વિવેચન · નોસંજ્ઞાકરણ વળી પ્રયોગથી અને વિશ્રસાથી જાણવું. તેમાં પ્રયોગ - જીવ વ્યાપાર, તે હેતુક કરણ તે પ્રયોગ કરણ. - × » તેનાથી વિપરીત તે વિશ્વસાકરણ. તેમાં પશ્ચાત્ કહેવા છતાં અલ્પ વક્તવ્ય, એ વિશ્વસાકરણ કહે છે - આદિ સહિત વર્તે તે સાદિક, તેનાથી અન્ય તે અનાદિક. એ પ્રમાણે બે ભેદે છે. મૂલ ભેદની અપેક્ષાથી, વિશ્રસા કરણ - ઉક્તરૂપ છે. તેમાં અનાદિકને કહેવાને બતાવે છે - 37/11 Jainnternational Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ • નિયુક્તિ - ૧૮૬ + વિવેચન ધર્મ, અધર્મ, આકાશના અન્યોન્ય સંવલનથી સદા અવસ્થાન હોવાથી અનાદિકરણ કહ્યું. તે કદી ન હતા તેમ નહીં, નથી તેમ નહીં. નહીં હશે તેમ પણ નહીં - ૪ - અહીં અન્યોન્ય સમાધાન તે કરણ છે, અન્યોન્ય નિર્વર્તન તે કરણ નથી, અહીં ધર્મ, અધર્મ, આકાશનું કરણ એ વક્તવ્યમાં કથંચિત્ ક્રિયા અને ક્રિયાવાનના અભેદ દર્શનાર્થે અનુકુલિત ક્રિયત્વને જણાવવા ધર્મ, અધર્મ, આકાશને કરણ કહેલ છે. આ પ્રમાણે અનાદિક કરણના આ ત્રણ પ્રકારો થાય છે. અહીં અનાદિનો પછીથી નિર્દેશ છતાં પશ્ચાનુપૂર્વી વ્યાખ્યાંગ જણાવવા કહેલ છે. હવે સાદિક કહે છે - તેમાં ચાક્ષુષુ અને અચાક્ષુષુ સ્પર્શ કહ્યો. ચક્ષુઃ સ્પર્શ તે સ્થૂલ પરિણતિવાળા પુદ્ગલ દ્રવ્ય, તેનાથી બીજા તે અચક્ષુ સ્પર્શ આ બે ભેદ જ સાદિકના છે. હવે ‘દ્વિતય’ કહેવા ઇચ્છે છે • નિયુક્તિ - ૧૮૭ + વિવેચન - પરમાણુ સંચય રૂપ, દ્વિપ્રદેશાદિક, પ્રિદેશાદિમાં. આના વડે પરમાણું તે ઉપલક્ષિત કર્યા છે. અભ્રમાં, અભ્રવૃક્ષોમાં ઉપલક્ષણથી આ ઇંદ્ર ધનુષાદિના, તેમાં જો વિધુત ને જ ગ્રહણ કરે છે, ત્યારે તેના સજીવત્વથી શરીરના અને ઔદારિક શરીકરણ નામક પ્રયોગ કરણત્વ પ્રસક્તિ છે. વિધુત આદિ અભ્ર તેમાં, એ પ્રમાણે અભ્ર - વાદળ વિશેષણપણાથી વ્યાખ્યા કરેલ છે. આદિ શબ્દથી ધૂમ્ર આદિને લેવા. સામાયિક નિર્યુક્તિમાં અભ્રાદિ જ વિશ્રસાકરણ કહેલ છે, - • x + x - ૪ - જીવ વ્યાપાર વિના જ ભેદ અને સંઘાત ભેદથી કે તેના વિના પણ જીવપ્રયોગ નિષ્પાદિત થાય છે. નિષ્પન્ન થવા છતાં ચક્ષુ વડે ન દેખાય તે અચાક્ષુષ વિશ્રસાકરણ, અભ્રાદિકરણ સ્વયં નિષ્પાદિત થાય છે, ચક્ષુ વડે દેખાય છે, તે ચાક્ષુષ વિશ્રસાકરણ. - x - હવે પ્રયોગકરણ• નિયુક્તિ - ૧૮૮ + વિવેચન . ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ . પ્રયોગકરણ બે ભેદે છે - જીવ પ્રયોગકરણ, અજીવ પ્રયોગકરણ, તેમાં જીવવડે ઉપયોગ લક્ષણથી જે ઔદારિકાદિ શરીર અભિ નિર્વર્તે છે, તે જીવ પ્રયોગકરણ, તે બે ભેદે છે - મૂળકરણ અને ઉત્તરકરણ. તેમાં મૂલકરણની વિચારણા કરતાં પાંચ સંખ્યા અવચ્છિન્ન ઉત્પત્તિ સમયથી પુદ્ગલ વિચટનથી શરીર વિનાશ પામે છે. શરીર તે ઔદારિકાદિ પાંચે લેવા. અહીં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી કરણ વિષયત્વથી શરીરોને પણ કરણ કહે છે. કેમ કે મૂલત્વ ઉત્તરોત્તર અવયવ વ્યક્તિ અપેક્ષાથી છે. પછી જે અવયવ વિભાગ વિરહિત ઔદારિક શરીરોના પ્રથમ અભિનિર્વર્તન તે મૂલકરણ છે. ચ શબ્દથી ઉત્તરકરણ જ અહીં લેવાય છે. તે ત્રણમાં છે - ઔદારિક, વૈક્રિય અને આહાસ્કમાં. તેજસ અને કાર્યણમાં તેનો સંભવ નથી, તેથી અંગોપાંગનું જ ઉત્તરકરણ એ સંબંધ છે. - ૪ - ૪ - તે અંગો ક્યા છે? તે કહે છે - • નિયુક્તિ - ૧૮૯, ૧૯૦ + વિવેચન - મસ્તક, છાતી, પૃષ્ઠ, બે હાથ, બે જંઘા, ઉંદર અને આઠ અંગ છે, તે સિવાયના . Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - - ૪૧૧૬ ઉપાંગ છે. કાન, નાક, આંખ, જાંઘ, હાથ, પગ, ઇત્યાદિ અંગોપાંગ કહેલા છે. - 0 - ઉપાંગમાં કાન, નાક, આંખ, જંઘા, હાથ, પગ કહ્યા છે, અંગોપાંગ તે આંગળી, નખ, કેશ, મળ્યુ છે. એવા પ્રકારે ઉત્તર કરણ છે. વૃદ્ધો અંગોને મૂળકરણ માને છે. હવે બીજી રીતે કહે છે - • નિયુક્તિ - ૧૧ + વિવેચન : પહેલાં ત્રણે શરીરોનું ઉત્તરકરણ જાણવું. તેમાં દારિકના બંને કાનોની વૃદ્ધિ અપાદન, સ્કંધનું મર્દનાદિથી દેટીકરણ, આદિ શબ્દથી દાંત રંગવા આદિ કરણને લેવા. એ પ્રમાણે વૈક્રિયના પણ કહેવા, આહારકના નથી જ અથવા ગમન આદિ વડે તેનું પણ ઉત્તકરણ લેવું. તથા ચક્ષુ આદિ ઇંદ્રિયોના કરણ - અવસ્થાંતર અપાદન તે ઇંદ્રિયકરણ. તે ઉપઘાતથી અને વિશુદ્ધિ વડે થાય છે. તેમાં વિષ આદિથી અંધ, બધિરતા આદિ તે ઉપધાત અને બાહી, સમીરાંજનાદિ તે વિશુદ્ધિ. અથવા બીજી રીતે કરણ કહે છે - • નિક્તિ - ૧૯૨ + વિવેચન - સંઘાતન --દારિકાદિ પુદ્ગલોનું તૈજસ - કામણ પુદ્ગલોની સાથે સંયુજ્યમાનાપણું, તેમાં આત્માનું તે પુદગલ ગ્રહણાત્મિકતેની અનુકૂળ ક્રિયામાં વર્તનરૂપ પ્રયોજકત્વ તે સંઘાતના, પરિશટના તે - ઉક્ત પગલોનું પ્રથફ થવું. ઉભય એટલે સંઘાતના પરિશાટના કરણ બંને લેવા. તે દારિકદિ પહેલાં ત્રણમાં હોય, પણ તૈજસ અને કામણમાં વિધમાન નથી. - ૪ - - - x- સંધાતના, પ્રથમ ઉત્પધમાન જીવને ઔદારિકાદિમાં વર્ણવાય છે, તૈજસ અને કાર્મણમાં નહીં. કેમ કે આ બંનેનું પ્રથમથી ઉપાદાન અસંભવ છે. • - પરિશાટના શોલેશીના ચરમ સમયમાં હોય છે. પ્રતિ સમય સંઘાતના • પરિશાટના બંને સંભવે જ છે, કાલાંતરદિમાં ત્રણે અથતુ સંઘાતના, પરિશાટના અને ઉભયનું કાળ-અંતર સામાયિક અધ્યયનમાં નિર્દેશ કરેલ છે તે જાણવું. આ પ્રમાણે અતિદેશ કરાયા છતાં નિર્યુક્તિકાર, શિષ્યોના અનુગ્રહાર્થે સંપ્રદાયથી કહે છે, તે આ પ્રમાણે છે - આ ત્રણે કરણો કાળથી માર્ગણા કરાય છે - તેમાં ઔદારિક સંઘાતકરણ એક સમયનો છે. તે પ્રથમ સમય ઉત્પન્નને છે. જીવ ઉત્પન્ન થતો પહેલાં સમયે ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે છે. પછી કંઈ પણ મૂક્તો નથી. પરિશાટન પણ સમયનું છે, મરણકાળ સમયે એકાંતથી મૂકે છે પણ ગ્રહણ કરતો નથી. મધ્યકાળમાં કંઈક ગ્રહણ કરે છે - કંઈક મૂકે છે. જધન્યથી ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સમયગૂન. (અહીંથી આગળ વૃત્તિકારે ૧૩ ગાથાઓ મૂકેલ છે, તેમાં આ સંઘાતના સમય, તેનો સર્વ જધન્ય સ્થિતિ કાળ, ઉત્કૃષ્ટ કાળ, સંઘાત અને શાટના, ઇત્યાદિ ઘણી વિગતો આપેલ છે. અમે તેનો અનુવાદ અત્રે રજૂ કરેલ નથી. વળી સુલક ભવગ્રહણને આશ્રીને દાશ્મિ આદિ ત્રણે શરીરના સર્વ શાટના અંતના વિષયમાં નિશ્ચયનય વ્યવહારનય ઇત્યાદિ મતો પણ પ્રગટ કરેલ છે. આ બધું પૂર્વાપર સંબંધ વાળ અને તે વિષયના નિપુણ જ્ઞાતા વડે જ સમજાય તેમ હોવાથી આ સંપૂર્ણ વૃત્તિનો અનુવાદ અમે છોડી દીધેલ છે. પૂજ્ય ભાવવિજયજીની ટીકામાં તો તેને ઉલ્લેખ પણ નથી.) . Page #165 -------------------------------------------------------------------------- ________________ Ex ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ એ પ્રમાણે જીવનું મૂલ પ્રયોગકરણ કહ્યું, હવે ઉત્તર પ્રયોગકરણ ને નિયુક્તિકારશ્રી બે નિયુક્તિ વડે કહે છે - • નિયુક્તિ - ૧૯૩, ૧૯૪ + વિવેચન - હવે ઉત્તરકરણ તે શરીરકરણ અને પ્રયોગ નિષ્પન્ન છે. તેના ભેદો અનેકવિધ છે, સંક્ષેપથી ચાર ભેદે છે. તે વાત અહીં કહે છે - મૂલ પ્રયોગકરણ પછી ઉત્તર પ્રયોગકરણ કહે છે. તે કઈ રીતે? શરીકરણ, તે તે ક્રિયા પ્રતિ સાધકતમપણાથી શરીર કરણ, તેનો પ્રયોગ - વીર્યાન્તરાયના ક્ષયોપશમ જ જીવ વીર્ય જનિત વ્યાપાર, તેનાથી નિષ્પન્ન શરીરકરણ પ્રયોગ નિષ્પન્ન, તેથી જ શરીર નિષ્પત્તિની અપેક્ષાર્થી આનું ઉત્તરત્વ કહેવું. તે ઉત્તરકરણ, ભેદને આશ્રીને અનેક પ્રકારે છે. તાત્પર્ય - સંસારીના કાર્યો વિસદંશ રૂપે ઘણાં દેખાય છે. તેથી તેના સાધનો વડે પણ ઘણાં કરણો વડે થાય છે. તેને વિસ્તારથી કહેવા શક્ય નથી, તેથી ચાર ભેદે કહે છે. તે સંક્ષેપથી ચાર ભેદના નામો આ પ્રમાણે છે - સંઘાતનાકરણ, પરિશાટનાકરણ, મિશ્રકરણ અને તેનો પ્રતિષેધ - સંઘાતના પરિશાટના શૂન્ય. તેના ચાર ઉદાહરણ પટ અર્થાત વસ્ત્રમાં સંઘાતન, શંખમાં પરિશાટના, શકટ - ગાડામાં ઉભય છે તથા હુંઠામાં તે બંનેનો અભાવ છે. - ૪ - x x” હવે અજીવ પ્રયોગ કરણ - • નિયુક્તિ ૧૯૫ - વિવેચન - જે-જે નિર્જીવોના જીવ પ્રયોગ કરાય છે, તે - તે વર્ણાદિ કે રૂપ કર્માદિ તે સજીવ કરણ. દ્રવ્યકરણ કહ્યું, હવે ક્ષેત્રકરણ કહે છે · • નિયુક્તિ - ૧૯૬ + વિવેચન - નિત્યત્વથી ક્ષેત્રનું કરણ સાથે જતું નથી, તો કઈ રીતે ક્ષેત્ર કરણ સંભવે છે? તે કહે છે - આકાશ વિના નિર્વસ્ત્ય થતું નથી. જેથી અલ્પ પણ દ્વિ અણુક સ્કંધ આદિ, તેથી તેના પ્રાધાન્યથી દ્રવ્યકરણ પણ ક્ષેત્રકરણ કહેવાય છે - * - * - ક્ષેત્ર શબ્દ આકાશનો વાચ્ય છે. તથા પર્યાય શબ્દત્વથી આ બંનેનું આ અભિધાન અદુષ્ટ જ છે. અને તે વ્યંજન - શબ્દ, તેનો પર્યાય - અન્યથા થવું તે વ્યંજન પર્યાય છે. તેને પ્રાપ્ત. – x • ઇક્ષુ ક્ષેત્ર કરણાદિ બહુ પ્રકારે છે. . સંપ્રદાયથી કહે છે કે - વ્યંજન પર્યાય પ્રાપ્ત જે ક્ષેત્રનો અભિલાપ કરાય છે, તે આ પ્રમાણે - ઇશ્યુ ક્ષેત્ર કરણ, શાલિ ક્ષેત્ર કરણ, તલ ક્ષેત્ર કરણ ઇત્યાદિ, અથવા જે ક્ષેત્રમાં કરણ કરાય કે વર્ણવાય છે, તે ક્ષેત્રકરણ, હવે કાલકરણ કહે છે. - -- - • નિયુક્તિ ૧૯૦ + વિવેચન - કાલ - સમયાદિ યાવત્ પરિમાણ, જે કરણ નિષ્પત્તિ અપેક્ષા કારણત્વથી કહેવાય છે. અર્થાત્ જેને ભોજનાદિથી જેટલો બે ઘટિકાદિ કાલ વડે નિષ્પત્તિ, તેનો તે જ કાળ કરણ છે, તેના જ ત્યાં સાધકતમત્વ વડે વિવક્ષિત છે. અથવા જે કરણ જે જે કાળમાં છે, તેનો તે જ કાળ કરણ છે. અહીં અધિકરણ સાધનત્વથી વિવક્ષિતત્વથી કરણ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૬ ૧૫ શબ્દના નામાદિ વિરોષથી અપેક્ષા તે કાલકરણ - ૪૧ ૪ x• નામથી વળી અગિયાર કરણો - કાલ વિશેષ રૂપ ચાર ગ્રામ પ્રમાણ છે, આનું કરણત્વ તે - તે ક્રિયા સાધકતમપણાથી છે. • • તે કરણો કયા છે ? ' • નિક્તિ - ૧૯૮, ૧૯ + વિવેચન : બવ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વાણિજુ, વિષ્ટી તે સાતમું કરણ. શકુની, ચતુષ્પાદ, નાગ, કિંતુઘ્ન. આ ચાર કિરણો ધ્રુવ છે. બાકીના સાત કરો ચલ છે. -૦- ચલ - અનવસ્થિત. કોનું ક્યાં ધૃવત્વ છે? • નિરક્ષિ - ૨૦૦ + વિવેચન કૃષ્ણ ચૌદશની રાત્રિમાં શકુનિ કરણ હોય છે, તે પણ સર્વકાળ હોય છે, આના વડે આનું અવસ્થિતત્વ કહ્યું. આનાથી આગળ યથાક્રમે જ ચતુuદ, નાગ અને કિંતુક્ત કરણ હોય છે. તેમાં અમાસના દિવસે ચતુષ્પદ, રાત્રિમાં નાગ એકમે અને દિવસે કિંતુક્ત કરણ હોય છે. સાત પ્રકારના કરણને લાવવાના ઉપાય રૂપે પૂર્વાચાર્ય એ આ ગાથા પ્રતિપાદિત કરેલી છે. તિથિના અર્ધભાગને કરણ કહેવાય. એક તિથિમાં બે કરણો હોય છે. અહીં આ ભાવના છે. - અભિમત દિવસે કરણના જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણવા - અધિકૃત તિથિને આશ્રીને અતીતને બે વડે ગુણે છે. જેમ કે શાલ ચોથ, બે વડે ગુણતા આઠ થાય છે. દ્વિરૂપ હીન, સાત વડે હસતા દૈવસિક કરણ થાય છે. તેનો માગો છ જ છે. તેથી બવ આદિ ક્રમથી ચતુષ્પારિકરણ ભાવથી ચોથના દિવસે તે વણિજ કરણ થાય છે. તે જ રૂ૫ અધિક સગિના વિષ્ટિ' કરણ થાય છે. કૃષણપક્ષ બે અંક ઘટાડતા નથી. એ પ્રમામે બધે જ ભાવના કરવી જોઈએ. - x- *-ઇત્યાદિ. • - હવે પૂર્વે કહેલા ભાવકરણને કહે છે - • નિયુક્તિ - ૨૦૧ + વિવેચન • ભાવકરણ બે ભેદે છે - જીવમાં, અજીવમાં. તેમાં અજીવકરણ પાંચ ભેદ જાણવું. -૦- તેમાં ભાવ - પર્યાય, તેનું કરણ તે ભાવકરણ, તેના બે ભેદ કઈ રીતે છે? જીવથી અને અજીવથી. જાણવા અથતુ જીવવિષયક અને સજીવ વિષયક. તેમાં અન્ય વકતવ્યતાથી અજીવભાવકરણ પહેલાં કહે છે. અજીવકરણ પાંચ પ્રકારે જાણવું. આને જ સ્પષ્ટ કરવાં કહે છે - • નિયુક્તિ - ૨૦૨ + વિવેચન - વર્ણ, ગંધ, રસ, સા અને સંસ્થાન, એ પાંચેના વિષયમાં અજીવકરણ જાણવું. તેમાં વર્ણ - કૃષ્ણ આદિ પાંચ ભેદે છે. સ- તિક્ત આદિ પાંચ ભેદે છે, ગંધ - સુરભિ, દુરભિ બે ભેદે છે, સ્પર્શ - કર્કશાદિ આઠ ભેદે છે. સંસ્થાન પરિમંડલાદિ પાંચ ભેદે છે. આટલાં ભેદથી આના વિષયમાં કરણના પણ આટલા ભેદ જાણવા. વ્યાકરણથી આની વિશેષતા એ છે કે અહીં પર્યાયિની અપેક્ષાથી તે પ્રમાણે થવું અભિપ્રેત છે. દ્રવ્યકરણમાં દ્રવ્યના જ તેવા તેવા ઉત્પાદ દ્વવ્યાસ્તિક મતની અપેક્ષાથી વિશેષ છે. - ૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તરાધ્યયન મૂલબસટીક અનુવાદ/૧ - x દ્રવ્ય વિશ્વસાકરણથી આમાં શું વિશેષ છે? અહીં પર્યાય અપેક્ષાથી દ્રવ્યાર્થિક નય મય છે. -૦- અજીવ કરણ કહ્યું, હવે જીવકરણ કહે છે - • નિર્યુક્ત - ૨૦૩ + વિવેચન - જીવ ભાવકરણ બે પ્રકારે છે - ભૂતકરણ અને નોડ્યુતકરણ. મૃતનું ભાવ કરણત્વ શ્રુતના ક્ષાયોપથમિક ભાવના અંતર્ગતત્વથી છે. તેમાં શ્રુતકરણ કહે છે - બદ્ધ એટલે ગ્રથિત, અબદ્ધ - અગ્રથિત, શ્રુતે - કૃત વિષયમાં કરણ. તેમાં બદ્ધ - તે બે ભેદે છે - નિશીથ અને અનિશીથ. અબદ્ધના પણ લૌકિક અને લોકોતર ભેદ છે. તેમાં નિશીથ * ગુમ પણે જે ભણાય કે વ્યાખ્યા કરાય છે. અને તે લોકોત્તર : નિશીથાદિ, અને લૌકિક - બૃહત આરણ્યક આદિ છે. અનિશીથ, તૈનાથી વિપરીત છે. તે લોકોત્તર તે આચાર આદિ. લૌકિક ને પુરાણ આદિ. અબદ્ધ પણ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં લોકોતર તે- એક મરુદેવી, અત્યંત સ્થાવર સિદ્ધ થયા, સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય અને પદ્મ બંને વલયને વજીને બધાં સંસ્થાનાથી હોય છે. વિષ્ણુકુમાર મહર્ષિ એ લાખ યોજન પ્રમાણ શરીર વિકલ્. કરડ અને વિફરડ કુણાલામાં રહ્યા, અતિવૃષ્ટિથી તેનો નાશ થયો. તેઓ અશુભ ભાવથી સાતમી નરકમાં ગયા. ઇત્યાદિ - ૪. લૌકિક અબદ્ધ - બત્રીશ દંડિકા, સોળ કરણ, પાંચ સ્થાનો ઇત્યાદિ તે આલીટ, પ્રત્યાલીટ, વૈશાખ, મંડલ અને સમપદ. - x x x x- આ પાંચ સ્થાન અબદ્ધ છે, શયનકરણ છઠું છે.. શ્રુતકરણ કહ્યું હવે અશ્રુતકરણ કહે છે. • લિક્ષિ - ૨૦૪ + વિવેચન નોઋતકરણ બે ભેદે છે-ગુણકરણ અને યોજનાકરણ. તેમાંનો શબ્દ સર્વનિષેધને જણાવે છે, જેનાથી ઋતકરણ ન થાય તે, નોડ્યુતકરણ. ગુણકરણ શું છે? તપ અને સંયમ, તે બંનેના આત્મ ગુણના જે યોગો • તેના કરણ રૂપ વ્યાપાર, તપકરણ અને અનશન આદિ, સંયમકરણ તે પાંચ આશ્રયથી વિરમણાદિ ને ગુણકરણ કહે છે. આનું ગુણત્વ તપ અને સંયમના કર્મનિર્જરા હેતુપણાથી આત્મોપકારિત્વશી છે. યોજનાકરણ - મન, વચન અને કાયા વિષયક હોય છે. તેમાં મનોવિષય તે સત્ય મનોયોજના કરણાદિ ચાર ભેદે છે. વચન વિષયક પણ સત્ય વાગ્યોજનાકરણ આદિ ચાર ભેદે જ છે, કાયવિષયમાં દારિક કાય યોજનાકરણ આદિ સાત ભેદે છે. તેથી ચાર, ચાર અને સાતના મળવાથી પંદરભેદે યોજનાકરણને યોજે છે - આજ પંદર કર્મ સાથે આત્માને, તે યોજનાકરણ. જે કરણથી અહીં પ્રયોજન છે, તે કહે છે. • લિક્તિ - ૨૦૫ + વિવેચન - કર્મક શરીર કરણ • તે કામણ દેહ નિર્વર્તન છે, તે પણ જ્ઞાનાવરણાદિ ભેદથી અનેક ભેદે છે. આવું કરણ - પાંચમી કર્મ પ્રકૃતિ રૂપ કરણ - નિર્વર્તન તે આયુ કરણ. તે શું છે ? અસંખયું. તે પુનઃ યુ કરણ તે અસંસ્કૃત - ઉતર કરણથી તુત્યા છતાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧૬ વસ્ત્રાદિ વત્ સાંધવા શક્ય નથી. - - - એ સ્વરૂપથી, હેતુથી, વિષયથી વ્યાખ્યા કરવી. તેમાં સ્વરૂપથી અને હેતુથી તો ગ્રન્થ વડે વ્યાખ્યા કરાઈ. આના વડે તો આયુષ્યાકરણના અસંસ્કૃતત્વ દર્શાવવાને માટે વિષયથી છે. હવે ઉપસંહાર કહે છે - આયુ કર્મ અસંસ્કૃત વડે અહીં અધિકાર છે. તેનો વ્યવહિત સંબંધ છે. તેનો અર્થ આ છે. જેથી અસંસ્કૃત આયુઃ કર્મ છે, તેથી પ્રમાદનો અભાવ જ છે, એ પ્રમાણે ચારિત્ર વિષયમાં (અપ્રમાદ) કરવો જોઈએ. એ પ્રમાણે “સંસ્કૃત' શબ્દની વ્યાખ્યા કરી. તેનાથી વિપરીત તે “અસંસ્કૃત' હવે સૂત્રને અનુસરે છે. તેમાં સંસ્કૃત જીવિત છે, વૃદ્ધાવસ્થાથી યુક્તને કોઈ શરણ નથી. પ્રમાદી ન થાઓ' એમ કહેવાં છતાં પણ પુરૂષાર્થપણાથી સર્વે એહિક - આમુષ્મિક ફળના નિબંધન પણાથી. તેના ઉપાર્જન પ્રતિ પ્રમાદ ધારણ કરવો. એ પ્રમાણે કેટલાંકનો આશય છે તેના મત ખંડન માટે કહે છે. જે મનુષ્ય જ્ઞાનતાને કારણે પાપ પ્રવૃત્તિથી ધનનું ઉપાર્જન કરે છે, તે વાસનાની જાળમાં પડે અને વરાનુબદ્ધ થઈ મરીને નામાં જાય છે. • વિવેચન - ૧૧૦ - જે કોઈ પાપોપાદાન હેતુ અનુષ્ઠાનો વડે દ્રવ્ય મનુષ્યો - તેમાં જ પ્રાચ તેના અર્થોપાયમાં પ્રવર્તવાથી આમ કહ્યું અર્થાત્ તેવું દ્રવ્ય સ્વીકારે છે. કોણ? ઉક્ત રૂપ કુમતિવાળા. અશોભન મત તે અમત - નાતિકાદિ દર્શન અથવા અમૃત - આત્મામાં પરમાનંદ ઉત્પાદકપણાથી અને તેમાંથી અપના અગ્રહણ વડે બાકીનું છોડીને જાય તેવા ધનરસિકોને જુઓ. તેઓ જાતે જ અશુભાનુભાવથી પ્રવૃત્ત કે પ્રવર્તિત થઈ પાપ કર્મ વડે ઉપાર્જિત ધનથી જ મૃત્યુના મુખમાં જાય છે.-x-x- તેમને જુઓ કર્મ-વૈચ્છી સતત અનુગત થઈને રત્નપ્રભાદિ નરકમાં તભવના ભાવિતાથી સમીપે જાય છે, અથવા સ્ત્રી આદિ પાશમાં પ્રવૃત્ત અથવા તેમના વડે પ્રવર્તિત એવા તે મનુષ્યો નરકમાં જાય છે. તેઓ દ્રવ્યનું ઉપાર્જન કરીને સ્ત્રી આદિમાં રમણ કરે છે, તેની અભિરતિથી નરકગતિમાં ભાગી થાય છે તેવો ભાવ છે. આ સૂત્ર વડે ધન આ લોકમાં મૃત્યુના હેતુ પણે અને પરલોકમાં નરક પ્રામ કરાવનાર હોવાથી તાવથી પુરુષાર્થ જ નથી. તેના ત્યાગથી ધર્મ પ્રતિ પ્રમાદ ન કરવો તેમ જાણવું. નરક પ્રાપ્તિ લક્ષણ અપાય પ્રત્યક્ષ રૂપે જણાતો નથી, તેથી મૃત્યુ લક્ષણ અપાય દર્શાવવાનું દષ્ટાંત કહે છે. તેમાં આ વૃદ્ધ સંપ્રદાય છે. એક નગરમાં એક ચોર સત્રિમાં વૈભવ સંપન્ન ઘરોમાં ખાતર પાડીને ઘણાં ધનને લઈને પોતાના ઘરના એક ખૂણામાં સ્વયં જ કૂવો ખોદીને, તેમાં તે દ્રવ્યને નાંખે છે. ઇચ્છિત શુલ્ક આપીને કન્યા સાથે વિવાહ કરીને પ્રસૂતા થતાં મારીને સત્રિના તે જ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ/૧ કૂવામાં નાંખે છે. જેથી તેની પત્ની બાળકમાં પ્રરૂઢ પ્રણયવાળી થઈને રત્નો બીજાને ન આપે. એક સમય જાય છે. કોઈ દિવસ તેણે એક કન્યા સાથે વિવાહ કર્યો. તે અતિ રૂપાળી હતી. તેણી પ્રસૂતા થઈ. તેને મારી નહીં, બાળક જન્મ્યો, તે આઠ વર્ષનો થયો. તેણે વિચાર્યું ઘણો કાળ આને રાખ, પહેલાં અને મારી નાંખુ પછી બાળકને મારી નાંખીશ. પછી તેણીને મારીને કૂવામાં ફેંકી દીધી. તે બાળકે ઘરમાંથી નીકળીને હાહાકાર કર્યો. લોકો ભેગા થયા. બાળકે કહ્યું - આણે મારી માતાને મારી નાંખી. રાજપુરુષોએ તે સાંભળ્યું. તેને પડી લીધો. દ્રવ્યથી ભરેલો કૂવો જોયો. ઘણું જ ધન હતું. તેને બાંધીને રાજસભામાં લઈ ગયા, ઘણી યાતના આપી. બધું ધન લઈ લીધું. તેને કુમારથી મારી નાંખ્યો. એ પ્રમાણે બીજાને પણ ધન અનર્થ આપત્તિથી નરકમાં લઈ જનારું થાય છે. આ કર્મોનું અવંધ્યત્વ કહ્યું, આ જ અર્થને દઢ કરે છે - • સૂત્ર - ૧૧૮ જેમ સંધિમુખમાં પકડાયેલો પાપકારી ચોર પોતાના કમોંથી છેદાય છે, તેમજ જીવ પોતાના કરેલા કામના કારણે આ લોક કે પરલોકમાં દાય છે. રેei કમ ભોગવ્યા વિના રહી નથી. - વિવેચન - ૧૧૮ સ્તન • ચોર, સંધિ, ખાતર, તેનું દ્વાર, તેમાં પોતાના અનુષ્ઠાનો વડે, છેદાય છે. તે પાપ નિમિત્ત અનુષ્ઠાન સેવી, આવી કૃત્યોથી કેવો થાય? તે જણાવવા સંપ્રદાય - અર્થ કહે છે. એક નગરમાં એક ચોર હતો. તેણે અભેધ ગૃહના ચિત્તફલકના પ્રાકાર કપિશીર્ષક પાસે ખાતર પાડ્યું. સ્ત્રો અનેક આકારના હતા, જેમકે કાશ આકૃતિ, નંદાવર્ત સંસ્થિત, પદ્માકૃતિ, પુરુષાકૃતિ. તેણે કપિશીર્ષકમાં રહેલ શબને ખોદીને ગૃહસ્વામી વડે જેવાયો. ત્યાર પછી તે અડધો પ્રવેશેલો હતો ત્યારે બંને પગ પકડીને, તે પ્રવેશે નહીં, તે માટે પ્રહરણથી હામ્યો. ચોરે પણ બહાર રહેલા હાથ વડે પકડ્યો. એ રીતે તે કપિશીર્ષક બંને વડે બળપૂર્વક બંને બાજુ ખેંચાવા લાગ્યું. તે ગૃહ સ્વામી પોતાના કરેલા પ્રકારના કપિશીર્ષકથી પડતા અગાણ થઈ વિલાપ કરવા લાગ્યો. આ ઉદાહરણમાં દશવિલા ન્યાયથી હે પ્રાણી! ઓ. પરલોક તો દૂર રહો, આ જન્મમાં જ પોતાના કરેલા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્તિ નથી, ઇશ્વર આદિ પણ તેના વિમોચન પ્રતિ અસામર્થ્યથી મુક્ત થતાં નથી, અન્યથા સકલ સુખીત્વને પામે છે. એટલે - જેમ આ અર્થગ્રહણ વાંછાથી પ્રવૃત્ત પોતાના કરેલા ક્ષત્રખનન રૂપ ઉપાય વડે કરીને, તેને સ્વકૃત કર્મથી મુક્તિ નથી, એ પ્રમામે બીજા પણ તે તે અશુભકારી અનુષ્ઠાનથી તેને વિમુક્તિ નથી. પણ તે અહીં જ ભોગવવા પડે છે. તેવા પ્રકારની બાધાના અનુભવથી ભોગવે છે. • • - Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ૪૧૧૮ કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આ લોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેચવા પડે છે. અથવા હે પ્રાણીઓ આ લોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અથતિ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષા ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે. એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂર્વગાઢ પ્રસાદે ચડીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘરે પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસ ગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે, જે જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો. ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી #ત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ભુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે? તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે હું આમાંથી કઈ રીતે નીકળેલો પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્ર મુખને અવલોકે છે. તે જ નિયુકત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાય છે. આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા મુક્ત વિભજ્ય જ ધનાદિવતુ ભોગવશે એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે - • સૂત્ર • ૧૧૯ : સંસારી જીતુ પોતાના ને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળાના ઉદયના સમયે કોઈ પણ બધુ બાંધવતા દેખાતો નથી. (તે પાપમાં ભાગીદાર થતો નથી.) • વિવેચન : ૧૧૯ • પાપકર્મની સ્પૃહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જે આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે - સંસરવું તે સંસાર, તેમાં તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ટ- પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય છે. કર્મ-ખેતી આદિ, તેથી તે કુખ્યાદિ કર્મ કતી બીજાને માટે કે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન- ફળના અનુભવ ન મળે, તે બંધુઓ- સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેનો વિભાગ કરીને કમને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મજ ભાવવો જોઈએ. કઈ રીતે? તેવા પ્રકારના Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂવરાત્ર-સટીક અનુવાદ/૧ આભિરી વંચક વણિફ ની માફક, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે - કોઈ એક નગરમાં એક વણિક દુકાન - હાટડી રાખીને વ્યવહાર - વેપાર કરતો હતો. કોઈ એક આભીરણ સરળ સ્વભાવની હતી તે બે રૂપિયા લઈને કપાસ નિમિત્તે તેની દુકાને આવી. ત્યારે કપરા સમર્થ હતો. તેથી વણિકે એક રૂપિયાનો બે વખત તોલીને કપસ આપ્યો. તેણીએ બે વખત છે, તેમ સમજીને બંને રૂપિયા આપી દીધા. તેણી પોટલી બાંધીને ચાલી ગઈ. પણ વણિકે વિચાર્યું કે આ રૂપિયો તો મને ફોગટમાં મળેલ છે. તો હું આનો ઉપભોગ કરું. તેણે તે રૂપિયાના ઘી અને ગોળ ખરીદીને ઘેર મોકલ્યા. તેની પત્નીને કહેવડાવ્યું કે ઘેવર બનાવજે. તેણીએ ઘેવર બનાવ્યા. જમાઈ તેના સ્ત્રિ સાથે આવ્યો. તેને ઘેવર પીરસ્યા. તે ખાઈને ચાલ્યો ગયો. વણિફ સ્નાનાદિથી પરવારીને ભોજનાર્થે આવ્યો. તેની પત્નીએ તેનો રોજિંદુ ભોજન પીરસ્યુ. વણિકે પૂછ્યું - કેમ ઘેવર ન બનાવ્યા? તેણી બોલી - બનાવેલા હતા. જમાઈ તેના મિત્ર સાથે આવેલો, તે ખાઈ ગયા. વેપારી વિચારવા લાગ્યો - જુઓ, મારે આ કેવું થયું? તે વિચારી આભિરણને છેતરીને મેં બીજાના નિમિત્તે મારા આત્માને પાપ વડે જોડ્યો. તે આમ વિચારતો શરીર ચિંતાર્થે નીકળ્યો, ઉનાળો તપતો હતો. તે મધ્યાહ્ન વેળાએ શરીર ચિંતા નિવારી એક વૃક્ષની નીચે વિશ્રામ કરતો હતો. તેટલામાં કોઈ સાધુને ભિક્ષા નિમિત્તે જતાં જોયા. તેમે સાધુને કહ્યું - ભગવના આ વૃક્ષની છાયામાં મારી સાથે અહીં વિશ્રામ કરો. - સાધુ બોલ્યા - ના, મારે જલ્દીથી મારા કાર્યને માટે જવું જોઈએ. વણિકે પૂછ્યું - ભગવન્! શું કોઈ પણ પરફાર્યને માટે પણ જાય છે? સાધુએ કહ્યું, જેમ તું જ પત્ની આદિના નિમિત્તે કલેશ પામે છે, તે પરકાર્ય જ છે. તે એક જ વચનથી બોધ પામીને બોલ્યો - ભગવન્! તમે ક્યાં રહો છો? તેણે કહ્યું - ઉધાનમાં. પછી તે વણિદ્ સાધુનું કાર્ય પર થયું હશે તેમ જાણીને તેની પાસે ગયો. ધર્મ સાંભળીને બોલ્યો - હું સ્વજનને પૂછીને આવું છું. તમે મને પ્રવજ્યા ગ્રહણ કરાવો. - વણિક પોતાને ઘેર ગયો. બંધુ, પત્ની આદિને બોલ્યો - જેમ દુકાનમાં વેપાર કરતા તુચ્છ લાભ થાય, તેથી હું દિશાવાણિજય કરીશ. બે સાર્થવાહ હતા. તેમાં એક મૂલ્ય ભાંડ આપીને સુખેથી ઇષ્ટપુને પ્રાપ્ત કરે છે, તેમાં ઉપાર્જિત કંઈ ગ્રહણ કરતાં નથી. બીજો ભાંડનું કંઈ મૂલ્ય આપતો નથી. પૂવોપાર્જિત પણ બનાવી લે છે. તો હું કોની સાથે જઉં? સ્વજનોએ કહ્યું- પહેલાં સાથે જાઓ. તે તેમનાથી સમનુજ્ઞાત થઈ સ્વજનો સહિત ઉધાનમાં ગયો. તેઓએ પૂછ્યું - સાર્થવાહ કયાં છે? તેણે કહ્યું - પરલોકમાં સાર્થવાહ આ સાધુ છે, તે અશોક છાયામાં બેસીને પોતાના ભાંડ વડે વ્યાપાર કરે છે. એમની સાથે હું નિર્વાણ નગરે જઈશ. એમ કહીને પ્રપતિ થયો. * જેમ આ વણિક સ્વજન પાસે સ્વતત્ત્વને વિચારીને પ્રવજ્યા પ્રતિ આદરવાળો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૧૯ થયો, તે પ્રમાણે બીજા પણ વિવેકીઓએ પ્રયત્ન કરવો. તેથી વાયકવરે કહ્યું છે - રોગથી હણાયેલો, દુઃખથી પીડિત, સ્વજનથી પરિવૃત્ત, ઘણો જ કરુણ કંદન કરે તો પણ તેના રોગને હણવાને આ બધાં સમર્થ નથી. માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્રો જો તેના રોગને હણી શક્તા નથી, તો તેવા સ્વજનનો ભાર શા માટે વહન કરે છે? તેઓ રોગને દૂર કરવામાં સમર્થ નથી, અને ધર્મમાં વિન કરનારા છે, વળી મરણથી રક્ષણ કરતાં નથી, તેવા બીજા સ્વજનાદિથી શો લાભ છે? તેથી સ્વજનોને માટે જો તું કાર્ય કરે છે, તો હે નિર્લજજા પરલોકમાં જઈને તેના ફળને ભોગવજે. હે મૂઢી તે કારણથી તું સ્વજન ઉપરની આસક્તિ છોડીને, નિવૃત્ત થઈ ધર્મ કર, કે જે ચતનપૂર્વક પરલોકનું ભાથું છે. આ પ્રમાણે સ્વકૃત કમથી સ્વજન વડે મુક્તિ નથી, તેમ કહ્યું. હવે કોઈ માને કે દ્રવ્ય જ તેની મુક્તિને માટે થશે, તેથી કહે છે - • સુત્ર • ૧૨૦ - પ્રમત્ત મનુષ્ય આ લોકમાં કે પરલોકમાં ધનથી રહાણ પામતો નથી. અંધારામાં જેનો દીપ બુઝાઈ ગયો હોય, તેને પહેલા પ્રકાશમાં જોયેલો માર્ગ પણ જોયા છતાં ન જોયેલ જેવો થઈ જાય છે. તેમ અનંત મોહના કારણે પ્રમત્ત વ્યક્તિ મોજ માગને જવા છતાં જોતો નથી. • વિવેચન - ૧૦ - દ્રવ્ય વડે સ્વકૃત કર્મોથી રક્ષણ પ્રાપ્ત થતું નથી. કોને? પ્રમાને અર્થાત્ મધ આદિ પ્રમાદ વશને. કયાં? આ અનુભૂયમાનપણે પ્રત્યક્ષ જ જન્મમાં, અથવા પરમવમાં. અહીં પણ જન્મમાં કેમ રક્ષણ માટે ન થાય, તે વિશે વૃદ્ધ સંપ્રદાય બતાવે છે. કોઈ એક રાજા ઇન્દ્ર મહોત્સવ આદિ કોઈક ઉત્સવમાં પોતાના નગરમાં નીકળે છે - ઘોષણાં કરાવે છે કે, બધાં પુરુષોએ નગરથી નીકળી જવું તેમાં પુરોહિત પુત્ર રાજવલ્લભ વેશ્યાગૃહમાં પ્રવેશેલો. ઘોષણા સાંભળવા છતાં નીકળ્યો નહીં. તેને રાજપુરષોએ પકડી લીધો. દંડ આપવા છતાં તેને છોડ્યો નહીં. અભિમાનથી તેણે વિવાદ કરતાં રાજાની પાસે લઈ ગયા. રાજાએ પણ આજ્ઞા કરી કે તેને બાંધી દો. પછી પુરોહિત આવ્યો. તેણે કહ્યું - હું મારું સર્વસ્વ આપી દઉં છું. મારા પુત્રને મારશો નહીં. તો પણ તેને મુક્ત ન કર્યો. શૂળીએ ચડાવીને મારી નાંખ્યો. એ પ્રમાણે બીજાને પણ ધન વડે અહીં કોઈ શરણ પ્રાપ્ત થતું નથી. તો બીજા જન્મમાં તો વાત જ ક્યાં રહી? તેની મૂછવિાળાને વળી તેનો અધિકતર દોષ કહે છે - તેમાં દવ આ પદને સંસ્કારની અપેક્ષા વિના નિક્ષેપો કરવા નિયુક્તિકાર કહે છે - • નિક્તિ - ૨૦૬ + વિવેચન - દીવ ના બે ભેદ છે - દ્રવ્ય દીવ અને ભાવ દીવવળી આ એકેકના પણ બે ભેદો છે. તે આ પ્રમાણે - આસાસ ... આશ્વાસિત કરે છે અર્થાત અત્યંત આકલિત જનને સ્વસ્થ કરે છે. તે આશ્વાસ. તે જ દીવ એ પદના સંબંધથી શત મુખપણાથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશ્વાસસ્લીપ થાય છે. તથા પ્રકાશ કરે છે - ધન તિમિર પટલથી અવગુંઠિત પણ ઘટ આદિ તે પ્રગટ કરે છે, તેથી પ્રકાશ. તે આવો દીપે છે માટે પ્રકાશ દીપ. તેના ભેદ કહે • નિયંતિ - ર૦૦ + વિવેચન - જળ વડે ધોઈ નાંખવાથી ક્ષયને પ્રાપ્ત કરાવે તે સંદીના તેનાથી બીજો તે અસંદીન તથા સંયોગિકા જે તૈલવત અગ્નિ સંયોગથી નિવૃત્ત. અસંયોગિમ- તેનાથી વિપરીત સૂર્યબિંબ આદિ. તે જ એક પ્રકાશક છે. એ પ્રમાણે જાણવું. અહીં પણ સંધિત એટલે સંયોજિત. તેનાથી વિપરીત તે અસંધિત - અસંયોજિત. આશ્વાસપ્લીપ અને પ્રકાશ દીપ, અનુક્રમે તેનો અહીં સંબંધ છે. તેમાં આશ્વાસપ્લીપ સંદીન અને અસંદીના બે ભેદે છે. તથા પ્રકાશદીપ સંયોગિમ અને અસંચોગિમ બે ભેદે છે. આ દ્રવ્યથી જ છે, તેથી વ્યામોહ દૂર કસ્વાને માટે કહે છે ભાવ વિષયક પણ બે ભેદે છે, પ્રથમ ભેદની અપેક્ષાથી આજાસતીપ અને પ્રકાશ દીપ. અર્થાત્ જેમ દ્રવ્યથી અપાર નીધિમાં વિમનને ક્યારે - ક્યારે આનો અંત થાય છે, એ પ્રમાણે આકુલિત ચિત્તવાળાને આશ્વાસન હેતુ તે આશ્વાસન દ્વીપ. એ પ્રમાણે સંસાર સાગરને પાર ઉતરવાને માટે મન વડે અત્યંત ઉદ્વેગ પામેલા ભવ્યોના આશ્વાસન હેતુ સમ્યગ્દર્શન તે ભાવ આશ્વાસનીય છે. તેમાં દ્રવ્યદ્વીપ સમાન તરંગો વડે કુવાદી થકી આ વહન થાય, મગરાદિની માફક અનંતાનુબંધી ક્રોધાદિ વડે અતિ રૌદ્ર ધ્યાનથી પણ ઉપદ્રત ન થાય. જેમ તે દ્રવ્ય આશ્વાસ દ્વીપ પલાળી દેવા વડે એક સંદીન છે, તેમ આ પણ ભાવ આશ્વાસતીપ સમ્યગદર્શન રૂપ કોઈને ક્ષાયોપથમિક કે ઔપશમિકને ફરી અનંતાનુબંધીના ઉદયમાં મિથ્યાત્વના ઉદયથી જળના ઉત્પીડનથી પલાળી દે છે. પછી તેના નિબંધન જળચર વડે અનેક ઢબ્દો વડે ઉપતાપિત કરે છે, તેથી તેને સંદન કહેવાય છે. જે ક્ષાયિક સમ્યકત્વ લક્ષણ છે, તે જલ ઉત્પીડનથી મિથ્યાત્વના ઉદયથી આક્રમિત થાય છે. તેથી જ તેમાં રહીને તેના નિબંધન આશયોથી કર્થચિત્ જોડાતો નથી. આ અસંદીન ભાવહીપ. જેમ અંધકાર વડે અધીકૃત છતાં પણ પ્રકાશ દીપ. તેની પ્રકાશ્ય વસ્તુને પ્રકાશે છે, તેમ અજ્ઞાન મોહિત જનોને જ્ઞાન પણ ભાવ પ્રકાશદીપ કહેવાય છે. આ પણ એક સંયોગીક છે, અન્યથા અન્ય છે. તેમાં જે શ્રુતજ્ઞાનરૂપ ભાવદીપ છે, તે અક્ષર પદ પાદ શ્લોકાદિ સંમતિથી નિવર્તિત છે, તે સંયોગિમ છે. અને જે અન્ય નિરપેક્ષાનિરપેક્ષપણાથી જે સંયોગિમ નથી, તે કેવળ જ્ઞાન રૂપ અસંયોગી ભાવ દીપ છે. સૂત્ર સ્પર્શિક નિયુક્તિ વડે ' એ સૂત્ર પદની વ્યાખ્યા કરી. અહીં પ્રકાશ દીપ વડે અધિકાર છે. તેથી - પ્રકર્ષ વડે નષ્ટ, દૃષ્ટિથી અગોચરાને પામેલ. તે પ્રણષ્ટ દીપ તેની જેમ છે. તેનું દષ્ટાંત કહે છે. જેમ કોઈ ધાતુવાદી દીપક સહિત અગ્નિ અને ઇંધણ લઈને બિલમાં પ્રવેશ્યો, તેમાં પ્રમાદથી તેના દીપ અને અગ્નિ ઠરી ગયા. ઠરેલા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪/૧ર૦ દીપ અને અગ્નિ વડે ગુફાના અંધકારમાં મોહિત થઈ અહીં-તહીં બધે પરિભ્રમણ કરે છે, તેમાં પ્રતિકાર મહાવિષવાલા સર્પે દંશ દીધો. ઉંડી ખીણમાં જઈને તે પડ્યો. ત્યાં જ તે મૃત્યુ પામ્યો. એ પ્રમાણે અનંત ભવોની અપેક્ષાથી પ્રાયઃ તેના અપગમ રહિતતાથી, જેના વડે મોહાય તે મોહ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂ૫, તેના વડે - અનંત મોહને કારણે નૈયાયિક એટલે, મુક્તિ જેનું પ્રયોજ છે તેવો સચગ દશનાદિ મોક્ષમાર્ગ જોવા છતાં - ઉપલબ્ધ થવા છતાં, અષ્ટ અર્થાત તેના દર્શન ફળનો અભાવ થાય છે. અથવા અદ્રષ્ટ જ થાય છે. અહીં એવું કહે છે કે જેમ તે ગુફાની અંદર પ્રમાદથી નાશ પામેલા દીપની જેમ પહેલો ઉપલબ્ધ વસ્તુતત્વ છતાં પણ દીપના અભાવે તે અષ્ટ થાય છે. તેમ આ પ્રાણી પણ કંઈક કર્મના ક્ષયોપશમાદિથી સમ્યગદર્શનાદિક મુક્તિ માર્ગને ભાવપ્રકાશદીપથી શ્રુત જ્ઞાન રૂપ જોવા છતાં ધન આદિની આસક્તિથી તેના આવરણના ઉદયથી અદષ્ટ જ થાય છે. તથા તે ધન માત્ર તેના રક્ષણ માટે જ થતું નથી. તેમ નહીં, પણ ત્રાણ હેતુ પ્રાપ્ત કથંચિત્ સમ્યગુ દર્શનાદિને પણ હણે છે. આ પ્રમાણે ધનાદિ સકલ કલ્યાણકારી થશે, તે આશંકામાં તેનું ફુગતિ હેતુત્વ અને કર્મોનું અવંધ્યત્વ દર્શાવીને જે કરે તે કહે છે. • સન્ન - ૧૧ - જામજ્ઞ જ્ઞાની સુતેલા ઊંકો મળે પણ પ્રતિકાણ જાગતો રહે પ્રમાદમાં એક સગાને માટે પણ વિચાર ન કરે, સમય ભર્યકર છે. શરીર દુર્બળ છે. તેથી ભારડ પક્ષીવત રાપમાદી થઈ વિચરણ કરે. • વિવેચન - ૧ - સુતેલા - દ્રવ્યથી ઉંઘતા અને ભાવથી ધર્મ પ્રતિ અજાગ્રત એવા - - સુતેલા પણ અને જાગત પણ શું? પ્રતિબુદ્ધ - દ્રવ્યથી જાગતા અને ભાવથી યથાવસ્થિત વસ્તુ તત્વના અવગમથી જીવવાનો - પ્રાણ ધારણનો સ્વભાવ જેનો છે. તેવા પ્રતિબદ્ધ જીવી તેઓ સૂતા હોવા છતાં અવિવેકી-ગતાનુગતિકપણાથી ન સૂતેલા. પરંતુ પ્રતિબુદ્ધ એવા જ જાવજીવ રહે, તેમાં દ્રવ્ય નિદ્રાના પ્રતિષેધમાં અગડદત્તનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે - ઉજૈનીમાં જિતશબુ સજા, અમોધરથ નામે રસિક, તેની યશોમતી નામે પત્ની અને તેને અગડદત્ત નામે પુત્ર હતો. અગડદત નાનો હતો ત્યારે જ તેના પિતા મૃત્યુ પામ્યા. તેણે પોતાની વારંવાર રડતી માતાને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે આવા અમોધ પ્રહારી રથિક તારા પિતા હતા ત્યારે અગડદત્તે પૂછયું કે, એવું કોઈ છે કે જે મને આ વિદ્યા શીખવે. માતાએ કહ્યું કે કૌશાંબી દટપ્રહારી નામે તારા પિતાનો મિત્ર છે. તે શીખવી શકે. અગડદત કૌશાંબી ગયો. તેણે દેટપ્રહારી આચાર્યને જોયા. ત્યારપછી તેમણે પોતાનો પુત્રવત્ ગણી અગડદત્તને બધી વિધાકળાઓ શીખવી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કોઈ દિવસે ગુરુજનની અનુજ્ઞા લઈ પોતાની શિક્ષાનું દર્શન કરાવવા રાજકુળે ગયો. ત્યાં તેની કળા જોઈને બધાં હતહૃદયી થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું, બોલ તારે શું જે છે? જે આપ આપો. - રાજાએ કહ્યું કે, પૂર્વે અહીં સંધિ છેદકો હતા. અત્યારે પણ દ્રવ્યનું હરણ, ચોરી આદિ થાય છે. માટે તું આ નગરનું રક્ષણ કર. પણ સાત અહોરાત્રમાં ચોરના સ્વામીને પકડી લાવવાનો નિર્ણય કર્યો. રાજાએ પણ તે વાત સ્વીકારી. ત્યારે અગડદત્ત ખુશ થતો નીકળ્યો. તેણે વિચાર્યું કે, આવા ચોર આદિ લોકો વિવિધ - પ્રવેશે ભટક્તા હોય છે, તો હું એવા સ્થાને તેમની તલાશ કરે. ત્યાંથી નીકળી કોઈ શીતળ છાયાવાળા વૃક્ષની નીચે દુર્બળમલિન વસ્ત્ર ધારણ કરી, ચોરને પકડવાનો ઉપાય વિચારવા લાગ્યો. તે જ વૃક્ષની છાયામાં કોઈ પરિવ્રાજક પણ પ્રવેશ્યો. તેના લક્ષણો જોઈને ગડદત્તને થયું કે નક્કી આ ચોર જણાય છે. તે પરિવ્રાજકે તેને પૂછ્યું, તમે કોણ છો? કયા નિમિત્તે ફરી રહ્યા છો? અગડદત્તે કહ્યું કે હું ઉજ્જૈનીનો છું, સંપત્તિ ખલાસ થઈ જતાં ભટકી રહ્યો છું. ત્યારે તેણે કહ્યું કે, હું તને વિપુલ ધન આપીશ. - ત્યાર પછી સત્રિ પડી. તે પરિવ્રાજકે ત્રિદંડનું શસ્ત્ર બનાવ્યું અને બોલ્યો કે, હું નગરમાં જઈ રહ્યો છું ત્યારે સાશંક એવો અગડદત્ત તેની પાછળ ચાલ્યો. તેને થયું કે આ જ તે ચોર છે. પછી તે પરિવ્રાજક કોઈ પુન્યવાનના શ્રીભવનમાં સંધિ છેદ કરીને ગયો. અનેક ભાંડાદિથી ભરેલ પેટીઓ કાઢી, ત્યાં તે સ્થાપીને ગયો. અગડદત્તે તેનો પીછો કર્યો. તેટલામાં તે પરિવ્રાજક દેવકુલેથી દરિદ્ર પરષોને લઈને આવ્યો. તે બધી પેટીઓ ગ્રહણ કરી. નગરથી નીકળી ગયા. પછી પરિવ્રાજકે અગડદત્તને કહ્યું કે અહીં જીર્ણોધ્યાનમાં થોડી નિદ્રા લઈએ, પછી નીકળીશું. જ્યારે દરિદ્ર પુરુષો સૂઈ ગયા ત્યારે પરિવ્રાજક અને અગડદત્ત બંને શય્યામાં ઉંઘવાનો ડોળ કરવા લાગ્યાં. અગડદત્ત ધીમેથી ઉઠી વૃક્ષની છાયામાં સંતાઈ ગયો. દરિદ્ર પુરુષો ને નિદ્રાવશ જાણી તે પરિવાજપે તેમને મારી નાંખ્યા. અગડદત્તને ત્યાં ન જોતા શોધવા લાગ્યા. તેણે પરિવ્રાજકને એક જ પ્રહારથી પાડી દીધો. પછી તેના કહેવા પ્રમાણે શ્મશાનમાં પશ્ચિમ ભાગે ગયો. ત્યાં પરિવ્રાજકની બહેન હતી. તેણીને પરિવ્રાજકની તલવાર આદિ નિશાની દેખાડી. પછી ચુપચાપ તેણીનું ચત્રિ જોવા લાગ્યો. તેણીએ અગડદત્તને વિશ્રામ લેવા કહ્યું. ત્યારે અગડદરતે શય્યામાંથી પ્રચ્છન્નપણે ખસી ગયો. તેણીએ પહેલાંથી રાખેલી શીલા ત્યાં પછાડીને કહ્યું કે હાશ! મારા ભાઈનો હત્યારો ખતમ થઈ ગયો. અગડદો બહાર નીકળી તેણીને વાળ વડે પકડી લીધી. તેણીને પકડીને રાજગૃહે લઈ ગયો. પછી રાજઋદ્ધિ પામ્યો. આ પ્રમાણે બીજા પણ અપ્રમત્ત આ લોકોમાં જ કલ્યાણભાગી થાય છે. દવ્ય સુખોમાં પ્રતિબુદ્ધજીવીનું દૃષ્ટાંત કહ્યું Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૧ ૧૫ ભાવસુણોમાં તપસ્વી, તેઓ મિથ્યાત્વ આદિ મોહિત છતાં પણ લોકોમાં યથાવત્ અવગમ પૂર્વક જ સંયમ જીવિત ને ધારણ કરે છે. આવાઓનું શું કરવું, તે કહે છે? પ્રમાદમાં વિશ્વાસ ન કરવો. અહીં શું કહેવા માંગે છે? બહુજન પ્રવૃત્તિ દર્શનથી આ બધાં અનર્થકારી હોવાથી તેઓ વિઠંભવાન થતાં નથી. આશુ - શીઘ ઉચિત કર્તવ્યમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રજ્ઞા - બુદ્ધિ, જેની છે તે “આશુપ્રજ્ઞ” આશુપ્રજ્ઞા થી શું? ઘોર એટલે કે નિરનુકંપ, સતત પણે પ્રાણીના પ્રાણનું અપહરણ કરવાથી અનુકંપા રહિત. આ કોણ છે? મુહૂર્ત એટલે કાળ વિશેષ. કદાચિત શારીર બળથી ઘોર. - x બળરહિત, મૃત્યદાયી મૃત્યુ પ્રતિ સામર્થ્યવાન નહીં. એ પ્રમાણે છે, તો શું કરવું જોઈએ તે કહે છે. જેના વડે પડે તે પક્ષ, તે જેને છે તે પક્ષી, ભાખંડ એવું એક પક્ષી તે ભાખંડ પક્ષી. તે જેમ અપમત ચરે છે, તે પ્રમાણેનું પણ પ્રમાદ રહિત થઈને વિયર. અર્થાત વિહિત અનુષ્ઠાનનું તું આસેવન કર. અન્યથા જેમ આ ભારંડપક્ષીના પક્ષ સિવાય સહ અંતર્વતના સાધારણ ચરણના સંભવથી સ્વા પણ પ્રમાદથી અવશ્ય જ મૃત્યુ થાય છે. તે પ્રમાણે તે પણ સંયમજીવિતથી બંશ જ પ્રમાદથી થાય છે. -૦- આ અર્થને જ સ્પષ્ટ કરતાં કહે છે - • સુત્ર - ૨૨૩ સાધુ પદે-પદે પરિશક્તિ થતો ચાલે, નામાં નાના દોષને પણ પાશ જાળ) સમજીને સાવધાન રહે. ના-નાના ગુણોના લાભ માટે જીવનને સુરક્ષિત રાખે. લાભ ન થાય તો પરિજ્ઞાનપૂર્વક શરીરને છોડી દે. • વિવેચન -૧ર ચરેત - જાય, પદ-પાદ વિક્ષેપ રૂપ, પરિશંકમાન - અપાયને ન ગણકારતો. કઈ રીતે, તે હવે કહે છે - જે કંઈ ગૃહસ્થ સંતવ આદિ અ૫ પણ પા તુલ્ય જે પાશ, સંયમ પ્રવૃત્તિ પ્રતિ સ્વાતંત્ર્યના ઉપરોધિતા વડે જાણતો, અથવા જે સંયમ માર્ગમાં જાય, શું કરતો? પદાન - સ્થાનો, ધર્મના સ્થાનો. તે મૂલગુણ આદિમાં પરિશંક્તિ થતો અર્થાત્ મારા આ પ્રવર્તમાન મૂલગુણમાં માલિચ કે અલના ન થાય, એ પ્રમાણે પરિભાવના કરતો પ્રવર્તે. જે કોઈ અલ્પપણ ચિંતિત આદિ પ્રમાદપદ મૂલગુણ આદિના માલિન્યજનકતાથી બંધ હેતુત્વ ચકી પારાની જેમ પાશને માનતા હોય, તે આ ઉભયમાં અહીં અભિપ્રાય : જેમ ભારડ પક્ષી અપર સાધારણ અંતર્વર્તી ચરણપણાથી પગલાને પરિશંકા કરતો જ ચરે છે. જે કોઈ અવરકાદિને પણ પાશ માનતો તે પ્રમાણે અપ્રમત્ત ચરે છે. જે પરિશક્તિ થતો વિચરે, તો સર્વથા જીવિત નિરપેક્ષાથી પ્રવર્તવું જોઈએ. તેની સાપેક્ષતામાં જ કદાચિત કથંચિત્ ઉક્ત દોષનો સંભવ છે, એવી આશંકાથી કહે છે - લાભંતર, ઇત્યાદિ, પ્રાપ્ત થયું તે લાભ - અપૂર્વ અર્થની પ્રાપ્તિ. અંતર - વિશેષ, લાભાંતર તેમાં થાય છે અહીં શું કહેવા માંગે છે? જ્યાં સુધી વિશિષ્ટ વિશિષ્ટતર સખ્ય જ્ઞાન દર્શન ચાસ્ત્રિની પ્રાપ્તિ અહીંથી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ સંભવે છે, ત્યાં સુધી આ પ્રાણધારણારૂપ જીવિત ને અન્ન પાન ઉપયોગાદિથી વૃદ્ધિ પામીને, તેના અભાવમાં પ્રાયઃ તેના ઉપક્રમણનો સંભવ હોવાથી આમ કહ્યું છે. સુધા આદિનું પણ પિક્રમણ કારણત્વથી અભિધાન છે. અહીં બૅરિત્ર જ બૃહયિત્વા એમ વ્યાખ્યા કરવી, અન્યથા “અસંસ્કૃત' જીવિત છે, એ વાતનો વિરોધ થાય એમ વિચારવું. ત્યારપછી શું? લાભ વિશેષ પ્રાપ્તિના ઉત્તર કાળે, પરિણાય - સર્વ પ્રકારોથી બોધ પામીને, જેમ આ પણ આ નહીં, પૂર્વવત્ સમ્યમ્ દર્શનાદિ વિશેષ હેતુ, તથા આનાથી જરા ન થાય, જરા કે વ્યાધિથી અભિભૂત ન થાય, તેથી તથાવિધ ધર્મધ્યાન પ્રતિ સમર્થ. કહ્યું છે કે જયાં સુધી જરા પડતી નથી, વ્યાધિ જ્યાં સુધી વધતી નથી, જ્યાં સુધી ઇંદ્રિયો હાનિ પામેલી નથી, ત્યાં સુધી ધર્મનું સમ્યક્ આચરણ કર” આ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ભોજનનું પ્રત્યાખ્યાન કરે. સર્વથા જીવિતથી નિરપેક્ષ થાય, એ ભાવ છે. મલવતુ અત્યંત આત્મામાં લીનતાથી મલ - આઠ પ્રકારના કર્મ, તેનો અપર્વાસ કરવાનો સ્વભાવ જેનો છે, તે મલ અપવૅસી અથતિ મલનો વિનાશ કરનાર થાય છે. તેથી જ્યાં સુધી લાભ થાય ત્યાં સુધી ગુણોને માટે જ દેહને ધારણ કરવુો. અથવા જીવિતને પુષ્ટ કરીને લાભાંતર - લાભ વિચ્છેદમાં અંતર અને બાહ્ય મલના આઋયત્વથી મલ - દારિક શરીર, તેનો અપક્વંસ કરનાર થાય. શો અર્થ છે? જીવિતને ત્યજી દે. અહીં એમ કહેવા માંગે છે કે- આ આનો એક જ ગુણ મનુષ્ય પામીને ધર્મનો લાભ મેળવે છે, એ પ્રમાણે ભાવના કરતો જ્યાં સુધી આ શરીરથી તેને લાભ થાય છે, ત્યાં સુધી તેનું પોષણ કરે. લાભનો વિચ્છેદ સંભવ થતાં સંલેખનાદિ વિધાનથી તે શરીરનો ત્યાગ કરે. અહીં જ્યાં સુધી લાભને ધારણ કરે, તે સંબંધમાં મંડિક ચોરનું ઉદાહરણ છે. તેમાં સંપ્રદાય આ પ્રમાણે છે બેન્નાતટ નગરમાં મંડિક નામે વણકર, પરવ્યના હરણમાં પ્રસક્ત હતો અને તે દુષ્ટવણ છું એમ લોકોમાં પ્રકાશિત કરતો જાનુ દેશાણી નિત્ય જ ભીના લેપ વડે લિમ થઈને રાજમાર્ગમાં વણકરના શિલ્પથી આજીવિકા કરતો હતો. ભમતો હોવા છતાં પણ દંડ ધારણ કરીને પગ વડે કલેશ પામતો ભમતો હતો. રાત્રિના ખાતર પાડીને ધનને ગ્રહણ કરીને નગરની સમીપમાં ઉધાનતા એક દેશમાં ભૂતિગૃહમાં ત્યાં નિક્ષેપ કરતો. ત્યાં તેની બહેન એવી કન્યા રહેતી હતી. તે ભોંયરાની મધ્યમાં એક કૂવો હતો. જેમાં તે ચોર દ્રવ્યથી પ્રલોભિત સાથે આ દ્રવ્યનું વહન કરતી હતી. તે તેની બહેન કૂવાની સમીપે પૂર્વે રાખેલ આસને બેસીને પગ ધોવાના બહાનાથી બંને પગેથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ૪/૧૨૨ ગ્રહણ કરીને તે કૂવામાં નાંખતી હતી. પછી તે આવનાર તેમાં જ નાશ પામતો હતો. એ પ્રમાણે નગરને લુંટતા - લુંટતા તેમનો કાળ વ્યતીત થતો હતો. ચોર પકડનારા પણ તેમને પકડી લેવાનો સમર્થ ન હતા. તેથી નગરમાં ઉપદ્રવ થતો. ત્યાં મૂલદેવ રાજા હતો. તે કઈ રીતે રાજા થયો? ઉજ્જૈની નગરીમાં બધી ગણિકામાં પ્રધાન એવી દેવદત્તા નામે ગણિકા હતી. તેની સાથે અચલ નામે કોઈ વણિક્ર પુત્ર વૈભવ સંપન્ન એવો મૂળદેવ વસતો હતો. તે ગણિકાને મૂલદેવ ઘણો ઇષ્ટ હતો. પણ ગણિકાની માતાને અચલ શ્રેષ્ઠી જ ઇષ્ટ હતો. તે ગણિકામાતા, ગણિકાને કહેતી કે - આ જુગારીનો તને શો મોહ છે? દેવદત્તા તેની માતાને કહેતી, હે માતા! આ પંડિત છે. ગણિકા માતાએ પૂછયું - શું આ આપણાથી અધિક વિજ્ઞાનને જાણે છે? અચલ બોંતેર કળામાં પંડિત જ છે. તેણીએ કહ્યું - અચલને કહો કે દેવદત્તાને શેરડી ખાવા માટેની શ્રદ્ધા-ઇચ્છા છે. ગણિકાની માતાએ જઈને કહ્યું ત્યારે અચલે વિચાર્યું કે કેટલી શેરડી વડે હૃદેવદત્તાને ખુશ કરી શકું? તેણે ગાડું ભરીને શેરડીના સાંઠા મોકલી દીધા. દેવદત્તા બોલી કે શું હું હાથણી છું? પછી દેવદત્તા એ કહ્યું - મૂલદેવ પાસે જઈને કહો કે દેવદત્તા શેરડી ખાવાની ઇચ્છા રાખે છે. ગણિકાએ જઈને મૃલદેવને વાત કરી. તેણે કેટલીક શેરડીના સાંઠા લીધા, તેને છોલી નાખ્યા. પછી તેના ટુકડા કર્યા. તે શેરડીના ટુકડાને ચાતુર્નાતક આદિ વડે સુવાસિત કર્યા, પછી મોકલ્યા. ત્યારે દેવદત્તાએ કહ્યું કે - જુઓ આનું આ વિજ્ઞાન. ત્યારે ગારિકામાતા મૌન રહી. મૂલદેવ પ્રત્યે પ્રસ્વેષને ધારણ કરતી અચલને કહે છે- હું એવું કંઈક કરીશ, જેથી મૂલદેવપકડાઈ જાય. અયલે ૧૦૮ દીનાર દેવદત્તાને ભાડા રૂપે આપીને રાખી. ગણિકામાતાએ દેવદત્તાને કહ્યું કે, હવે અચલ તારી સાથે રહેશે. આ દીનાર આપેલા છે. બપોરના સમયે જઈને દેવદત્તાને કહ્યું કે- અચલને કોઈ ત્વરિત કાર્ય ઉત્પન્ન થતાં તે ગામ ગયેલ છે. દેવદત્તાએ મૂલદેવને બોલાવવા મોકલ્યો. મૂલદેવ આવ્યો. તેણીની સાથે રહ્યો. ગણિકામાતાએ અચલને સંદેશો મોકલ્યો કે બીજા દ્વારેથી તમે આવો. તેણે ઘણાં પુરુષો સાથે આવીને ગર્ભગૃહને વીંટી લીધુ મૂલદેવ અતિ સંભ્રમથી શય્યાની નીચે છુપાઈ ગયો. અચલે તે ધ્યાન રાખી લીધું. દેવદત્તાની દાસીઓ અચલના શરીરના અચંગનાદિ માટે બધી સામગ્રી લઈને આવી. અચલ તે જ શય્યામાં બેઠો અને કહે છે કે- આ જ શય્યામાં રહેલા મને અમ્પંગનાદિ સ્નાન કરાવો. દેવદત્તા બોલી કે - આખી શય્યા બગડી જશે. અચલે કહ્યું - હું આના કરતાં ઉત્કૃષ્ટતર શય્યા તને આપીશ. મેં એવું સ્વપ્ર જોયેલ છે કે મારે શામાં જ અવૃંગા, ઉદ્વર્તન અને સ્નાનાદિ કરવા. તે બધીએ તેમ કર્યું. ત્યારે સ્નાન અને વિલેપનથી an[2] Jain education International Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧/૮ ઉત્તરાધ્યયન મૂલ-સટીક અનુવાદ ભીંજાયેલા મૂલદેવને અચલે વાળ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે મૂલદેવે કહ્યું મને છોડી દો. કોઈ દિવસ હું તમને તેનો ઘણો સારો બદલો વાળી દઈશ. અયલ વડે અપમાનીત થયેલો મૂલદેવઘણી જ લાને ધારણ કરતો ઉજ્જૈનીથી નીકળી ગયો કેમકે અયલની શરત હતી કે તારે આ સ્થાન છોડીને ચાલ્યા જવું. મૂલદેવ ત્યાંથી નીકળી બેન્નાતટ નગરે ગયો. તેને માર્ગમાં એક પુરુષ મળેલ હતો. મૂલદેવે તે પુરુષને પૂછ્યું કે ક્યાં જાય છે? તેણે કહ્યું કે- બેન્નાતટ નગરે. ત્યારે મૂલદેવે કહ્યું - ચાલો, આપણે બંને સાથે જઈએ. તેણે તે વાત સ્વીકારી લીધી. બંને ચાલ્યા જાય છે, માર્ગમાં એક અટવી આવી. તે પુરુષની પાસે ભાથું - ભોજન હતું. મલદેવ વિચાર કરે છે ... આ મને તેના ભોજનમાંથી કંઈક પણ આપશે. આજે આપશે, કાલે આપશે એવા આશયથી તેની સાથે ચાલ્યો જાય છે, પણ તે પુરુષ મૂલદેવની કંઈ ખાવા માટે આપતો નથી. બીજે દિવસે આવી પસાર કરી. મૂળદેવે તેને પૂછ્યું કે - નજીક કોઈ ગામ છે? તે પુરુષે કહ્યું કે - અહીંથી બહુ દૂર નહીં તેવા માર્ગમાં ગામ છે. ત્યાર પછી મૂલદેવે તેને પૂછ્યું - તું ક્યાં રહે છે? તેનો જવાબ આપ્યો કે - આ ગામમાં જ રહું છું. મૂલવે ફરી પૂછયું કે- તો કઈ રીતે હું જાઉં તો આ ગામે જઈ શકું? તે પુરુષે તેને માર્ગ દેખાડ્યો. મૂલદેવ તે ગામે ગયો. ત્યાં ભિક્ષાને માટે ભ્રમણ કરતાં અડદ પ્રાપ્ત થયા. તે વખતે સંપન્નકાળ વર્તતો હતો. તે ગામથી મૂલદેવ નીકળ્યો. તે વખતે કોઈ સાધુ માસક્ષમણના પારણે ભિક્ષા નિમિત્તે ત્યાં પ્રવેશ્યા. મૂલદેવે ત્યારે સંવેગ પ્રાપ્ત થઈ પરમ ભકિતથી તે અડદ વડે તે સાધુને પ્રતિલાભિત ફર્યા. આ બોલ્યો કે તેમનુષ્યોને ધન્ય છે, જેને અડદ વડે સાધુનું પારણું કરાવવાનો લાભ મળેલ છે. ત્યારે નીકટમાં રહેલા દેવતાએ કહ્યું- હે પુત્રા આ ગાથાના પશ્ચાદ્ધથી જે માંગીશ, તે હું તને આપીશ. મૂલદેવે ગાથાનો પશ્ચાદ્ધ ભણ્યો - દેવદત્તા ગણિકા, હજારહાથ સહિતનું રાજ્ય (મને પ્રાપ્ત થાઓ) દેવતાએ કહ્યું કે- તુરંત જ પ્રાપ્ત થશે. ત્યાર પછી મૂલદેવ બેન્નાતટ નગરે ગયો. ત્યાં કોઈ ખાતર થઈને ચોરી કરનારો પકડાયો હતો, તેને વધ કરવા માટે લઈ જતા હતા. ત્યાં વળી કોઈ અપુત્રક રાજા મરણ પામ્યો. તેથી તેઓએ અશ્વને અધિવાસિત કર્યો. તે અશ્વ મૂલદેવની પાસે આવ્યો. પીઠે બેસાડ્યો પછી અશ્વ તેને લઈને રાજ્યમાં ગયો. ત્યાં મૂલદેવનો રાજ્યાભિષેક થતાં રાજી બળ્યો. તેણે તે પુરુષ (માર્ગમાં મળેલો તે)ને બોલાવ્યો. તેને કહ્યું કે - સારું થયું કે તું માર્ગમાં મારી જોડે હતો, અન્યથા હું માર્ગમાં જ વિનાશ પામ્યો હોત. તેથી તને હું આ Page #180 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૪/૧ર૩ ૧e એક ગામ લખી આપુ છું. પણ હવે કોઈ દિવસ મારી પાસે આવતો નહીં (મને મોટું બતાવતો નહીં) પછી તેણે ઉજ્જૈનના રાજા સાથે પ્રીતિ કરી. દાન-માન-સત્કાર વડે તેને પૂજીને પછી મૂલદેવે દેવદત્તાને માંગી. તે રાજાએ પણ પ્રતિ-ઉપકાર કરતાં દેવદત્તાને સોંપી દીધી. મૂલદેવે તેને અંતઃપુરમાં રાખી, પછી તેણીની સાથે ભોગો ભોગવતો રહે છે. કોઈ દિવસે અચલ પોતવાહન-વહાણો વડે ત્યાં આવ્યો. જકાત ભરવા યોગ્ય ભાંડને તેણે ગોપવી દીધેલા હતા. મૂલદેવ રાજા તે સ્થાનોને જાણી ગયો, તેણે અચલને પકડી લીધો. તે રાજદ્રવ્ય ગોપવેલ છે એમ કહી તેને બાંધીને રાજમાં લાવ્યા. મૂલદેવે તેને પૂછયું-તું મને જાણે છે? તે બોલ્યો - તમે રાજા છો, તમને કોણ ન જાણે? તેણે કહ્યું કે- હું મૂલદેવ છું. અચલનો સત્કાર કરીને તેને વિદાય આપી. આ પ્રમાણે મૂલદેવ રાજા થયો. ત્યારે તેણે બીજા નગર આરક્ષકની સ્થાપના કરી. પણ તે ચોરને પકડવા માટે સમર્થ ન થયા. ત્યારે મૂલદેવ પોતે જ નીલવસ્ત્રને ઓઢીને રાત્રિમાં નીકળ્યો. મૂલદેવ અજ્ઞાતપણે એક સભામાં બેસીને રહ્યો. એટલામાં તે મંડિક ચોર આવીને બોલ્યો - અહીં કોણ ઉભું છે? મૂલદેવે કહ્યું - હું કાપેટિક છું તે બોલ્યો - અહીં આવ હું તને મનુષ્ય કરીશ. મૂલદેવ ઉભો થયો. કોઈ એક ઐશ્વર્યવાનના ઘેર ખાતર પાડ્યું. ઘણું બધું ધન ત્યાંથી લઈ લીધું. તે બધું ધન મૂલદેવની ઉપર આરોહણ કર્યું. પછી બંનેએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. નગરની બહાર ગયા. તેમાં મૂલદેવ આગળ ચાલતો હતો. ચોર તલવાર ખેંચીને તેની પાછળપાછળ જતો હતો. તે બંને ભોયરા પાસે પહોંચ્યા. ચોરે તે દ્રવ્ય તેમાં નાંખવાનો- ગોપવવાનો આરંભ કર્યો. ત્યાર પછી તે ચોરે તેની બહેનને કહ્યું - આ મહેમાન છે, તેના પગને ધોવાનું પાણી આપ. તેણી કૂવાના કિનારા પાસે આવીને બેસી. તેણી પગ ધોવાના બહાનાથી તેના બંને પગને ગ્રહણ કરીને મહેમાનને કૂવામાં નાંખી દેતી હતી. જેવા તેણી અતી સુકુમાર પગને જાણ્યા, ત્યારે તેણીને થયું કે નક્કી આ કોઈ ભૂતપૂર્વ રાજ્યભ્રષ્ટ રાજા જણાય છે. તેણીને મૂલદેવ ઉપર અનુકંપા જન્મી. ત્યાર પછી તેણીએ પગના તળીયે નીશાની કરીકે અહીંથી ભાગી જા, તને મારો ભાઈ મારી નાંખશે. ત્યારપછી મૂલદેવ ત્યાંથી નાસી ગયો. તેણી પૂત્કાર કરવા લાગી, “ભાગી ગયો, ભાગી ગયો” તે મંડિક ચોર તલવાર ખેંચીને તેની પાછળ દોડ્યો, મૂલદેવ રાજપથમાં અતિ સંનિકૃષ્ટ જાણીને ચવર - ચોરામાં “શિવ'ના અંતરે ઉભો રહ્યો. ચોરે તે શિવલિંગને - “આ પુરુષ છે” એમ વિચારી કંકાગ્ર તલવાર વડે બે ટુકડા કરીને ચાલ્યો ગયો. ત્યાંથી તે ભોંયરા પાસે ચાલ્યો ગયો. ત્યાં રહીને સનિ પસાર કરી, પ્રભાતમાં ત્યાંથી નીકળી ગયો, શેરીમાં જઈને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક અનુવાદ/૧ અંદરની દુકાનમાં તંતુવાયત્વ- વણકરપણું કરવા લાગ્યો. રાજપુરુષો વડે બોલાવ્યો. મૂલદેવે વિચાર્યું કે આ તે જ પુરુષ છે પણ તેને હાલ મારવો યોગ્ય નથી. - *- પુરુષો તેને લાવ્યા. રાજાએ ઉભા થઈને તેની પૂજા કરી. આસને બેસાડ્યો. તેની સાથે ઘણી પ્રિય વાતો કરીને કહ્યું મને તારી બહેન પરણાવ. તેણે તેની બહેનનો વિવાહ મૂલદેવ સાથે કર્યો. રાજાએ તેને ભોગો આપ્યા. કેટલાંક દિવસો જતાં રાજાએ મંડિકને કહ્યું- થોડું ધન જોઈએ છીએ, તેણે ઘણું દ્રવ્ય આપ્યું. રાજાએ તેનું સન્માન કર્યું. અન્ય કોઈ દિવસે ફરી ધનની માંગણી કરી. ફરી પણ મંડિકે ધન આપ્યું. રાજાએ તે ચોરને અતી સત્કાર સન્માન પ્રયોજ્યું. આ પ્રકારે ચોરે બધું દ્રવ્ય આપી દીધું. તેની બહેનને પછી પૂછ્યું- હવે કંઈ દ્રવ્ય છે? તેણી બોલી કે ના, આટલુંજ દ્રવ્ય હતું. ત્યારપછી પૂર્વે કહેવાયેલ લક્ષ્ય અનુસાર બધું જ ધન પ્રાપ્ત થઈ જતાં મંડિકને શૂળીએ ચડાવી દીધો. દૃષ્ટાંતના અનુવાદ પૂર્વક આ ઉપનય છે - જ્યાં સુધી જેટલું કાર્ય હતું, ત્યાં સુધી - જેટલો લાભ હતો ત્યાં સુધી મૂલદેવરાજા વડે મંગિક ચોરને સાચવવામાં આવ્યો. તે પ્રમાણે ધમર્થીએ પણ સંયમ ઉપઘાત હેતુક છતાં પણ જીવિતને નિર્જરાની અભિલાષાથી, તેના લાભને માટે ચાવતુ ધારી રાખવું જોઈએ. તેને ધારણ કરવામાં સંયમનો ઉપરોધ જ છે. • • આટલું પ્રસંગથી કહ્યું. હવે જે કહ્યું કે - જીવિતને પોષણ આપીને મલનો ધ્વંસ કરે તે શું સ્વાતંત્ર્યથી કે અન્ય રીતે? • સૂત્ર • ૧ર૩ : શિક્ષિત અને કવચધારી આશ જેમ યુદ્ધમાં જય પામે છે, તેમ જ સ્વછંદતાના નિરોધથી સાધુ સંસારથી પાર પામે છે. પૂર્વજીવનમાં સામત થઈને વિચરણ કરનારો મુનિ જલદીથી મોતને પામે છે, • વિવેચન -૧૩ છ૯ - વશ, તેનો વિરોધ, તે છંદ નિરોધ - સ્વછંદતાનો નિષેધ, તેના વડે મુક્તિને પામે છે. અહીં શું કહે છે? ગરની પરતંત્રતાથી પોતાના આગ્રહને યોજ્યા વિના, તેમાં પ્રવર્તમાન પણ સંકલેશ રહિત રહે, તેનાથી તે કર્મબંધનો ભાગી ન થાય. પરંતુ અવિકલ ચારિત્રપણાથી તેની નિર્જરા વડે જ પામે છે. પ્રવર્તમાન છતાં આહારાદિમાં આગ્રહ ગ્રહના આકલિત ચિત્તથી અનંત સંસારિતા આદિ અનર્થના ભાગી થાય છે. તેને સર્વથા તેના પરતંત્રપણાથી મુતુક્ષુ વડે વિચારવું. કેમ કે તે જ સખ્ય જ્ઞાનાદિ સકલ કલ્યાણના હેતુપણાથી છે. કહ્યું છે કે“તે જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન, ચાસ્ત્રિમાં સ્થિરતર થાય છે, તેઓ ધન્ય છે, જ્યાં સુધી તેઓ ગુરુકુલવાસ છોડતા નથી.” અથવા દસા - Page #182 -------------------------------------------------------------------------- ________________ ૪/૨૩ ૧૮૫ ગુરના અભિપ્રાયથી, નિરોઘ • આહારાદિના પરિહારરૂપ છે, તે છંદનિરોધ, તેનાથી જ ઉક્ત ન્યાયથી મુક્તિ પામે છે તેથી તે વસ્તુ વિષય અભિલાષા રૂપ ઇચ્છા કે છંદ, તેના નિરોધથી મુક્તિ થાય, કેમકે તે જ તેની વિબંધક છે. લૌકિકો પણ કહે છે. જે કોટિ ગ્રંથો વડે કહેવાય, તે અર્ધશ્લોક વડે કહે છે, તૃષ્ણાનો જો પરિત્યાગ કરે છે, તો પરમપદને પામે છે. અથવાણંદ, ના પર્યાય રૂપે વેદ અને આગમ છે. તેથી છંદથી નિરોધ- બંદિયાદિ નિગ્રહરૂપ. તે છંદનિરોધ. તેનાથી મોક્ષ મેળવે છે. સર્વથા જીવિત પ્રતિ અનપેક્ષતાથી નહીં. - *- અહીં ઉદાહરણ આપે છે. અશ્વ, જે શિક્ષિત હોય • દોડવું, કૂવું આદિ શિક્ષા ગ્રાહિત હોય. તથા તેના શરીરને કવચ વડે આચ્છાદિત કરેલ હોય. એ રીતે તે શિક્ષિત અને વર્મધારી હોય. અહીં શિક્ષક તંત્ર વડે સ્વતંત્રતાનો અપોહ કહ્યો. તેનો આ અર્થ છે - જેમ અશ્વ સ્વાતંત્ર્યના વિરહથી પ્રવર્તમાન હોય તો તલવાર આદિથી વૈરી વડે હણાતો નથી, એ. રીતે તે મુક્તિને પામે છે અને જો સ્વતંત્ર હોય, પહેલાંથી અશિક્ષિત હોય તો રણમાં હણાય છે. અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે - એક રાજાએ બે કુલપુત્રોને એક એક અશ્વ શિક્ષણ પોષણાર્થે આપ્યો. તેમાં એક કાલને ઉચિત યવસયોગાસનથી સંરક્ષણ કરતો દોડવું, લાલિત, કુદવું આદિ કળા શીખવે છે. બીજો કુલપુત્ર અને ઇષ્ટ યવસ- યોગાસનને આપે છે, ઘાણીમાં વહન કરાવે છે, પણ શિક્ષા આપતો નથી. બાકીના પોતે ખાઈ જતો. સંગ્રામ કાળે તે બંનેને ઉપસ્થિત કરવા રાજાએ કહ્યું - તે બંને અશ્વો ઉપર બેસીને જલ્દીથી આવ્યા. રાજાએ તેમને કહ્યું કે - સંગ્રામમાં પ્રવેશ કરો. તેમાં જે પહેલો અશ્વ હતો તે શિક્ષાગુણપણાથી સારથિને અનુવર્તતો સંગ્રામ પારગ થયો. બીજે અશ્વ વિશિષ્ટ શિક્ષાના અભાવથી અસતુ ભાવના ભાવિત્વથી ઘઉં પીસવાના યંત્ર - ઘંટીની માફક ત્યાં જ ભમવાને લાગ્યો. તેથી બીજો હતસારથિ છે, એ પ્રમાણે કહીને પકડી લીધો. અર્થાત બંદી બનાવાયો. દષ્ટાંતના અનુવાદપૂર્વક આ ઉપનય છે . આ અશ્વની માફક ધમર્થીિ પણ સ્વાતંત્ર્ય હિત મુકિતને પામે છે - X- આ કારણે કહેલ છે કે - સતત આગમોક્ત ક્રિયાનું સેવન કર કઈ રીતે? અપ્રમત્ત થઈને અર્થાત ગુરુ પારતંત્ર્યથી પ્રમાદનો પરિહાર કરીને. ચારિત્રથી જ અપમાદ છે. મુનિ - માને છે અર્થાત્ જાણે છે જીવાદિને તે - તપસ્વી. જલ્દીથી મોક્ષને પામે છે. શું છંદો નિરોધ છતાં પણ તત્ત્વથી અપ્રમાદાત્મક જ હોય, તો પછી તેમાં પુનરક્તિ દોષ ન લાગે? તેનો ઉત્તર કહે છે કે • અપમાદનો જ આદર કરવો, તે જણાવવાને માટે ઇત્યાદિથી પુનરુક્તિન કહેવી. આટલા પૂર્વવર્ષોના આયુષ્યની ચાઅિપરિણતિ દર્શનાર્થે કહી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉત્તરાધ્યયન મલબ-સટીક અનુવાદ જે છંદ નિરોધથી મુક્તિ છે, તો પણ અંત્યકાલે જ તેને આચરવું એવી શંકા જાય અથવા જો પછી મલનો ધ્વંસ કરનાર થાય, ત્યારે છંદ નિરોધાદિ તેના હેતુભૂત છે, તે કહે છે - • સૂત્ર • ૧૨૪ - “જે પૂર્વમાં આપમત્ત નથી. તે પછી પણ પ્રમત્ત ન થઈ શકે.” આવી ધારણા સાતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ પ્રણવતા તે વિષાદને પામે છે. • વિવેચન -૧૨૪ જે પહેલાથી જ અપમાપણાથી ભાવિતમતિ ન થાય. તે તેવા સ્વરૂપના છંદ નિરોધને પત્રમે - તેમાં એવું શબ્દની અહીં ઉપમા અર્થપણાથી પૂર્વની જેમ અંત્ય કાળથી અથવા મલના અપāસ સમયથી આભાવિતમતિ પણાથી પ્રાપ્ત ન થાય. તેથી લાભની સંભાવના પણ ન કહી. તો પછી તેનો શું લાભ? અંત્ય કાળે કે મલ અપર્વાસ સમયમાં આ અનંતર અભિહિત સ્વરૂપ સમીપતાથી મપાય છે. • ** *- ઇત્યાદિ શાશ્વતવાદી કહે છે. તે શાશ્વતવાદીને - આત્મામાં મૃત્યુને અનિયત કાળ ભાવીને જતાં નથી. અહીં આમ કહે છે - જે “છંદ નિરોધના ઉતકાળે જ હું કરીશ” એમ કહે છે, તે અવશ્ય શાશ્વતવાદી છે. તેઓ આ પ્રમાણે પ્રજ્ઞાપના કરે છે. જેમ કે હે ભદ્રા આ તમે તે કાળથી પૂર્વે આ ઉક્ત હેતુથી સમતિ નથી, તે રીતે ઉત્તરકાળે પણ આ પ્રમાદી એવા તને થતું નથી. અથવા જે આ ઉપમા તે જ્ઞાનની ઉપમા - સંપ્રધારણા કે જે પછીથી ધર્મ કરીશું તે શાશ્વતવાદિને અથ નિરૂપમ આયુષ્યવાળાને, જે નિરુપમ આયુષ્યપણાથી આત્માને શાશ્વત માને છે, તેમને યોજવા છતાં પાણીના પરપોટા સમાન આયુષ્યવાળાને ન યોજવું. તે પ્રમાણે આ ત્તત્કાળે પણ છંદ નિરોધને ન પામીને વિષાદ પામે છે કે મેં કેમ સુકત ન કર્યા? હવે હું આવા અપાર ભવ સાગરમાં ભમતો થઈશ, એવા પ્રકારની વિફળતાને અનુભવે છે ક્યારે? આત્મપ્રદેશોને છોડતી વખતે. મનુષ્ય ભવોપગ્રાહી આયુષ્ય કર્મો પુરા થતા. અથવા મૃત્યુ વડે સ્વસ્થિતિના ક્ષય રૂપ લક્ષણથી. સમય વડે યુક્ત તેમાં ઔદારિક ફાયરૂપ શરીરના પૃથભાવમાં બધુ પરિશાટિત થાય. આનું ઐદત્પર્ય આ છે. પહેલાંથી જ પ્રમાદવાળા ન થવું જોઈએ. કહે છે કે - આજે શું કે કાલે શું? જવાનું જ છે, એમ જાણવા છતાં મૂટ તેમાં મોહથી સુખે સુવે છે. તો શું તે પૂર્વે જ હોય, પછીથી છંદ નિરોધ પ્રાપ્ત ન થાય? • સંસ - ૧૫ - કોઈ પણ જલદીથી વિવેકને પ્રાપ્ત ન કરી શકે. તેથી હમણાંથી જ કામનાનો પરિત્યાગ કર, સમત્વ દષ્ટિી લોકને સારી રીતે જાણીને tત્મક માપ રમત ચીને વિસરણ કરે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦: ૪/૧૫ - વિવેચન : ૧રપ - તક્ષણ જ સમર્થ થતાં નથી. શું કરવાને? પ્રાપ્ત કરવાને, કોને? વિવેકને, દ્રવ્યથી બહારના સંગના પરિત્યાગ રૂપ અને ભાવથી કષાયના પરિહાર રૂપ. અમૃત પરિકમાં જલ્દીથી તેનો પરિત્યાગ ન કરી શકે. અહીં બ્રાહ્મણનું ઉદાહરણ છે - એક બ્રાહણ પરદેશ જઈને શાખા પારગ થઈને પોતાના દેશમાં આવ્યો. તેને બીજા બ્રાહ્મણે પ્રયુર પ્રકાશિત કરીને કન્યા આપી. તે લોકો પાસેથી દક્ષિણા પામતો હતો. અતિશય વૈભવ વધતાં, તેણે તેની પત્નીને માટે ઘણાં અલંકારો કરાવ્યા. તેણી નિત્ય અલંકારથી મંડિત થઈને રહેતી હતી. તેણે પત્નીને કહ્યું કે- આ પ્રત્યંત ગામ છે, તેથી આ આભરણોનું તિથિ કે પર્વમાં ધારણ કર. કદાચિત ચોર આવી જાય ત્યારે સુખેથી ગોપવી શકાય. તેણી બોલી કે હું તે વેળાએ જલ્દીથી આભુષણોને દૂર કરી દઈશ, કોઈ દિવસે ત્યાં ચોરો આવી પહોંચ્યા. તે જ નિત્ય શણગારાયેલ રહેતી સ્ત્રીના ઘરમાં પ્રવેયા. તેણીને અલંકાર સહિત પકડી લીધી. તેણી પ્રણીત ભોજત્વથી માંસલ અને પુષ્ટ હાથ-પગ વાળી થઈ ગઈ હોવાથી કટક આદિ આભુષણને કાઢવા સમર્થ ન થઈ. ત્યારે ચોરોએ તેણીના બંને હાથ છેદીને કડલાં વગેરે કાઢી લીધા. લઈને નીકળી ગયા. એ પ્રમાણે બીજા પણ પૂર્વે પરિકર્મ ન કરેલાં તત્કાલ તેનો ત્યાગ કરવા સમર્થ થતાં નથી. મલનો અપર્વસ તો ઘણો દૂર રહ્યો અહીં મરદેવી માતાનું ઉદાહરણ ન કહેવું. કેમ કે તે આશ્ચર્યરૂપ ઘટના છે. એવા તવ ભાવો મોટા ભાગનાને સંભવતા નથી. એ પ્રમાણે સમ્યફ પ્રવૃત્તિથી ઉઠીને “પછી છંદ નિરોધ કરીશ” એ પ્રમાણે આળસના ત્યાગમાં ઉધમ કરવો. તથા પ્રકર્ષથી - મન વડે પણ તેના અચિંતનરૂપથી ઇચ્છામદન રૂપ કામોને તજીને, સમસ્ત પ્રાણી સમૂહને સમ્યફ રીતે જાણીને, કઈ રીતે? શબુ અને મિત્રને સમપણે, ક્યાંય પણ રાગ-દ્વેષ કર્યા વિના, તથા મહર્ષિ થઈને - ઐકાંત ઉત્સવરૂપ પણાથી મોક્ષ, તેને ઇચ્છવાના સ્વભાવ વાળા અથવા મથી થઈને. એટલે કે વિષયના અભિલાષ રહિતતાથી નિયાણાયુક્ત ન થઈને આત્માનું રક્ષણ કરે. કોનાથી? કુગતિગમન આદિ અપાયોથી, તે આત્મરક્ષી કહેવાય. અથવા સ્વીકાર કરે છે આત્મહિત જેના વડે તે આદાન - સંચમ, તેનું રક્ષણ કરનાર, અપ્રમત્ત - પ્રમાદ રહિત થઈને વિચરે. અહીં પ્રમાદના પરિહાર અને અપરિહારમાં આલોક સંબંધી ઉદાહરણ - કોઈ વણિક મહિલાનું બતાવેલ છે, તે આ પ્રમાણે છે : એક વણિક સ્ત્રી હતી તેનો પતિ પરદેશ ગયેલો. શરીરશુશ્રુષામાં ફતા એવી તેણી દાસ-નોકર-ફર્યકર આદિને પોત-પોતાના અભિયોગમાં નિયોજતી ન હતી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક આનુવાદ/૧ તેઓને કાળ પ્રમાણે ઇષ્ટ હોય તેવો આહાર કે આજીવિકા આપતી ન હતી. તેથી તે બધાં નાસી ગયા. કર્માન્ત પરિહાનિથી વૈભવથી પરિહાની થઈ. વણિક આવ્યો. આ પ્રમાણે વૈભવની પરિહાનિ આદિ જોઈને તે સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી. - ત્યાર પછી બીજી સ્ત્રીને પુષ્કળ શુલ્ક આપીને તેણી સાથે વિવાહ કર્યો. ત્યારે તેના સ્વજનોએ કહ્યું કે, જે પોતાને ક્ષે છે, તે પરિણિત રહી શકશે. તેણીએ તે વાત સ્વીકારી. વણિક સાથે વિવાહ કરીને તેણી રહી, પછી વણિક વાણિજ્યને માટે ગયો. તેણી પણ દાસ, નોકર, કર્મકરાદિને આદેશ આપીને કામ કરાવતી હતી. તેઓને પૂર્વાહણ આદિ કાળે ભોજન આપતી હતી. મીઠી વાણી વડે ઉત્સાહિત કરતી હતી. તેમને વેતન પણ કાળને બગાડ્યા વિના આપતી હતી. તેણી પોતાના શરીરની શુશ્રુષારત પણ ન હતી. એ પ્રમાણે પોતાનાને રક્ષણ કરતી, પતિની રાહ જુએ છે. જ્યારે વણિક આવ્યો ત્યારે આ પ્રમાણે જોઈને સંતુષ્ટ થયો. તેણીને સર્વસ્વામિની બનાવી. આ પ્રમાણે અહીં અપ્રમાદ ગુણને માટે અને પ્રમાદિ દોષને માટે થાય છે. • • પ્રમાદનું મૂળ લગ-દ્વેષ છે, તેથી સોપાય તેનો પરિહાર કહે છે. • સુત્ર - ૧ર૬, ૧ - કરનાર મોહગણો ઉપર વિજય પામનામાં સારીલ, સયામાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકુળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેમાં મની પણ દ્વેષ ન રે.. અનુકુળ સ્પર્શ શણાં લોભામણા ય છે. પરંતુ સાધુ તયપ્રકારના વિષયોમાં મન ન લગાડે. કોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે, • વિવેચન : ૧૨૬, ૧ર૭ - વારંવાર આ સતત પ્રવૃત્તિ ઉપલક્ષણ છે. મોહ પામે છે - જાણવા છતાં પણ પ્રાણીને આકુલ કરે છે, પ્રવતવેિ છે, અન્યથા કરે છે તે મોહ, તેના ગુણો, તે મોહગુણો - તેના ઉપકારી શકદાદિ, તેનો અભિભવ કરે છે. અર્થાત અવિચ્છેદથી તેના જયમાં પ્રવર્તે અથવા કથંચિત મોહનીચના અત્યંત ઉદયથી એકદા તેના વડે પરાજિત થવા છતાં, ફરી ફરી તેના જય પ્રતિ પ્રવર્તમાન, પણ તેથી જ વિમુક્ત સંયમ ઉધોગ-ઉધમી ન થાય. અનેકવિધ કઠોર વિષમ સંસ્થાનાદિ ભેદ રૂપ - આનું સ્વરૂપ હોવાથી અનેક રૂપા શ્રમણો વિચરે છે. ફાસ - પોતપોતાની ઇંદ્રિયોના ગૃહમાણપણાથી સ્પર્શે છે, માટે સ્પર્શી - શબ્દ આદિ તેના ગ્રહણ કરવાપણાથી સંબંધ કરે છે. અસમંજસ - અનનુકૂળ જ અથવા સ્પર્શન વિષયક - સ્પર્શી સ્પર્શે છે, સ્પર્શનું ઉપાદાન તેના દુર્જયત્વ વ્યાધિત્વથ છે. તે સ્પર્શીમાં મુનિ, મનથી ઉપલક્ષણત્વથી વાચા ને કાયા વડે, અથવા મનથી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨૬ ૧૨૭, ૧૮૫ પણ. માત્ર વચન અને કાયાથી નહીં. પહેષ ન કરે, અહીં શું કહેવા માંગે છે? કઠોર સંથારા આદિના સ્પશદિમાં આપણે હણાઈએ છીએ કે ઉપતાપિત થઈએ છીએ, એ પ્રમાણે ન વિચારે કે ન તેવું બોલે કે ન તેનો પરિહાર કરે. તથા મંદ મંદ એટલે હિતાહિતવિવેકી છતાં પણ જનને બીજી તરફ લઈ જાય છે, સ્પર્શ - પૂર્વવત્ શબ્દાદિ, ઘણું લોભાવે છે-વિમોહ ઉપજાવે છે તેથી બહુ લાભનીય. આના વડે અતિ આક્ષેપકત્વ જણાવ્યું. તેવા પ્રકારે ઘણાં જ લોભનીય છતાં પણ મૃદુ સ્પર્શ, મધુર રસ આદિમાં ચિત્ત ન પરોવે. • • અથવા સંકલ્પ રૂપ જ મન છે. તેથી મનમાં સંકલ્પ પણ ન ધરાણ કરે. તો પછી તેની પ્રવૃત્તિની તો વાત જ કયાં છે? અથવા મંદબુદ્ધિત્વથી કે મંદ ગમનત્વથી મંદા- સ્ત્રીઓ, તે જ સ્પર્શપધાનત્વથી સ્પશે. તેથી મંદ સ્મશ, ઘણાં કામીઓ લોભનીય - ગૃદ્ધિજનક છે, તેને બહુ લોભનીયો કહે છે. તેવા પ્રકારના બહુલોભનીયોમાં મન પણ ન કરે. અહીં સ્ત્રીઓના જ બહુતર અપાય હેતુત્વથી અહીં કહે છે. તેથી કહે છે - સ્પર્શેન્દ્રિયમાં પ્રસક્ત, બલવંત, મદથી ઉત્કટ, હાથણીમાં રક્ત થઈને મહાવતો વડે બંધાય છે. આ પ્રમાણે પૂર્વ સૂત્ર વડે દ્વેષનો પરિહાર કહ્યો છે, આના વડે રાગનો પણ પરિહાર કહો. તે કઈ રીતે થાય, તે કહે છે-નિવારણ કરે, કોનું? ક્રોધ અપીલતિલક્ષણને. દૂર કરે, કોને? અહંકારરૂપ માનને. માયા - બીજાને છેતરવાની બુદ્ધિ રૂપ, ન કરે. અભિવંગ સ્વભાવ લોભનો ત્યાગ કરે. તથા ક્રોધ અને માનના દ્વેષરૂપપણાથી, માયા, અને લોભના રાગરૂપત્નથી તેનો નિગ્રહ છે. તેનો પરિવાર છે, તેમ વિચારવું. અથવા સ્પર્શ પરિહારને જણાવતા ચોથું વ્રત કર્યું. સૂત્રથી - x- મહપ્રમાદરૂપ અઘાનો નિરોધ કરેલ છે. તેના અભિધાનથી હિંસાદિનો નિરોધ પણ કહો જ છે. આના વડે અર્થથી મૂળગુણ અભિધાન અને ક્રોધાદિ ન કરવાના ઉપદેશથી ઉત્તરગુણ કહ્યા. - x x- જે આટલી ચાત્રિશુદ્ધિ કહી, તે સમ્યકત્વ વિશુદ્ધિને છોડીને નથી, તે અર્થને માટે આ કહે છે - • સણ - ૧૨૮ - જે સંસ્કારહીન છે, તુચ્છ અને પરાવાદી છે, શગ અને તેમાં ફસાયેલા છે, વાસનાઓના દાસ છે, તેઓ અમરહિત છે, એમ જાણીને તેની દુ”ા કરતો શરીરની અંતિમ ક્ષણ સુધી ગુરાની કાપા કરે. • તેમ હું કહું છું. • વિવેચન - ૧૨૮ - જે કોઈ તાત્વિક શુદ્ધિવાળા નથી, પરંતુ ઉપચરિત વૃત્તિવાળા છે. અથવા સંસ્કૃત આગમ પ્રરૂપકત્વથી સંસ્કૃત છે. તેઓ પોતાના આગમમાં નિરન્વય છેદ બતાવીને ફરી તેના વડે જ નિવહિને જોતાં પરમાર્થથી અન્વર્યા દ્રવ્ય રૂપ જ સંતાનનાં ઉપકલાના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસર-સટીક અનુવાદ કરનારા જ થાય છે. ઇત્યાદિ - 1 - તુચ્છ - નિઃસાર, પરપ્રવાદી - સ્વતીર્થિક વ્યતિક્તિતાથી પ્રવાદી. એ બધાં પ્રેમ અને દ્વેષ વડે અનુગત છે. • x x- રાગદ્વેષ ગ્રહગ્રસ્ત માનસથી તેઓ સ્વતંત્ર નથી, તે કારણે અહન મતથી બાહ્ય છે. અધર્મના હેતુપણે છે. તેમને ઉન્માર્ગગામી સમજી તેમની દુર્ગછા કરતા, નિંદા કરતાં નહીં, દૂર કરીને પોતે સમ્યમ્ દર્શન ચારિત્રરૂપ ભગવત્ આગમ અભિહિત ગુણોને - - - મરણ થાય ત્યાં સુધી પાળે - * - * - આના વડે કાંક્ષા રૂપ સમ્યક્ત અતિચારના પરિહારથી સમ્યક્ત શુદ્ધિ બનાવી છે. - xx• મુનિ દીપરતન સાગરે કરેલ અધ્યયન - ૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - 0 Page #188 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૫ ભૂમિકા @ અધ્યયન -૫- “અકામમરણીય” છે. ––x ——— x ચોથું અધ્યયન કહ્યું, હવે પાંચમું આભે છે. તેનો આ સંબંધ છે .. અનંતર અધ્યયનમાં - *- મરણ સુધી અપ્રમાદનું વર્ણન કર્યું. તેથી મરણ કાળમાં પણ અપ્રમાદ ધારણ કરવો. તે મરણ વિભાગના પરિજ્ઞાનથી જ થાય છે. તેનાથી જ “બાળમરણ” હેય અને પંડિત મરણાદિ ઉપાદેય છે, તેમ જાણે. તથા તત્ત્વથી અપમત્તતા જન્મે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર વર્ણવીને નામનિષ્પન્ન નિક્ષેપમાં “અકામ મરણીય” એ નામ છે. કામ મરણનું પ્રતિપક્ષ તે અકામ મરણ, તેથી કામ અને મરણનો નિક્ષેપ કરવો જોઈએ. તે પ્રતિપાદિત કરવા નિર્યુક્તિકાર કહે છે. • નિર્ણક્તિ - ૨૦૮ + વિવેચન : “કામનો નિક્ષેપ ચાર ભેદે અને મરણનો જ ભેદે છે. તેમાં કામના કરાય તે કામ. તે પૂર્વે શ્રમણ્યપૂર્વક નામના દશવૈકાલિકના બીજા અધ્યયનમાં કહેલ છે. ત્યાં તેનું અનેક રીતે વર્ણન છે. તેમાં જે અહીં પ્રસ્તુત છે. તેને દર્શાવવા માટે કહે છે - ઇચ્છા ફામ વડે અહીં અધિકાર છે. કારણ છ ભેદે કહ્યું, તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે, તેથી બાકીના ચાર કહે છે. બીજા વળી છની ગાથા કહે છે. દ્રવ્યાદિ ચારને જણાવે છે - • નિયુક્તિ • ૨૦૯ + વિવેચન * દ્રવ્યનું મરણ તે દ્રવ્યમરણ, કુસુંભ અન્ન આદિમાં જાણવું. જે જેના પોતાના કાર્યને સાધવા પ્રતિ સમર્થરૂપ છે. તે તેનું જીવિત રૂઢ છે. તેનો અભાવ તે મરણ છે. તેથી કુસુભાદિથી રંગવું વગેરે સ્વકાર્ય સામર્થ્ય તે જીવિત, તેનો અભાવ તે મરણ. * * - ક્ષેત્રમાણ - જે ક્ષેત્રમાં મરણ - ઇંગિની મરણાદિ વર્ણવાચ કે કરાય છે. અથવા તે શસ્ય આદિ ઉત્પત્તિ ક્ષમત્વને હણે છે, ત્યારે તે ક્ષેત્રનું મરણ છે. કાલ મરણ - જે કાળમાં મરણ વર્ણવાય છે કે કરાય છે, અથવા કાળના • ગ્રહ ઉપરાગાદિ વડે વૃષ્ટિ આદિ સ્વકાર્યને ન કરવું આ બંને સુગમપણે હોવાથી તત્ત્વથી દ્રવ્યમરણથી ભિન્ન નિર્યુક્તિકારે કહ્યું નથી. - x x• ભાવ વિષયમાં નિક્ષેપમાં આયુષ્યનો ક્ષય જાણવો. મરણ પણ ત્રણ ભેદે છે - (૧) ઓઘ મરાણ • સામાન્યથી સર્વ પ્રાણીના પ્રાણ પરિત્યાગરૂપ થાય છે. (૨) ભય મરણ - જે નાકાદિથી નરક આદિ ભવ વિષયપણાથી વિવક્ષિત છે. (૩) તરુભવિક મરણ • જેમાં જ મનુષ્ય ભવ આદિમાં મરીને ફરી તેમાંજ ઉપજીને જે મરે છે, તે વ્યાખ્યાનિકામ અભિપ્રાય. વૃદ્ધો આ રીતે વ્યાખ્યા કરે છે - તે ભાવ મરણ બે ભેદે છે - ઓધ મરણ અને તદભવ મરણ. - *- અહીં આમાંનો જેના વડે અધિકાર છે, તે કહે છે . મનુષ્ય ભવ ભાવી ભવ મરણ અંતર્તી મનુષ્ય ભાવિક મરણથી અધિકાર છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ હવે વિસ્તારથી મરણ વકતવ્યતા વિષયક બે દ્વારગાથા કહે છે - • નિયુક્તિ • ૨૧૦, ૨૧૧ + વિવેચન - મરણ વિભક્તિ-વિભાગ, તેની પ્રરૂપણા - પ્રદર્શન તે મરણવિભક્તિ પ્રરૂપણા કરવી. અનુભાગ- રસ, તેનદ્ વિષયક આયુ કર્મનો. કેમકે તેમાં જ તેનો સંભવ છે. - • પ્રદેશ • તદ્ વિષય આયુ કર્મ પુદ્ગલ રૂપ અગ્ર • પરિમાણ, તે પ્રદેશાગ્ર જાણવો. કેટલાં મરણો સ્વીકારે? ચિતે • પ્રાણીઓ પ્રાણનો ત્યાગ કરે છે. એક સમયમાં કતિક- કેટલીવાર, એક એક કહેવાનાર ભેદમાં “મરણે મરે છે” તે જોડવું. • • કેટલી સંખ્યાવાળો ભાગ મરે છે? સર્વે જીવોને પ્રતિસમય કે નિરંતર, અંતર • વ્યવધાન, અંતર સહિત વર્ષે તે સાંતર. આમાંના કેટલા નિરંતર અને કેટલાં સાંતર છે? તથા એક એકનો કેટલો પરિમાણ કાળ સંભવે છે? આ બંને ગાલાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલું દ્વાર કહે છે - • નિકિત - ૨૧૨, ૨૧૩ + વિવેચના - ૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. અત્યંત મરણ, ૪. વલન મરણ, ૫, વશારૂંમરણ, ૬. અંતઃશલ્ય મરણ, ૭. તદ્ભવ મરણ, ૮. બાલ મરણ, ૯. પંડિત મરણ, ૧૦. મિશ્રમરણ, ૧૧. છદ્મસ્થ મરણ, ૧૨. કેવલિમરણ, ૧૩.વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠ મણ, ૧૫ - ભક્ત પરિસામરણ, ૧૬. ઇંગિનીમરણ, ૧૭. પાદપોપગમન મરણ. હવે બહુ ભેદ દર્શનથી કોઈને અશ્રદ્ધા ન થાય, તેથી સંપ્રદાય ગર્ભ નિગમન કહે છે - • નિયુક્તિ - ૫૪ + વિવેચન - સત્તર સંખ્યામાં, વિશેષ અભિવ્યક્તિને માટે કરાય છે. તે વિધાનો - ભેદો, મરણ વિષયક. પૂજ્ય તીર્થકર, ગણધર આદિ કહે છે - પ્રતિપાદિત કરે છે. સમ્યમ્ દર્શન જ્ઞાન આદિ વડે યુક્ત તે - ગુણકલિત. અમે કહેતા નથી. વચમાણ ગ્રંથ સંબંધન અર્થ કહે છે - મરણોના અભિધાનોની પછી પદર્શનનો અર્થથી વિભાગ તે નામ વિભક્તિ, તેને કહે છે - અનંતર ક્રમથી. પ્રતિજ્ઞાત ને કહે છે : • નિર્યુક્તિ - ૨૧૫ + વિવેચન - અનુસમય નિરંતર અવચિ સંજ્ઞિત તે પાંચ ભેદે છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને સંસાર. -૦- સમયને આશ્રીને, આ વ્યવહિત સમયને આશ્રીને પણ હોય, તેવી બ્રાંતિન થાય, તેથી કહે છે - નિરંતર, આંતર નહીં. કેમકે અંતરાલ અસંભવ છે. તે આવા પ્રકારે કેમ છે? “અવીચિ સંજ્ઞિત”. પ્રતિસમય અનુભવાતું આયુષ્ય, બીજા આયુષ્યના દલિકોના ઉદયથી પૂર્વ પૂર્વ આયુ દલિકોની વિસ્મૃતિ (નાશ) રૂપ અવસ્થા જેમાં છે. તેથી આવીચિ, તેનાથી આવીચિ એવી સંજ્ઞા થઈ, તેનાથી આવીચિ સંજ્ઞિત. અથવા વીચિ - વિચ્છેદ, તેના અભાવથી વીચિ, તેનાથી સંજ્ઞિત. ઉભયમાં પ્રક્રમથી મરણ, અથવા “સંજ્ઞિત' શબ્દ બધાં સાથે જોડાય છે. તેથી અનુસમય સંક્ષિત - નિરંતર સંતિ. અવીચિ સંતિ તે કાર્થિક છે. તે આવીયિમરણને પાંચ પ્રકારે ગણધરાદિ એ પ્રતિપાદન કરેલ છે. આના વડે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ અધ્ય. ૫ ભૂમિકા પરતંત્રતા જણાવી છે. તે કહે છે - દવ્ય એટલેદ્રવ્ય આવચિમરણ. ક્ષેત્ર આવી ચિમરણ ત્યિાદિ પાંચ કહ્યા. તે આ પ્રમાણે દ્રવ્ય આવી ચિમરણ તે જે નાક, નિપંચ, મનુષ્ય અને દેવના ઉત્પત્તિ સમયથી આરંભીને પોત-પોતાના આયુ કર્મના દલિકોનો અનરામય અનુભવથી જે વિઘટન, તે નારકાદિ ભેદથી ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરકાદિ ચાર ગતિની અપેક્ષાથી તે વિષયના ક્ષેત્રમાં પણ ચારભેદ જ છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી ક્ષેત્ર આવી ચિમરણ પણ ચાર ભેદે છે. કાળમાં જેમ આયુકાળ ગ્રહણ કરાય છે. અદ્ધા કાળ નહીં. કેમકે તેનો દેવાદિમાં અસંભવ છે, અને તે દેવાયુષ્ક કાળાદિ ભેદથી ચાર પ્રારે છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી કાળ આવીચિમરણ પણ ચાર ભેદે છે. તેમના જ નાકાદિના ચતુર્વિધ આયુક્ષયના લક્ષણથી ભાવ પ્રાધાન્યની અપેક્ષાથી ભાવ આવીચિ મરણ ચાર ભેદે જ કહેવું. -૦- હવે અવધિમરણ કહે છે - • નિયુક્તિ • ૨૧૬/૫ + વિવેચન - જેમ આવી ચિમરણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ ભેદથી પાંચ પ્રકારે છે, તેમ અવધિમરણ પણ જાણવું. તેનું સ્વરૂપ કહે છે - જેઓ હાલ મૃત છે, તે ફરી મરશે. અતિ અલાદ્ય • મર્યાદા, તેથી જે નારકાદિ ભાવ નિબંધનથી આયુકર્મ દલિકો અનુભવીને મરે છે. જો કરી તેને જ અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્ય અવધિમરણ, ગ્રહિત અને છોડેલા કર્મલિકોનું પુનઃગ્રહણ સંભળે ચે કેમકે પરિણામનું વૈચિધ્ય છે. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. પશ્ચાદ્ધથી આત્યંતિકમરણ કહે છે - • નિયુક્તિ - ૨૧/ર + વિવેચન - એ પ્રમાણે જ અવધિમરણવત્ આત્યંતિક મરણ પણ દ્રવ્ય આદિ ભેદથી પાંચ પ્રકારે છે, વિશેષ આ પ્રમાણે છે - તે દ્રવ્યાદિ ફરી મસ્તા નથી. અર્થાત જે નરકાદિ આયુષ્કપણે કર્મલિકો અનુભવીને મરે છે કે મય છે. તે ફરી તેને અનુભવીને મરશે નહીં. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. ત્રણે પણ આ અવીચિ - આત્યંતિક મરણો પ્રત્યેક પાંચે દ્રવ્યાદિના નારકાદિગતિના ભેદથી ચાર પ્રકારે હોવાથી વિશા ભેદો થયા. હવે વલન મરણ કહે છે. . નિકસ - ૨૧૭ + વિવેચન - સંયમ વ્યાપાર વડે કે તેમાં વિષણ. તે સંયમયોગવિષણ અતિ દુશ્વર તપશ્ચરણ આચરવાને સમર્થન છે અને વ્રતને છોડવાને અસમર્થ છે. આનાથી અમને કઈ રીતે મુક્તિ મળે, તેમ વિચારતા મારે છે. જે તેની વલનું સંયમથી નિવર્તમાનોનું મરણ તે વલમ્મરણ. ભગ્નવત પરિણતીવાળા વતીને જ તે છે તેમ વિશેષિત કરે છે કેમ કે બીજાને સંયમ યોગોનો જ અસંભવ છે. તે વિષાદ કેમ છે? તેના અભાવે તે છે. પશ્ચાદ્ધથી વશાત કહે છે- ચક્ષ આદિ ઇદ્રિયના વિષયો- મનોજ્ઞ રૂપાદિ ક્રિય વિષયો તેને વશ પ્રાપ્ત તે ઇંદ્રિય વિષયવશગત, નિષ્પ દીપકલિકાના અવલોકનથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ આકુલિત પતંગવત્ મરે છે, તે વશાર્તા મરણ છે. કથંચિત દ્રવ્ય અને પર્યાયના અભેદથી જ આમ કહે છે. એ પ્રમાણે પૂર્વત્ર પણ વિચારવું - ૐ શબ્દ આ અધ્યવસાયના ભેદને જણાવવાને છે. હવે અંતઃ શલ્ય મરણ કહે છે - • નિયુક્તિ - ૨૧૮, ૨૧૯ + વિવેચન લજ્જા, ગૌરવ કે બહુશ્રુત મદ વડે જે દુશ્વરિત છે, તે જેઓ ગુરુને કહેતા નથી. તેઓ આરાધકો થતા નથી. ગારવ રૂપી પંમાં ડૂબેલા જેઓ બીજાને અતિયાર કહેતા નથી, તેમને દર્શનાદિ સશલ્યમરણ થાય છે. - તેમાં લજ્જા - અનુચિત્ત અનુષ્ઠાન સંવરણ રૂપ, ગૌરવ - સાતા, રસ, ઋદ્ધિના અભિમાન રૂપ, આલોચનાર્હ આચાર્ય પાસે જઈને તેમને વંદનાદિ વડે, તેમણે કહેલ તપ અનુષ્ઠાન ન સેવીને ઋદ્ધિ સ સાતા ભાવનો સંભવ છે. ‘હું બહુશ્રુત છું', તો અલ્પદ્યુતવાળા એવા આની પાસે કેમ મારું શા ઉદ્ધરીશ? હું આને કેમ વંદનાદિ કરીશ? આ મારી અપભ્રાજના જ છે. એવા અભિમાનથી જે ગુરુ કર્મો ન આલોયે. કોની પાસે? આલોચનાર્હ આચાયદિ પાસે તે કેવું? દુરનુષ્ઠિત છે. અનંતર ઉક્ત રૂપે આરાધતા નથી - અવિકલતાથી સમ્યક્ દર્શનાદિને નિષ્પાદન કરે તો આરાધક થાય, તેમ ન કરવાથી ન થાય. શા માટે ન આરાધે ગૌરવ પંક સમાન કાલુષ્ય હેતુતાથી તેમાં ડૂબેલા, લજ્જા અને મદને કારણે પણ જાણવું, પરંતુ જે આ ગૌરવનું ઉપાદાન કર્યું, તે આના અતિદુષ્ટપણાને જણાવે છે. જેઓ દર્શન, તે જ્ઞાન, ચારિત્ર વિષયક અપરાધો આચાર્યાદિને કહેતા નથી, તેમાં દર્શન વિષયક તે શંકાદિ, જ્ઞાન વિષયક તે કાળ અતિક્રમ આદિ, ચાસ્ત્રિ વિષયક તે સમિતિ આદિ ન પાળવા રૂપ. શલ્ય - કાલાંતરે પણ અનિષ્ટ ફળ વિધા ન પ્રતિ અવંધ્યપણાથી, તેના સહિતનું મરણ તે સશલ્ય - અંતઃશલ્ય મરણ થાય. હવે અત્યંત પરિહાર્યતા ને જણાવવા માટે કહે છે - • નિયુક્તિ • ૨૨૦ + વિવેચન - ઉક્ત સ્વરૂપ સશલ્યમરણ વડે મરીને - પ્રાણોને ત્યજીને, જીવો ઘણો કાળ ભમે છે, ક્યાં? સંસાર કાંતારમાં. કેવો સંસાર? જેમાં મહાભય રહેલ છે, તેવા સંસારમાં, તથા જેનો દુઃખેથી અંત થઈ શકે છે તેવો તે દુરંત છે તેમાં. હવે તદ્ભવમરણ કહે છે • નિયુક્તિ - ૨૨૧ + વિવેયન · - મુક્ત્વા - છોડીને, કોને? અકર્મભૂમિજા એટલે દેવકુર અને ઉત્તર આદિમાં ઉત્પન્નપણાથી જે મનુષ્ય અને તિર્યંચ છે તેને, કેમકે તેમનો જ તદ્ભવ પછી દેવોમાં ઉત્પાદ થાય છે દેવો ચાર નિકાયવર્તી હોય. નરકમાં થાય તે નૈરયિક, તેમને પણ છોડીને. તે દેવોની તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પત્તિ થાય. કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યંચ જીવોને તદ્ભવ મરણ થાય, તેમાં જ ફરી ઉત્પન્ન થાય. તેથી જે ભવમાં જીવો વર્તતા હોય, તે ભવને યોગ્ય જ આયુ બાંધીને ફરી તેના ક્ષયથી મસ્તાને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ અધ્ય. ૫ ભૂમિકા થાય. અહીંતુ શબ્દ તેના સંખ્યય વર્ષાયુષ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યય વર્ષ આયુવાળાને યુગલધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તભવોત્પાદ રૂપ આયુકર્મ ઉપચિત કરે છે. આ અંતરમાં “મોર ઓહિમરાણ ઇત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે - • નિયુક્તિ - ૨૨૨ + વિવેચન - અવિરતનું મરણ તે બાલમરણ છે અને વિરતનું મરણ તે પંડિત મરણ છે.દેશ વિરતનું મરણ તે બાલપંડિત મરણ જાણ. -૦- વિરમણ તે વિરત - હિંસા, અસત્યથી ઉપરમણ જેમાં વિધમાન નથી તે અવિરત, તેઓનું મૃત્યુ સમયે પણ દેશવિરતિ ન સ્વીકારીને જે મિથ્યાદેશા કે સમ્યગુર્દશામાં મરણ તે અવિરત અતિ લાલ મરણ કહેવાય. વિરત - સર્વ સાવધથી નિવૃત્તિ સ્વકારેલાનું મરણ તે પંડિત મરણ છે તેમ તીર્થકર અને ગણધર આદિએ કહેલું જાણ. મિશ્ર એટલે બાલ પંડિત મરણ તે દેશથી છે તેથી - સ્થળ પ્રાણ હિંસાદિથી વિત હોવાથી તે દેશવિરતોનું જાણવું. એ પ્રમાણે ચાસ્ત્રિ દ્વારથી બાલ આદિ ત્રણ મરણ જણાવીને જ્ઞાન દ્વારથી છઘસ્થમરણ છે, કેવલિનું રમણ તે કેવલિમરણ છે • નિર્ણક્તિ - વર૩ + વિવેચન : જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે છદ્મસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે. -૦-મરવું- પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છઘસ્થા તેમનું મરણ તે પ્રસ્થમરણ. અહીં પહેલાં મનપાંચનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વ બુદ્ધિથી જાણવું. કેવલિમરણ - કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમરણ - • નિક્તિ - રર૪ + વિવેચન - ગીધ, શામળી, શિવાદિ વડે પોતાનું ભક્ષણ, તેને ન નિવારવું તેમના વડે ભક્ષણ કરાવવું તે ગૃધપૃષ્ઠ મરણ. અથવા ગીધોનું લક્ષ્ય - પૃષ્ઠ, ઉદર આદિ જેમાં મરે છે, તે ગૃઘપૃષ્ઠ, તે પણ • x- પોતાની પૃષ્ઠ આદિ ગીધ આદિ વડે ભક્ષણ કરાય છે. પછી નિર્દેશ કરાયેલો હોવા છતાં તેનું પહેલાં પ્રતિપાદન અત્યંત મહાસત્ત્વ વિષયપણાથી કર્મનિર્જરા પ્રતિ પ્રાધાન્ય જણાવવાને માટે છે. વૈહાયસ - ઉંચે વૃક્ષની શાખાદિમાં બંધન તે ઉંબંધન, તે જેની આદિમાં છે તે વૃક્ષ, પર્વત, ભૃગુપત આદિથી આત્મજનિત મરણ, તેને ઉબંધનાદિ કહે છે. ઉદ્ગદ્ધનું જ વિહાયસ થવું તે, તેની પ્રાધાન્ય વિપક્ષાથી આ કહેલ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદો (શંકા) ગૃધપૃષ્ઠના પણ આત્મઘાતરૂપત્વથી વૈહાસમાં અંતભવ ન થાય? (સમાધાન) આ વાત બરોબર છે. માત્ર અસત્વવાળાથી આવા અધ્યયસાયને કરવો અશક્ય છે, તે જણાવવા માટે આવો ભેદ પાડેલ છે. - X• x- આ બંને મરણો આત્મ વિઘાતકારી અને આત્મપીડાહતુક છે, તો આગમથી તેનો વિરોધ ન આવે? આથી જ ભક્ત પરિાદિમાં પીડા ના પરિવારને માટે સંલેખના વિધિ અને પાનક આદિ વિધિ ત્યાં-ત્યાં જણાવેલ છે. બંનેમાં દર્શનમાલિચથી શંકાથી કહે છે. આ અનંતરોક્ત બંને - ગૃધપૃષ્ઠ અને વૈહાયસ મરણ કારણ અને પ્રકારમાં દર્શનમાલિન્ય - પરિહારાદિકમાં ઉદાયિ રાજાને મારનાર ને કારણે તેવા પ્રકારે આચાર્યવત્ તીર્થકર, ગણધરાદિ વડે અનુuત છે. આના વડે સંપ્રદાય અનુસાર દર્શાવતા તેથી અન્યથા કથનમાં શ્રતની આશાતના થાય. • • હવે અંત્ય ત્રણ મરણ કહે છે - • નિક્તિ - ૨૫ + વિવેચન - ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન એ ત્રણ મરણો છે. જે અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્કૃષ્ટ કૃતિ - સંઘયણથી વિશેષિત છે. ભકત - ભોજન, તેની પરિજ્ઞા - 3 પરિજ્ઞા વડે જાણે કે - આ અમારા વડે અનેક પ્રકારે પૂર્વે ખવાયેલ છે, અવધ છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે આગમ વચન જાણી ચારે આહારનો જાવજીવ પારિત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરે તે ભક્તપારિજ્ઞા કહેવાય છે. ઈગતે - પ્રતિનિયત પ્રદેશમાં જ આ અનશનક્રિયામાં ચેષ્ટા કરે, તે ઇંગિની. પાદપ• નીચે પ્રસરેલ મૂલ વડે પીએ છે તે અર્થાત્ વૃક્ષ, તેની જેમ તે પાદપોપ, તેને પ્રાપ્ત કરે તે પાંદપોપગમ. એટલે જેમ વૃક્ષ ક્યાંક ક્યારેક પડ્યા પછી તે સમયે વિષમ સ્થાનને વિચાર્યા વિના નિશ્ચલ જ રહે, તેમ આ અનશન કરનાર સાધુ જે જેવી રીતે સમ-વિષમ દેશમાં અંગકે ઉપાંગ જેમ હોય તેને ચલિત ન કરે. પણ નિશ્ચલનિપ્રતિકર્મરહે (ઝાડના હુંઠાની જેમ નિશ્ચલ રહે) આ પ્રમાણે અનશનથી ઉપલક્ષિત મરણો કહ્યા. આનું સ્વરૂપ • સપરિકર્મ અને અપરિકર્મ ઇત્યાદિ સૂત્રકાર સ્વયં ત્રીશમાં અધ્યયનમાં કહેશે. દ્વારના નિર્દેશથી અવશયક કંઈક કહેવું જોઈએ, એમ માનીને આ કહે છે - કનિષ્ઠ એટલે લઘુ જધન્ય. મધ્યમ - લઘુ અને જ્યેષ્ઠની મધ્યે. જ્યેષ્ઠ • અતિશય વૃદ્ધ, ઉત્કૃષ્ટ. આની ધૃતિ - સંયમ પ્રતિ ચિત્ત સ્વાધ્ય, સંહનન - શરીર સામર્થ્ય હેતુ વજુબાજભનારાયાદિ. સપરિકમેતા અને અપરિકમેતા આદિ વિશેષથી વિશિષ્ટ. આ ત્રણે ને માટે એકત્ર વિધાન કરતાં કહે છે, ધીરે પણ મરવાનું છે, કપુર પણ અવશ્ય કરવાનું છે, તો પછી ધીરપણાથી મરવું જ શ્રેષ્ઠ છે. સંસારરૂપી રંગભૂમિમાં ધૃતિ બલ રૂ૫ સક્ષદ્ધબદ્ધ થઈ મોહમલ્લને હણીને હું આરાધનાપતાકા હરીશ. અંતિમકાળમાં અંતિમ તથકરતા ઉદાર ઉપદેશવતુ હું નિશ્ચયપધ્ય એવા અમ્યુધિત મરણને સ્વીકારું છું. -- સુવિહિતો સમ્યફ પ્રકારે આ પ્રત્યાખ્યાનનું પાલન કરીને વૈમાનિક કે દેવ થાય મોક્ષે જાય છે. તો પણ વિશિષ્ટ - વિશિષ્ટતર - વિશિષ્ટતમ ધૃતિવાળાને જ તેની પ્રાપ્તિ થાય છે. તેથી કનિષ્ઠત્વ આદિને Page #194 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૫ ભૂમિકા ૧૯૩ તેના વિશેષથી કહે છે - ભક્તપરિજ્ઞામરણ સાધ્વીઓને પણ થાય, કહ્યું છે કે- બધી આયઓ, બધાં પણ પ્રથમ સંઘપણ સિવાયનાબધાં દેશવિરતો પ્રત્યાખ્યાનથી જ મરે છે. અહીં પણ પ્રત્યાખ્યાન શબ્દથી ભક્તપરિજ્ઞા જ કહેલ છે. તેમાં પહેલાં પાદપોપગમનાદિથી અન્યથા જણાયેલ છે. ઇંગિનીમરણ વિશિષ્ટતર ધૃતિ સંહનનવાળાને જ સંભવે છે, તેથી સાધ્વીઓ આદિના નિષેધથી જ બતાવે છે. પાદપોપમગન તો વિશિષ્ટતમ ધૃતિવાળાને જ હોય તેમ અભિપ્રાય છે. તેથી વજન:ષભ નારાય સંઘયણીને જ આ હોય છે. ઇત્યાદિ - x xxxx-(અહીંવૃત્તિકાશ્મીએ “મરણવિભક્તિકૃતચાર ગાથાઓનોંધેલ છે. તથા ઉતાર્થના માહાભ્યને જણાવતી બીજી પણ ત્રણ ગાથાની નોંધ વૃત્તિકારશ્રીએ કરેલ છે. જે રાત્રે નોંધેલ નથી.) અહીં પ્રતિદ્વાર બે ગાથાના વર્ણન થકી મૂલ દ્વાર ગાથામાં મરણ વિભક્તિ પ્રરૂપણાનું અનુવર્ણન કરેલ છે. હવે અનુભાવ પ્રદેશાગ્ર બે દ્વાર કહે છે - • નિર્યુક્તિ - ૨૨૬ + વિવેચન - અનુભાવ મરણમાં સોપક્રમ અને નિરુપક્રમ બે ભેદ કહ્યા છે. તેમાં સોપક્રમઉપકમ સહિત એટલે કે અપવર્તનાકરણ નામથી વર્તે છે, તે, ઉપક્રમથી નિર્ગત તે નિરુપક્રમ. આ બે ભેદ છે. આ અનુભાગ કે અનુભાવ મરણ વિષયક આયુમાં કહ્યા. તેમાં સાત કે આઠ આકર્ષો વર્ડ - - જે પુગલ ઉપાદાન, તે અનુભાગ અતિ દેટ હોવાથી અપવર્તન કરવાને અશક્યપણાથી નિરૂપક્રમ કહેવાય છે. અને જે છે કે પાંચ ફે ચાર આકર્ષા વડે આગૃહીત - દલિકો છે, તે અપવર્તનાકરણ વડે ઉપક્રમ પામે છે, તેથી સોપકમ છે. આ બંનેમાં પણ આયુનો ક્ષય થતાં આત્મામાં મરણ સંભવતું નથી. તતા જે જાય છે, તે આય, તેનું નિબંધક કર્મ તે આયુકર્મ. તેનો વિભાગ કરવાના અશક્યપણાથી, પ્રકૃષ્ટ દેશો એટલે પ્રદેશો, તેનું પરિમાણ તે આયુકર્મ પ્રદેશાગ્ર. અનંતાનંત સંખ્યા પરિમિતિ મરણપ્રકમમાં અને તવિષયક આયુ પ્રગલોનો ક્ષય તેને મરણ કહે છે. - આત્મપદેશો જ એક એક, તેના પ્રદેશથી અનંતાનંત વડે આવેદિત છે. વૃદ્ધ વ્યાખ્યા પણ છે કે • આ પ્રદેશાગ્ર તે - અનંતાનંત આયુકર્મના પુદગલો, જેના વડે એક એક જીવપ્રદેશ આવેષ્ટિત પરિવેષ્ટિત છે. હવે એક સમયે કેટલા મરે તે દ્વાર કહે છે - • નિર્ણક્તિ - ૨૦ થી ૨૨૯ + વિવેચન - આવી ચિમરણ હોવાથી બે કે ત્રણ કે ચાર કે પાંચ મરણો કહેવાનાર વિવક્ષાથી પ્રક્રમથી એકજ સમયમાં સંભવે છે. આના વડે આના સતત અવસ્થિતત્વ અને આ વિવાથી તેના આદિ ભેદની પરિકલ્પનાથી કહે છે. એક સમયે કેટલાં મરે છે? એ ચોથા દ્વારની વિશેષથી કહેવા રૂપ વિભાષા આથતુ વ્યાખ્યા, અથવા વિવિધ પ્રકારોથી ભાષણ તે વિભાષા - ભેદનું અભિધાન, તેનાથી વિસ્તાર જાણવો. આ જ અર્થને પ્રગટ કરતાં કહે છે - Bl13. er Jain Dardes..... ternational Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ/૧ બધાં જ, તેમાં મુક્તિના ભાગીને પણ લેવાના? તેથી કહે છે - ભવસ્થ જીવો. જેમાં કર્મવશ વર્તી જંતુઓ- જીવો હોય છે, તે ભવ. તેમાં રહે તે ભવસ્થ. એવા તે જીવો આવીચિક મરણને આશ્રીને મરે છે અથવા સર્વકાળ આવીચિક મરણે મરે છે. અવધિમરણ અને આત્યંતિક મરણ. આ બંને મરણો વિકલ્પ છે. જો કે આવી ચિમરણવત્ અવધિમરણ અને આત્યંતિક મરણ છતાં પણ ચારે ગતિમાં સંભવે છે, તો પણ આયુષ્યના ક્ષયના સમયે જ તે બે મરણનો સંભવ છે, સદા તે ભાવ વર્તતો નથી. તેથી આવીચિક મરણ જ સદા છે તેમ કહેલું છે. આના વડે આવીચિ મરણના સદા ભાવથી લોકમાં મરણપણાથી પ્રસિદ્ધિની અવિવક્ષાનો હેતુ કહેલ છે, તેમ વિચારવું. હવે “બને પણ’ ને સ્પષ્ટ કરે છે. અવધિ મરણ અને આત્યંતિક મરણ, અને લાલ મરણ, તથા' શબ્દ ઉત્તરભેદની અપેક્ષાથી સમુચ્ચય માટે છે. પડિત મરણ, બાળપંડિત મરણ. ચ શoથી પૈહાયસ અને ગધપૃષ્ઠ મરણ કહ્યા. પછી ભકતપરિજ્ઞા, ઇંગિની, પાદપોપગમન કહા. આમાં પરસ્પર જે વિરોધ છે, તેને કહે છે - અવિરતના અવધિ અને આત્યંતિક મરણ કહ્યા, અન્યતર બાલમરણ તે બીજે તભવમરણની સાથે ત્રણ, વશાત્ત સાથે ચોથું, કથંચિત્ આત્મઘાતમાં વૈહાયસ કે મૃધપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું. શંકા-વલન્મરણ અને અંતઃશલ્યમરણ પણ બાળમરણના જ ભેદ છે. આગમમાં કહ્યું છે કે - બાલ મરણ બાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - વલાય મરણ, વશાd મરણ. અંતઃશલ્યમરણ તભવ મરણ, ગિરિપતન, તરુપતન, જળપ્રવેશ, અગ્નિપ્રવેશ, વિષભક્ષણ, શસ્ત્રો પહનન, વૈહાયસ અને ગૃધપૃષ્ઠ. આમાં જે કે ગિરિપત્તન આદિ છમાં વૈહાયસનો અંતભવ છે જ, તો પણ વલનમરણ, અંતઃશલ્મમરણના પ્રક્ષેપમાં ઉક્ત સંખ્યાનો વિરોધ કેમ ન આવે? સમાધાન - અહીં અવિરતના જ બાલમરણની વિવેક્ષા છે. કહ્યું છે કે- અવિરતમરણ અને બાલમરણ. આ બંનેનું એક સંયમ- સ્થાનથી નિવર્તન, અન્યત્ર માલિ માત્ર વિવક્ષિત છે. સર્વથા વિરતિનો અભાવ નહીં જ, તેથી કઈ રીતે બાલમરણમાં સંભવ છે? તથા છદ્મસ્થમરણ પણ વિરતોને જ રૂઢ છે, તેથી ઉક્ત સંખ્યામાં વિરોધનથી. એ પ્રમાણે દેશવિતને પણ બે આદિ ભંગ ભાવના કરવી. માત્ર ત્યાં બાલમરણના સ્થાને બાલ પંડિત મરણ વાંચવું. વિરતને તો અવધિ અને આત્યંતિકમરણમાંનું કોઈ એક અને પંડિતમરણ તે બીજું, છદ્મસ્થ અને કેવલિમરણમાંનું કોઈ એક તે ત્રીજું ભક્ત પરિજ્ઞા, પાદપોપગમન કે ઇંગિની મરણમાંનું કોઈ એક તે ચોથું, કારણ હોય તો વૈહાયસ અને ગૃઘપૃષ્ઠમાંનું કોઈ એક તે પાંચમું, દઢ સંયમ પ્રતિ આ પ્રમાણે કહેલ છે. શિથિલ સંચમીને અવધિ અને આત્યંતિક મરણમાંનું કોઈ એક મરણ હોય. કોઈક કારણથી વૈહાયસ અને ગૃધપૃષ્ઠમાંથી કોઈ ક તે બીજું, કથંચિત શલ્યના સંભવમાં અંતઃશત્ર મરણ સાથે ત્રીજું વલન્મમરણની સાથે ચોથ, છગ્નસ્થ Page #196 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૫ ભૂમિકા ૧૫ મરણથી પાંચમું. પંડિત મરણનો કે યોક્ત ભક્તપરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે. (શંકા) વિસ્તને બંને અવસ્થામાં પણ તદ્ભવમરણ પ્રક્ષેપમાં છટ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિતનો દેવોમાં જ ઉત્પાદ્ થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તદ્ભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું. હવે “ક્રતિકૃત્વ એક એક એકમાં મરે? તે દ્વાર કહે છે - • નિયુક્તિ - ૨૩૦ + વિવેચન સંખ્યાના, અસંખ્યા - અવિધમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રક્રમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબહુત્વ અપેક્ષાથી આ જાણવું, તેનો વિશેષ ધોતક છે. એક એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાના છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર બહુતમ સ્થિતિના ભાગી છે. પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું તે. તેનો અર્થ આ છે સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિતમરણમાં. અહીં અસ્ત્રિની નિરંતર અવાપ્તિ અસંભવ છે. - ૪ - ૪ - થાખ્યાત ચારિત્રવાળાને સમ્રત્પન્ન કેવળ જ્ઞાનમાં એક જ વખત મરણ થાય, હવે એકૈક મરણમાં ‘કતિભાગ‘ મરે છે, તે દ્વાર કહે છે - - પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક - એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવીચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે - શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ મરે છે, એમ કહે છે. આવીચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંત ભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે. આ પ્રમાણે એકૈંકમાં કેટલાયે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું હવે અનુસમય દ્વાર કહે છે - અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિમરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અનુ સમયતા કહી નથી, કેમકે તેમાં બહુ સમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે - પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણે જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - ૪ - તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્ચેષ્ટતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે. અનુસમય દ્વાર કહ્યું હવે સાંતરદ્વાર કહે છે - તેમાં પહેલા અને છેલ્લામાં અંતર વ્યવધાન વિધમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદાનિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે . Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસબ-સટીક અનુવાદ • નિક્તિ • ૨૩ર + વિવેચન બાકીના અવધિમરણ આદિ પંદર મરણો જાણવા. તે બધાં અંતર - વ્યવધાન સહિત વર્તે છે, તેથી સાંતર અને નિષ્ણાંત અંતરથી નિરંતર છે. “તુ” શબ્દ સમુચ્ચય અર્થપણાથી છે. જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય તે ગમ - પ્રરૂપણા. અહીં એવું કહે છે કે - જ્યારે કોઈ બાળ મરણાદિ પામીને મરે છે અને મરીને ભવાંતરમાં મરણાંતર અનુભવી ફરી તે જ પ્રાપ્ત કરે છે, ત્યારે આંતર મરણ છે. તેમ પ્રરૂપણા છે. જ્યારે બાળમરણાદિ પામીને ફરી તે જ અવ્યવહિતપણે પામે છે, ત્યારે તે નિરંતર થાય છે. તેના પ્રરૂપકત્વથી આ “મ' પણ સાંતર અને નિરંતર છે, તેમ કહેલ છે. - હવે પાછલી અડધી ગાથાથી કાળદ્વાર કહે છે - સાદિ સાંત. બાકીના સોળ કહેવાનારની અપેક્ષાથી અવધિમરણ આદિ. તેમકે તેઓનું એક સામયિકપણું અભિહિત છે. પ્રવાહની અપેક્ષાથી આ શેષભંગ ઉપલક્ષણ છે. પ્રવાહથી પણ ત્રણ ભંગ પતિત શોષ મરણો સંભવે છે. તેથી વૃદ્ધો કહે છે - બાળમરણો અનાદિ અનંત કે અનાદિ સાંત હોય છે. પંડિત મરણો સાદિ સાંત હોય છે. કેમકે મુક્તિ પ્રાપ્તિમાં તેનો ઉચ્છેદ સંભવે છે. પહેલું- આવીચિ મરણ પ્રવાહની અપેક્ષાથી આદિ રહિત છે. પ્રતિનિયત આયુ પુદગલની અપેક્ષાથી તે સાદિ પણ સંભવે છે. ઉપલક્ષણથી આનું અનંતપણું અનુભવ્યોને છે. ભOોને તે સાંત હોય છે. હવે નિયુક્તિકાર તેના પરિવારને માટે કહે છે• નિર્ગુક્તિ - ૨૩૩ + વિવેચન અનંતર કહેલાં આ બધાં દ્વારો મરણાવિભક્તિ નામક અધ્યયનમાં પ્રરૂપેલા છે. તે પૂવોંક્ત ક્રમથી છે. એ પ્રમાણે બધી જ મરણ વક્તવ્યતા કહેવાઈ છે કે નહીં? તે કહે છે - સમસ્ત નિપુણ તે પદાર્થોને અહીં પ્રશસ્તમરણાદીને જિન - કેવલી, ચૌદપૂવ - પ્રભવ આદિએ કહેલા છે. હું મંદમતિપણાથી, તેનું વર્ણન કરવાને સમર્થ નથી, એ અભિપ્રાય છે. સ્વયં ચૌદપૂર્વી હોવા છતાં, જે ચૌદપૂર્વીનું ઉપાદાન કર્યું તે તેમના પણ છે સ્થાન પતિતપણાથી શેષ માહાભ્ય જણાવવાને માટે છે. હવે પ્રશસ્ત - પ્રશસ્ત મરણ વિભાગ કહે છે - • નિન - ર૩૪ વિવેચન એકાંતથી પ્રશસ્ત - ગ્લાધ્ય ત્રણ મરણો જિનો વડે પ્રરૂપિત છે, તેને કહે છે. ભક્તપરિફા, ઇંગિની, પાદપોપગમન. આ ત્રણે શું એકરૂપ છે? તે કહે છે - કમથી તે જ્યેષ્ઠ • અતિ પ્રશસ્ય, અર્થાત અનુક્રમે પ્રધાન છે. બાકીના મરણોમાં પણ જે પ્રશસ્ત છે, તેનો અહીંજ અંતર્ભાવ કરવો. બીજામરણો ક્યારેક ક્યાંક પ્રાપ્ત છે. તે સિવાયના તો સવા પરાસ્ત છે. અહીં જેનો અધિકાર છે, તે કહે છે - • વિલિ - ર૩પ + વિવેચન, આ મરણોમાં મનુષ્યના મરણથી અધિકાર જાણવો. અર્થાત્ મનુષ્યભવમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, ૫ ભૂમિકા ૧૯ર સંભવતા પંડિતમરણાદિથી જાણવો કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉતાર્થ સંક્ષેપહારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત આપશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્તપરિસાદિ પ્રશસ્ત મરણે મરવું. નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન - • સુત્ર - ૨૯ - સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે, તેને તરી જો દુતર છે. જેને કેટલાક તરી ગયા છે, તેમાં એ મહાપાએ આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે - • વિવેચન ૧૦૯ - જેમાં જળ વિધમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમુદ્ર અને ભાવથી “સંસાર' છે, તેમાં - મહાન ઓધ- પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પામીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહોધમાં - મહાપણું તેના અગાધપણાથી અને અલ્દષ્ટપા૫ણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે - એક એટલે રાગ દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુક વડે સુખેથી તરી શક્તા નથી. તેથી એક કહ્યું અથવા એફ એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં. આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તમાં એક તે તથાવિધિ તીર્થકર નામ કર્મના ઉદયથી અનુત્તર આમ વિભૂતિ અદ્વિતીય અર્થાત તીર્થકર, તેજ એક માત્ર ભરતક્ષોત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞા-નિરાકરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા - કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રજ્ઞ. તે શું છે? તે કહે છે - હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રકમથી તરણ ઉપાય, સ્પષ્ટ - અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રષ્ટ અર્થ રૂપ. તે ઉદાહત કર્યો છે. સત્રમાં કહેલ છે કે - મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુત્તર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યદાની પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થકર જ. બાકી પૂર્વવતુ. તેમણે જે કહ્યું, તે જણાવે છે - • સૂત્ર - ૧૩૦ - મારણાંતિકના બે સ્થાનો કહેલા છે - આકામમરણ, સકામકરણ. • વિવેચન - ૧૩૦ - અહીં જે વિધમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે. *- જે પૂર્વેના તીર્થકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત- સ્વ સ્વ પર્યા , તે મરણાંત, તેમાં થાય તે માણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામમરણ, ઉક્ત રૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - x- અને સક્રામમરણ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ મરણ કેવા છે? અને કેટલો કાળ છે? તે કહે છે - - સૂત્ર - ૧૩૧ બાળજીવોને અકામ મરણ વારંવાર થાય છે, પંડિતોને કામ મરણ ઉત્કૃષ્ટથી એકવાર થાય છે. • વિવેચન 13 - - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ - બાલ - સત્ અને અસા વિવેકથી રહિતપણાથી તેઓને અકામ મરણ જ વારંવાર થાય છે. તેઓ વિષયની આસક્તિથી મરણને ન ઇચ્છતા જ મરે છે. ત્યાર પછી ભવ અટવીમાં ભટકે છે. પંડિત - ચાસ્ત્રિવાનને અભિલાષા સહિત વર્તે છે, તેથી સંક્રામમરણ મરણ પ્રતિ સંત્રસ્તપણા વિના વર્તે છે. તેથી તેમને ઉત્સવરૂપપણાથી તેવાં પ્રકારનું મરણ થાય છે. તેથી વાચકવર આ પ્રમાણે કહે છે - સંચિત તપોધનવાળાને, નિત્ય વ્રત-નિયમ-સંયમરતોને, અનપરાધ વૃત્તિવાળાને મરણ ઉત્સવભૂત માનેલ છે. પરમાર્થથી તેમને સકામત્વ હોતું નથી. કેમકે મરણની અભિલાષાનો પણ નિષેધ કરેલ છે. કહ્યું છે કે - ‘હું લાંબું જીવું કે જલ્દી મરું'' એવી વિચારણા ન કરે, જો અપાર એવા મહોદધિ સંસારને તરી જવા ઇચ્છતો હોય તો. તે ઉત્કર્ષને ઉપલક્ષીને કેવલી સંબંધી છે, પણ અકેવલી તો સંયમ જીવિતને લાંબુ થાય તેમજ ઇચ્છે, કેમકે મુક્તિની પ્રાપ્તિ અહીંથી જ થાય છે. કેવલી તો તે પણ ન ઇચ્છે. ભવજીવિતનો દૂર રહ્યું તેના મરણમાં પણ ઉત્કૃષ્ટથી ‘સકામતા' એકજ વાર છે. જઘન્યથી બાકીના ચારિત્રીને સાત કે આઠ વાર થાય તેમ કહેલ છે. ઉક્ત બે સ્થાનમાં આધ સ્થાન કહે છે - ♦ સૂત્ર - ૧૩૨ થી ૧૩૪ મહાવીર ભગવંતે તે બેમાં આ પહેલાં સ્થાનના વિષયમાં કહેલ છે કે - કામમૃદ્ધ બાળજીવ દૂર કર્યાં કરે છે... જે કામ ભોગોમાં આસક્ત હોય છે, તે કૂટ પ્રતિ જાય છે અને કહે છે - “પરલોક મેં જોયો નથી, અને આ રતિ સુખ આંખોની સામે છે... આ કામભોગ સંબંધી સુખ હસ્તગત છે, ભાવિ સુખ સંદિગ્ધ છે. કોણ જાણે છે પોક છે કે નહીં? • વિવેચન ૧૩૨ થી ૧૩૪ - - તે અકામ મરણ અને સકામ મરણ નામક સ્થાન મધ્યે હવે કહેવાનાર રૂપ આધ સ્થાન, ચરમતીર્થંકર મહાવીર એવા મહાપ્રજ્ઞએ પ્રરૂપેલ છે. તે શું છે? ઇચ્છા મદનરૂપ અભિકાંક્ષાવાળા કામગૃદ્ધ બાલ-અજ્ઞાનીજન અતિ રૌદ્ર કર્મો - હિંસા આદિ કરે છે . ક્રિયા વડે નિર્વર્તે છે સમર્થ હોય કે અસમર્થ પણ ક્રૂરતાથી તંદુલમસ્ત્યવત્ મનથી કરીને અને પ્રક્રમથી અકામ જ મરે છે. આ જ ગ્રહણવાક્યને વિસ્તારતા કહે છે - જે કોઈ ગૃદ્ધ, કામના કરાય તે કામ, ભોગવાય તે ભોગ, તેવા કામ લોગો, તે અભિલષણીય શબ્દાદિમાં અથવા કામ - શબ્દ, રૂપ ભોગ - સ્પર્શ, રસ, ગંધ, આ કામ . Page #200 -------------------------------------------------------------------------- ________________ પ/૧૩૨, ૧૩૪ ૧૯૯ ભોગોમાં - X- કોઈ કૂરફર્મીની મધ્યે ફૂટ - પ્રભૂત પ્રાણની યાતના હેતુપણાથી નરક, જેમ ફૂટમાં પડેલ મૃગ અનેકવાર હણાય છે, એ પ્રમાણે નરકમાં પડેલપ્રાણી પરમાધાર્મિકો વડે હણાય છે. - x અથવા જે ગૃદ્ધ કામભોગોમાં અર્થાત્ સ્ત્રીસંગમાં અને ધૂપનવિલેપના આદિમાં તે સુહદાદિ સહાય સહિત કૂટ પ્રતિ જાય છે. અથવા કૂટ - દ્રવ્યથી અને ભાવથી છે. તેમાં દ્રવ્યથી મૃગાદિ બાંધન, ભાવથી મિથ્યાભાષણ આદિ. તે તરફ જાય છે. તે જ માંસાદિ લોલુપતાથી મૃગાદિ બંધનાની આરંભે છે, અને મિથ્યા ભાષણાદિના સેવનથી, પ્રેરિત થઈને કેટલાંક બોલે છે - મેં ભૂત કે ભાવિ જન્મરૂપ પરલોક જોયેલ નથી. ક્યારેક વિષયની અભિરતિથી આમ કહે છે - આ ચક્ષુદષ્ટ પ્રત્યક્ષ નિર્દેશ છે. જેમાં રમણ કરાય તે રતિ- સ્પર્શનાદિ સંભોગજનિત ચિત્ત પ્રહાદ છે. અહીં એવું છે કે - કેમ દંષ્ટનો પરિત્યાગ અને અષ્ટ પરિકલ્પનાથી આત્માને વિપ્રલાપ કરાવવો. ફરી તેના આશયને જ જણાવતા કહે છે દસ્તગત - હાથમાં આવેલ, આ ઉપમા છે. તેથી હસ્તામતની માફક એટલે સ્વાધીનતાથી, આ કોણ છે? આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામો - શબ્દ આદિ, કદાચિત આગામી પણ આવા પ્રકારના જ હોય છે, તેથી કહે છે- કાળમાં સંભવે તે કાલિક- અનિશ્ચિત કાલાંતર પ્રાપ્ત જે ભાવિન્ય સંબંધી છે તે. કોણ જાણે છે? કોઈ નહીં કે પરલોક છે કે નહીં? અહીં આશય આ છે - પરલોકના સુકતાદિ કમોંના કે અસ્તિત્વ નિશ્ચયમાં પણ કોણ એવો હોય કે - જે હાથમાં આવેલ કામોને છોડીને, કાલિક કામાર્થે ચત્ન કરે? તત્ત્વથી તો પરલોકનો નિશ્ચય જ નથી, અનુમાનથી - - - તેના અસ્તિત્વનો નિશ્ચય નથી. પણ સંદેહ જ છે. પરંતુ આ પ્રમાણે વિચારતો નથી કે - પ્રાપ્ત કામો દુરતપણાથી ત્યાગ કરવાનો યોગ્ય જ છે. તેનું દુરંતત્વ શલ્ય, વિષ આદિ ઉદાહરણોથી પ્રતીત જ છે. - x x પરલોકના સંદેહને જણાવવા છતાં, તે પાપના પરિહારના ઉપદેશ પ્રતિ બાધક નથી. પાપનુષ્ઠાનને અહીં જ ચોર-પારદારિકાદિમાં મહાઅનર્થ હેતુપણાથી દશવિલ છે. પરલોક નથી એવા નિશ્ચયમાં પણ તેના અનર્થ હેતપણાથી તેને પરિહરવું ઉચિત છે, જેને પરલોકના અસ્તિત્વ પ્રતિ સંદેહ નથી - x x• તેને તો આ સ્વીકાર્ય જ હોય. - • x• જે કામોને પરિહરવાને સમર્થ ન હોય, તે કહે છે • સુત્ર • ૧૩૫ હું સામાન્ય લોકો સાથે રહીશ, મ માનીને અડાની મનુષ્ય ભષ્ટ થાય છે. પરંતુ છેલ્લે તે કામ ભોગાનુરાગણી કષ્ટ જ પામે છે. • વિરેચન - ૧૩૫ - જન - લોક, તેની સાથે રહીશ. અર્થાત્ ઘણાં લોકો ભોગના સંગી છે. તો હું પણ તે ગતિએ જઈશ. અથવા તેનું પાલન કરીશ. જેમ આ લોકો પત્ની આદિનું પાલન કરે છે, તેમ હું પણ કરીશ. અજ્ઞ જનો આવી ધૃષ્ટતાનું અવલંબન કરે છે, અસત્ય વાચાળતાથી સ્વયં નષ્ટ થઈ, બીજાનો પણ નાશ કરે છે. પણ વિચારતો નથી કે - ઉન્માર્ગે ચાલતા અવિવેકી ઘણાં લોકોથી પણ શું? મારે વિવેકી કે પ્રમાણ કરવો? Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ પ્રાણીઓ પોતાના કર્મોના ફળ જ ભોગવે છે. તે આવા કામ ભોગોમાં અનુરાગ કરીને આલોક કે પરલોકમાં વિવિધ બાધારૂપ ક્લેશને પામે છે. જે રીતે કામ ભોગાનુરાગથી ફ્લેશને પામે છે, તે જણાવવા કહે છે • સૂત્ર - ૧૩૬ પછી તે બસ અને સાવર જી મતિ દંડનો પ્રયોગ રે છે. પ્રોજનથી કે નિમાયોજનથી પાણી સમુહની હિંસા કરે છે. વિવેચન - ૧૩૬ - કામભોગાનુરાગથી ધૃષ્ટતાવાળા દંડે છે - જેના વડે આત્માના સર્વસ્વ સંયમ અપહરણ થાય તે દંડ • મનોદંડાદિ, તેમાં પ્રવર્તે છે. કોનામાં? તાપ આદિથી ઉપતH થઈ છાયાદિક પ્રતિ સરકે છે, તે બસ- બેઇંદ્રિયાદિ, તથા શીત આતપ આદિથી ઉપડત થવા છતાં સ્થાનાંતર પ્રતિ ન સરકી શકે તે સ્થાનશીલ એવા સ્થાવરો છે. તેમની, ધન વગેરેની પ્રાપ્તિરૂપ પ્રયોજન તેને માટે અથવા અનર્થ - જે પોતાના માટે કે સુહદાદિને માટે ઉપયોગમાં આવતું નથી તે. અનર્થને માટે દંડ આરંભ કેમ કરે? તેનું દૃષ્ટાંત - એક પશુપાલ હતો, રોજ મધ્યાહ્ન થતાં બકરાને મોટા ગ્રોધ વૃક્ષને આશ્રિત રાખતો. - X- કોઈ દિવસે ત્યાં એક રાજપુત્ર આવ્યો. પશુપાલે ઝાડના પાંદડાનો છેદ કરીને રહ્યો. એ પ્રમાણે તેણે વટવૃક્ષને પ્રાયઃ છિદ્ર પાંદડાવાળું કરી દીધું. રાજપુત્ર તે વૃક્ષની છાયાને આશ્રીને રહ્યો અને જુએ છે કે, તે વડના બધાં પાંદડા છિદ્રિત છે. તેથી તેણે તે પશુપાલને પૂછ્યું- આ પાંદડા કોણે છેધા, તેણે કહ્યું મેં, આ ક્રીડાપૂર્વક છિદ્રિત કર્યા છે. તેના વડે તેને ઘણાં દ્રવજાતથી લોભાવીને કહ્યું કે જેની કહું, તેની આંખ છેડવાને તું સમર્થ છે? તેણે કહ્યું - સારી રીતે અભ્યાસ કરીને હું સમર્થ થઈ શકે. તેને નગરમાં લઈ જઈ, રાજમાર્ગમાં રહેલ ઘરમાં રાખ્યો. તે રાજપુત્રનો ભાઈ રાજા હતો. તે તે માર્ગેથી જ અશ્વ દોડાવવા નીકળતો. રાજપુત્રના કહેવાથી સજાની બંને આંખ ફોડી નાંખી. પછી તે રાજપુત્ર સજા થયો. પછી પશુપાલને પૂછ્યું કે - બોલ, તને શું આપું? પશુપાલે કહ્યું કે હું જ્યાં રહું છું, તે ગામ મને આપો. રાજાએ તે ગામ આપ્યું પછી તેણે તે ગામમાં શેરડી અને તુંબીને રોપી. તુંબ નિષ્પન્ન થતાં તેને ગોળમાં પકાવીને, તે ગોળતુંબક ખાઈને ગાવા લાગ્યો. આ દંષ્ટાંતમાં વડના પાંદડા છેલ્લાં તે અનર્થદંડ અને આંખોને ફોડી તે અર્થદંડ છે. દંડ આરંભ કહ્યો. તે શું આરંભમાત્ર જ રહે છે, તેથી કહે છે - તે પ્રાણીના સમૂહને વિવિધ પ્રકારે હણે છે. આના વડે ત્રણ દંડનો વ્યાપાર કહ્યો. શું કામ ભોગાનુરાગ રક્ત આટલું જ કરે કે બીજું પણ કંઈ કરે? • સુત્ર - ૧૩ - જે હિંસક, બાલ, મૃષાવાદી, માયાવી, ચુગલીખોર, તથા શઠ હોય છે. તે મધ અને માંસનું સેવન કરીને એમ માને છે કે તે જ શ્રેય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ/૧૩ ૨૦૧ • વિવેચન - ૧૩ - હિંસાના સ્વભાવવાળો, અજ્ઞાની, અસત્ય બોલનારો, માયા-બીજાને છેતરવાનો ઉપાય ચિંતવનાર તેવો માયાવાનું, બીજાના દોષો ઉઘાડા પાડનારો, શઠ - પોતે અન્ય હોય પણ વેશ બદલવાદિ વડે મંડિક્યોરની જેમ પોતાને અન્ય દેખાડે, તેથી જ દારુ,માંસ આદિને ભોગવતો તેને પ્રશસ્યતર માને અને તેમાં દોષ નથી એવું બોલે. આના વડે મન, વચન, કાયાથી તેનું અસત્યત્વ કહ્યું -૦- ફરી પણ તેની જ વક્તવ્યતા કહે છે - • સુત્ર : ૧૩૮ - તે શરીર અને વાણીથી મત્ત હોય છે, ધન અને સીમાં આસક્ત રહે છે. તે સમ અને તેથી એ રીતે કમલ સંચિત કરે છે, જે રીતે શિશુનાગ પોતાના મુખ અને શરીરથી માટીનો સંચય કરે છે. • વિવેચન : ૧૩૮ - કાચ - શરીરથી, વચસા - વચનથી. ઉપલક્ષણથી મન વડે પણ મત્ત બનેલો, તેમાં કાયમત્ત તે મદાંધહાથી વત, જયાં ત્યાં પ્રવૃત્તિ કરો. અથવા હું બળવાન રૂપવાન છે તેમ વિચારતો. વચન વડે પોતાના ગુણોને જણાવતા હું સસ્વર છું ઇત્યાદિ વિચારતો. મન વડે મદથી ભરેલા માનસથી હું અવધારણા શક્તિમાન છે તેમ માનતો. ધન અને સ્ત્રીમાં વૃદ્ધિમાન, ધનથી વૃદ્ધતાથી અદતાદાન અને પરિગ્રહ લેવા. સ્ત્રીમાં વૃદ્ધ દ્વારા મેથનાસેવન જણાવવું. તે સ્ત્રીને સંસારમાં સર્વસ્વ માનીને તેણીની અભિરતિવાળો મેથુન સેવન કરવાથી થાય છે કેવી રીતે? રાગ અને દ્વેષ રૂપ બાહ્ય અને આંતર પ્રવૃત્તિ આદિથી, સૂત્રત્વથી કિવિધ - આલોક પરલોક વેદનીયપણાથી અથવા પુન્ય પાપરૂપ પણાથી આઠ પ્રકારના કર્મો બાંધે છે. કોની જેમ? શિશુનાગ - ગંડૂપદ અલસની જેમ નિષ્પશરીરપણાથી માટીને સંચિત કરે છે. તેની જેમ પાય પણ છે. એ રીતે બંને પ્રકારે મળને એકઠા કરે છે. તે પ્રમાણે આવો પણ બાહ્ય અને અત્યંતસ્થી મળને એકઠો કરે છે. - x- તથા ઉપચિત કર્મ મળ વડે આશકારી કર્મને વશ થી આ જન્મમાં કલેશ અને વિનાશ પામે છે. આ જ અર્થને કહે છે. ૦ સુઝ - ૧૩૯ : તે ભૌગાસક્ત રોગથી આકાંત થઈ, ગવાન થઈ, પરિતાપ કરે છે. પોતાના કરેલા કમોન સાદ કરી પરલોકથી ભયભીત થાય છે. • વિવેચન : ૧૩૯ - દંડ - આરંભાદિથી ઉપાર્જિત મળથી પૃષ્ટ, જદી હણનારા - વિસૂચિકાદિ રોગથી તે-તે દુઃખના ઉદયરૂપથી લાન - મંદ કે ચાલ્યો ગયેલ હર્ષવાળો થઈ બધાં પ્રકારે સંતોષ પામે છે. બાહ્ય અને અંતરથી ખેદ પામે છે. પ્રકર્ષથી ત્રસ્ત થાય છે. કોનાથી? પરલોકથી. કમનપેક્ષી એવો તે પોતાના હિંસા, અસત્યભાષણ આદિ ચેષ્ટાને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ વિચારતો, “મે કંઈ શુભાયરિત કરેલ નથી.” પણ સદા અજર-અમર વત ચેખિત કરેલ છે. તેમ વિચારતો ચિત્તમાં આતંકથી અને શરીરે પણ ખેદ પામે છે. - x x આ જ અર્થને વિશેષથી કહે છે - • અશ • ૧૪૦ - મેં તે નરક સ્થાનો સાંભળો છે, જે સીલરહિત કુરકમાં જ્ઞાની જીવોની ગતિ છે અને જ્યાં તીન વેદના થાય છે. • વિવેચન - મેં એવું સાંભળેલ છે કે સીમંતક આદિ નરકમાં એવા સ્થાનો છે, જેમાં પ્રાણીના અતિ સંપીડિત અંગોને દુઃખે ખેંચીને બહાર કઢાય છે, અથવા પ્રભાદિ પૃથ્વી રૂપ નરકમાં સીમંતક, અપ્રતિષ્ઠાન, કુંભી, વૈતરણી આદિ સ્થાનો છે અથવા સાગરોપમ આદિ સ્થિતિ રૂપ સ્થાનો છે. ત્યાં પરિતાપ કરાય છે. કોને? અવિધમાન અસદાચારીને, તે નરકનામની ગતિ છે, તેવું મેં સાંભળેલ છે. ત્યાં અજ્ઞાની, હિંસા-મૃષા ભાષક આદિ કરકર્મીને. જ્યાં પ્રગાઢ - અતિ ઉત્કટતાથી અને નિરંતર પ્રકર્ષવાળી વેદના વેદાય છે. આ વેદના શીત, ઉષણ, શાલ્મલી આશ્લેષણાદિ છે. તેને થાય છે કે મારા આચરણથી આ ગતિ મળે છે. • સુત્ર • ૧૪૧ - જે મેં પરપરાણી સાંભળેલ છે કે - તે નરકમાં પપાતિક સ્થાન છે, આ ક્ષીણ થયા પછી, કૃત કમનસાર, ત્યાં જતા પ્રાણી પરિતાપ કરે છે, • વિવેચન : ૧૪૧ - નરકમાં ઉપપાત થવો તે ઔપપાતિક સ્થાન - સ્થિતિ, જે પ્રકારે થાય છે. તેવું મેં પરંપરા એ અવધારેલ છે, ગુર વડે કહેવાયેલ છે. તેનો આશય આ છે- જે ગર્ભજન્ય હોય તો છેદ, ભેદ આદિ નારક દુઃખ ન થાય, પપાતિકતમાં અંતર્મુહૂર્ત પછી તેવી વેદનાનો ઉદય થાય છે. - -x- પોતાના કરેલાં કર્મો વડે. અથવા ધારીને કરેલાં કમ વડે. તેવા કર્મોથી જ અનુક્રમે નરકમાં જાય છે અથવા જે-તે કર્મો વડે જવાની ગતિને અનુરૂપ તીવ્ર - તીવ્રતરાદિ અનુભવવાળા તે સ્થાનમાં જાય છે. તે બાળ આયુષ્ય ઘરનાં પરિતાપ પામે છે કે હું મંદભાગ્ય એવો શું કરું કે મેં આવા અનુષ્ઠાનો કર્યા. આ વાતને દષ્ટાંતથી દઢ કરે છે • સૂત્ર • ૧૪૨, ૧૪૩ - જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપથને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની પૂરી તૂટી જતાં રોક કરે છે તે જ પ્રકારે ધર્મને ઉdલીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાભની જેમ શૌક કરે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૨, ૧૪૩ ૨૦૩ • વિવેચન : ૧૪૩, ૧૪૩ - જેમ શકટ. જેના વડે ધાન્યાદિ વહન કરવા શક્ય છે કે, તેના વડે ચરનાર તે શાકટિક - ગાડાં વાળો, જાણવાં છતાં ખાડા-ટેકરા હિત સ્થાનને છોડીને, મહાન એવા માર્ગે - ઉપલાદિથી સંકુલ હોય તો પણ જાય, ત્યાં જતાં અક્ષ - ધૂરીનો વિનાશ થાય ત્યારે વિચારે છે કે “મારા જ્ઞાનને ધિક્કાર છે” જે જાણવા છતાં આવા દુઃખો પામ્યો. તેનો ઉપનય કહે છે. તે ગાંડાવાળાની માફકક્ષાંતિ આદિ યતિ ધર્મ કે અદાયાને છોડીને, ધમરહિત કે ધમપ્રતિપક્ષ એવા અધર્મ- હિંસાદિને સ્વીકારીને બાલ- અભિહિત રૂપવાળો મૃત્યુને મુખમાં જઈને ભાંગેલી ધુરીની જેમ શોક કરે છે. પોતાના કર્મોથી અહીં જ મારણાંતિક વેદના રૂ૫ ફળને અનુભવતા આત્મામાં શોક કરે છે કે મેં જાણવા છતાં આવા અનુષ્ઠાન કેમ કય? ત્યાર પછી તે શું કરે? તે કહે છે - • સૂત્ર - ૧ર૪ મૃત્યુના સમયે તે જ્ઞાની પોકના ભત્રી સમસ્ત થાય છે, એક જ દાવમાં હારી જનાર જુગારી મા શોક કરતો કામ પર મટે છે. • વિવેચન - ૧૪ - આતંકની ઉત્પત્તિમાં જે શોક કરતો કહ્યો, ત્યાર પછી તે મરણાંતમાં રહેલો, રામાદિ આકુલિત ચિત્તવાળો ભયભીત થાય છે. કોનાથી? ગતિગમનના માર્ગથી, આના વડે અફામત્વા કહ્યું. તે આ રીતે ડરતો મરણથી કઈ રીતે મૂકાય છે? કે નથી મૂકાતો? ઇચ્છાસહિત મરણ તે અકામમરણ, તેનાથી પ્રાણાને ત્યાજે છે. કોની જેવો થઈને ગારીની જેમ, એક જ દાવમાં હારી ગયેલા જુગારી જેમ શોક કરે છે. તેમ આ અજ્ઞાની બીજા કટુ વિપાકોથી મનુષ્યના ઘણાં સંક્લેશવાળા ભોગોથી દિવ્યસુખ હારી ગયો, એમ શોક કરતો મરે છે. હવે આ અર્થનું નિગમન કરતાં કહે છે - • સર • ૧પ • આ અગાની અવોના અકાળ મરણનું પ્રતિપાદન કરેલ છે. હવે પંડિતોનું કામ મરણ મારી પાસેથી સાંભળો - • વિવેચન - ૧૦૫ - અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે અકામમરણ, “બાળ' નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિ એ પ્રતિપાદિત કર્યું. પંડિતમરણની પ્રસ્તાવનાને માટે કહે છે - અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો - • સબ - ૧૦૬ - જે મેં પરપરાશી માં સાંભળેલ છે કે - સયત અને જિતેન્દ્રય પુજાભાઈનું મરણ અતિ પ્રસન્ન અને દાતરહિત હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ • વિવેચન : ૧૪૬ : મરણ તો ઠીક, જીવિત પણ એવો અર્થ જાણવો. પુન્યસહિત વર્તે છે, તે સપુષ્ય, તેમનું. બીજા અપુન્યવાળોનું નહીં. શું સર્વ પ્રકારે? ના, જે પ્રકારે મેં કહેલ છે તે. તે તમારે અવધારવું સારી રીતે પ્રસન્ન, મરણ સમયમાં પણ અકલુષ, કષાયરૂપી કલુષિતા ચાલી જવાથી જેનું ચિત્ત છે, તે પ્રસન્ન મન, મહામુનિઓને સ્વસંવેદનથી જે ખ્યાત છે, અહીં સુષ્ય પ્રસન્ન વડે એટલે પાપ પંકના અપગમ દ્વારા અત્યંત નિર્મલ કરાયેલ, બીજા તીર્થકરો એ પણ કહેલ છે, તેમ કહેવું. તેમાં વિશેષથી કે વિવિધ ભાવનાદિ વડે પ્રસન્ન - મરણમાં પણ દૂર કરેલ મોહરૂપી ધૂળ વડે અનાકુળ ચિત્તથી વિપસન્ન, તેના સંબંધી મરણ પણ ઉપચારથી વિપ્રસન્ન કહેવાય છે. જેમાં તથાવિધ ચતના વડે પોતાને કે બીજાને વિધિવત્ સંલેખિત શરીરપણાથી આઘાત હોતો નથી. તે અનામત તેવા સંયત - સખ્ય પાપોપરતને - ચાીિને. આ આત્મા કે ઇંદ્રિયો જેને વશ છે તેવા વશ્યવાનને. અથવા સાધુગુણો વસે છે તે વસીમંત અથવા સંવિગ્ન, આ કારણે પંડિતમરણ જ કહ્યું. આ મરણ સંયત, વયવત, વિપ્રસન્ન અને અનાઘાતને જ સંભવે છે પણ અપુન્ય પ્રાણીને સંભવતું નથી. તેની પ્રાપ્તિ વિશિષ્ટ યોગ્યતાવાળાને જ થાય છે. જે આમ છે, તે દર્શાવવા કહે છે - • સૂત્ર - ૧ - આ સકામ મરણ બધાં ભિક્ષને પ્રાપ્ત ન થાય, ન બધાં ગૃહસ્થોને પ્રાપ્ત થાય. ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલથી સંપન્ન હોય, જયારે ત્રણ ભિક્ષા વિષમ શીલવાળા હોય છે. - કિચન - ૧ - બધાં જ ભિક્ષઓને- પરદજીવી વતીઓને આ પંડિત મરણ પ્રાપ્ત થતું નથી. પરંતુ કેટલાંક જ પરોપવિત પ્રત્યાનુભાવવાળા ભાવ ભિક્ષુને પ્રાપ્ત થાય છે, ગૃહસ્થોને તો તે દૂરાપ જ છે. તેથી કહ્યું કે આ પંડિત મરણ બધાં જ ગૃહસ્થોને કે ચાસ્ત્રિીને સંભવ નથી. - x-x- અનેકવિધ વ્રત સ્વભાવ જેમનો છે, તેવા ગૃહસ્થો, તેમને જ એક રૂપ શીલ હોતું નથી, પણ અનેક ભંગના સંભવથી અનેકવિધ હોય છે. કેમકે તેમને, દેશવિરતિ રૂપ અનેક પ્રકારે સંભવે છે. પણ સર્વ વિરતિ સંભવતી નથી. વળી અતિ દુર્લક્ષપણાથી વિદેશ શીલ જેમનું છે તેવા ભિક્ષુ બધાં જ અનિદાનિન, અવિકલ ચાસ્ત્રિી એવા જિનમત પ્રતિપન્ન કંઈ તત્કાળ મરતા નથી. તીર્થાન્તરીય પણ દૂરોત્સારિત જ હોય છે. તેવો પણ ગૃહસ્થવતુ વિવિધ શીલ વાળા જ હોય છે. - x x- ભિક્ષઓ પણ અત્યંત જિમ શીલવાળા હોય. તેથી તેમાં કેટલાંકને પાંચ યમનિયમ રૂપ વ્રત કહ્યાં છે, બાકીના તો કંદ, મૂલ, કુળ માનારા જ છે. બીજાને આત્મતત્ત્વ પરિાન જ હોય છે. ઇત્યાદીથી તેમને પંડિત-મરણનો અભાવ હો છે. હવે ભિની વિષમશીલતા કહે છે Page #206 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૮ • સૂત્ર • ૧૪૮ - કેટલાંક ભિન્નની સાપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં શ્રેષ્ઠ હોય છે. પણ શુક્રાચારી સાધુજન બધાં ગૃહસ્થો કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે. • વિવેચન - ૧૪૮ - કોઈ કુપ્રવચની ભિક્ષુ કરતાં ગૃહસ્થો - દેશ વિરતિ રૂપ સંયમથી પ્રધાન હોય છે - x-x- પરંતુ અનુમતિ વર્જિત બાકી સર્વોત્તમ દેશવિસતિ પ્રાપ્ત કરેલી છતાં સાધુઓ તે ગૃહસ્થોથી વધુ સંયમી છે કેમકે તેમને પરિપૂર્ણ સંયમ છે. તેથી વૃદ્ધ સંપ્રદાય કહે છે - એક શ્રાવક, સાધુને પૂછે છે કે શ્રાવક અને સાધુમાં શું અંતર છે? સાધુ એ કહ્યુંસરસવ અને મેરુ જેટલું તેથી વ્યાકુળ થઈને તે ફરી પૂછે છે- કુલિંગી અને શ્રાવકોમાં કેટલું અંતર છે? તે પણ સરસવ અને મેરુ જેટલું છે. તેનાથી સમ્યફ અશ્વાસિત થયો. - x-આના વડે તેમનો ચાસ્ત્રિ અભાવ દર્શાવીને પંડિત મરણના અભાવનું સમર્થન કર્યું છે. (શંકા) પ્રાવયની ભિક્ષ પણ વિચિત્ર વેશ ધારી છે. તેનાથી ગૃહસ્થો વધુ સંયમી કેમ? તે કહે છે - • સુત્ર • ૧૪૯ - રામારી સાધુને વાર, અનિરામ, નગનત્વ, જટા, ગોદડી, શિરો મુંડન ચાદિ બાહ્યાચાર દુર્ગતિથી બચાવી ન શકે. • વિવેચન - ૧૪૯ ચીર - વસ્ત્રો, અનિ - મૃગચર્મ આદિ, નગ્નતા, જટાપણું, સંઘાટી - વસ્ત્ર સંહતિ જનિન, મુંડી - શિખા પણ સ્વસિદ્ધાંતથી છેદેલ હોય. તેથી મુંડિત્વ, એ પ્રમાણે સ્વ-સ્વપ્રક્રિયા વિરચિતવ્રતી-વેષ-રૂપો. ગૃહસ્થો પાસે શું છે? આ બધું દુષ્કૃત કર્મવાળાને ભવથી રક્ષણ ન આપે. કેવા સ્વરૂપનું ? દુરાચાર કે પ્રવજ્યા પર્યાય પ્રાપ્ત. અથવા દુષ્ટશીલરૂપ પર્યાયથી આવેલ, પણ ક્યાય કલુષ ચિત્તથી બાહ્ય બગલા વૃત્તિ કષ્ટ હેતુ પણ નરકાદિ કુમતિ નિવારવા પુરતા નથી. માત્ર વેશ ધારણાદિથી વિશિષ્ટ હેતુ સરતો નથી. ગૃહાદિનો અભાવ છતાં તેમની દુર્ગતિ કેમ કહીર, શ - ૧૫૦ • ભિક્ષાવૃત્તિક પણ જે કુટીલ રોય તો તે નકથી મુક્ત થઈ શકતા નથી. ભિા હોય કે ગુહા પણ જે તે સનતી હોય તો અગમાં જાય છે, • વિવેચન - ૧૫૦ • પિંડ - ઘેર ઘેરથી લાવીને એકઠું કરેલ તેને સેવનાર. જે સ્વયં આહારના અભાવથી પરદત ઉપજીવી છે તે પણ. જો પૂર્વવત્ દુ:શીલ હોય, પોતાના કમોંથી ઉપસ્થાપિત થઈને સીમંતકથી મૂકાતા નથી. અહીં તેવા પ્રકારના મકનું દષ્ટાંત છે - રાજગૃહીમાં એક પિંડાવલગ ઉધાનિકામાં રહેલાં લોકો પાસેથી ભિક્ષા લેતો, તેને કોઈએ કંઈ ન આપ્યું. તેણે નજીકના પર્વને ચડીને મોટી શિલાને હલાવી, આ બધાંની ઉપર હું નાંખું, એમ ધ્યાયી થઈ, શિલા છૂટી જતાં તેની નીચે તેની જ કાયા ચૂર્ણ થઈ જતાં, Page #207 -------------------------------------------------------------------------- ________________ ર ; ઉત્તરાધ્યયન મલસુત્ર-સટીક અનુવાદ/૧ મરીને નફે ગયો. - x x- ભિક્ષા વડે ચતિ કહ્યો. ઘરે રહે તે ગૃહસ્થ, નિરતિચાર પણાથી અને સમ્યફ ભાવાનુગતથી વ્રતના પરિપાલનથી તે સવતી દેવલોકમાં જાય છે. મુખ્યતા એ મુક્તિનો હેતુ છતાં વ્રતના પરિપાલનથી જધન્યથી સ્વર્ગમાં જાય તેવું જણાવે છે. - x- આના વડે વ્રત પરિપાલના જ તત્ત્વથી સુગતિનો હેતુ કહેલ છે. વ્રતના યોગથી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય છે. તે બતાવે છે. • સૂત્ર - ૧૫૧ - શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિકના બધા અંગોને અસરે. બને પક્ષમાં પૌષધનતને એક રાશિ માટે પણ ન ઊંડ. • વિવેચન - ૧૫૧ - ગૃહસ્થ, સમ્યકત્વ મૃત અને દેશવિરતિ રૂપ સામાયિકને તથા તેના નિઃશંકતા, કાળે અધ્યયન, અણુવ્રતાદિ રૂપ અંગો. શ્રદ્ધા - જેને રૂચિ છે તેવો શ્રદ્ધાવાન, કાયા - મન - વચનથી સેવે છે. ધર્ને પોષે તે પૌષધ - આહાર પૌષધાદિ, તેને કૃષ્ણ અને શુકલ બંને પક્ષમાં ચૌદશ, પૂનમ આદિ તિથિમાં એક રાત્રિ પણ ન છોડે, ઉપલક્ષણથી એક દિવસ પણ ન છોડે. દિવસ વ્યાકુળતાથી ન કરી શકે તો રાત્રિમાં પણ પૌષધ કરે. સામયિકના અંગ રૂપે આ સિદ્ધ હોવા છતાં, તેના આદરને જણાવવા માટે આનું જૂદું ઉપાદાન કરેલ છે. આવા ગૃહસ્થો પણ સ્વર્ગમાં જાય છે. - - હવે પ્રસ્તુતનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર • ૧૫ર - એ પ્રમાણે ધમીશિક્ષાથી સંપન્ન સેવતી ગૃહવાસમાં રહેતો હોવા છતાં દારિક શરીર છોડી દેવલોકમાં જાય છે. • વિવેચન : ૧૫ર : આ ઉક્ત ન્યાયથી વ્રત આસેવન રૂપ શિક્ષાથી યુક્ત, દક્ષા પર્યાય ભલે ન હોય, પણ ઘેર રહેલો હોય તો પણ શોભન વ્રતવાળો હોય તો પણ ત્વચા પવદિથી અથર્ ઔદારિક શરીરના ત્યાગથી પછીદેવલોકમાં જાય છે. આના વડે પંડિત મરણન્નો અવસર છતાં પ્રસંગથી બાળમરણ કહ્યું હવે પ્રસ્તુત પંડિતમરણનું ફળ ઉપદર્શન કહે છે - • સૂત્ર • ૧૫૩ - જે સંવૃત્ત ભિક્ષુ છે, તેની બેમાંથી એક સ્થિતિ હોય - કાં તો સર્વ દુઃખોથી મુકત થાય અથવા મહાન દિવાળે દેવ થાય છે. • વિવેચન : ૧૫૩ - સંવૃત્ત - બધાં આશ્રવધારો બંધ કરીને, ભાવભિક્ષ તે બેમાંથી એક ગતિ થાય છે. ૪- સર્વે દુખો કે જે ભૂખ, તરસ, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિથી ઉત્પન્ન થયેલ હોય, તેને ફરી ઉત્પન્ન ન થાય તે રીતે ક્ષીણ કરીને - ૪- તે સિદ્ધ થાય છે. અથવા Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫/૧૫૩ ૨૩ મુક્તિ ન પામે તો દેવ થાય છે. કેવો દેવ ? સુખાદિ સંપત્તિથી મહદ્ધિક. જ્યાં તે દેવ થાય ત્યાં આવાસો કેવા હોય? અને દેવ કેવા હોય? તે કહે છે - - સૂત્ર - ૧૫૪, ૧૫૫ દેવતના આવાસો અનુક્રમે ઉર્ધ્વ, મોહરહિત, યુતિમાન, દેવોથી પરિવ્યાસ હોય છે, તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ઘાયુ, ઋદ્ધિમાન, દીપ્તિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય કાંતિવાળા અને સૂર્ય સમાન અત્યંત તેજસ્વી હોય છે. ♦ વિવેચન - ૧૫૪, ૧૫૫ . ઉપર વર્તી અર્થાત્ અનુત્તર, કેમકે તે બધાંની ઉપર રહેલ છે. વિમોહ - અલ્પ વેદાદિ મોહનીયના ઉદયથી અથવા મોહ બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી અંધકાર અને ભાવથી મિથ્યા દર્શનાદિ. ત્યાં રત્નના ઉદ્યોતથી અને સમ્યગ્દર્શનના ત્યાં સંભવથી ચાલી ગયેલા મોહવાળા. ધુતિ - અતિશાયિની દીપ્તિ. પૂર્વવત્ ક્રમથી વિમોહાદિ વિશેષણ વિશિષ્ટ. સૌધર્માદિથી અનુત્તરવિમાનો પૂર્વ-પૂર્વ અપેક્ષાથી પ્રકર્ષવાળા હોવાથી વિમોહત્વાદિ કહ્યું, દેવો વડે વ્યાસ, તેઓ ચોતરફી વસે છે. માટે આવાસ કહેવાય. ત્યાંના દેવો પ્રશંસા લાયક, સાગરોપમવાળા આયુષ્યથી દીર્ઘાયુવાળા, રત્નાદિ સંપત્તિ યુક્ત, અતિદીપ્ત, ઇચ્છાનુસાર રૂપ કરનાર, વિવિધ વૈક્રિય શક્તિવાળા - x • પ્રથમ ઉત્પન્ન દેવતુલ્યા કેમકે અનુત્તરમાં જ વર્ણ, ધૃતિ, આયુ વગેરે તુલ્ય હોય છે. - હવે ઉપસંહાર કહે છે - - . સૂત્ર - ૧૫૬ - ભિક્ષુ હોય કે ગૃહસ્થ, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે. • વિવેચન ૧૫૬ અભિહિત રૂપ, જેમાં જીવો સુકૃત કરીને રહે છે તેવો સ્થાનો તે આવાસ રૂપ, તેમાં જાય છે, ગયા અને જશે. ઉપલક્ષણથી સૌધર્મ આદિમાં ગમન, ત્યાં પણ કેટલાંકને જવાનો સંભવ છે. ૧૭ ભેદે સંયમ, ૧૨ ભેદે તપનો અભ્યાસ કરીને કોણ ગયું? ભિક્ષુ કે ગૃહસ્થ. ભાવથી યતિ. તેથી કહે છે - જે ઉપશમ વડે પરિનિવૃત થયા છે, કષાય અગ્નિને શાંત કેલો છે અથવા જે કોઈ પરિનિવૃત્ત છે તે. અહીં - x - સમ્યક્ દર્શનાદિવાળા પણ દેવલોકમાં જાય છે. . - × - આ સાંભળીને મરણમાં પણ યથાભૂત મહાત્મા થાય તે પ્રમાણે કહે છે - - - • સૂત્ર - ૧૫૭ સત્પુરુષો દ્વારા પૂજનીય તે સંમત અને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળીને શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે સંગરત ન થાય. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરધ્યયન મૂલસબ-સટીક અનુવાદ • વિવેચન - ૧૫ - અનંતર જણાવેલ ભાવભિક્ષના ઉક્ત સ્વરૂપ સ્થાન પ્રાપ્તિને સાંભળીને, સજજનોની પૂજાને યોગ્ય તેવા સપૂજ્યો, સંચમવાનું અને જિતેન્દ્રિય બની, મરણના અંતમાં, આવી ચીમરણની અપેક્ષાથી કે અંત્ય મરણમાં ઉપસ્થિત થઈ, ચાસ્ત્રિી અને વિવિધ આગમ શ્રવણમાં મતિવાળા ઉદ્વેગ ન પામે. આ પ્રમાણે અવિદિતિ ધાર્મિક ગતિક અને અનુપાર્જિત ધર્મવાળા તે મરણથી ઉદ્વેગ પામે છે તેમ કહ્યું પરંતુ ઉપાર્જિત ધર્મવાળા, ધર્મસ્વને પામીને ક્યાંય ઉદ્વેગ પામતા નથી. - x x- આ રીતે સકામ અને અકામ મરણ કહીને હવે ઉપદેશ આપે છે. • સૂત્ર - ૧૫૮ - આત્માગણીની તલના કરીને મેદાની સાધક વિશિષ્ટ સકામ મરણ નીકારે, મરણ ફાળ દા ધર્મ અને સામાથી તેનો રાત્મા પ્રસ રહે. • વિવેચન - ૫૮ - આત્માના ધૃતિ, દેટતા આદિ ગુણોની પરીક્ષા કરીને, ક્રમથી ભકત પરિાદિ મરણ ભેદોને બુદ્ધિ વડે સ્વીકારીને, દયા પ્રધાન એવા દશવિધ અતિ ધર્મ રૂપ, તે સંબંધી જે ક્ષાંતિ, માર્દવ આદિ વડે વિશેષ પ્રસન્ન થાય, મરણથી ઉદ્વેગન પામે કોણ? ઉપરાંત મોહોદયથી તે મેઘાવી. અથવા મરણફાળ પૂર્વે અનાકૂળ ચિત્ત થઈ, મરણ કાળે પણ તેમ રહી. - ૪- કષાય રૂપી કાદવને દૂર કરી સ્વચ્છતાને ભજે. - x- પણ કષાયનું અવલંબન ન કરે. કેવી રીતે? બાલ અને પંડિતમરણની તુલના કરીને. બાળ મરણની પંડિત મરણ વિશિષ્ટત્વ લક્ષણ સ્વીકારીને. - - - x વિશેષ પ્રસન્ન થઈને જે કરે તે કહે છે - • સુસ - ૧૫૯ - જ્યારે મારા કાળ આવે, ત્યારે જાવાનુ સાલ ગુરની પાસે પીડાજન્ય લોમ હર્ષને નિવારે, શારીર ભેદની શાંતિભાવથી પ્રતિક્ષા કરે. • વિવેચન - ૧૫૯ - કષાય ઉપશમ કર્યા પછી મરણકાળ અભિરચિતમાં કે જ્યારે યોગો સરકી ન ગયા હોય ત્યારે શ્રદ્ધાવાન તેવા ગુરની સમીપે મરણનો વિનાશ કરે. લોન હર્ષ - રોમાંચ “મારું મરણ થશે તેવા ભયને નિવારે અને પરિકમોને ત્યજીને શરીરના વિનાશની કાંક્ષા કરે. દીક્ષા લેતી વખતે અથવા સંલેખના કાળે કે અંતકાળે પણ જેવી હોય તેવી શ્રદ્ધા રાખીને આ રોમાંચને નિવારે. હવે નિગમન કરતાં કહે છે - • સુત્ર - ૧૬૦ - મૃત્યુનો કાળ સમય આવતા મતિ ભક્તપરિણાદિ ગણમાંના કોઈ એક મરણને સહકારીને સાકાળ મરણી રીરનો ત્યાગ કરે. - તેમ હું કહું છું Page #210 -------------------------------------------------------------------------- ________________ પ/૧૬૦ • વિવેચન - ૧૬૦ - મરવાના અભિપ્રાય પછી મરણકાળ આવતા, સંલેખનાદિ વડે ઉપક્રમ કારણોથી ચોતરફ વિનાશ કરતા, કોનો? અંદરથી કામણ શરીરનો અને બહારથી ઔદારિક શરીરનો. - ૮ - ઉક્ત રીતિથી અભિલાષ મરણ તે સકામ મરણે મરે છે. ક્યાં ત્રણ? ભક્ત પારિજ્ઞા, ઇંગિની અને પાદપોપગમનમાંનું કોઈ એક. - - - મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 0 - ૪ - ૪ - ૪ - ૪ - 0 37/74 national Jain Educaturtinternational For P Page #211 -------------------------------------------------------------------------- ________________ R ઉત્તરાધ્યયન મૂવમુલન્સટીક અનુવાદ/૧ હું અધ્યયન - ૬ - “ક્ષુલ્લક નિગ્રન્થ” પાંચમું અધ્યયન કહ્યું. હવે છઠ્ઠું કહે છે. તેનો આ સંબંધ છે. છેલ્લા અધ્યયનમાં મરણ વિભક્તિ કહી, તેમાં પણ છેલ્લે પંડિત મરણ કહ્યું. તે વિરતને જ થાય. વિધાચાસ્ત્રિથી હિતને ન થાય. તેથી આ અધ્યયન વડે તેનું સ્વરૂપ કહે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું “ક્ષુલ્લકનિગ્રંથીય” એ પ્રમાણે નામ છે તેથી ક્ષુલ્લક અને નિગ્રંથનો નિક્ષેપો કરવો. સુલ્લકના વિપક્ષે “મહાન” છે. તેની અપેક્ષાએ શુલ્લક. તેથી તેના નિક્ષેપમાં નિપેક્ષિત જ છે. • નિયુક્તિ • ૩૬ + વિવેચન અહીં નામમહતું અને સ્થાપનામહત ગૌણ છે. દ્રવ્યમહતમાં આગમથી જ્ઞાતા પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત, દ્રવ્યમહતુ તે અચિત મહાત્કંધ દંડાદિકરણથી. ક્ષેત્રમહત લોકાલોકવ્યાપી આકાશ, કાલ મહતું અનાગતકાળ, પ્રધાનમહતુ ત્રણ ભેદે : સચિત્ત, અયિત્ત, મિશ્ર. તેમાં સચિત્ત પણ દ્વિપદ, ચતુષ્પદ્ અપદ એ ત્રણ ભેદે છે. અચિત્તમાં ચિંતામણિ. મિશ્ર - રાજ્યાભિષેકાદિ અલંકૃત તીર્થકર, પ્રતિમહતુ તે બીજાની અપેક્ષાથી મહતુ કહેવાય છે. જેમ સરસવથી ચણો મોટો છે. ભાવમહતુ તે ક્ષાયિક ભાવ, આદિ • - • આ નામાદિ મહત્વનો વિપક્ષ ને ક્ષુલ્લક કહેવાય. તેમાં પણ દ્રવ્યથી પરમાણુ ક્ષેત્રથી આકાશપ્રદેશ, કાળથી સમય, પ્રાધાન્યથી સચિત્તાદિ - x પ્રતિક્ષુલ્લક, બોરથી ચણો નાનો વગેરે. ભાવથી - - ઔપશામિક સૌથી થોડાં. હવે નિર્ગસ્થ નિક્ષેપ કહે છે - • નિતિ - ૨૩ + વિવેચન : નિગ્રન્થ વિષયક નિક્ષેપ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય નિર્ગસ્થ આગમ અને નોઆગમથી બે ભેદે છે. નોઆગામથી નિર્ચન્હ ત્રણ ભેદે છે, તે કહે છે - • નિક્તિ - ૨૩૮ + વિવેચન શરીર નિગ્રન્થ, ભવ્યશરીર નિર્ગસ્થ આદિ • • પૂર્વવત્ કહેવા, તેનાથી વ્યતિરિક્ત તે નિલવાદિ, પાર્થરથાદિ જાણવા. ભાવનિર્ચન્જ પણ આગમથી અને નોઆગમથી છે. નોઆગમથી નિયુકિતકાર પોતે જ કહે છે - ભાવ નિર્ગસ્થના પાંચ બેદો છે. તેનું સ્વરૂપ વૃદ્ધ સંપ્રદાયથી જાણવું. તેઆ છે - પુલાક, બકુશ, કુશીલ, નિગ્રન્થ અને સ્નાતક. પુલાક પાંચ ભેદે - આસેવના પ્રતિ, (૧) જ્ઞાનાપુલાક (૨) દર્શન પુલાક, (૩) ચારિત્રપુલાક, (૪) લિંગ પુલાક, (૫) ચક્ષાસૂક્ષ્મ પુલાક. પુલાક એટલે અસાર. જે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાં નિસ્સારત્વને પામે છે તે પુલાક વેશથી અસાર તે લિંગપુલાક યથાસૂક્ષ્મ - જે આ પાંચેમાં થોડી થોડી વિરાધના કરે છે. લબ્ધિ પુલાક, જેને દેવેન્દ્ર સદેશઋદ્ધિ છે. તે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ચક્રવર્તીને Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૫ રાધ્ય. ૬ ભૂમિકા પણ બલ અને વાહન સહિત ચૂર્ણ કરવામાં સમર્થ છે. બકુશ - શરીર, ઉપકરણ વિભૂષાનુવર્તી છેદ શબલ ચાસ્ત્રિયુક્ત. તે પાંચ ભેદે છે - આભોગ બકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ અને યથાસૂક્ષ્મ બકુશ. આભોગ - જે જાણતાં કરે, અનાભોગ- અજાણતા કરે, સંવૃત-મૂલ ગુણાદિમાં, અસંવૃત- તેમાં જ યથાસૂક્ષ્મ - આંખથ ચીપડા કે શરીરથી ધૂળને દૂર કરે. કુશીલ બે ભેદે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ, જ્ઞાનાદિ પાંચમાં કુત્સિત શીલવાલો તે કુશીલસખ્ય આરાધનાથી વિપરીત તે પ્રતિસેવના તે જ્ઞાનાદિ પાંચમાં હોય. કષાયકુશીલ તે જ્ઞાનાદિ પાંચમાં કષાયોથી વિરાધના કરે છે તે. નિગ્રન્થ અવ્યંતર અને બાહ્ય ગ્રંથીથી નિર્ગત, તે તે ઉપશાંત કષાયી કે ક્ષીણ કષાયી. તે પાંચ ભેદે છે - પ્રથમ સમય નિગ્રન્થ, પ્રથમ સમય નિગ્રન્થ. અથવા ચરમ સમય નિર્ચન્હ, અચરમ સમય નિગ્રંભ્ય અને યથાસૂક્ષ્મ નિગ્રન્થ. અંતર્મુહૂર્ત નિર્ચન્થ કાળ સમય રાશિમાં પહેલાં સમયમાં વર્તતાને પ્રથમ સમય નિર્ગળ્યું. બાકીના સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિર્ચન્થ. એ જ રીતે અંતિમ સમયમાં તે ચરમ, આદિ અને મધ્યમાં તે અચરમ, યથાસૂમ - આ બધામાં વર્તતા. મોહનીય આદિ ધાતી ચાર કર્મના અપગમથી સ્નાતક કહેવાય. તે પાંચ ભેદે છે-(૧) અચ્છવિ- અવ્યક, (૨) અશાબલ- એકાંત શુદ્ધ, (૩) અકસ્મશ - જેમાંથી કમાંશ ચાલી ગયેલ છે તે(૪) સંશુદ્ધ જ્ઞાન-દર્શનમાં ધારણ કરે છે તે સંશુદ્ધ જ્ઞાનદર્શન ઘર. (૫) અરહંત જિન કેવલી - પૂજાને યોગ્ય તે અરહ, જેને રહસ્ય વિધમાન નથી તે અરહા - કષાય જિતવાથી જિન. આ પાંચ ભેદે સ્નાતક કહેલાં છે. • ભાષ્ય • ૩ થી ૧૬ પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક પાંચ ભેદો કહ્યા છે. તેમાં પુલાક બે ભેદે છે - લબ્ધિપુલાક અને આસેવનપુલાક. લબ્ધિપુલાક સંઘાદિ કાર્યમાં લબ્ધિવિકુર્વે. આસેવન પુલાક પાંચભેદે છે. જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, લિંગ અને યથાસૂત્રમ. જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિની વિરાધનાથી અસાર કરે, લિંગપુલાક તે નિષ્કારણ વેશને કરે અને મનથી અકલ્પિતાદિને સેવે તે યથાસૂમ. બાકુશિકને શરીર અને ઉપકરણ બે ભેદથી જાણવા. ઇત્યાદિ - - - - - નિયુક્તિ- ૨૩૮ની વ્યાખ્યા મુજબ જાણવું. તેમને સંયમ, ચુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેયા, ઉપપાત સ્થાનના વિકલ્પથી સાધવા. આ પુલાક આદિ પાંચ નિર્ગસ્થ વિશેષ છે તે સંયમાદિ અનુગમ વિકલ્પો વડે સાધિત થાય છે તેમાં સંચમમાં પુલાક, બકુશ, કુશીલ એ ત્રણે પણ સામાયિક અને * છેદોબસ્થાપનીયમાં છે. કષાય કુશીલો પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાયમાં આવે. પ્રજ્ઞાતિમાં કહે છે - કવાયકુશીલની પૃચ્છા - સામાચિક સંયમમાં હોય ચાવતુ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય. પણ યથાખ્યાત સંયમમમાં ન હોય. નિર્ગુન્થ અને સ્નાતક બંને યથાખ્યાતમાં હોય. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ ઉત્કૃષ્ટથી અભિન્ન દશ પૂર્વધર હોય, કસાય Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉત્તરાધ્યયન મૂલસબ-સ્ટીક કાનુવાદ/૧ કુશીલ અને નિર્ગસ્થ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય ધન્યથી પુલાકને નવમાં પૂર્વમાં શ્રુત આચાર વસ્તુ હોય અને બકુશ, કુશીલ, નિર્ગુન્શને આઠપ્રવચન માના જેટલું કૃત હોય. જ્યારે કેવલી સ્નાતક શ્રુતર્થી અવગત હોય છે. પ્રાપ્તિનો અભિપ્રાય આ છે ભગવન્! પુલાક જેટલું ચુત ભણે? ગૌતમાં જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ. ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. હવે પ્રતિસેવના- પાંચમૂલગુણ અને છઠું રાત્રિભોજન તેમાં પાભિયોગાદિ કારણે અન્યમતને સેવતા પુલાક થાય છે. કોઈ મૈથુન સેવનથી કહે છે. પ્રજ્ઞમિમાં કહે છે - મૂલગુણમાં પાંચ આશ્રવમાં કોઈને સેવે અને ઉત્તરગુણમાં દશવિધ પ્રત્યાખ્યાનમાં કોઈ અન્યતરને સેવે. | બકુશ બે ભેદે (૧) ઉપકરણથી, આસક્તિ વડે વિવિધ વિચિત્ર મૂલ્યવાન ઉપકરણના પરિગ્રહવાળો હોય. નિત્ય વિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત હોય તે. (૨) શરીર બકુશ - શરીરની આસક્તિથી વિભૂષા કરનારો. પ્રતિસેવના કુશીલ. મૂળગુણોની વિરાધના ન કરતો ઉત્તરગુણમાં કંઈક વિરાધનાનું સેવન કરે. • xકષાયકુશીલ, નિગ્રન્થ, સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી. તીર્થ - બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે. કોઈ આચાર્ય માને છે કે - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલો તીર્થમાં નિત્ય હોય છે. બાકીના તીર્થ કે અતીર્થમાં હોય. લિંગના બે ભેદ - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. ભાવલિંગથી બધાં નિર્ઝક્યુલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રીને ભજના જાણવી. લેશ્યા - પુલાકને પાછલી ત્રણ લેશ્યા જાણવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધી જાણવી. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિથી ત્રણે ઉત્તર લેસ્યા હોય. સૂક્ષ્મ સંપાયના નિર્ઝન્ય અને સ્નાતકને માત્ર શુક્લ લેશ્યા હોય છે. અયોગી અલેશ્યી હોય. ઉપપાત - જુલાકને ઉત્કૃષ્ટ સ્થિક સહસાર દેવમાં હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને અશ્રુતક૫માં બાવીશ આગરોપમ સ્થિતિમાં, કષાયશીલ અને નિગ્રન્થને સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પાત હોય. ધન્યથી સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ કહી. સ્નાતકને નિર્વાણ હોય. સ્થાન - અસંખ્યાત સંયમ સ્થાનો કરાયનિમિતે થાય છે. તેમાં સર્વ જધન્ય સંયમ લધિસ્થાનો પુલાક અને કષાયકુશીલને હોય. તે બંને અસંખ્યાત સ્થાને જઈને પછી પુલાક વિચ્છેદ પામે. પછી કપાયશીલ ત્યાંથી અસંખ્યાત સ્થાને એકાકી જાય છે. ઇત્યાદિ - x x- વિશેષ વ્યાખ્યાપ્રજ્ઞાતિથી જાણવું • ભાષ્ય - ૧૦ થી ૩૦ સંયમ, વ્યુત પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપત, સ્થાન પ્રતિ વિરોષ પુલાક આદિને યોજવા. (જેમ કે, પુલાક, બકુશ, કુશીલ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાય કુશીલ પારિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય છે, ઇત્યાદિ - x x x x x x- (પ્રાયઃ બધું અનંતરોક્ત વૃત્તિ જેવું જ છે. તેથી અમે અનુવાદને માટે પુરુષાર્થ કરેલ નથી.) Page #214 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૬ ભબિકા 13 વૃત્તિકારશ્રી અહીં કેટલીક બાબતે પ્રકાશ પાડે છે, તે આ છે - અહીં જે પુલાકાદિને મૂલ - ઉત્તરગુણના વિસધકત્વ છતાં જે નિગ્રન્થત્વા કહ્યું, તે જધન્ય ધન્યતર, ઉત્કૃષ્ટ- ઉત્કૃષ્ટતર આદિ ભેદથી સંયમ સ્થાનોથી અસંખ્યતાથી અને ત૫પણાથી ચાઅિ પરિણતિ વડે ભાવવું. આમના સંયમિત્વમાં પણ છ વૈશ્યાના કથનમાં આધની ભાવ પરાવૃત્તિ અપેક્ષાથી કહેલ છે. - x આના વડે બાહ્ય - અવ્યંતર હેતુક નિગ્રન્થ ભેદો કહ્યા, હવે આંતર સંયમ સ્થાન નિબંધન, તેના ભેદોને કહે છે - • વિરક્ષિ - ૨૩૯ + વિવેચના નિર્ચન્થ ઉત્કૃષ્ટ હોય, જધન્ય પણ થાય તથા અજધન્ય અનુત્કૃષ્ટ પણ અસંખ્યય નિગ્રન્થો થાય છે. સંયમ સ્થાનોની અપેક્ષાથી નિગ્રન્થોનું જધન્ય, ઉત્કૃષ્ટ અને અજધન્યોત્કૃષ્ટત્વ જાણવું. x- ગ્રંથથી નીકળી ગયેલ તે નિર્ચન્હ, તેને ભેદ દ્વારથી કહે છે - • નિર્ણm - ૪૦ + વિવેચન - ગ્રંથ બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર, તેમાં ગ્રન્થ - કષાચના વશ થઈને આત્મા બંધાય છે. અથવા આત્મા કર્મો વડે બંધાય તે ગ્રંથ. બાહ્ય - બહાર થાય તે. અંત શબ્દ અધિકરણ પ્રધાન અવ્યય છે. અંતર, મધ્યે જે ગ્રંથ તે આવ્યંતર, તેમાં બાહ્યના દશ અને અત્યંતરના ચૌદ ભેદ છે. તેમાં અત્યંતરના ચૌદ ભેદો કહે છે - • નિર્ણત - રજપ + વિવેચન - ક્રોધ, માન, માયા, લોભ, સગ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, હાસ્ય, શોક, ભય અને ગુપ્તા એ ચૌદ છે. તેમાં ક્રોઘ - અપ્રીતિરૂપ, માન - અહંકાર, માયા - સ્વ અને પરર્ને વ્યામોહ ઉત્પાદક શક્તા. લોભ - દ્રવ્યાદિની આકાંક્ષા, પ્રેમ - પ્રિયમાં પ્રિતિ, દોષ - ઉપરામ ત્યાગરૂપ વિકાર, વેષ. અહીં જો કે પ્રેમ - માયા અને લોભારૂપ છે, દ્વેષ - ક્રોધ અને માન રૂપ છે. તો પણ તેમનું પૃથફ ઉપાદાન કથંચિત સામાન્યના વિશેષથી અન્યત્વ જણાવવાનું છે. મિથ્યાત્વ તત્ત્વની અશ્રદ્ધા, તે છ સ્થાનોથી થાય છે. ને અતિ, ન નિત્ય ઇત્યાદિ. - *-વેદ - સ્ત્રી વેદાદિ ત્રણ. અરતિ- સંયમમાં અપ્રીતિ, રતિ- અસંયમમાં પ્રીતિ. હાસ્ય - વિસ્મય આદિમાં હોઠના વિકાશરૂપઃ શોક - ઇષ્ટના વિયોગથી માનસ દુખી ભય - ઇહલોકમય આદિ સાત. (૧) ઇહલોક ભય, (૨) પરલોક ભય, (3) આજીવિકા ભય, (૪) શ્લાઘા ભય, (૫) અકસ્માત ભય, (૬) આદાન ભય, (૭) મરણ ભય. - x x-x-જુગુપ્સા - અસ્નાનાદિથી મલિન શરીરવાળા સાધુની હીલના. -૦- હવે બ્રાહ્ય ગ્રંથના ભેદોને કહે છે - • નિિિક્ત • ૨૪ર + વિવેચન - ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્યનો સંચય, મિત્ર જ્ઞાતિ સંયોગ, યાન, શયન, આસન, દાસીદાસ, કુષ્ય. એ દશ છે તેમાં ક્ષેત્ર- સેતુ આદિ, વાસ્તુ - ખાત આદિ. ધન- હિરણ્ય આદિ, ધાન્ય - શાલિ આદિ, મિત્ર - સાથે મોટા થયેલા, જ્ઞાતિ - સ્વજનો, યાન - E Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ શિબિકાદિ, શયન પલંગ આદિ, આસન સિંહાસન આદિ. દાસી-દાસ, કુષ્ય - વિવિધ ગૃહોપકરણ, આ બાહ્ય ગ્રંથ છે. હવે નિગમન કરવા માટે કહે છે - ♦ નિયુક્તિ - ૨૪૩ + વિવેચન - સાવધ - અવધ અર્થાત્ પાપની સાથે વર્તે તે, આવા સાવધગ્રંથથી મુક્ત. આના વડે રજોહરણ, મુખવશ્રિકા, વર્ષાકલા આદિ દશવિધ બાહ્ય ગ્રંથના અંતર્ગતત્વ છતાં પણ ધર્મોપકરણત્વથી અનવધતાથી અમુક્તને પણ નિર્ણનૃત્વ કહેલ છે. એ પ્રમાણે કોઈને વ્યામોહ ન થાય કે બાહ્ય જ સાવધગ્રંથથી મુક્ત, તેથી કહે છે. આત્યંતર બાહ્ય ગ્રન્થ વડે, માત્ર બાહ્યથી જ મુક્ત નહીં. આ અનંતરોક્ત નિર્યુક્તિ - નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો કોની? તે કહે છે - ક્ષુલ્લક નિગ્રન્થ નામક સૂત્રની. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયન સૂત્રમાં મુનિ સકામ મરણે મરે છે, તેમ કહ્યું. તે માનવાથી મુનિ - જ્ઞાની જ. જે અજ્ઞાની છે, તે શું છે? તે કહે છે - · - સૂત્ર - ૧૧ જેટલાં અવિધાવાનું છે, તેઓ બધાં દુ:ખના ઉત્પાદક છે. તે વિવેક મૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત થાય છે. • વિવેચન - ૧૬૧ - - જેટલાં પરિમાણમાં વેદન વિધા - તત્ત્વજ્ઞાન રૂપ. ન વિધા તે અવિધા - મિથ્યાત્વથી ઉપહત કુત્સિત જ્ઞાન રૂપ, તેનાથી પ્રધાન પુરુષો તે અવિધાપુરુષ અથવા જેનામાં વિધા વિધમાન નથી તે અવિધા પુરુષ. અહીં વિધા શબ્દથી પ્રભૂત શ્રુત કહે છે. જીવને સર્વથા શ્રુતાભાવ નહીં. અન્યથા અજીવત્વ પ્રાપ્ત થાય. - - - તે બધાં અવિધા પુરુષો દુઃખ સંભવા - જેમાં દુઃખનો સંભવ છે તેવા, અથવા દુઃખને કહે છે, દુઃખે છે તે દુઃખ - પાપ કર્મ. તેનો સંભવ - ઉત્પત્તિ જેમાં છે તે દુઃખ સંભવા, તેઓ દારિઘાદિથી બાધા પામે છે. અનેક પ્રકારે હિતાહિતનો વિભાગ કરવામાં અસમર્થ છે. તિર્યંચ, નરકાદિ ભવોમાં ભ્રમણ તે સંસાર, તે પણ અનંત એવા આના વડે અનંત સંસારિક્તા દર્શનથી, તેવા પ્રકારને પંડિત મરણનો અભાવ કહ્યો. અધ્યયનના અર્થની અપેક્ષાથી નિગ્રન્થ સ્વરૂપ જણાવવાને તેનો વિપક્ષ કહ્યો, તેમ જાણવું. અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે - એક ગોધ (આળસુ) દુર્ગતિથી પાતિત થઈ ઘેરથી નીકળ્યો. આખી પૃથ્વી ભટકીને જ્યારે કંઈ ન મળ્યું ત્યારે ફરી ઘેર ગયો, ત્યાંથી નિવૃત્ત થયો. યાવત્ એક ચાંડાલના પાળાની સમીપમાં ગ્રામ દેવકુલિકામાં એક રાત્રિ વાસ કર્યો, જેટલામાં જુએ છે, તેટલામાં દેવકુલિકાથી એક પાણ (ચાંડાલ) હાથમાં ચિત્રઘટ લઈને નીકળ્યો. તે એક પડખામાં રહીને તે સાધિત ઘટને કહે છે - નાનું ઘર સજ્જ કર. એ પ્રમાણે તે જ્યારે જે કહે તે ઘટ કરતો હતો. ચાવત્ શયનીય, સ્ત્રી સાથે ભોગ ભોગવવા, પ્રભાતે બધું પ્રતિ સરતું હતું. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ તે ગોધે તે જોયું. પણ વિચારે છે કે, મારે બહુ ભટકવાની શી જરૂર છે? આની પાછળ જ વળગી રહ્યું. તે તેની પાછળ લાગી ગયો. આરાધના તે બોલ્યો - હું શું કરું? ગોધે કહ્યું કે • તારી કૃપાથી હું પણ આવા ભોગોને ભોગવું. ચાંડાલે પૂછ્યું - બોલ, વિધા ગ્રહણ કરવી છે કે વિધા વડે અભિમંત્રિત ઘટ જોઈએ છે? તે વિધા સાધવા પરત્વે ભીરુ બનીને અને ભોગની તૃષ્ણાથી કહ્યું કે - વિધાભિમંત્રિત ઘડો આપ. ચાંડાલે તે ઘડો આપ્યો. ગોધ - આળસુ તે લઈને પોતાના ગામે ગયો. ત્યાં ભાઈઓ સાથે સહવાસ કરવા છતાં પણ જેવી રુચિ હતી તેવું ભવન વિકુવ્યું. તેમની સાથે ભોગો ભોગવતો રહે છે. તેના કર્મકરો સદાવા લાગ્યા. ગાય આદિને સંગોપિત ન કરાતા, તે પણ ચાલી ગયા. તે કાલાંતરે અતિ ખુશ થઈને તે ઘડાને સ્કંધ ઉપર રાખીને તેના પ્રભાવથી ભાઈઓની વચ્ચે પ્રમાદ કરવા લાગ્યો, દારૂ પીને નાચવા લાગ્યો. તેના પ્રમાદથી તે ઘડો ભાંગી ગયો. તેનો ઉપભોગ નાશ પામ્યો. પછી તે ગામડીયો નષ્ટ વૈભવવાળો થઈ, દુખોને અનુભવવા લાગ્યો. જો તેણે વિધા ગ્રહણ કરી હોત તો તે ભાંગેલા ઘડાને ફરી કરી શક્યો હોત. આ પ્રમાણે અવિધાના દુખથી કલેશ પામે છે. નાગાર્જુનીયો પણ કહે છે - તેઓ બધાં દુઃખાજિતા થાય. જેમના વડે દુઃખ ઉપાર્જિત છે. તે અર્જિત દુખવાળા થાય. અથવા જેટલા વિધાપ્રધાન પુરુષો છે, તે બધાં અવિધમાન દુખોત્પતિવાળા થાય છે. આ જ અર્થને વ્યતિરેકથી કહે છે - મઢ એટલે અજ્ઞાનથી આકુલિત મતિવાળા જ ઘણીવાર અનંત સંસારમાં ભમે છે. અહીં એક ઉદાહરણ છે, તે આ પ્રમાણે - જેમ સમુદ્રમાં વરિફ દુર્વાતથી આહત થઈ ચાનપાત્રમાં દિશા મૂઢ થયો. ક્ષણમાં જળની અંતર્ગત પર્વત આવતા, તેનું વહાણ ભાંગી ગયું. મોટા તરંગરૂપ કલ્લોલો વડે વાતો કાચબા અને મગર આદિથી વિલય પામ્યો. એ પ્રમાણે તે પણ અવિધામૂટ ઘણાં શારીરિક માનસિક મહાદુઃખોથી વિલય પામે છે. જો એમ છે, તેથી જે કરવું જોઈએ, તે કહે છે • સત્ર - ૧ - તેથી પીડિત પણ અનેકવિધ બંધનોની ને પતિપત્રોની સમીક્ષા કરીને સાથે સત્યની શોધ કરે. અને વિના બધા માણીઓ પ્રત્યે ત્રિીનો ભાવ રાખે. • વિવેચન - ૫૨ - હિતાહિતનો વિવેકભાજી પંડિત, જે રીતે આ અવિધાનંત વિલય પામે છે, તેની આલોચના - સમીક્ષા કરીને, મર્યાદાવત -મેઘાવી, તેમાં શું સમીક્ષા કરે તે કહે છે - પાસ એટલે અત્યંત પરવશતાનો હેતુ એવા સ્ત્રી આદિ સંબંધો, તે જ તીવ મોહોદયાદિ હેતુષાણાથી, એકેન્દ્રિય આદિ જાતિના પંથોને - તેના પ્રાપકત્વથી માર્ગને પાશજાતિપથો અવિધાવાનને પ્રભૂત વિલુમિહેતુ છે. સ્વયં જીવાદિ માટે હિત-સમ્યગુ રક્ષણ પ્રરૂપણાદિ E Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ વડે સત્ય • સંયમ કે સદાગમ, તેની ગવેષણા કરે. અન્ય ગવેષાને શું કરે? મૈત્રી - મિત્રભાવ, પૃથ્વી આદિ જીવોમાં કરે. - x x બીજાને માટે સત્યની ગવેષણા ન કરે, બીજાના કરેલનું બીજામાં સંક્રમણ ન થાય. બીજાના માટે અનુષ્ઠાન અનર્થક છે. - • - • સૂત્ર - ૧૬૩, ૧૬૪ - પોતાના જ કરેલાં કમોંથી લુપ્ત • પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવઘ, ભાઈ, પની તથા પુત્ર સમર્થ નથી. સમ્યક દષ્ટિા સાધક પોતાની સ્વતંત્ર બલિથી આ અર્થની સત્યતા જ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાંતા ન કરે. • વિવેચન : ૧૬૩, ૧૧૪ - સૂકાઈ સ્પષ્ટ છે. વિશેષ એ ખૂષ એટલે પુત્ર વધૂ ઉરમાં થયેલ તે ઔરસ, સ્વયં ઉત્પાદિત પુત્ર. તે માતા આદિ મારું રક્ષણ કરવાને સમર્થ નથી. કેવા પ્રકારના મારું? છેડાતો એવો, કોનાથી - સ્વકૃત કર્મોથી એટલે કે સ્વકર્મથી વિહિતને બાધા અનુભવતા, આ માતા આદિ કાણને માટે થતાં નથી. - x x- તેથી સખ્ય બુદ્ધિ વડે કે પ્રેક્ષાથી જુએ કે અવધારે. શમિત દર્શનના પ્રસ્તાવથી મિથ્યાત્વ રૂપ જેના વડે તે પ્રમાણે કહેવાયેલ હોય, અથવા જીવાદિ પદાર્થોમાં સમ્યફ દૃષ્ટિ જેની છે તે સમિત દર્શન. તે સખ્ય દૃષ્ટિ થઈને તેને છેદે - x તે માટે વિષયની આસક્તિને અને સ્વજનાદિના પ્રેમની પણ અભિલાષા ન કરે. અભિલાષાનો જ નિષેધ કર્યો પછી કરવાની વાત જ ક્યાં રહી? વળી પૂર્વ પરિચય - જેમ કે - “આપણે એક ગામના છીએ” ઇત્યાદિ, જે કારણે કોઈ અહીં કે બીજે બાણને માટે થતાં નથી (કોને?) સ્વકર્મથી પીડાતા ધર્મ સહિતોને. આ જ અર્થને વિશેષથી અનુધના જ ફળને કહે છે - ૦ સબ - ૧૬૫ - ગાય, ઘોડા, મહિલ, કુંડલ, પ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે. • વિવેચન - ૧૫ - ગાય - વહન અને દોહન કરવાને આશ્રીને કહી. અશ્વ - પશુવ છતાં તેનું પૃથક ઉપાદાન અત્યંત ઉપયોગીપણાથી કર્યું છે. તથા મણિ- મરકત આદિ, કુંડલકાનનું આભરણ. બાકીના સ્વણદિના અલંકારો પણ લેવા. પશુ- બકરા, ઘેટા આદિ. દાસ-નોકર, પોરુસ - પુરુષોનો સમૂહ. અથવા પદાતિ આદિ પુરુષોનો સમૂહ અથવા દાસ પુરુષોનો સમૂહ. • » અનંતરોક્ત આ બધું તજીને, સંયમનું અનુપાલન કરે. તેથી અભિલષિના રૂપ વિકુપણા શક્તિમાન થશે. અહીં વૈક્રિયકરણાદિ અનેક લબ્ધિના યોગથી અને પરલોકમાં દેવભવની પ્રાપ્ત થાય. ફરી સત્યના સ્વરૂપને વિશેષથી કહે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૬/૧૬૬, ૧૬૭ ૧૩ - સૂત્ર - ૧૬૬, ૧૬૭ કર્મોથી દુ:ખ પામતા પાણીને સ્થાવર જંગમ સંપત્તિ - ધન, ધાન્ય અને ગૃહોપકરણ પણ દુઃખથી મુક્ત કરવાને સમર્થ નથી થતા... બધાન બધાં તરફથી સુખ પ્રય છે, બધાં પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વૈરથી ઉપરત થઇ કોઇ પ્રાણીના પ્રાણ ન હો. ♦ વિવેચન , . અધ્યાત્મ - આત્મામાં જે વર્તે છે, અથવા અધ્યાત્મ એટલે મન, તેમાં જે રહે છે, તે અધ્યાત્મસ્થ, આના પ્રસ્તાવથી સુખાદિ, જે ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગાદિ હેતુથી જન્મેલ છે. નિવશેષ પ્રયત્વ આદિ સ્વરૂપથી અવધારીને, તથા પ્રાણ - પ્રાણી, આત્મવત્ સુખપ્રિયત્વર્થી પ્રિય દયા - જેનું રક્ષણ કરે તે પ્રિયદચાવાળો. અથવા જેને આત્મા પ્રિય છે, તે પ્રિયાત્મક. તેને જાણીને ન હણે, અતિપાત ન કરે તેમજ ન હણાવે ઇત્યાદિ - **** જે પ્રાણ - ઇંદ્રિયાદિ, કેવો થઈને? ભય અને વૈર પ્રદ્વેષ, તેનાથી નિવૃત્ત થઈને અથવા અધ્યાત્મસ્થ શબ્દના અભિપ્રેત પર્યાયત્વથી રૂઢ-પણાથી અધ્યાત્મસ્થ જેને અભિમત છે, તે સુખ જ બધી દિશાથી કે બધાંના મનો અભિમત શબ્દાદિથી જન્મેલ બધું શારીરિક - માનસિક તને ઇષ્ટ છે. તે પ્રમાણે બીજા પ્રાણીને પણ ઇષ્ટ છે, તેમ વિચારીને પ્રાણી પરત્વે પ્રિયા થાય. *** અહીં પ્રાણાતિપાત લક્ષણ આશ્રય નિરોધને જાણીને બાકીના આશ્રયનો નિરોધ કહે છે . - • સૂત્ર - ૧૬૮ - અદત્તાદાન નરક છે, એમ જાણીને ન અપાયેલ તણખલું પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલું ભોજન જ કરે. ૦ વિવેચન - ૧૬૮ . અપાય તે આદાન - ધન, ધાન્યાદિ. નરકના કારણ પણાથી નરક છે તેમ જાણીને શું? ન ગ્રહણ કરે, ન સ્વીકારે યાવત્ તણખલું પણ ન લે, તો ચાંદી - સોનાની વાત ક્યાં રહી? તો પ્રાણ ધારણ માટે શું કરે? પોતાને આહાર વિના ધર્મધુરાને ધારણ કરવા સમર્થ ન હોવાના સ્વભાવથી જુગુપ્સા કરે. આત્મનઃ એટલે પોતાના ભાજન કે પાત્રમાં ભોજન સમયે ગૃહસ્થો વડે અપાયેલ આહારનું જ ભોજન કરે. આના વડે આહારનો ૫ણ ભાવથી અસ્વીકાર કહ્યો. જુગુપ્સા શબ્દ વડે તેનો અપ્રતિબંધ દર્શાવ્યો, પછી પરિગ્રહ આશ્રયનો નિરોધ કહ્યો. તેના ગ્રહણથી તેની મધ્યેના મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન રૂપ ત્રણે આશ્રયનો નિરોધ કહ્યો. અથવા 'સત્ય' શબ્દથી સાક્ષાત્ સંયતને કહેતા મૃષાવાદ નિવૃત્તિ બતાવી. કેમકે તેના દ્વારથી પણ તેનું સત્યત્વ છે. ‘આદાન’ આદિ વડે સાક્ષાત્ અદત્તાદાન વિરતિ કહી, અદત્તનું આદાન - ગ્રહણ રૂઢ છે. તેને નરકનો હેતુ જાણીને તણખલું પણ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદ કોઈએ આપ્યા વિનાનું ન લે. “ગવાસ' ઇત્યાદિથી પરિગ્રહ આશ્રવનો નિરોધ કર્યો. તેના નિરોધથી અપરિગ્રહીતા સ્ત્રી પણ ન ભોગવે, એમ કરીને મૈથુન આશ્રયનો નિરોધ કહ્યો. તો આજીવિકા કેમ કરે? આત્માની જુગુપ્સા કરતો પાત્રમાં અપાયેલ ભોજનને વાપરે. પાત્ર ગ્રહણથી બંને વ્યાખ્યામાં - x પાત્રના ગ્રહણથી કોઈને એમ થાય કે આમાં નિષ્પરિગ્રહતા ક્યાં રહી? તેથી કહે છે. પાક ન લેવાથી તેવા પ્રકારની લધિ આદિના અભાવથી હાથમાં ખાઈ શકવાના અભાવે ગૃહસ્થના ભોજનમાં જ ભોજન કરે. તેમાં ઘણાં દોષનો સંભવ છે. શય્યભવસૂરિએ કહ્યું છે કે - તેમાં પશ્ચાત્કર્મ કે પૂર્વકર્મ થાય માટે તે ન કયે. એ પ્રમાણે પાંચ આશ્રવના વિરમણ રૂપ સંચમ કહ્યો. કેટલાંક તે સ્વીકારતા નથી, માટે કહે છે કે - • સબ - ૧૯ - એ સંસારમાં કેટલાંક માને છે કે - “પાપના પચ્ચકખાણ કર્યા વિના જ કેવળ તાનને જવાથી જ જીવ સર્વ દુઃખોથી મુકત થાય • વિવેચન - ૧૬૯ - આ જગતમાં કે મુક્તિ માર્ગના વિચારમાં કેટલાંક કપિલાદિ મનવાળા એવું માને છે કે પ્રરૂપે છે કે પ્રાણાતિપાનાદિ વિરતિને ન કરીને જ • x• તત્ત્વને જાણીને આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક લક્ષણો વડે વપરિભાષાથી શારીરિક - માનસિક દુખો છૂટા પડે છે. - - - અથવા આપણને આચરિત, તે તે ક્રિયા કલાપ, અથવા સ્વ-સ્વ આચારરૂપ અનુષ્ઠાન જ, તેને જાણીને - સ્વ સંવેદનથી અનુભવીને બધાં દુઃખોથી મુક્ત થાય છે. એ પ્રમાણે બધે જ્ઞાન જ મુક્તિનું અંગ છે. પણ તે બરોબર નથી. રોગી માત્ર ઔષધના જ્ઞાનથી સાજો ન થાય, તેમ ભાવરોગી મહાવતરૂપ પાંચ અંગમાં ઉપલક્ષિત ક્રિયાને કર્યા વિના મુક્ત ન થાય. તેઓ એ પ્રમાણે વિચાર્યા વિના ભવદુખથી આકુલિત થઈ વાચાળપણાથી જ આત્માને સ્વસ્થ કરે છે, તેથી કહે છે - • સસ - ૧૦ - જે બલ અને મૌલાના સિદ્ધાંતોની અપના કરે, બોલે પણ પણ છે કંઈ નહીં, તેઓ ફક્ત વાણી વીણી પોતાને આશ્વાસિત કરે છે. • વિવેચન : ૧૦ • જ્ઞાનને જ મોક્ષના અંગ રૂપે પ્રતિપાદન કરે છે, પણ મુક્તિના ઉપાય રૂપ અનુષ્ઠાનને કરતા નથી. બંધ અને મોક્ષનો સ્વીકાર તો કરે છે. જેમકે - “બંધ છે', “મોક્ષ છે' પણ માત્ર આવું બોલે જ છે. તે પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી. આત્મશક્તિ રૂપ વાણી વીર્ય અર્થાત્ વાચાળતા પણ તે મુજબના અનુષ્ઠાનથી શૂન્ય એવા તેઓ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૬/૧૦ ૨૧૯ વિજ્ઞાનથી જ અને મુક્તિ પામવાના છીએ. એમ આત્માને સ્વાધ્યને પ્રાપ્ત કરાવે છે. જો આ બરોબર નથી, તો સ્વતઃ જ કહે છે - • સશ - ૧૧ - વિવિધ ભાષા રક્ષણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે જે તેને સરકાક માને છે. તે પોતાને પાંડિત માનનારા જ્ઞાની જીવો પાપકર્મોમાં મગ્ન છે - ફૂર્ણા છે. • વિવેચન - ૧ - પ્રાકૃત, સંસ્કૃત આદિ રૂપ આર્ય વિષયક જ્ઞાન મુક્તિનું અંગ બની શક્તા નથી કે પાપથી રક્ષણ આપતા નથી. કોણ? તે કહે છે - બોલાય તે ભાષા - વચનરૂપ, આ અચિંત્ય મણિ-મંત્ર મહા ઔષધિનો પ્રભાવ તે અધોરાદિ મંત્ર રૂપ વાણી રક્ષણને માટે થાય છે. તેમ કહે છે કઈ રીતે? જેના વડે તત્ત્વ જણાય તે વિધા-વિચિત્ર મંત્ર રૂપ, તેનું શિક્ષણ તે વિધાનું શાસન, તે પાપથી તે ભવથી રક્ષણ આપે છે; બીજું કંઈ નહીં. આ પ્રમાણે “વાણી માત્ર” જ મુકિતનું અનુષ્ઠાન ગણી, બાકીનાની વ્યર્થતા બતાવે છે. પરંતુ જેઓ માત્ર વિદ્યાને રક્ષણ રૂપ ગણે છે. તેમના પ્રતિ કહે છે કે અનેક પ્રકારે મગ્ન છે, ડૂબેલા છે, શેમાં પાપ કમોંમાં પાપહેતુક હિંસાદિ અનુષ્ઠાનોમાં. કેમકે સતત તેને કરે છે. અથવા વિષાણ - વિષાદને પામેલા છે. આ પાપાનુષ્ઠાનોથી - કઈ રીતે નવા અનુષ્ઠાનોથી અમારું ભાવિ થશે? તે એવા પ્રકરના કેવા છે? રાગદ્વેષથી આકૃલિત, પોતાને પંડિત માનતા એવા. પણ તેઓ સમ્યફ રીતે જાણકાર હોતા નથી. • x- ૪- છતાં પોતાને જાણકાર માનીને અભિમાનાથી ફરનારા થાય છે. સામાન્યથી જ મુક્તિપથ પરિપંથીના દોષના દર્શન માટે કહે છે - • સત્ર - ૨ - જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રપમાં સર્વશ આસકત છે, તે બધાં પોતાને માટે દખ ઉત્પણ કરે છે, • વિયન - ૧૨ - જે કોઈ શરીરના વિષયમાં બદ્ધ આગ્રહવાળા • આસકત છે. ક્યાં? તે કહે છે - સુનિષ્પગૌર–આદિમાં, સુસંસ્થાનપણામાં, સ્પર્શ આદિમાં, વસ્ત્રાદિ આસક્તિવાળા છે. સર્વથા સ્વયં કરણ-કારણ આદિ પ્રકારોથી - મન વડે “અમે કઈ રીતે વણદિવાળા થઈશું” એમ વિચારતા વચન વડે- રસાયણાદિના પ્રસ્નો પૂછીને, કાયા વડે -રાયણ આદિના ઉપયોગથી - x x• માત્ર મુક્તિવાદીને કેવલ તે જાણવા માત્રથી દુઃખોથી મુક્તિ ન મળે.”પાપના પચ્ચક્ખાણ - ત્યાગની જરૂર નથી, તેવું કહેનાર - માનનાર આ જન્મમાં પણ દુઃખના ભાગી થાય છે. તેઓ કેવા દુખ ભાગી થાય તે દર્શાવતા કહે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તરાધ્યયન મૂલસુત્ર સટીક અનુવાદ • સબ - ૧૩ - તેઓએ અનંત સંસારમાં લાંબા માર્ગનો સ્વીકાર કરેલો છે. તેથી બધી તરફથી જોઇ-સંભાળીને રામત્ત ભાવથી વિચરણ કરે. • વિવેચન - ૫૩ - આપન - પ્રામ, દીર્થ - અનાદિ અનંત માર્ગ- ઉત્પત્તિ અને પ્રલયરૂપ માર્ગને, અચાન્ય ભવ ભ્રમણથી એક્ટ અવસ્થિતના અભાવથી. ક્યાં? નરકાદિ ગતિ ચતુષ્ક રૂપ સંસારમાં, અવિધમાન અંત વાળા. અપર્યવસિત - અનંતકાચિકાદિ ઉપલક્ષિતત્વરી. આ કારણે તે મુક્તિનો પંથ દુખના સંભવવાળો છે. તેથી બધી દિશા, પ્રસ્તાવથી સંપૂર્ણ ભાવ દિશા, જે પૃથ્વી આદિ અઢાર ભેદવાળી છે. - x- - - X- તેને જોતો, પ્રમાદ રહિત થઈ, જે રીતે એકેનિયાદીની વિરાધના ન થાય, તે પ્રમાણે સંયમ માર્ગમાં વિચારે. અથવા સંસારમાપ્ત બધી દિશાને જોઈને અપ્રમત-નિદ્રા આદિ પ્રમાદનો પરિહાર કરતો જે રીતે સંસારમાં ભ્રમણ ન કરવું પડે તે રીતે વિચરણ કરે (એમ શિષ્યને ઉપદેશ જે પ્રમાણે અપમત થઈ વિચરણ કરવું જોઈએ, તે દશવિ છે. • સત્ર - ૪ - ઉર્ન લગ રાખનારો સાધક કારેય પણ બાળ વિવોની કોના ન કરે, પૂર્વમના સાયને માટે જ આ શારીરને ધારણ કરે • વિવેચન - ૧ - બહે એટલ ભવથ બહિબૂત, ઉd - સર્વથી ઉપરની સ્થિતિ અર્થાતુ મોક્ષને ગ્રહણ કરીને મારે આ પ્રયોજન માટે જ પ્રયત્ન કરવો જોઈએ, એવો નિશ્ચય કરીને, બુદ્ધિથી અવધારીને. અથવા બહિઃ- આત્માથી બહિબૂત એવા ધન ધાન્યાદિ, ઉર્વ અપવર્ગને ગ્રહણ કરી હેયપણાથી અને ઉપાદેયપણાથી જાણીને. વિષયાદિની અભિલાષા ન કરે. ક્યાંય કોઈ આસક્તિ ન કરે. કદાચ કોઈ ઉપસર્ગ કે પરીષહ આદિથી આકલિત થાય તો પણ તેમ ન કરે. આ પ્રમાણે શરીરને ધારણ કરવું જ યુક્ત છે. આ પ્રમાણે ધારણ કરવાથી આકાંક્ષાનો સંભવ ન રહે. તે પણ આત્માથી બહિર્ભતત્વ છે. તેથી કહે છે - પૂર્વકાલ ભાવિ તે કર્મ.-પૂર્વકર્મ. તેનો ક્ષય, તેના અર્થે આ પ્રત્યક્ષ શરીરને ઉચિત આહારાદિના ભોગથી પરિપાલન કરે. કેમકે તેની ધારણ કરવાની વિશુદ્ધિના હેતુપણે છે. તેના પતનથી જ ભવાંતરમાં ઉત્પત્તિ કરાવનાર અવિરતિનું પણ પતન છે. તેથી શરીરનું ઉદ્ધરણ પણ અનાસક્તિપણાથી જ કરવું જોઈએ. જે પ્રમાણે શરીરના પાલનમાં પણ આસક્તિનો સંભવ નથી, તે પ્રમાણે દર્શાવતા કહે છે - • સબ - ૧૦૫ - કમના હેતુઓને દૂર કરીને કાલકાંક્ષી થઈ વિચરણ કરે. ગૃહસ્થ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૬/૧૫ ૨૨૫ પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પ્રાણી ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે. • વિવેચન - ૧૫ - જ્ઞાનાવરણાદિ કર્મના હેતુ-ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને પૃથફ કહી ને - ત્યજીને, કાલ અનુષ્ઠાન પ્રસ્તાવની કાંક્ષા કરે, અને વિચરણ કરે. કહે છે કે - વિSિચ કરો હેઉ અહીં “પરિત્યાગ કરે? તેને બીજા ઉપદેશપણાથી વ્યાખ્યા કરવી જોઈએ. સંયમનો નિર્વાહ થાય તેટલા જ માત્રા-જાણીને, કોની? ઓદન આદિ અન્નની, આયામ આદિપાણીની. ખાધ - સ્વાધને ન લઈને. યત્ન કરે કેમ કે પ્રાયઃ તેનો પરિભોગ અસંભવ છે. કૃત • પોતાના માટે જ ગૃહસ્થો વડે બનાવાયેલ એવો આહાર, તેને પ્રાપ્ત કરીને ખાય, (તેનાથી આજીવિકા કરે, કદાચિત ભોજન કરીને શેષને ધારણ કરતાં આસક્તિ સંભવે છે તેથી કહે છે• સત્ર - ૫૬ - સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહથી નિરપેક્ષ રહેતો અને પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે. • વિવેચન - ૫૬ - સભ્યમ્ - એકી ભાવથી જેનાવડે આત્મા નકાદિમાં નિક્ષેપિત કરાય છે, તે સંનિધિ. “સવારે મને આ કામ લાગશે” એમ વિચારી વધારાનું અશન લાવીને રાખી મૂક્યું, તે સાધુન કરે. લેપ - ગાડાનું કલ આદિ વડે નિષ્પાદિત પાત્રમાં પરિગ્રહણ કરે. તેની માત્રા - મર્યાદા, કેમકે માત્રા શબ્દનો પ્રયદા વાચ અર્થ રૂઢ છે. • - આ લેપમાત્રાથી, માત્ર એક લેપની મર્યાદા કરીને, પણ કિંચિત માત્ર વધુ સંનિધિ ન કરે. અથવા આ માત્રા શહદ પરિમાણ અર્થમાં છે. તેનો અર્થ એ છે - લેપમાત્રા વડે પાત્રને ઉપલિમ કરાય તેટલા પરિમાણમાં પણ સંનિધિ ન કરે. તો વધારે સંનિધિની વાત જ ક્યાં રહી? કોણ? સંપત. તો શું પત્રાદિ ઉપકરણની સંનિધિ પણ ન કરવી જોઈએ? તેથી કહે છે. પક્ષીની માફક. મ પક્ષી- પડવાથી રક્ષણ કરે તે પત્ર - પાંખનો સંચય કરીને વિચારે છે એ પ્રમાણે સીધુ પણ પાત્ર અને ઉપલક્ષણની બીજા ઉપકરણો લઈને વિચરે, કેવી રીતે વિયરે? તે કહે છે. નિરપેક્ષ - અભિલાષા રહિત પણે, અથવા તેના વિનાશ આદિમાં શોકને ન કરતો તેવો નિરપેક્ષ આસક્તિ સહિત. તે પ્રમાણે પ્રતિદિન સંયમ પલિમંથ ભીરુપણાથી પબાદિ ઉપકરણની સંનિધિ કરવા છતાં તેમાં કોઈ દોષ નથી. તેમ જાણવું અથવા જે લેપમાત્રા વડે પણ સંનિધિ ન કરે તો કઈ રીતે આગામી દિવસે ભોજન કરવું? તે કહે છે - પક્ષીની જેમ નિરપેક્ષ થઈને. માત્ર • પડતાંને ધારી સખે તેવું ભોજન અર્થાત નિયોગને ગ્રહણ કરીને ભિક્ષાર્થે પર્યટન કરે. અહીં આવું કહેવા માંગે છે કે- મધુકર વૃત્તિથી જ તેણે નિર્વાહ કરવાનો છે. પછી તેને સંનિધિ કરવાનું શું પ્રયોજન છે? Page #223 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે જે કહ્યું કે - “કરેલું પામીને ભોજન કરે”. તેમાં કઈ રીતે તેનો લાભ થાય? તેનો ઉપાય કહે છે અથવા જે કહ્યું કે • નિરપેક્ષ થઈને ભ્રમણ કરે, તેને અભિવ્યક્ત કરવાને માટે કહે છે . ૨૨૨ - સૂત્ર - ૧૭૭ . એષણા સમિતિથી મુક્ત. લજાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. અપ્રમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગદ્વેષણા કરે. • વિવેચન ઉત્પાદન, ગ્રહણ અને ગ્રાસ વિષયક એષણામાં સમ્યક્ સ્થિત તેને એષણાનું જ ઉપાદાન છે. પ્રાયઃ તેના અભાવમાં ઇર્ષ્યા, ભાષાદિ સમિતિ સંભવે છે તેમ જણાવે છે આના વડે નિરપેક્ષત્વ કહેલું છે. લજ્જા સંયમ, તેના ઉપયોગમાં અનન્યતાથી યતિ. ગામમાં કે નગરમાં અનિયત વૃત્તિથી વિચરે. આના દ્વારા પણ નિરપેક્ષતા જ કહી છે. કેવી રીતે વિચરે? પ્રમાદરહિત થઈને. કેમકે વિષયાદિ પ્રમાદના સેવથી ગૃહસ્થોને જ પ્રમત્ત કહેલા છે. પિંડપાત્ - ભિક્ષાની ગવેષણા કરે. - - આ રીતે પ્રસક્ત અનુપ્રસક્તિથી સંયમનું સ્વરૂપ કહ્યું. તે કહેવાથી નિગ્રન્થ સ્વરૂપ પણ કહ્યું. હવે એમાં જ આદરના ઉત્પાદનને માટે કહે છે - · સૂત્ર -- અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાન દાનધર અર્હત, જ્ઞાતપુત્ર, વૈશાલિકે આ પ્રમાણે કહેલ છે, તે હું કહું છું. ♦ વિવેચન - ૧૭૮ આ પ્રકારે ભગવંતે કહેલું છે. અનુત્તરજ્ઞાની - સર્વોત્કૃષ્ટ જ્ઞાનવાળા. અહીં - × અનુત્તર શબ્દ સંજ્ઞા સ્વરૂપ અને કેવળ જ્ઞાનના વાયકપણાથી છે. - x - તેની ઉત્તરે કશું નથી માટે અનુત્તર, તે પ્રમાણે જોનાર તે અનુત્તરદર્શી, સામાન્ય અને વિશેષ ગ્રાહિતાથી જ્ઞાન અને દર્શનનો ભેદ છે. • x- અનુત્તર જ્ઞાન અને દર્શનના એકસાથે ઉપયોગનો અભાવ છતાં લબ્ધિરૂપપણાથી ધારણ કરે છે, તેથી અનુત્તર જ્ઞાનદર્શન ઘર. એમ કહેલ છે. . S (શંકા) પૂર્વોક્ત બંને વિશેષણોથી આનો અર્થ સ્પષ્ટ જ છે. તો પુનરુક્તિ શા માટે કરી? (સમાધાન) આના બીજા અભિપ્રાય઼પણાર્થી, અહીં જ અનુત્તર જ્ઞાની અનુત્તર દર્શી એવા ભેદના અભિધાનથી જ્ઞાન અને દર્શનનો ભિન્ન કાળ કહેલ છે. તેથી ઉપયોગની માફક બંને લબ્ધિ પણ ભિન્નકાળ ભાવી છે, તેવો વ્યામોહ ઉત્પન્ન ન થાય તે માટે ‘જ્ઞાનદર્શનઘર' કહ્યું. દેવાદિ વડે પૂજાને યોગ્ય છે માટે અરહંત, એટલે તીર્થંકર. જ્ઞાત - ઉદાર ક્ષત્રિય. અહીં પ્રસ્તાવથી સિદ્ધાર્થ. તેના પુત્ર તે જ્ઞાન પુત્ર એટલે કે વર્તમાન તીથધિપતિ મહાવીર, ભગવાન્ - સમગ્ર ઐશ્વર્યાદિવાળા, વેસાલીય - વિશાલા અર્થાત્ શિષ્યોનું તીર્થ કે યશ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૬/ ૮ ૨૨૩ વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાતુ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય. દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશોષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાય. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુષિાદાનીય પાર્શ્વ અરહંત ભગવતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવતપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય, પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. - x x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ 0 - - - ૪ - ૪ - ૦ - ભાગ - ૩૭ - પૂર્ણ કર Page #225 -------------------------------------------------------------------------- ________________ Page #226 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ ૧ અને ૨ ૩ અને ૪ ૫ થી ૭ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ · આવશ્યક પિંડનિયુક્તિ, ઓઘનિયુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર ૯ ૯ થી ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૭ થી ૧૯ ૨૦ થી ૨૨ ૨૩,૨૪ ૨૫ થી ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ થી ૩૪ 34 ૩૬ ૩૭ થી ૩૯ ४० ૪૧ ૪૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ | | નમો નમો નિશ્મનસાસ III આગમાત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળ ટીયર હોનાગર Jam Education International Page #228 -------------------------------------------------------------------------- ________________ બાલાશ્રયારી શ્રી નેમિનાશાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ ઉત્તરાધ્યયન-૨ - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર [ 1 તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્લાર ૨૦૬૬ કાસુપ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ –સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૩૮ માં છે.... ૦ ઉત્તરાધ્યયન-મૂળા -૪ ના.. -o- અધ્યયન-૭થી આરંભીને -૦- અધ્યયન-૨૧-સુધી - x – x — x - = - x – –– » ––– ટાઈપ સેટીંગ મુદ્રક શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ|| નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. | ઘીકાંટા રોડ, અમદાવાદ, (M) 9824419736 IMP Tel. 079-25508631 Page #230 -------------------------------------------------------------------------- ________________ કરવીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો લેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા માસ ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી પ્રકચસૂરીશ્વરજી મ.ના ચરણ કમળમાં સાદર કોટીશ વદના 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ) ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત અનેક આત્માઓને જ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #231 -------------------------------------------------------------------------- ________________ રામમાત્ર સરીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ [૩૮] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પૂપૂમલયપ્રગુણાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મ.ના શિષ્યા સાનીથી પ્રાણીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી દેતાંબર જૈન તપાગચ્છ સંધ કાનેર Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાસહાયકો (અનુદાન દાતા) માગમ સારીક કાનુન ના કોઈ એક ભાગના સંઘર્ષ કારાઘાત સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વઆચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજય આદ્યદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભરિક પરિણામી તાનસગી સ્વ આચાર્યદિવશ્રી વિજય ચર્ઘસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન જૈમૂ.પૂ. સંઘ, ભાવનગર બે ભાગ.| (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂપૂ. તપાગચ્છ સંધ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી હચમચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવત શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #233 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપસનરાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંધ, થાનગઢ (૨) શાહ હજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૃ૫ કિસાવિત, પ્રભાવક, આય નામકર્મઘર સ્વર્ગવ સાવિ શ્રીમદવિજય નર્સરથી પ્રેરિત પુન્યવતી અમાણીવોની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો | ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમવિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સમાજની ની સૌપ્રાણાસ્ત્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, ચેમ્પૂ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરની ટેકરો, જેનસંઘ, અમદાવાદ. ૨- સુવિશાળ પરિવારયુક્તા સાળીની ભાવપૂસ્ત્રીજી માની | પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ, સાદનીશી દવાનરસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલ્લિતાજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વેતપ સંઘ, માંગરોળ - તરફથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” પ- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી પ્રમાણીવ મોક્ષનદિતાશ્રીજી મહની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન ચેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુત ચારાદિવ આનંદસાગરસૂરીશ્વરજી મસા.ના સમુદાયવર્તી ચુત અનુરાગીણી પ્રમાણીવોની પરાણી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાદગીરી ચલ્યાણાસ્ત્રીજી મારી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી, (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાદનીશ્રી પ્રણામશાસ્ત્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરનાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાજીશ્રી અમિતગુણાચ્છીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીછી અમિત ગુણાસ્ત્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે, મહાજન પેટી,” કરચેલીયા, સુરત. Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મન્ના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષ, તપસ્વીરના સાનીશ્રી પૂરપાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમગ્રીક અનુવાદ સહાયકો) (૧) પપૂ. ભગવતજી દેશનાદક્ષરદેવશ્રી નરદેવાસાગરસૂરિજી મસાન્ની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર, (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આધદેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહ ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેશી મુનિસુરિજી મની પ્રેરણાથી -- “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. // (૪) પ.પૂ. જલાવાચશ્રીજી મસાના સુશિષ્યા સા. સૂર્યપશાસ્ત્રીજી મન્ની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરઘમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમસ્ત્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શેમ્પૂ તપાછ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા અમારીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મગ્ની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જૈનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #236 -------------------------------------------------------------------------- ________________ અમાસ પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક ૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો E આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આમસામો, આગમનાવોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪. પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ’’ સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નક્લ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ અાગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं જાકારનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,ooo જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પણ પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા મૂર્તિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સુત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સ્ત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સળતા રહે તે રીતે આ સંપુનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. ગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્ અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #238 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશની ५. आगमसरकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો, 11 ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૧ થી ૬ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આથમત્યુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (થાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો ફર્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, યૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંક્ડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાાિ-સટીવ તો છે જ. Page #239 -------------------------------------------------------------------------- ________________ રાગમલ સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद નાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાત્ર બની રહ્યું છે. રૂ. ૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામમસૂત્ર-હિન્દી અનુવાદ માં પણ કમાંના તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગ્રામ સવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ દાક્રાણનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કયાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચકવી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારાદિ ક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૂછાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ" કેવળ શારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારની ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીસ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથેસાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮બક્કારનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂમોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદબો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાોનો મૂળનો અનુવાદ છે. ચા હતી આમ સબરી અમાસ ૫૦ પ્રકાશાનોની યાદી Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનાવાદ - આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : 0 અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉઝ આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદન્નમાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) બાગાન સાત્રિ - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩, - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંચણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલરાત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. of (૩) જ્યાભ્યાસ સાહિત્ય - ૦ તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ o તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃતિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય : ૦ સમાધિમરણ ઃ • સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. (૫) વિધિ સાહિત્ય - ॰ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. 3 0 સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ ૧૫ (૩) યંત્ર સંયોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 ૧ Page #243 -------------------------------------------------------------------------- ________________ A (૮) જિનભક્તિ સાહિત્ય - • चैत्यवन्दन पर्वमाला • चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી 0 (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ • अभिनव जैन पञ्चाङ्ग આગમસૂત્ર સટીક અનુવાદ ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૭ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુત્ર અભ્યાસ-સાહિત્ય - ૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૧ પ્રાણનો થયા છે. — — — € મ Page #244 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલĒસણસ્સ ૫.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ - - ગ ભાગ - 36 : આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ-૩૭માં અધ્યયન - ૧ થી ૬ નો સમાવેશ થયો હતો, અધ્યયન - ૨૨ થી ૩૬ નો સમાવેશ હવે પછીના ભાગ ૩૯ માં કરવામાં આવશે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તર ઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં ઉત્તરાધ્યયન નામે જ ઓળખાવાય છે. જેમાં કુલ ૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે, બાકી બધી ગાથાઓ જ છે. 38/2 ૧૭ આ આગમની ઓળખ ‘ધર્મકથાનુયોગ' રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષુ, રથનેમી આદિ અધ્યયનો વિચારો તો ‘ચરણકરણાનુયોગ' પણ અહીં મળશે. સમ્યક્ત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ' દેખાય છે. ૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે. આ આગમમાં નિયુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ રૂપે જોવા મળે છે. પ્રાયઃ આટલું પ્રચૂર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ મૃત્ ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલ છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે, તેમણે ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો. આ મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે તથા જૈન પરિભાષા પણ અહીં છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલભૂગ-સટીક અનુવાદ ૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચના હ અધ્યયન - ૭ “ઔરબ્રીય છે. – ૪–----- -- - - - ૦ ક્ષુલ્લક નિગ્રન્થીય નામે છઠું અધ્યયન કર્યું. હવે સાતમું આરંભે છે. તેનો અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિર્ચન્થવ કહ્યું. તે રસગૃદ્ધિના પરિહારથી જ જન્મે છે. અને તેના વિપક્ષે અપાય જાણવા. તે દષ્ટાંત ઉપન્યાસ દ્વારમાં પરિસ્કૂટ થાય છે. રસગૃદ્ધિ દોષ-દર્શક ઉરહ્માદિ દોરાંત પ્રતિપાદક આ અધ્યયન આરંભીએ છીએ. આ સંબંધે અધ્યયન આવેલ છે, તેમાં ઉરમ્ર (ઘેટું) નો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૨૪૪, ૨૪૫ + વિવેચન - ઉરમ્ર વિષયક નિક્ષેપો ચાર પ્રકારે છે - નામાદિ ભેદથી. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉરભ્ર બે ભેદે છે - આગમથી અને નોગમથી. તેમાં આગમથી ઉરશ્ન શબ્દને જાણે પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્ય ઉરભ્ર ત્રણ ભેદે છે, તે પ્રમાણે - (૧) જ્ઞશરીર ઉરશ્ન - ઉરભ્ર શબ્દાર્થાનું સિદ્ધશિલા તાલે રહેલ શરીર. (૨) ભવ્ય શરીર ઉરશ્ન - ઉરભ્ર શબ્દનો અર્થ જાણતો નથી, પણ કાલાંતરે જાણશે, તેનું શરીર. (૩) તવ્યતિરિકત- તે ત્રણ ભેદે છે. જે અનંતર ભવમાં જ ઉરભ્ર- ઘેટાંપણે ઉપજશે. તે જ ઘેટાના આયુનાબંધ પછી આના વર્ડ બદ્ઘાયુષ્ક કહે છે. ત્રીજું કહે છેઅભિમુખ નામ ગોત્ર, જેને ઘેટા સંબંધી છે તે, અંતર્મુહૂર્ત પછી જ ઘેટાનો ભવ થશે તે. હવે ભાવ ઉરભ્ર આધ્યયન નામનો બંધ કહે છે : • નિર્યુક્તિ - ૨૪૬, ૨૪૭ + વિવેચન - ઘેટાનું આયુ. નામ અને ગોત્ર, જેના ઉદયથી તે ઘેટો થાય છે. તે અનુભવતો, ભાવને આશ્રીને ઘેટો. - *- ભાવ ઉરભ્રથી દષ્ટાંતપણાથી અહીં આ નામ ઉત્પન્ન થયેલ છે. • x - ૪ - ઉરશ્નના જ અહીં પહેલાં કહેવાપણાથી બહુવક્તવ્યતાથી આ કહેલ છે. અન્યથા કાકિણી આદિ દષ્ટાંતો પણ અહીં કહેલ છે. તેથી નિયુક્તિકાર કહે છે - ઉરભ્ર, કકિણી, આમ્રફળ, કય- વિક્રયરૂપ વ્યવહાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંતો જ આ ઉરબ્રીય અધ્યયનમાં છે. હવે ઉરભ્રની દષ્ટાંતતાને જણાવે છે - • નિયુક્તિ • ૨૪૮ - વિવેચન અારંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, રસગૃદ્ધિ - મધુરાદિ રસની આકાંક્ષા, દુર્ગનિંગમકા - નરક, તિર્યંચાદિમાં પર્યટન, અહીં જ તેના અપાયમાં શિશ્કેદાદિ થાય, તેનાથી આર્ત-રૌદ્ધ ધ્યાન યુક્ત થઈ દુર્ગતિમાં પડે. દુઃખાદિ અનુભવવા રૂપ ઉપમા - સાદેય ઉપદર્શનરૂપ. ક્રમચી આમાદિ અર્થો વડે ઉમ્રના વિષય કરાયેલ Page #246 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૭ ભૂમિકા છે. અહીં એવું કહેવા માંગે છે કે - જે વર્તમાનને જ જોનારો છે, તે વિષયાદિ અર્થે તે-તે આરંભ કરે છે. તે આરંભ વડે ઉપચિત કર્મો વડે કાલશોકરિકાદિવત્ અહીં જ દુઃખો પામીને નરકાદિ ફુગતિને પામે છે, તેથી ઘેટાના ઉદાહરણથી અહીં કહેશે. કાકિણી આદિ સાધર્મ્સ ષ્ટાંત ઉપલક્ષણ છે. -- નામ નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર આલાપક નિક્ષેપ અવસર છે. તે સૂત્ર હોય તો થાય. તેથી હવે સૂત્રને કહે છે - ૧૯ •સૂત્ર ૧૭ - જેમ કોઈ સંભાવિત અતિથિના ઉદ્દેશથી ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ, આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે. ૦ વિવેચન - ૧૭૯ - યથા – ઉદાહરણના ઉપન્યાસમાં છે “અહીં પરિજનો આવશે'' એ આદેશ છે. આવનાર મહેમાનને આશ્રીને, જ્યારે આ આવશે તેની સાથે ખાઈશું. એમ વિચારી પરલોકમાં અપાયથી નિરપેક્ષ થઈ ઘેટાને પોષે છે. કઈ રીતે ? ભોજન, મગ-અડદ આદિ તેની પાસે મૂકે છે, સંભવ છે કે આવો કોઈ ભારે કર્મી પોતાના આંગણામાં પોષે છે - - x - અથવા જેમાં બેસાય તે વિષય - ગૃહ, તેના આંગણામાં અથવા વિષય - રસ રૂપ અથવા વિષયોને ધારીને, ધર્મ નિરપેક્ષ થઈને પોષે. જેમ એક ઘેટો - મહેમાનો નિમિત્તે પોષાય છે. તે સ્થૂળ શરીર, સારી રીતે સ્નાન કરાવેલ, હળદાર આદિથી અંગરાગ કરેલો, કુમાર હોય. તે વિવિધ ક્રીડા વિશેષથી રમતો હોય. તેને પુત્રની જેમ લાલન કરતો જોઈને માતા વડે સ્નેહથી ગોપવેલ દોહક વડે તેની અનુકંપાથી મૂકેલ દૂધને રોપી પીતો નથી. તેણી એ પૂછતા તે કહે છે - હે માતા! આ નંદિતકનું કેવું લાલન પાલન કરાય છે ? હું મંદ ભાગ્ય છું સુકું ઘાસ પણ પૂરું મળતું નથી. માતા બોલી - હે પુત્ર ! આ તેના મરવાના લક્ષણ છે, તેથી તે જે કંઈ માંગે તે અપાય છે. જ્યારે તે નંદિતકને મારશે ત્યારે તું જોજે. આ વાત નિર્યુક્તિકાર કહે છે તે • નિયુક્તિ - ૨૪૯ - વિવેચન રોગીને મરવાનો થાય ત્યારે જે માંગે તે અપાય છે, તેમ આને પણ અપાય છે. ત્યાર પછી તે ઘેટો કેવો થયો ? શું કરે છે ? સૂત્ર - ૧૮૦ - ત્યાર પછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળું થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતિક્ષા કરે છે. • વિવેચન ૧. - ઓદનાદિ ખવડાવ્યા પછી તે ઘેટો ઉપચિત માંસપણાથી પુષ્ટ અને સમર્થ થાય છે. ચતુર્થ ધાતુથી ઉપચિત થવાથી મોટા જઠરવાળો થઈ, પ્રીણિત એવો તે યથા સમયે અપાયેલા આહારપણાથી વિશાળ શરીરી થઈ, આદેશ - આવનારની પરિકાંક્ષા કરે Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર છે. જો કે તત્ત્વથી તેની આવી ઇચ્છા સંભવતી નથી, આ તો ઉપમા માત્ર છે. એ પ્રમાણે તે અહીં પરિકાંક્ષા કરે છે. શું તે એ પ્રમાણે ચિરસ્થાયી થાય? • સૂત્ર - ૧૮૧ - જ્યાં સુધી તિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિયારો જીવે છે. મહેમાન આવતાં જ તેનું માથુ છેદીને ખાઈ જાય છે. • વિવેચન - ૧૮૧ - જ્યાં સુધી - એ કાળની અવધારણા છે. મહેમાન ન આવે ત્યાં સુધી. પછીના કાળે પ્રાણને ધારણ કરતો નથી. કોણ? ઘેટો, સુખી થઈને રહે છે અથવા તત્ત્વથી તો દુઃખી જ છે. હવે મહેમાન આવતાં સુધી તેના પ્રાણ છે, પણ ઘેટાના મસ્તકના બે ટુકડા કરીને તેનો સ્વામી, મહેમાન સાથે બેસી ઘેટાને ખાઈ જાય છે. ધે કથાનકને આગળ કહે છે - પછી તે વાછડો, મહેમાન આવતા ઘેટાને હણાતો જોઈને તરસ્યો હોવા છતાં માતાના સ્તનની અભિલાષા કરતો નથી. માતા બોલી - કેમ પુત્ર ! ભયભીત થયો છે? હસ્થે દૂધ કેમ પીતો નથી ? વાછરડો બોલ્યો - હે માતા ! મને સ્તનપાનની ઇચ્છા કેમ થાય ? મારી સામે તે બિયારો ઘેટો હમણાં કોઈ મહેમાન આવતા લબડતી જીભવાળો, ફાટી ગયેલી આંખવાળો, વિસ્વર રડતો, ત્રણ ને શરણ રહિત મારી નંખાયો. તે ભયથી મને દૂધ પીવું કેમ ગમે? માતા બોલી - હે પુત્ર ! ત્યારે જ તને આ બધું કહેલું ને? આ તેણે વિપાકને પ્રાપ્ત કર્યો. આ દષ્ટાંત કહીને દાર્શનિક કહે છે - • સૂત્ર • ૧૮૨ - મહેમાનને માટે સમીહિત તે ઘેટું, જેમ મહેમાનની પ્રતિક્ષા કરે છે, તેમ આધર્મિષ્ઠ અજ્ઞાની જીવ પણ નરકાસુની પ્રતિક્ષા કરે છે. • વિવેચન • ૧૮૨ - જે પ્રકારે નિશ્ચયથી પૂર્વોક્ત સ્વરૂપનું ઘેટું મહેમાન માટે કલ્પિત થઈ, હું અને દેવાઈઈશ, તેમાટેની પરિકાંક્ષા કરે છે, એ પ્રમાણે અજ્ઞાન અને અધર્મની અભિલાષા કરતો, અધર્મગુણના ચોગથી અતિશય અધર્મ - અધર્મિષ્ઠ તેના અનુકૂળ ચરિતથી વાંછે છે, શું ? નકજીવિતને. ઉક્ત અર્થનો વિસ્તાર કરતા કહે છે - • સૂત્ર • ૧૮૩ થી ૧૮૫ - હિંસક, આજ્ઞાની, મિયાભાષી, માર્ગમાં લુંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું ? એમ નિરતર વિચારનાર, .... સ્ત્રી અને બીજા વિષર્તામાં રક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ - માંસ ભગી, બળવાન, બીજાને દમના ર... બકરાની જેમ કર-કર શબદ કરતા માંસાદિ ભક્સ ખાનાર, ફાંદાળ, અધિક લોહીવાળો, ઘેટો જેમ મહેમાનની પ્રતિક્ષા કરે તેમ તે નરકના ટયુની આકાંક્ષા રે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩, ૧૮૫ • વિવેચન - ૧૮૩ થી ૧૮૫ - હણવાના રવભાવવાળો તે હિંસ. - સ્વભાવથી જ હિંસા કરનાર, અજ્ઞાની, પાઠાંતરથી હેતુ વિના કોપ કનારો - ક્રોધી, અસત્ય બોલનારો, માર્ગમાં લુંટફાટ કરનાર. - માર્ગમાં જતા લોકોનું સર્વસ્વ લુંટનાર, રાજાદિ વડે અપાયેલને વચ્ચેથી જ હરી લેનાર. અથવા બીજા વડે અપાયેલને હરનાર કે ગામ નગરાદિમાં ચોરી કરનાર, વિસ્મરણશીલ, સર્વ અવસ્થામાં બાલવને જણાવવા માટે છે. ચોરી વડે જ ઉપકલિત આત્મવૃત્તિવાળા, ગ્રંથિ છેદાદિ ઉપાય વડે અપહરે છે તે ચોર, ખાતર પાડનાર, વચનામાં એક ચિત્ત, કોનું શું કરી લઉં? એવા અધ્યવસાય યુક્ત, વક આયાવાળા. - તથા સ્ત્રી અને વિષયોમાં અભિકાંક્ષાવાળા, અપરિમિત અનેક જંતુને ઉપઘાત કરનાર વ્યાપાર વાળા, ધાન્યાદિના સંચયવાળા, માંસ-મદિરા ભોગી, ઉપચિત માંસ અને લોહી વડે બળવાન, તેથી જ બીજાને દમનાર. બકરાની જેમ કર્કર કરતાં. - અહીં પ્રસ્તાવથી અતિ પર્વ માંસને દાંત વડે ચાવતા. અથવા માંસના ભોજી, તેથી જ મોટા પેટવાળા થયેલા. ઉપચયને પ્રામ, લોહીથી પુષ્ટ, આદિથી યુક્ત તે સીમંતકાદિ નરકની તેને યોગ્ય કર્મ આરંભીપણાથી કાંક્ષા કરે છે. કોની જેમ ? ઉક્તરૂપ ઘેટાની માફક. અહીં હિંસા ઇત્યાદિ અર્ધ લોક વડે આરંભ કહ્યો. માંસાદિ ભાજીપણાથી સમૃદ્ધિ બતાવી, આયુ વડે દુર્ગતિ ગમન કહ્યું. તેના પ્રતિપાદન વડે અર્થથી પ્રત્યપાચને કહ્યા. નરકાયુની કાંક્ષા પછી શું કરે ? અથવા સાક્ષાત્ ઐહિક અપાય કહે છે - • સૂત્ર - ૧૮૬, ૧૮૭ - આસન, શા, વાહન, ધન અને અન્ય કામગોને ભોગવી દુઃખે એકત્રિત કરેલ વનને છોડીને, કમની ઘeી ધૂળ સંચિત ફરીને, કેવળ વર્તમાનને જેલમાં તત્પર, કમથી ભારે થયેલ જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા ઘેટુ કરે છે. • વિવેચન : ૧૮૬, ૧૮૭ - આસન, શયન, ચાનને ભોગવીને, દ્રવ્ય અને મનોજ્ઞ શબ્દાદીને ભોગવીને દુઃખથી પોતાને અને બીજાને દુખ કરવાથી, અતિશય ઉપાર્જિત તે દુઃખાહત અથવા દુઃખ સંહરાય છે માટે દુઃસંત, દ્રવ્યને ભોગવીને અસત વ્યયથી તજીને મિથ્યાત્વાદિ કર્મબંધુ- હેતુના સંભવથી. પ્રભૂત આઠ પ્રકારની કર્મ રજ ઉપાજીને, પછી શું? તે કહે છે - પછી ના સંચયથી, કર્મના ભારથી અધો નરકગામીપણાથી, ભારેકર્મી પ્રાણી વર્તમાનમાં પરાયણ બની, “જે આંખે દેખાય છે, તેટલો જ લોક છે” તેવા નાસ્તિક મતાનુસારીતાથી પરલોક નિરપેક્ષ થઈ, મહેમાનની પ્રતિક્ષા કરતા બકરામાફક મૃત્યુની પ્રતિક્ષા કરે. આ રીતે શિષ્યોના અનુગ્રહને માટે ઘેટાના દેટાંતનો વિરતાર કર્યો. તે ભારેકમ જીવ વિચારે છે - માસ વિષય વ્યામોહને ધિક્કાર છે, હવે મારે ક્યાં જવું ? ઇત્યાદિ પ્રલાપ કરતો ખેદ પામે છે. • x- હવે પારભવિક કહે છે - Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર • સૂત્ર - ૧૮૮ • વિવિધ પ્રકારે હિંસા કરનાર, અજ્ઞાની જીવ, અણુ ક્ષીણ થતાં જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કર્મોથી વિવશ અંધકારવાળા નરકમાં જાય છે. • વિવેચન - ૧૮૮ - શોક કર્યા પછી, તે ઉપાર્જિત ભારે કમી. તે ભવસંબંધી આયુમાં જીવિતનો ક્ષય થતાં, કદાચિત આયુ ક્ષયના પૂર્વે શરીરથી ભ્રષ્ટ થાય, તે વિવિધ પ્રકારે પ્રાણિઘાતક, વિધમાન સૂર્યવાળા ગ્રહ - નક્ષત્ર વિરહિત, આ સંસારી દિશાને અર્થાત્ ભાવ દિશાને અથવા રૌદ્ર કર્મકારી બધાં પણ અસર કહેવાય છે. તેથી આ આસુરી દિશાને • અર્થાત નરકગતિ પ્રતિ તે અજ્ઞાની જાય છે. કેવી રીતે ? કર્મથી પરવશ થઈને. • xઅંધકારયુક્તપણાથી તમસ, દેવગતિમાં પણ સૂર્યના અસંભવથી, તેના વિચ્છેદ માટે દિશા વિશેષણ મૂક્યું. તેથી “નરકગતિ' લીધી. હવે કાકિણી અને આમ્ર બે દષ્ટાંત કહે છે - • સૂત્ર • ૧૮૯ - એક કાકિંeીને માટે જેમ મૂઢ મનુષ્ય હજારો હારી જાય છે અને રાજ એક કાપથ્ય ફળ ખાઈને બદલામાં જેમ રાજ્ય હારી જાય છે... • વિવેચન - ૧૮૯ - જેમ કાકિણીની કારણે પરપ હજાર કાર્યાપારને હારી જાય. અહીં સંપ્રદાયથી એક ઉદાહરણ છે - એક દ્રમકે આજીવિકા કરતા હજાર કષપણ અર્જિત કર્યા. તે ગ્રહણ કરીને દ્રમક સાર્થની સાથે સ્વગૃહે ચાલ્યો. તેણે ભોજન નિમિત્તે કાકિણી માટે રૂપીયો આપી દીધો. પછી રોજેરોજ કાકિણી ખાતો. છેલ્લે એક કાકિણી બચી. તે પાસ ખોવાઈ ગઈ. બીજાએ ચોરી લીધી. ઇત્યાદિ - ૪- તે ઘેર જઈને શોક કરવા લાગ્યો. તથા અપથ્ય - અહિત, આમ્રફળ ખાઈને રાજા રાજ્યને હારી ગયો. અપધ્યભોજીને એ પ્રમાણે સજાનું હરણ સંભવે છે, તેનું દષ્ટાંત કોઈ રાજાને આશ્વના અજીર્ણશી વિસૂચિકા થઈ ગઈ. વૈધએ ઘણાં યત્ન વડે તેની ચિકિત્સા કરી, પછી કહ્યું - ફરી આમ ખાશો તો વિનાશ પામશો. તે સજાને આમ અતિ પ્રિય હતા. તેણે પોતાના દેશમાં બધે આમ ઉગાડેલા. કોઈ દિવસે ઘોડા ખેલાવવા નીકળ્યો, અમાત્ય સાથે હતો. ઘોડો ઘણે દૂર જઈને થાકીને ઉભો રહ્યો. વનખંડમાં આમની છાયામાં અમાત્યએ વારવા છતાં બે, નીચે કેરીઓ પડી, તેણે કેરીને સાફ કરી. પછી સુધી, પછી ખાવા માટે સ્પર્શવા ગયો, અમાત્યએ વારવા છતાં, ખાઈને મરી ગયો. હવે દાન્તિકની યોજના કહે છે - • સૂત્ર - ૧૯૦ - એ પ્રમાણે દેવતાના કામ ભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો નગશ્ય છેમનુષ્યની અપેક્ષાએ દેવતાનું માથું અને કામભોગો હાર ગુણ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ • વિવેચન - ૧૯૦ - એ પ્રમાણે કાકિણી અને આણ સદેશ મનુષ્યોમાં આ મનુષ્યકોના વિષયો, દેવ સંબંધી વિષયોની સમીપમાં હજારમાં ભાગે છે. - *- મનુષ્યના આયુ અને કામની અપેક્ષાથી હજારગણાં છે. આના વડે તેનું અતિભૂયત્વ સૂચવેલ છે, તે માટે આમ માટે રાજ્યત્યાગનું દષ્ટાંત કહ્યું. તેમાં આદું - જીવિત, કામ - શબ્દાદિ, દિવ્ય - સ્વર્ગમાં થનાર, દેવ - x x- મનુષ્યના કામોનું જ કાકિણી અને આમ્રફળ ઉપમાપણું ભાવિત કરવા કહે છે - • સૂત્ર - ૧૧ - પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક ના વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ ભૂખ મનુષ્ય સો વર્ષથી જૂન ચાલુમાં તે સુખોને ગુમાવે છે. • વિવેચન - ૧૯૧ અનેક તે અહીં અસંખ્યય વર્ષો, નયુ - સંખ્યા વિશેષ છે, તે અનેક વર્ષ નયુત, ઉભયના અર્થથી પલ્યોપમ અને સાગરોપમ સુધી જાણવા. નચુત કઈ રીતે આવે? ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, તેને ૮૪ લાખથી ગુણતા એક પૂર્વ. એ પ્રમાણે એકવીસ વખત ગુણવાથી નયુતાંગ આવે, તેને ૮૪ લાખ વડે ગુણવાથી નયુત આવશે. એ પ્રમાણે કોણ કહે છે ? પ્રજ્ઞાપક શિષ્યોને કહે છે. પ્રકર્ષથી જણાય છે વસ્તુ તત્ત્વસહિત જેના વડે તે પ્રજ્ઞા- હેયઉપાદેયનો વિભાગ કરનારી બુદ્ધિ, તે જેનામાં છે, તે પ્રજ્ઞાવાન. – x x- અથવા નિશ્ચયમતથી ક્યિારહિત પ્રજ્ઞા પણ પ્રજ્ઞા જ છે. પ્રજ્ઞા વડે જ ક્રિયા ક્ષિત છે, તેથી પ્રજ્ઞાવાન જ્ઞાનક્રિયાવાનું કહેવાયેલ છે. તે પ્રજ્ઞાવાનને થીર થવાય છે, જેના વડે અર્થથી દેવભવમાં તે સ્થિતિદેવ આયું. અધિકાર થકી દિવ્યકામો જાણવા. તેના હેતુભૂત અનુષ્ઠાન ન સેવવાથી અનેક વર્ષ - નયુત દિવ્યસ્થિતિના દિવ્ય કામોના વિષયભૂતને હારી જાય છે. તે વિપર્યયાદિ દોષ દુષ્ટવંચી મેધા • વસ્તુ સ્વરૂપ અવધારણ શક્તિ આમની તે દુર્મેધસ, પ્રાણીઓ વિષયો વડે જીતાયેલા છે. તે પણ કંઈક ન્યૂન સો વર્ષ જેવા અલ્પ આયુમાં, મનુષ્યોના કામો પણ અભ્યતાવાળા હોય છે. અથવા આયુષ્ય ઘણું હોય તો પ્રમાદથી એક વખત હાર્યા પછી ફરી તે જીતે છે, પરંતુ આ સંક્ષિત આયુમાં એક વખત હાર્યા પછી હારેલો જ રહે છે. અહીં ન્યૂન સો વર્ષ એટલે કહ્યું, કારણ કે ભગવંત વીરના તીર્થમાં પ્રાયઃ મનુષ્યોનું આટલું જ આયુ હોય છે. અહીં ભાવાર્થ એ છે કે મનુષ્યોનું આયુ અને વિષયો અલ્પ છે, તે માટે કાકણી અને આમફળની ઉપમા આપેલ છે. દેવોનું આયુ અને કામો અતિ પ્રભૂતપણે છે, તે હજાર કાષપણ અને રાજ્ય તુલ્ય છે. જેમ દ્રમક અને રાજા હારી ગયા, આ દુર્મેધસ પણ એ પ્રમાણે અભતર મનુષ્ય આયુમાં કામાર્થે દેવાયુ અને કામોને હારી જાય છે. હવે વ્યવહારુ ઉદાહરણ કહે છે - Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર • સૂત્ર - ૧૯૨, ૧૯૩ - જેમ ત્રણ વણિકો મૂળ - મૂળી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા તેમાં એક અતિરિક્ત લાભ પામે છે, એક માત્ર મૂળ લઈને પાછો આવે છે.... એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જણાવું જોઈએ. • વિવેચન - ૧૯૨, ૧૯૩ - જેમ ત્રણ વણિકો મૂળ - મૂળી, ધનની સશિ આદિ લઈને નીકળ્યા. અર્થાત પોતાના સ્થાનથી બીજે સ્થાને જવા ચાલ્યા. સમીહિત સ્થાનને પામીને, ત્યાં ગયેલામાંનો એક - વણિક કળા કુશળ હતો. તે વિશિષ્ટ દ્રવ્યસંગ્રહ રૂપ લાભને પામ્યો. તેમાંના બીજો એક જે બહુ નિપુણ હતો તેમ અનિપુણ પણ ન હતો, તે મૂળ ધન જે ઘરેથી લઈને નીકળેલો તેટલું જ પાછું લઈને સ્વસ્થાને આવી ગયો. તથા ત્રીજો એક પ્રમાદી અને ધુત • દારુ આદિમાં અત્યંત આસક્ત ચિત્ત હતો તે ઉક્તરૂપ મૂળી પણ નાશ કરીને સ્વસ્થાને આવ્યો. - - - તેમની મધ્ય વણિક જ વાણિયો જાણવો. તેનું દૃષ્ટાંત હવે કહે છે. એક વાણિયાને ત્રણ પુત્રો હતા, તેણે તેમને હજાર-હજાર કાપણ (રૂપિયા) આપ્યા અને કહ્યું કે - આનાથી વ્યાપાર કરો. આટલા સમયમાં પાછા આવજે. તે ત્રણે મૂળી લઈને સ્વનગરથી નીકળ્યા. જૂદા જૂદા નગરમાં ગયા. ત્યાં એક ભોજન અને આચ્છાદન વજીને જુગાર, દારૂ, માંસ, વૈશ્યા, વ્યસન રહિત માર્ગમાં વેપાર કરતો વિપુલ લાભયુક્ત થયો. બીજો વળી મૂળી સહિત દ્રવ્યના લાભને ભોજન, વસ્ત્ર, માળા, અલંકારદિને ભોગવતો હતો. બહું ધ્યાન રાખીને વ્યાપાર કરતો ન હતો, ત્રીજો કંઈ વ્યાપાર ન કરતો જૂગાર આદિ તથા ગંધ, માળાદિ શરીર ક્રિયામાં થોડાં જ કાળમાં તે દ્રવ્ય વાપરી દીધું. પિતાએ આપેલ કાળ મર્યાદામાં ત્રણે પોતાના નગરે પાછા આવ્યા. તેમાં જે મૂળને ગુમાવીને આવેલો તેને બધે જ સ્વામીપણું છીનવીને નોકર બનાવી દીધો, બીજાને ઘરના કાર્યમાં નિયુક્ત કર્યો. અને ભોજન-પાનથી સંતુષ્ટ કર્યો. બીજી ગૃહવિસ્તારનો સ્વામી થયો. કેટલાંક વળી કહે છે - ત્રણ વણિકો, પ્રત્યેક પ્રત્યેક વેપાર કરે છે. તેમાં એક છિન્ન મૂળીવાળાને નોકરપણું મળ્યું. શેનાથી ધંધો કરે. બીજો અછિન્નમૂળી ફરી વેપાર કરે છે. ત્રીજો ભાઈઓ સાથે મોજ કરે છે. - હવે સૂત્ર વિચારીએ - વ્યવહાર ઉપમા કહી. એ પ્રમાણે ધર્મના વિષયમાં આવી ઉપમા જાણવી. -૦- કઈ રીતે ? તે કહે છે - • સૂત્ર • ૧૯૪ - મનુષ્યત્વ એ મૂળી છે, દેવગતિ લાભારૂપ છે. મૂળનો નાશ થતાં નન્ને નરક અને તિર ગતિ પ્રાપ્ત થાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૭/૧૯૪ • વિવેચન ૧૯૪ - મનુષ્યત્વ એ મૂળી છે. સ્વર્ગ અને મોક્ષ રૂપ ઉતરોત્તર લાભનો હેતુ છે. મનુષ્યગતિની અપેક્ષાથી વિષય સુખાદિથી વિશિષ્ટપણું એ લાભ છે, દેવત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ મનુષ્યત્વગતિની હાનિરૂપ પ્રાણીને નરકત્વ અને તિર્યંચત્વની નિશ્ચયે પ્રાપ્તિ થાય છે. અહીં એક દૃષ્ટાંત છે - - ત્રણ સંસારી જીવો મનુષ્યપણામાં આવ્યા. તેમાં એક માર્દવ, આર્જવાદિ ગુણવાળો અને મધ્યમ આરંભ - પરિગ્રહયુક્ત હતો. તે મરીને હજાર કાર્પાપણવાળી મૂળી રૂપ માનુષત્વને પામ્યો. બીજો સમ્યગ્દર્શન ચાસ્ત્રિગુણ વાળો સરાગ સંયમથી લાભપ્રાપ્ત વણિજ્ માફક દેવોમાં ઉત્પન્ન થયો. ત્રીજો હિંસક, બાળ, મૃષાવાદી હતો તે સાવધ યોગ વડે વર્તીને મૂળી ખોઈ બેઠેલા વણિકમારક નારકાદિમાં ઉત્પન્ન થયો. મૂળીના નાશથી નરક કે તિર્યંચપણાની પ્રાપ્તિ કહે છે - • સૂત્ર - ૧૯૫ - અજ્ઞાનીજીવની જે ગતિ છે નરક અને તિર્યંચ. ત્યાં તેમને વધમૂલક કષ્ટ પ્રાપ્ત થાય છે. કેમકે લોલુપતા અને શઠતાને કારણે દેવત્વ અને મનુષ્યત્વને તે પહેલાં જ હારી ગયો છે. ૨૫ વિવેચન ૧૫ બે પ્રકારે ગતિ, તે નરકગતિ અને તિર્યંચગતિ થાય, કોની ? બાળકની, બે પ્રકારે - રાગ દ્વેષ વડે આધુલિતની, આવે છે, શું ? પ્રાણિધાત, ઉપલક્ષણથી મહારંભ, મહાપરિગ્રહ, અસત્યભ્રમણ, માચાદિ જેનું મૂળ કારણ છે તે વધમૂલિકા. અથવા અજ્ઞાનીની બે ગતિ થાય છે. તે ગતિમાં વિનાશ, તાડન, છેદ, ભેદ, અતિભારારોપણાદિ થાય. જીવને આ બંને ગતિમાં વિવિધ આપત્તિ આવે છે. શા માટે ? દેવ ભવ અને મનુષ્યભવ જે કારણે હારી ગયેલ છે તે લાંપટ્ય અને વિશ્વસ્તજનને છેતરવારૂપ શઠતાથી, અહીં લોલુપતા એ પંચેન્દ્રિય વધાદિ ઉપલક્ષણ છે. તથા તે નરકત્વ હેતુ અભિધાન છે. શઠતા તે તિર્યંચગતિનો હેતુ છે. - - - મૂળ જ મનુષ્યત્વ અને દેવત્વનો લાભ આપે છે તે બંને હારી જવાથી નરક અને તિર્યંચગતિ જ મળે છે. હવે મૂલછેદ માટે જ કહે છે - - • સૂત્ર - ૧૯૬ - નરક અને તિસરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે, કેમકે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું દુર્લભ છે. ૭ વિવેચન - ૧૯૬ - X - દેવત્વ અને માનુષત્વથી હારેલા અજ્ઞાનીને સદા નસ્ક અને તિર્યંચગતિ જ થાય છે. કેવી રીતે ? નિંદિતા ગતિ તે દુર્ગતિ. - તે દેવ અને મનુષ્યત્વને હારેલા તેને નરક અને તિર્યંચ ગતિમાંથી નીકળવું દુષ્કર છે, કેમકે લાંબા કાળ સુધી તેમાં ડૂબેલો રહે છે. તેથી કહે છે - આગામી કાળમાં જલ્દી ન નીકળી શકે. • ૪• • અર્થાત્ ધણો · Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ લાંબો ભાવિકાળ તે બાહુલ્યથી કહેલો છે, અન્યથા કેટલાંક એકભવમાં જ તેમાંથી નીકળીને મુક્તિને પામે છે. હવે મૂલ અહીં પશ્ચાનુપૂર્વીથી વ્યાખ્યા કરી છે. ‘મૂળ' હારી જનારના ઉપનાય કહીને પ્રવેશેલાને જણાવવા કહે છે કે - વિપક્ષના અપાયના પરિજ્ઞાનપણાથી ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા માટે પહેલા મૂળને હારી જનારને દર્શાવીને હવે આ પ્રમાણે કહે છે - સૂત્ર - ૧૯૩ - આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે માનુષ્ય યોનિમાં આવે છે, તે મૂળધન સાથે પાછા આવેલા (પૂર્વોક્ત) વણિક્ સમાન છે. ♦ વિવેચન - ૧૯૭ લોલુપતા અને શઠતાથી દેવ અને મનુષ્યત્વ હારેલા અજ્ઞાની વિશે સમ્યગ્ આલોચના કરીને તથા ગુણ - દોષની તુલના કરીને અથવા સમ્યક્ અવિપરીત બુદ્ધિથી વિચારીને, શું ? બાળ અને પંડિતને અથવા મનુષ્ય દેવગતિ ગામીને, અહીં હારેલા એ ‘બાલ' નું જ વિશેષણ છે, પંડિતનું નથી. તેમ હોવાથી મૂળધનથી પ્રવેશે છે. અર્થાત્ મનુષ્ય છે અને મનુષ્ય યોનિમાં પાછો આવે છે. કોણ ? બાલત્વનો ત્યાગ કરીને અને પંડિતત્વને સેવનારા. જે રીતે મનુષ્ય થાય તે કહે છે - - - * - સૂત્ર - ૧૯ - મનુષ્ય વિમાત્રા શિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે કેમકે જીવો કસત્ય હોય છે. * વિવેચન - ૧૯૮ - વિમાત્રા - વિવિધ પરિણામ કે વિચિત્ર પરિણામને આશ્રીને વિસર્દશી શિક્ષા વડે - પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસ રૂપથી - ૪ - જે પુરુષો, ગૃહસ્થો વ્રતને ધારણ કરેલા છે, તેઓ પ્રકૃતિ ભદ્રકત્વાદિ અભ્યાસના અનુભાવથી એ પ્રમાણે વિષાદ કે વિપત્તિ પામતા નથી. - ૪ - સદાચાર આદિ જ સજ્જનોના વ્રતો છે, - ૪ - ૪ - આગમ વિહિત વ્રતોની ધારણા આમને સંભવતા નથી, કેમકે તે દેવગતિ હેતુપણાના અભિધાનથી છે. એવા તે માનુષ સંબંધિ યોનીને પામે છે. ઉક્તરૂપ કર્મોથી - મનોવાક્ ક્રિયા લક્ષણથી અવિસંવાદી તે કર્મસત્ય જ છે કેમકે અસત્યતા તો તિર્યંચયોનિના હેતુપણે કહેલ છે. પાઠાંતરથી કર્મસુ - મનુષ્યગતિ યોગ્ય ક્રિયા રૂપમાં આસક્ત તે કર્મસક્ત જીવો, અહીં મનુષ્યગ્રહણ છતાં પ્રાણીગ્રહણ એવો શબ્દ મૂક્યો તે તેમને દેવાદિ પરિગ્રહ નથી તેમ જણાવવાને છે. અથવા વિમાત્રાદિ શિક્ષા વડે મનુષ્યો સુવ્રત ગ્રહીને તેમના નિત્ય સંબંધથી માનુષી યોનિને પામે છે. શા માટે ? જીવો કર્મ સત્ય છે. સત્ય એટલે અવંધ્યફળ, કર્મ – જ્ઞાનાવરણાદિ, જેમને છે તે સત્યકર્મ પ્રાણીઓ, નિરુપક્રમ કર્મોની અપેક્ષાથી આ કહેલ છે. હવે લબ્ધલાભનો ઉપનય કહે છે - Page #254 -------------------------------------------------------------------------- ________________ ૭/૧૯૯ • સૂત્ર - ૧૯૯ • જેમની શિક્ષા વિપુલ છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મૂલધનરૂપ મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે. • વિવેચન - ૧૯૯ - જેમને વિપુલ - નિઃશંકિતત્વાદિ સમ્યકત્વ આચાર અને પ્રતા આદિ વિષયપણાથી ગ્રહણ - આસેવનારૂપ વિસ્તીર્ણ શિક્ષા, મૂળ ધનવત્ માનુષ્યત્વ, એવા સ્વરૂપના તે, ઉલ્લંઘીને. કેવા થઈને ઉલ્લંઘે - સદાચાર, અવિરતિ સખ્ય દશવાળા. વિરતિવાળા, કે જેમાં વિધમાન છે, તે શીલવંત, તથા ઉત્તરોત્તર ગુણ સ્વીકાર રૂપ વર્તે છે. તેથી જ અદીન - ક્યારે અમે આવા શાઈશ એવા વૈકલ્પથી સહિત અથવા પરીષહ - ઉપસર્ગમાં દીનતા ન કરનારા, દેવભાવને પ્રાપ્ત કરે છે, તત્વથી તો મુક્તિગતિ એ જ લાભ છે, છતાં દેવગતિ કહીં. કેમકે સૂત્ર કિકાળ વિષયક છે. વિશિષ્ટ સંહનાના અભાવે મક્તિગતિના પ્રભાવથી દેવગતિ જ છે. - *- પ્રસ્તુતાર્થનો ઉપદેશ - • સૂત્ર - ૨૦૦ • એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને લાભયુક્ત જાણીને, કઈ રીતે કd તે લાભને હરશે ? હરતો એવો તે કેમ પશ્ચાતાપ નહીં કરે? • વિવેચન • ૨૦૦ - આ રીતે લાભયુક્ત થયેલા, દૈવ્યતારહિત સાધુકે ગૃહસ્થને જાણીને તથાવિધ શિક્ષાના વશર્થી દેવ-મનુષ્ય ગામિત્વને જાણીને પ્રયત્ન કરે, શા માટે ? કયા પ્રકારે ? કોઈ પ્રકારે નહીં. કષાય આદિ વડે અનંતરોક્ત દેવગતિરૂપ લાભને હારતો ન જાણે કે હું કઈ રીતે આના વડે જીતાયો ? કે કઈ રીતેન જીતાયો? જો કે અહીં અર્થ એવો છે કે - તે પરિફાથી જાણે જ અને પ્રત્યાખ્યાન પરિણાથી તેના નિરોધ માટે પ્રવર્તે જ. માટે તમે પણ - ૪- તે જાણો અને તે - *- માટે પ્રવ. અથવા એ પ્રમાણે અહીનતાવાળો ભિક્ષુ અને અગારીને જાણીને અતિ રૌદ્ધ ઇંદ્રિયાદિ વડે પ્રયત્ન કરતો આત્મા હારે છે તેમ જાણે. તે અહીં પ્રક્રમથી મનુષ્ય અને દેવગતિ લક્ષણ છે. અથવા એ પ્રમાણે અદીનતાવાળો સાધુ કે ગૃહસ્થ લબ્ધલાભ જાણીને યત્ન કરતો કઈ રીતે વિષયાદિથી ન હારે ? તે જાણવું. આ દેવગતિરૂ૫ લાભ છે. અહીં આશય એ છે કે - જો લાભ પામનાર જાણતો ન હોય તો તેનો લાભ ન થાય પણ જો જાણતો હોય તો કઈ રીતે તે પ્રાણી દેવત્વ લક્ષણથી હારવાનો છે? - - હવે સમુદ્રનું દષ્ટાંત આપે છે - • સૂત્ર - ૨૦૧ - સમુદ્રની તુલનામાં કુશાગ્રભાગે રહેલ જળબિંદુની માફક દેવતાના કામભોગની તુલનામાં મુલ્યના કામભોગ સુદ્ધ જાણાવા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર વિવેચન - ૨૦૧ - જેમકુશ - દર્ભ વિશેષનો અગ્રભાગ, તે કુશાગ્ર, તેમાં રહેલ જળ. - x- સમુદ્રજળ સાથે તુલના કરતા. તેની તુલનાએ મનુષ્ય સંબંધી વિષયો, મનુષ્ય વિશેષણ - તેમને જ આ ઉપદેશ યોગ્ય છે અને વિશિષ્ટ ભોગ સંભવે છે, માટે કહ્યું. તે દિવ્ય ભોગોની પાસે, ઘણાં દૂર હોવાથી સખ્ય અવધારી શકાતા નથી. અર્થાત જેમ કુશાગ્રે રહેલ જળબિંદુને જોઈને અજ્ઞાની તેને સમુદ્ર માને છે, તેમ મૂટો ચક્રવર્તી આદિ માનુષી દિવ્ય ભોગોને માને છે, તત્વતઃ કુશાગ્ર જળબિંદુવતું મનુષ્યના ભોગોનું દિવ્ય ભોગોથી ઘણું મોટું અંતર છે. ઉક્ત અર્થનો જ નિગમન કરતાં ઉપદેશ કહે છે - • સૂત્ર - ૨૨ - મનુષ્યભવના આ કાત્યાયુમાં કામ ભોગ કુશાગ્ર જળબિંદુ માબ છે, તો પણ આજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા? - વિવેચન - ૨૦૨ - કુશાગ્ર શબ્દથી કુશાગ્ર સ્થિત જળબિંદુ જાણવા, તેનું પરિણામ, આ પ્રત્યક્ષ મનુષ્ય વિષયો છે તે અત્યંત સંક્ષિપ્ત છે. જો એકીભાવથી જીવિત નિરુદ્ધ કરાય. આના વડે મનુષ્યાયની અલ્પતા કે સોપકમતા અથવા કામની આપતા કહી. ઉપલક્ષણથી સમૃદ્ધિ આદિની અલ્પતા જાણવી. કેમકે દિવ્યકામ સમુદ્ર તુલ્ય છે. - x• આલબ્ધનો લાભ અને લબ્ધનું પરિપાલન તે યોગક્ષેમ છે અર્થાત્ પ્રાપ્ત વિશિષ્ટ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મની પરિપાલના લોકો જાણતા નથી. તે અજ્ઞાનમાં જ મનુષ્ય વિષયાસક્તિ જ હેતુ છે. કેમકે તે જ ધર્મપ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાથી પ્રાયઃ (તુચ્છ) જ છે. તેથી તેનો ત્યાગ કરીને વિષયાભિલાષી પણ ધર્મને માટે જ પ્રયત્ન કરવો જોઈએ. અથવા આ કામો અતિ અલ્પ છે, પલ્યોપમાદિ દીર્ઘ આયુવાળા નહીં પણ સંક્ષિપ્ત આયુવાળા છે. તે કયા હેતુથી તેને આગળ કરીને અસંયમને ન સેવે. (બાકી સૂબાWવત્ જાણવું, આ પાંચ ષ્ટાંત કહ્યા. તેમાં પહેલાં ઘેટાના દષ્ટાંતથી ભોગોનું મહેમાનો માટે અપાય બહુલત્વ કર્યું. - - કાકિણી અને આમ્રફળ દૃષ્ટાંત તુચ્છવ પરિહરવાના અસામર્થ્ય વિષયમાં છે. વણિકનું ઉદાહરણ આય-વ્યય તુલનાકુશલ સંદર્ભમાં છે. સમદ્ર દષ્ટાંતથી દિવ્ય કામોની મહાનતા બતાવી છે. - - યોગ ક્ષેમને ન જાણતો કામથી અનિવૃત જ થાય છે, તેના દોષને કહે છે - • સૂત્ર - ૨૦૩ મનુષ્ય ભવમાં કામ ભોગોથી નિવૃત્ત ન થનારનો આત્માર્થ વિના: થઈ જાય છે. કેમકે તે સન્માન વારંવાર સાંભળીને પણ તેને છોડી દે છે. • વિવેચન - ૨૦૩ - મનુષ્યત્વમાં કે જિનશાસનમાં પ્રાપ્ત કામોથી અનિવૃત્ત, તેના આત્માનો અર્થ - સ્વર્ગાદિ નાશ પામે છે. અથવા આત્મા જ અર્થ તે આત્માર્થ નાશ પામે છે, બીજા Page #256 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦૩ ૨૯ કોઈનો આત્માર્થ અપસવ થતો નથી. બંનેમાં દુર્ગતિમાં જાય છે, તે ભાવ છે (શંકા) વિષયવાંછા વિરોધી જિનાગમમાં કઈ રીતે કામની અનિવૃત્તિ સંભવે છે ? તૈયાયિક માર્ગ - સમ્યગુ દર્શનાદિ મુક્તિપથને સાંભળીને પણ ફરી પરિભ્રષ્ટ થાય. અભિપ્રાય શું છે? જિન આગમના શ્રવણથી કામ નિવૃત્તિ પામીને પણ ભારે કર્મોથી પતન પામે, જેઓ સાંભળવા છતાં ન સ્વીકારે અથવા જેણે શ્રવાણ પણ નથી કર્યું તે બધાં કામભોગથી અનિવૃત છે. અથવા તે કામથી અનિવૃત્ત થઈ યાચિક માર્ગને સાંભળ્યા પછી પણ મિથ્યાત્વને પામે છે, તેનો આ આત્માર્થ ભારેકમીપણાથી નાશ પામે છે.- 4 - X- x હવે જે કામથી નિવૃત્ત થાય છે, તેના ગુણો કહે છે - • સૂત્ર - ૨૦૪ - મનુષ્ય ભવમાં કામ ભોગથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. • વિવેચન • ૨૦૪ • અહીં કામથી નિવૃત્તનો આત્માર્થ નાશ થતો નથી. આત્મા કે તેનો અર્થ સાપરાધ થતો નથી. પછી તે આ કુથિત દેહ અશત દારિક શરીરનો ભાવ તેનાથી થાય છે. કામથી નિવૃત્ત તે સૌ ધમાંદિવાસી દેવ કે સિદ્ધ થાય છે એમ મેં પરમગુર પાસેથી સાંભળેલ છે. આત્માર્થનો વિનાશ ન થવાથી તેને સ્વગદિ પ્રાપ્તિનું નિમિત કર્યું. જે પામે છે તે - • સૂત્ર - ૨૫ - દેવલોકથી આવીને તે જીવ જ્યાં ઉપજે છે ત્યાં નહિ, ધુતિ, યશ, વર્ષ, આયુ અને આનુતર સુખ હોય તેવું અનુકુળ હોય છે. • વિવેચન ૨૦૫ - ઋદ્ધિ - સુવર્ણ આદિ સમુદાય, ધુતિ - શરીરની કાંતિ, યશ-પરાક્રમ વડે કરેલ પ્રસિદ્ધિ, વર્ણ - ગાંભીયદિ ગુણોથી ગ્લાધા કે ગૌર આદિ, આયુ-જીવિત, સુખ - ઇણિત વિષય. આ બધું અનુત્તર હોય. વળી દેવભાવની અપેક્ષાથી ત્યાં પણ અનુત્તર એવું આ બધું તેને સંભવે છે. પછી તે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કામથી અનિવૃત જેનો આત્માર્થ છે તે વિનાશ પામે છે માટે તે બાલ છે અને બીજો પંડિત છે. હવે આના જ સાક્ષાત્ સ્વરૂપ ફળને દર્શાવતા કહે છે - • સૂત્ર - ૨૦૬ થી ૨૦૮ - બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે ધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને ધર્મિષ્ઠ બનીને, નારકમાં ઉત્પન્ન થાય છે... બધાં ધમનું અનુવર્તન કરનાર વીર પુરુષોનું વૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે.... પંડિત મનિ બાલભાવ અને બાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે Page #257 -------------------------------------------------------------------------- ________________ 30 છે - તેમ હું કહું છું. ♦ વિવેચન - ૨૦૬ થી ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અજ્ઞાનીનું અજ્ઞત્વ જુઓ. તે ધર્મ વિપક્ષ વિષયાસક્તિ રૂપ સ્વીકારીને - × - વિષય નિવૃત્તિ રૂપ સદાચાર ધર્મને છોડે છે. સીમંતક આદિ નરકમાં કે અન્ય દુર્ગતિમાં પછી તે ઉત્પન્ન થાય છે. - તથા થી - બુદ્ધિ, તેની વડે રાજે - શોભે છે, તે ધીર - ધીમાન અથવા પરીષહાદિથી ક્ષોભિત ન થતો તે ધીર, તેને જુઓ. તે ધીરભાવને સર્વ ધર્મ - સાંત્યાદિ રૂપ અનુવર્તે છે, તે અનુકૂળ આચારપણાથી સ્વીકારવાના સ્વભાવવાળો, તેથી સર્વ ધર્માનુવર્તી છે. ધીરત્વ જ કહે છે - તે વિષય અભિરતિ રૂપ અસદાચારને છોડીને, ધર્મિષ્ઠ થાય. પછી દેવમાં ઉપપાદ પામે છે. જો એમ છે, તો શું કરવું ? તે કહે છે - બાલભાવ એ અબાલભાવની તુલના કરીને અનંતરોક્ત પ્રકારથી પંડિત - બુદ્ધિમાન બાલત્વને છોડીને મુનિ અબાલત્વને સેવે છે. મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #258 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૮ ભૂમિકા છે. અધ્યયન - ૮ - “કાપિલીય' છે. ——— --- ૦ “ઉરબ્રીય અધ્યયનની વ્યાખ્યા કરી. હવે આઠમું આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં સમૃદ્ધિના ઘણાં અપાયો બતાવી, તેનો ત્યાગ કહ્યો. તે નિલભીને જ થાય છે, તેથી અહીં નિલભત્વ કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયન છે તેમાં નામ નિષ્પન્ન નિપામાં કપિલ નો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૨૫૦ થી ૫ર - વિવેચન કપિલ વિષય નિક્ષેપ નામાદિ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય વિષયક બે ભેદ છે - આગમથી અને નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ છે. તે આ - કપિલ શબ્દાર્થ જ્ઞશરીર, પશ્ચાત્કૃત પર્યાય શરીર કહેવાય છે. ભવ્ય શરીર- પુરસ્કૃત કપિલ શબ્દાર્થપણા રૂપ પર્યાય, તદ્ગતિરિકત દ્રવ્ય કપિલ, તે પણ ત્રણ ભેદે છે - એકભાવિક, બદ્ધાયુદ્ધ, અભિમુખનામ ગોત્ર, હવે ભાવકપિલ કહે છે - કપિલ નામ, ગોત્રને અનુભવતો ભાવને આશ્રીને કપિલ થાય છે. તેનાથી આ અધ્યયન આવેલ છે, તે કપિલીય. આ “કપિલ' થકી કઈ રીતે આવ્યું ? તે કહે છે - • નિયંતિ - ૨૫૩ થી ૫૯ - વિવેચન વૃત્તિકાર મહર્ષિ આ સાત ગાથાના કેટલાંક વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યા કરીને પછી તેનો ભાવાર્થ કથાનક થકી જણાવે છે, તે આ છે - તે કાળે તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ સજા હતો. ચૌદ વિધાનો પારગામી કાશ્યપ બ્રાહ્મણ હતો જે રાજાને બહુમાન્ય હતો. તેની આજીવિકા રાજા આપતો હતો. તેને યશા પત્ની અને પુત્ર કપિલ હતો. તે કપિલ નાનો હતો, ત્યારે જ કાશ્યપનું મૃત્યુ થયું. તેનું પદ રાજાએ કોઈ બીજા બ્રાહ્મણને આપ્યું. તે અશ્વ અને છત્ર ધારણ કરી જતો. તે જોઈને યશા બ્રાહ્માણી રડવા લાગી. કપિલે પૂછ્યું, ત્યારે તેણી બોલી - તારા પિતા આવી જ ઋદ્ધિથી નીકળતા હતા. કેમકે તે વિધાસંપન્ન હતા. કપિલે કહ્યું - હું પણ માણીશ. યશા બોલી - અહીં ઈષ્યને લીધે તને કોઈ પણ નહીં ભણાવે, શ્રાવસ્તીનગરીએ જા, ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત બ્રાહ્મણ છે, તે તને ભણાવશે. - કપિલ તેની પાસે ગયો. ઇંદ્રદત્તે પૂછયું - તું કોણ છે? આદિ. કપિલે બધી વાત કરી. પછી તેમની પાસે ભણવા તૈયાર થયો. ત્યાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેની પાસે ઇંદ્રદત્ત વ્યવસ્થા કરી. કપિલ ત્યાં જમતો અને ભણવા લાગ્યો. કોઈ દાસકન્યા તેને ભોજન પીરસતી હતી. તે હસમુખી હતી, તેની સાથે કપિલ પ્રેમાસક્ત થયો. કન્યા બોલી કે તું મને પ્રિય છો, પણ તારી પાસે કંઈ નથી. મારું પણ કોઈ નથી. પેટને માટે આપણે બીજા-બીજા પાસેની રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ. કોઈ દિવસે ત્યાં મહોત્સવ આવ્યો. દાસી કપિલથી વિરક્ત થઈ. કન્યાને નિદ્રા આવતી નથી. કપિલે પૂછયું - તને અરતિ કેમ છે ? દાસી બોલી - મહોત્સવ આવે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મારી પાસે પત્ર-પુષ્પાદિનું મૂલ્ય નથી. સખીજનોમાં હું નિંદા પામીશ. ત્યારે કપિલ પણ ખેદ પામ્યો. દાસીએ કહ્યું - અહીં ધન નામે શ્રેષ્ઠી છે, વહેલી સવારે જે એને પહેલી વધામણી આપે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તું જઈને લઈ આવ. કપિલે કહ્યું સારું. ત્યારે લોભથી બીજો કોઈ ન પહોંચે, તે માટે તે ઘણો જ વહેલો નીકળ્યો. આરક્ષક પુરષોએ પકડી લીધો. પ્રભાતમાં પ્રસેનજિત રાજા પાસે તેને લાવ્યા. રાજાએ પૂછતા, કપિલે બધો વૃત્તાંત કહી દીધો. રાજા બોલ્યો - જા, અશોક વનિકામાં જા. તેણે ત્યાં જઈને વિચારવા માંડ્યું કે - બે માસા સુવર્ણમાં તે દાસી ક્યા આભરણ, શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે ? તેના કરતા કંઈક વિશેષ જ માંગી લઉં. એમ આગળ વધતા વધતા કરોડ માસા સુવર્ણ સુધી પણ તે ન અટક્યો. શુભ અવસાયથી તેને સંવેગ ઉત્પન્ન થયો. મતિ સ્મરણ જ્ઞાન થયું. સ્વયંબદ્ધ થયો. જાતે જ લોચ કરી દેવતાદત રહરણ, ઉપકરણાદિ લઈને રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું - શું વિચાર્યું? તે બોલ્યો - જેમ લાભ વધે છે, તેમ લોભ વધે છે. બે માસા સુવર્ણનું પ્રયોજન હતું, કરોડોથી પણ પુરું ન થયું. રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું- હે આર્ય ! હું કોટિ માસા સુવર્ણ આપવા તૈયાર છું. કપિલ તેનો ત્યાગ કરીને શમિત પાપ એવો શ્રમણ થયો. પછી છ માસ છદ્મસ્થ રહી કેવલી થયા. આ તરફ રાજગૃહીના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઇકકડ દાસ નામના ૫૦૦ ચોરસે રહેતા હતા. કપિલ કેવલીએ જ્ઞાનથી જાણ્યું કે, તેઓ બોધ પામશે. કપિલ કેવલી ત્યાં પહોંચ્યા. તે ચોરોએ જાણ્યું કે કોઈ શ્રમણ આપણો પરાભવ કરવાને આવી રહેલ છે. રોષથી કપિલ કેવલીને પકડીને સેનાપતિ પાસે લઈ ગયા. સેનાપતિએ કહ્યું - હે શ્રમણ ! તમે નૃત્ય કરો. કપિલમુનિ બોલ્યા - તમે વાધ વગાડો તો હું નૃત્ય કરું. ૫૦૦ ચોરો તાળી વગાડવા લાગ્યા. કપિલ કેવલીએ ગાવાની સાથે બોધ વચનો બોલવા શરૂ કર્યા. જેમકે - “અધુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેનાથી હું દુર્ગતિમાં ન જાઉં ?" એ પ્રમાણે શ્લોકો ગવાતા કેટલાંક પહેલાં શ્લોકમાં બોધપામ્યા, કેટલાંક બીજામાં બોધ પામ્યા, એ પ્રમાણે પ૦૦ ચોરો બોધ પામ્યા. એ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - • સૂત્ર - ૨૦૯ - આધુવ, શાશ્વત, દુઃખ બહુલ સંસારમાં એવું કયું કર્મ છે ? જેના થકી હું દુર્ગતિમાં ન જઉં ? • વિવેચન • ૨૦૯ - તે ભગવાન કપિલ નામે સ્વયંબુદ્ધ ચોરોના સમૂહન્ને સંબોધવા આ ધુવક ગાયું. ધ્રુવ- એકાસ્પદ પ્રતિબ્ધ, જે તેવો નથી તે અધુવ. તેવા સંસારમાં, જેમાં અનેક સારા-માઠાં સ્થાનોમાં પ્રાણીઓ ભટકે છે, તેમાં કવચિત અનુત્પન્ન પૂર્વના અભાવથી કહે છે - શાશ્વત એશ્લે નિત્ય અને અનિત્ય તે અશાશ્વત સંસારમાં, અશાશ્વત આ સર્વે રાજ્યાદિ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૮/૨૦૯ ૩ ૩ અથવા ધ્રુવ એટલે નિત્ય, તેમ નથી તે અધુવ, તેમાં એ પ્રમાણે કેટલો કાળ રહેવાનું, એવી આશંકા થાય તેથી કહે છે - શાશ્વત, તેવું નથી તે અશાશ્વત તેમાં શાશ્વત થવાથી બે આદિ ક્ષણની અવસ્થિતિ પણ સંભવે, તેનો પણ નિષેધ કરીને પર્યાયાર્થપણાથી વીજળીના ચમકારા માફક ક્ષણમાત્ર અવસ્થાયિની એમ કહ્યું. અથવા બંને પદો એનાર્થક છે. આમાં પણ શું? જેમાં કર્મવશવર્તી જંતુઓ સંસરે છે તે સંસાર, તેમાં પ્રચુર એવું શારીરિક, માનસિક દુ:ખ સંભવે છે, તેમાં અથવા જેમાં દુઃખોનો પ્રયુર લાભ થાય છે, તેમાં શું? એવું કર્યું અનુષ્ઠાન છે? જેથી હું નરકાદિ દુર્ગતિમાં ન જાઉં. અહીં ભગવન છિન્નસંશયવ છતાં અને મુક્તિગામી હોવા છતાં દુર્ગતિ ન થવાની હોવા છતાં પૂર્વસંગતિકને પ્રતિબોધવા આ પદ કહે છે. નાગાર્જુનીયો જો કે અહીં મોહ ગણાએ” પદ બોલે છે. જાણવા છતાં પ્રાણી મોહાય તે મોહ, તેનાથી ગહન તેવા મોહગાહનમાં. યોરો પણ આ પદ ફરી ગાય છે, પછી કપિલ કેવલી કહે છે - • સૂત્ર - ૨૧૦ - પd સંબધોને એક વાર છોડીને પણ ઈ ઉપર નેહ ન કરે. સ્નેહ કરનાર સાથે પણ સ્નેહ ન કરે. એવો ભિક્ષુ બધાં પ્રકારના દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે. • વિવેચન - ૨૧૦ - વિશેષથી - તેનું અનુરમણાદિને છોડીને, કોનું? પૂર્વપરિચિત માતા, પિતાદિનું. ઉપલક્ષણથી બીજાં સ્વજન, ધનાદિ સંયોગ, તે પૂર્વસંયોગ. પછી શું? કોઈ બાહ્ય કે અખંતર વસ્તુમાં પણ હ - આસક્તિ ન કરે. તથા કયા ગુણ થાય તે કહે છે - અસ્નેહ એટલે અવિધમાન પ્રતિબંધ, સ્નેહ કરણશીલ પ્રતિ પણ બે પુત્ર પત્ની આદિમાં પણ, તેને અપરાધસ્થાન માનીને ત્યાગ કરે. શું કહે છે ?નિરતિચાર ચારિત્રિ થાય. અમુક્ત હવાળો જ પત્ની આદિની આસકિતથી અતિચારરૂપ દોષપદને સાધુ પ્રાપ્ત કરે છે. પાઠાંતરથી - દોષ એટલે મનથી તાપ આદિ, પ્રદોષ - પરલોકમાં નરક ગતિ આદિથી. ફરી આ જે કરે, તે કહે છે - • સૂત્ર - ૧૧ - જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલમુનિએ બધાં જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું : • વિવેચન - ૨૧૧ - ત્યાર પછી મુનિવર કહે છે, તે મુનિ કેવા છે ? જેના વડે આત્મા વિશેષથી વાને જાણે તે જ્ઞાન, જેના વડે વસ્તુ સામાન્યરૂપે જોવાય તે દર્શન. તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન વડે અથવા પરિપૂર્ણ જ્ઞાન અને દર્શન જેને છે તે સમગ્ર જ્ઞાનદર્શન. તે મુનિ શા માટે બોલે છે ? હિત - ભાવ આરોગ્યનો હેતુ હોવાથી પથ્ય, નિબૅચસ એટલે sa/3] Page #261 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મોક્ષ. આ બંનેને માટે અથવા સમસ્ત હિત તે સમ્યગજ્ઞાનાદિ. તેના જ તત્ત્વથી હિતપણા થકી તેવા નિઃશેષ હિતને માટે અર્થાત્ કઈ રીતે નિઃશેષ હિત તેઓને પ્રાપ્ત થાય ? સર્વે જીવોને અને તે ૫૦૦ ચોરોને આઠ પ્રકારના કર્મોથી મુક્તિ મળે. તે જ પ્રયોજનને માટે મુનિ બોલે છે. भुनिवर મુનિપ્રધાન. જેનો મોહ વિનષ્ટ થયો છે તે વિગતમોહ. અહીં વિગતમોહ વચનથી ચાસ્ત્રિ મોહનીયના અભાવથી યથાખ્યાત ચારિત્ર કહ્યું. - - ૪ - હવે કપિલ મુનિ જે બોલે છે, તે કહે છે - - *-* * * * * .. - સૂત્ર - ૨૧૨ - તથાવિધ ભિક્ષ બધાં પ્રકારની ગ્રન્થિ અને કલહનો ત્યાગ કરે. બધાં પ્રકારના કામભોગોમાં દોષ જોતો મુનિ તેમાં લિપ્ત ન થાય. • વિવેચન - ૨૧૨ 1 બધાં જ બાહ્ય - ધનાદિ અને અત્યંતર - મિથ્યાત્વ આદિ જે ગ્રંથી, તથા કલહનો હેતુ હોવાથી - ક્રોધ, ચ શબ્દથી માનાદિ, અહીં ક્રોધ અત્યંતર ગ્રંથીરૂપ હોવા છતાં તેનું પૃથક્ ઉપાદાન તેના બહુદોષનો જણાવવા માટે છે, એ બધાંનો ત્યાગ કરે. થાવિઘ - કર્મ બંધ હેતુનો, પણ ધર્મ ઉપકરણનો નહીં. ભિક્ષુ - તે જ આવા પ્રકારના ધર્મને યોગ્ય હોવાથી અહીં લીધા છે. અથવા તેઓ જ એ પ્રમાણે મૂક્ત થાય છે. તેથી શું થાય ? - બધાં જ મનોજ્ઞ શબ્દાદીના પ્રકારો કે સમૂહોના કટુ વિપાકોને જોતો - તે વિષયક દોષોને જોતો. કર્મોથી લેપાતો નથી. કેમકે કામદોષજ્ઞને પ્રાયઃ તેવી પ્રવૃત્તિનો અભાવ રહે છે. તથા દુર્ગતિથી આત્માનું રક્ષણ કરે છે. આ પ્રમાણે ગ્રંથ ત્યાગીના ગુણોને જાણીને વિપક્ષે દોષો કહે છે - - સૂત્ર - ૨૧૩ - ભોગરૂપ આમિષ દોષમાં ડૂબેલો, હિત અને નિઃશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો, અજ્ઞાની, મંદ અને મૂઢ જીવ, કફમાં માખીની જેમ કર્મોમાં બંધાય છે. • વિવેચન ૨૧૩ - ભોગવાય તે ભોગો - મનોજ્ઞ શબ્દાદિ, તે રૂપ આમિષ, અત્યંત મૃદ્ધિ હેતુ પણાથી ભોગામિષ, તે જ આત્માને દૂષિત કરે છે, દુઃખ લક્ષણ વિકાર કરણથી ભોગમિષદોષમાં વિશેષથી નિમગ્ન, અથવા ભોગામિષના દોષો. તેઓ તેમાં આસક્ત થઈને વિચિત્ર કલેશ, સંતાન ઉત્પતિ, તેનુ પાલન આદિથી વ્યાકુળ થઈને વિષાદમાં પડેલ તે ભોગદોષ વિષણ. - * - x + હિતા - એકાંત પથ્ય, નિ:શ્રેયસ્ત - મોક્ષ, અથવા હિત યથા અભિલષિત વિષયની પ્રાપ્તિથી અભ્યુદય અને નિઃશ્રેયસ. તેથી કે તેમાં કે તે બંનેની બુદ્ધિ - તેની પ્રાપ્તિના ઉપાય વિષયક મતિ, તેમાં વિપર્યયતા જેની છે તે હિતનિઃશ્રેયસ બુદ્ધિ વિપર્યસ્ત. · - Page #262 -------------------------------------------------------------------------- ________________ ૮ર૧૩ ૩ ૫ • x” અથવા વિપર્યતા હિતમાં નિ:શેષ બુદ્ધિ જેની છે તે. તથા બાલ - અજ્ઞાની, મદદ - ધર્મકાર્ય કરણમાં અનુધત, મૂઢ- મોહથી આકુલિત માનસવાળા, તે એવા પ્રકારનો શું થાય? જ્ઞાનાવરણાદિ કર્મોથી ગ્લિગ થાય - ચટ, જેમ માખી કફમાં ચોંટે છે. કફની નિગ્ધતા અને ગંધાદિ વડે આકૃષ્ય થતાં, તેમાં ડૂબી જાય છે. ડૂબીને ધૂળ આદિથી બદ્ધ થાય છે, એ પ્રમાણે પ્રાણીઓ પણ ભોગામિષમાં કર્મો વડે મન થાય છે. (શંકા) જો આ ભોગો આવા કર્મબંધનું કારણ છે, તો શું બધાં જીવો તેનો ત્યાગ કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૧૪ - આ કામ ભોગોનો ત્યાગ દુષ્કર છે, વીર પુરષો દ્વારા આ કામભોગ આસાનીથી છુટતાં નથી. પણ સુવતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે. • વિવેચન - ૨૧૪ - દુખેથી ત્યાગ કરી શકાય છે તે દુષ્પપરિત્યજા, આ પ્રત્યક્ષ પ્રાપ્ત કામ ભોગો, સુખેથી - પ્રયાસ વિના સુત્યાજ્ય નથી, વિષ યુક્ત સ્નિગ્ધ મધુર અન્નવતું. કોને ? અધીર પુરુષોને. અબુદ્ધિવાળા કે અસત્વવાળા પુરુષોથી. પુરુષના ગ્રહણથી, જેઓ અા વેદોદયથી સુખે તજનારા સંભવે છે, તેઓ પણ આને સુખેથી તજી શકતા નથી. તે પછી અતિદારુણ સ્ત્રીનપુંસક વેદોદયથી આકુળથી તો કેમ છુટે? આ તેનું દુષ્પરિત્યાજ્ય પણું - * - *- કહ્યું, તે અધીર' ને આશ્રીને કહ્યું. ધીરને તો સુત્યાય જ છે. તેથી કહે છે - સમ્યગુ જ્ઞાનાધિષ્ઠત્વથી શોભન વ્રતો - હિંસા વિરમણ આદિ, જેમને છે તે સુવતી. શાક્તિને આશ્રીને શાંતિસવતી. પૌરુષેયી વડે અને ક્રિયા વડે મુક્તિને સાધે છે તે સાધુ. તેઓ તરવાને પણ અશક્ય એવા વિષય સમૂહ કે ભવને તરી જાય છે - અતિક્રમે છે. કોની જેમ ? વણિજુ ની જેમ. જેમ વણિજુ ન કરી શકાય તેવા સમને ચાન-પાત્રાદિ ઉપાયથી તરે છે, એ પ્રમાણે આ “ધીર' પણ વ્રતાદિ વડે ઉક્ત રૂપ મવથી તરી જાય છે. • x- શું બધાં સાધુઓ આ અત્તરને તરી જાય છે ? • સૂત્ર - ૧૫ - અમે શ્રમણ છીએ” એમ બોલવા છતાં, કેટલાંક પશુ જેવા આજ્ઞાની જીવો માણવધને સમજતા નથી. તે મંદ અને અજ્ઞાની પારદષ્ટિને કારણે નરકમાં જ જાય છે. • વિવેચન - ૨૧૫ - મુક્તિને માટે ખેદ કરે તે શ્રમણ, - સાધુઓ. મુ – પોતાના નિર્દેશ માટે છે, બીજા કહે છે - મુ એટલે અન્યતીર્થી, પોતાના અભિપ્રાયને કહેતા. પ્રાણવધને ને જાણતા. મૃગ - પશુ સમાન. જ્ઞપરિજ્ઞાથી ન જાણીને તે પ્રાણી કોણ છે? તેમના પ્રાણો ક્યા છે? તેમનો વધ કઈ રીતે ? તે ન જાણતા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરેલા. આના વડે પહેલું વ્રત પણ ન જાણતા, તો બીજા ક્યાંથી જાણે? તેથી મજદ - મિથ્યાત્વ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર મહારોગગ્રસ્ત. નરક પ્રતિ જાય છે. બાલ - હેય અને ઉપાદેયના વિવેકથી રહિત. તેઓ નારકને પામે છે. • • - X- અથવા પાપ હેતુ એટલે પપિકા દષ્ટિ વડે - દર્શન અભિપ્રાયરૂપથી. - - - - હવે સૂત્રકાર કહે છે કે - • સૂત્ર • ૧૬ - જેમણે આ સાધુધર્મની પ્રરૂપણા કરી છે, તે કાર્ય પુરુષોએ કહેલ છે કે - પ્રાણવધને આનુમોદનાર કદાપી સર્વ દુઃખોથી મુક્ત થતાં નથી. • વિવેચન - ૨૧૬ - પ્રાણવાધ, ઉપલક્ષણથી મૃષાવાદાદિને અનુમોદતા, કરવા - કરાવવાની વાત તો દૂર રહી. અનુમોદના પણ ન તજે, તો મોક્ષની સંભાવના પણ નથી, એમ કહે છે. તેઓ કોનાથી મુક્ત ન થાય? દુઃખે છે તે દુઃખ - કમ, બધાં પણ તે દુખો તે સર્વદુઃખો, તેના વડે અથવા નરકાદિગતિ ભાવિ શારીરિક માનસિક ફલેશોથી, તેથી શ્રમણો પ્રાણાતિપાતથી નિવૃત્ત જ દુસ્તરને તરે છે, બીજા નહીં. તેમ કહેલ છે. શું આ તમે કહો છો ? ના, ઉન્ન પ્રકારે આર્યોએ - બધાં હેય ધર્મોથી દૂર એવા તીર્થકાદિ વડે કે આચાયોં વડે કહેવાયેલ છે. જેમણે - આ હિંસા નિવૃત્તિ આદિ સાધુધર્મ પ્રરૂપેલ છે. આ પ્રમાણે આત્મામાં વર્તમાનને તેની પ્રજ્ઞાપના કરીને ચોરોને પ્રત્યક્ષ સાધુધર્મ નિર્દેશેલ છે. જો એમ છે, તો શું કરવું જોઈએ? • સૂત્ર - ૧ - જે જીવોની હિંસા નથી કરતા, તે “સમિત’ કહેવાય છે. તેમના જીવનમાંથી પાપ” એ રીતે નીકળી જાય છે, જેમ એ સ્થાનેથી પાણી. • વિવેચન - ૨૧૭ પ્રn - પાંચ ઇંદ્રિયો આદિનો જે નાશ ન કરે. ચ શબ્દથી કારણે પણ અનુમતિનો નિષેધ છે. ઉપલક્ષણથી મૃષાવાદાદિથી પણ નિવૃત્ત થાય. તે પ્રાણોનો અતિપાત કેમ ન કરે? પ્રાણોનો અતિપાત ન કરતા તે સમિતિવાળો થાય છે, કેવો થઈને ? પ્રાણીનો રક્ષક બનીને. સમિતત્વમાં શો ગુણ છે ? તે સમિતથી જ્ઞાનાવરણાદિ અશુભ કર્મો નીકળી જાય છે. કઈ રીતે ? અતિ ઉત્તર પ્રદેશથી નીચે જતાં જળની જેમ, આના વડે પૂર્વબદ્ધ કર્મનો અભાવ કહ્યો. - - પાપ ગ્રહણનો અવશ્યપણે અભાવ કહેલ છે. પુન્યના સંહનન આદિ દોષથી મુક્તિ ન મળે, પણ દેવાદિમાં ઉત્પતિ સંભવે છે. પુન્યને પણ સોનાની બેડી સમજી છોડી દેવું. પ્રાણાતિપાતને સ્પષ્ટ કરે છે - • સૂત્ર • ૧૮ - જગતને આશ્રિત જે કોઈ બસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ મન-વચન-કાયારૂપ કોઈપણ પ્રકારના દંડનો પ્રયોગ ન કરે. વિવેચન - ૨૧૮ • લોકમાં આશ્રિતને જગતનિશ્ચિત, તેમાં પ્રાણીઓ - ત્રસ તે બસ નામ કર્મોદયવાળા, બે ઇંદ્રિયાદિ અને સ્થાવર - તેનામ કમોંદયવર્તી પૃથ્વી આદિમાં, તેમના નામ આવતાં પરિવા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૮ર૧૮ ૩ 9 રક્ષણીયપણે પ્રતીત હોવાથી તેનો આરંભન કરે. દંડવું તે દંડ તે આ અતિપાત રૂપ છે. તેને મન, વચન, કાયાથી ન સ્વયં આરંભે, ન બીજા પાસે આરંભાય કે આરંભ કરનારને ન અનુમોદે. - - - - - અથવા જગત નિશ્ચિત ભૂત બસ અને સ્થાવર વડે હણાવા છતાં પણ તેના પ્રત્યે દંડનો આરંભ ન કરે. કોની જેમ ? ઉજ્જૈનીના શ્રાવક પુત્રવત. અહીં ઉદાહરણ છે - ઉજ્જૈનીમાં એક શ્રાવકપુત્ર, ચોર વડે હરણ કરાઈને માળવામાં રસોઈચાના હાથમાં વેચાયો. તેને એક કબુતરને મારવાનું કહ્યું. શ્રાવકપત્ર કહ્યું - નહીં મારું. હાથીના પગ નીચે કચડવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પ્રાણનો ત્યાગ કરવા છતાં જીવને ન પામ્યો. એ પ્રમાણે બીજાઓએ પણ પ્રયત્ન કરવો જોઈએ, મૂલગુણો કહ્યા, હવે ઉત્તર ગુણો કહે છે, તેમાં પણ એષણા સમિતિ પ્રધાન હોવાથી, તેને કહે છે • સૂત્ર - ૨૧૯ - શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીની મુનિ સંચયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોર્સ મૂર્શિત ન થાય. • વિવેચન - ૯ - શુદ્ધ - શુદ્ધ મતિ કે દોષરહિત, તે એષણા - ઉદગમ એષણાદિથી શુદ્વેષણા, જિન કલ્પિકોની અપેક્ષાએ શુદ્વેષણા પાંચ છે. - x- એ પ્રમાણે જાણીને શું ? “જ્ઞાનનું ફળ વિરતિ” એ પ્રમાણે ત્યાં એષણામાં સ્થાપે. ભીક્ષા કરવાના ધર્મથી તેને મિક્ષ કહે છે. • x અનેષણાના પરિહારથી જ એષણા શુદ્ધ લેવું. તે પણ શા માટે ? તે કહે છે - સંયમ નિવહિયાત્રા નિમિત્તે “ગ્રાસ'ની આહારની ગવેષણા કરે. • x-x- એષણા શુદ્ધ આહાર લાવીને પણ કઈ રીતે ખાય? એ પ્રમાણે ગ્રામૈષણાને કહે છે - સ્નિગ્ધ મધુરાદિ રસમાં ગુદ્ધિમાન ન થાય. આના વડે સાધુને રાગનો પરિહાર કહ્યો. ઉપલક્ષણથી હેપનો પણ પરિહાર કરવો. તેના દ્વારા રાગદ્વેષ રહિત થઈને આહાર કરે એમ કહેલ છે. • • અમૃદ્ધ રસોમાં જે કરે તે કહે છે - • સૂત્ર - ૨૨૦ - ભિક્ષ (પ્રાયઃ) નીસ, શીતપિંડ, પુરાણ અડદ અથવા સાર વગરના રક્ષ, ભોર આદિનું ચૂર્ણ જ જીવનયાપન માટે ગ્રહણ કરે છે. • વિવેચન - ૨૨૦ - પ્રjત - નીરસ અન્નપાન, ચ શબ્દથી અંત પણ લેવું. તેથી અંત પ્રાંત આહાર કરે, અસાર આહારને ન પરઠવે. અથવા ગચ્છથી નીકળેલાની અપેક્ષાથી પ્રાંતને જ સેવે. કેમકે તેમને તેવું જ ગ્રહણ કસ્તાની અનુજ્ઞા છે. તે કેવું છે? શિતળ આહાર, શત પણ શાલિ આદિનો પિંડ સ સહિત જ હોય છે, તેથી કહે છે- પુરng - ઘણાં વર્ષોના કુલ્માષા - અડદ, આ જ પુરાણા અત્યંત પૂતિ અને નીરસ હોય છે, તેથી તેનું ગ્રહણ કર્યું. ઉપલક્ષણથી જૂના મગ આદિ લેવા. અથવા લુકકસ - મગ, અડદ આદિ Page #265 -------------------------------------------------------------------------- ________________ 3. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ નખિકા નિષ્પન્ન અન્ન અતિ રસ વગરનું હોય અથવા અસાર એવા વાલ અને ચણાદિ લે. શા માટે ? શરીરના નિવહિને માટે ખાય - ભોગવે. સાપનાર્થે શબ્દથી એ પ્રમાણે સૂચિત છે કે - જો શરીરનો નિર્વાહ હોય તો જ તેને ખાય, જો અતિ વાયુ આદિ થયેલા હોય તો ત્યારે યાપના જ ન હોય, તેથી ન ખાય, આ ગચ્છમાં રહેલની અપેક્ષાએ છે. ગચ્છમાંથી નીકળેલા તો યાપનાર્થે આ જ વસ્તુનો ઉપભોગ કરે - બોરનું ચૂર્ણ ખાય. આનું પ્રાંતત્વ અતિરૂક્ષપણાથી છે. ઉપલક્ષણથી અસાર વસ્તુનું ગ્રહણ જાણવું. અહીં ફરી ક્રિયાના અભિધાનથી - એક જ વખત આવું ખાય તેમ નહીં પણ અનેક વખત આવો આહાર કરે, તેમ જાણવું. “શુદ્વૈષણાથી આત્માને સ્થાપે” તેનાથી વિપરીતમાં બાધકને કહે છે . • સૂત્ર - ૨૨૧ જે સાધુ લક્ષણશાસ્ત્ર, સ્વશાસ્ત્ર અને અંગવિધાનો પ્રયોગ કરે છે, તેને સાધુ કહેવાતો નથી. એ પ્રમાણે આચાર્યોએ કહેલ છે. • વિવેચન - ૨૨૧ - જે શુભાશુભ સૂચક પુરુષલક્ષણાદિ, રૂઢિથી તેના પ્રતિપાદક શાસ્ત્રને પ્રયોજે. રૂઢિથી જે સ્વપ્નના શુભાશુભ ફળ સૂચક શાસ્ત્રને પ્રયોજે જેમકે - સફેદ બળદના સ્વપ્ર દર્શનથી યશની પ્રાપ્તિ થાય. અંગવિધા - મસ્તક વગેરે અંગનું સ્ફૂરણ, તેનાથી શુભાશુભ સૂચિકા ઇત્યાદિ વિધાને કહે. અથવા પ્રણવ-માયા બીજાદિ વર્ણ વિન્યાસ રૂપ, અથવા અંગ – અંગ વિશ્વમાં વ્યાવર્ણિત ભૌમ અંતરિક્ષાદિ વિધા, જેમકે - હલિ હલિ માંગિની સ્વાહા, ઇત્યાદિ વિધાનુવાદ પ્રસિદ્ધા. - ૪ - ૪ - આ બધાને જે પ્રયોજે છે તેમાંથી કોઈપણ લક્ષણની પ્રવૃત્તિ કરે તે કેવા થાય ? - * - * - આવા પ્રકારનાને ‘સાધુ' કહેવાતા નથી, તેમ પ્રતિપાદિત કરેલ છે. અહીં પુષ્ટ આલંબન વિના આ લક્ષણાદિ શાસ્ત્રની પ્રવૃત્તિ કહી છે તેમ જાણવું. અન્યથા આવો પ્રયોગ કરનાર બધાંને આ આપત્તિ આવશે એ પ્રમાણે આર્યોએ કે આચાર્યોએ કહેલ છે. આના વડે યથાવસ્થિત વસ્તુવાદિથી આત્મામાં બીજાના અપવાદનો દોષ નિવારેલ છે. આવા પ્રકારના તેઓ જે પામે છે, તે કહે છે - • સૂત્ર - ૨૨૨ જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામભોગ અને રસોમાં આસક્ત લોકો અસુરકામાં ઉત્પન્ન થાય છે. • વિવેચન ૨૨૨ - - આ જન્મમાં અસંયમ જીવિતને બાર પ્રકારના તોવિધાનાદિ વડે નિયંત્રિત ન કરવાથી વ્યુત થાય, કોનાથી ? સમાધિ - ચિત્ત સ્વાસ્થ્ય, તેનાથી પ્રધાન યોગો - શુભ મન વચનકાય વ્યાપાર, તેનાથી. અથવા સમાધિ - શુભચિતની એકાગ્રતા અને યોગ - પૃથક્ જ પડિલેહણાદિ પ્રવૃત્તિ, તે સમાધિયોગથી અનિયંત્રિત આત્માને જ પગલે - Page #266 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨૨ ૩૯ પગલે તેનો ભ્રંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી વૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ સમૃદ્ધો અથવા રસ – પૃથક્ જ શૃંગારાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાસમાં ઉત્પન્ન થાય છે. અતિ આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - ૦ પછી શું થાય ? • સૂત્ર - ૨૨૩ - ત્યાંથી ઉદ્ભવતન પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે ઘણાં અધિક કર્મોથી લેવાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. • વિવેચન - ૨૨૩ - અસુર નિકાયાથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોયશિી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુસરે છે. અનંતાથી તે ઘણાં કમ -ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અથતિ ઉપચય, તેના વડે લિસ અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ તેમને અતિશય દુપ્રાપ્ય થાય છે. - x x- જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. (શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષાણાદિ પ્રયોજે છે ? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુપૂરતા કહે છે. • સૂત્ર - ૨૨૪ - પતિપૂર્ણ એ આ સમગ્ર ઊંક પણ જે ફક્ત એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. (કેમકે) આ આત્મા એટલો દુપુર છે. • વિવેચન • ૨૪ - પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આપ્રત્યક્ષ જગત જે ધન - ઘાન્ય- હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત આધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. - “મને આટલું મળ્યું” એવી તુષ્ટિ પામશે નહીં. - x x- આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુપુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે એમની ઇચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે. તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે - • સૂત્ર • ૨૨૫ - જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભળી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. • વિવન - ૨૨૫ • જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય તે પ્રકારે લોભ - વૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું ? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીસાથે લેવાં જેમ જેમ લાભ થાય Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેમ તેમ લોભ થાય છે. કઈ રીતે ? બે સંખ્યાત્મક ભાષા વડે જે પ્રયોજન હતું કે દાસીને પુષ્ય, તાંબુલાદિ મૂલ્યરૂપ, તે કરોડો સુવર્ણ વડે પણ નિષ્પન્ન ન થયું. આ કાર્ય જે કારણે ન થયું, તેનું મૂળ સ્ત્રી છે. તેથી સ્ત્રીનો ત્યાગ કેમ જરૂરી છે? તે દર્શાવવા માટે કહે છે - • સૂત્ર - રર૬ - જે છાતીમાં ફોડા રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પરથને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ. • વિવેચન - ૨૬ - સક્ષસી - સ્ત્રીઓ, તેમાં (ન કરવી) જેમ રાક્ષસી બધું જ લોહી ખેંચી લે છે અને પ્રાણીનું જીવિત પણ હરી લે છે, તેમ સ્ત્રીઓ પણ જાણાવી. તત્ત્વથી જ્ઞાનાદિ જ જીવિત અને સર્વસ્વ છે, તેને તેણીઓ હરી લે છે. તથા x-x- ગુદ્ધિ કરવી - અભિકાંક્ષાવાળા થવું. કેવી સ્ત્રીમાં - ગંડ એટલે ગડુ, તે ઉપસ્થિત માંસતા પિંડરૂપ પણે છે, તેમાંથી રસી લોહી આદ્રતાના સંભવથી ગળતા રહે છે, તે ઉપમાથી સ્ત્રીઓના સ્તનને ગંડ કહેવાય છે. એવી છાતી જેની છે તેણી, વૈરાગ્યના ઉત્પાદન માટે આમ કહેલ છે. તથા અનેક સંખ્યામાં ચંચળતા જેણીના મનમાં છે, તે કારણે અનેક ચિત્તવાળી, જેમકે - કોઈના ખોળામાં રમે છે, કોઈ બીજાને આલિંગીને સુવે છે, કોઈની સાથે હસીને વાતો કરે છે, કોઈ પાસે રડવા બેસે છે. ઇત્યાદિ કારણે આ ચંચલ ચાલિકા સ્ત્રીઓને ધિક્કાર છે. તથા જે પુરુષો કુલીન છે, તેને લોભાવીને “તમે જ મારા શરણ છો, તમે જ પ્રીતિ કરવા યોગ્ય છો, ઇત્યાદિ વાણી વડે છેતરીને ક્રીડા કરે છે. દાસની જેમ નચાવે છે. હજી તેણીનું અતિ હેયપણું બતાવે છે - • સુદ - રર૭ • નો ત્યાગ કરનારા રાજગાર તેનામાં સક્ત ન થાય. ભિા ધર્મને પેશલ ગણીને, તેમાં પોતાની આત્માને શાપિત કરે. • વિવેચન - ૨૨૭ - - સ્ત્રીઓમાં પ્રવૃદ્ધિ ન કરે. પ્ર શબ્દથી વૃદ્ધિનો આરંભ પણ ન કરે. તો શું કરે? સ્ત્રીઓ વિવિધ પ્રકારે પ્રકર્ષથી ત્યાગ કરે છે. પૂર્વત્ર સ્ત્રીના ગ્રહણથી મનુષ્ય સ્ત્રી જ કહી, અહીં દેવ અને તિર્યંચ સંબંધી સ્ત્રી પણ તજી દે, તેમ કહે છે. કોણ ? અણગાર, પછી શું કરે? બ્રહ્મચર્યાદિ રૂપ ધર્મ તેનું અવધારણકરે. કેમકે તે પેશલ - અહીં અને બીજે પણ એકાંત હિતપણાથી અતિ મનોજ્ઞ જાણીને આત્માને જ સ્થાપે અને વિષયના અભિલાષથી નિષેધે. હવે અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૨૨૮ વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે જે તેની Page #268 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨૮ સમ્યફ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક અરાવિત થશે - તેમ હું કહું છું. • વિવેચન - ર૨૮ આ પ્રકારથી અનંતર કહેલ યતિ ધર્મ, સકલતવ સ્વરૂપ વ્યામિથી કહેલ છે. કોણે ? કપિલ મુનિએ. કેમ ? આ મારા પૂર્વસંગતિક મારા વચનથી તે સ્વીકારશે. નિર્મળ અવબોધ પામશે. તેનાથી ભવસમુદ્ધ તરી જશે. વિશેષથી તરી જશે. કોણ ? જેઓ આ ધર્મનું અનુષ્ઠાન કરશે. બીજાઓએ તેની આરાધનાથી આલોક અને પરલોકને સફળ કર્યા છે. ઇત્યાદિ • x- X - - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન • ૮ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન - ૯ - “નમિપ્રવજ્યા” છે. – – – – – – – ૦ આઠમું અધ્યયન કહ્યું, હવે નવું આરંભે છે. તેના અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિલભત્વ કહ્યું. અહીં તેના અનુષ્ઠાનથી આ લોકમાં જ દેવેન્દ્રાદિ પૂજા પામે છે, તે બતાવે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - ૪ - નામનિક્ષેપ “નમિપ્રવજ્યા” છે. તેથી નમિનો અને પ્રવજ્યાનો નિક્ષેપ કરતાં નિયુક્તિકાર કહે છે. • નિર્યુક્તિ - ૨૬૦ થી ૨૬૩ : વિવેચન - નમિ વિષય નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યનમિના બે ભેદ છે, આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત, નોઆગમથી ત્રણ ભેદ - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. તેમાં તવ્યતિરિક્તનમિ ત્રણ ભેદે - એકભાવિક, બદ્ધાયુષ્ક, અભિમુખનાગોત્ર. તે પૂર્વવત. તથા નમિનું આયુ, નામ અને ગોત્રને વેદતો ભાવથી નમિ થાય છે. તે નમિનો અહીં અધિકાર છે. તેથી અહીં નમિપ્રવજ્યા નામક આ અધ્યયન જ કહીએ છીએ. પ્રવજ્યાનો પણ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે. - X- બીજા તે અતિ પ્રણીત તીર્થથી અન્યત્વથી તીર્થો - પોતપોતાના અભિપ્રાયથી ભવસમુદ્ર તરવા પ્રતિ કરણપણાથી વિકતિત્વથી અન્યતીર્થો, તેમાં થયેલ તે અન્યતીર્થિકો. તે શાક્ય આદિને દ્રવ્યમાં વિચારવા. પ્રવજયાના યોગથી તેમને પણ પ્રવજ્ય કહેવાય. - *- અહીં અન્યતીર્થિક વડે વિવક્ષિત ભાવ વિકલતા સૂયવી છે. તેથી અન્યતીથી કે સ્વતીર્થી જે પ્રવજ્યા પર્યાય શૂન્ય હોય તેની દ્રવ્ય પ્રવજ્યા જાણવી. ભાવથી વિચારતા પ્રવજ્યા તે - પૃથ્વી આદિની હિંસા તે આરંભ અને મૂછ તે પરિગ્રહ, તે બંનેના પરિહાર, માત્ર બાહ્ય વેષની ધારણાદિ નહીં. જો કે અહીં નમિપdજ્યા જ પ્રકાંત છે, તો પણ જેમ આ પ્રત્યેકબુદ્ધ છે, તેમ બીજા પણ કરકંડૂ આદિ ત્રણ સમકાળે સુરલોકથી આવીને પ્રવજ્યા લઈ, કેવળજ્ઞાનોત્પતિથી સિદ્ધિગતિને પામ્યા. તેથી પ્રસંગથી શિષ્યને વૈરાગ્ય ઉત્પાદન માટે તેની વક્તવ્યતા પણ કહેવા નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ર૬૪ થી ૨૭૯ - વિવેચન આનો અર્થ પ્રાયઃ સંપ્રદાયથી જ જણાય, તેથી તે જ કહે છે - (૧) કરકુંડ- ચંપાનગરીમાં દધિવાહન રાજા હતો, ચેટક સજાની પુત્રી પદ્માવતી તેની પત્ની (રાણી) હતી. તેને મનોરથ થયા. હું કઈ રીતે રાજાનો વેશ પહેરીને ઉધાન અને કાનનોમાં વિચરણ કરું? તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. રાજા પૂછે છે, મનોરથ જાણીને રાજા અને પદ્માવતી રાણી જય હાથી ઉપર આરૂઢ થયા, રાજા છત્રને ધારણ કરે છે. ઉધાનમાં ગયા, પહેલી વર્ષાઋતુ હતી, શીતળ માટીની ગંધથી હાથી અભ્યાહત થઈને વનને યાદ કરે છે. નિવૃત્ત Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્ય. ૯ ભૂમિકા વનની અભિમુખ ચાલ્યો. લોકો તેની પાછળ પહોંચી ન શક્યા. બંને જ અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને કહે છે - આ વડની નીચેથી જશે. ત્યારે તું વડની શાખા પકડી લેજે. તેણીએ તે વાત સ્વીકારી, પણ શાખા પકડી ન શકી. રાજા હોશીયાર હતો. તેણે શાખા પકડી લીધી. તે શાખાએથી ઉતરીને આનંદરહિત થયેલો એવો ચંપાનગરીએ ગયો. તે રાણી પણ મનુષ્ય રહિત અટવીમાં હાથી વડે લઈ જવાઈ. તેટલામાં તેણીને તરસ લાગી, તેણીએ માહામોટું દ્રહ જોયું. ત્યાં ઉતરીને હાથી રમવા લાગ્યો. રાણી પણ ધીમેથી તળાવથી ઉતરી. દિશાને જાણતી નથી. એક જ દિશામાં સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કરીને ચાલી. થોડે દૂર પહોંચી તેટલામાં તાપસે રાણીને જોઈ. તાપસે તેને અભિવાદિત કરીને પૂછ્યું - હે માતા ! આપ અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે રાણી બોલી કે - હું ચેટક રાજાની પુત્રી છું. ચાવત્ હાથી વડે અહીં લવાઈ છું. તે તાપસ ચેટકનો સ્વજન હતો. તેણે રાણીને આશ્વાસિત કરતા કહ્યું - ડરશો નહીં. ત્યારે તેણીને વનના ફળો આપ્યા. એક દિશાથી અટવીમાંથી બહાર કાઢી. પછી કહ્યું - આ ખેડાયેલ ભૂમિ છે, અમે તેની ઉપર ન ચાલીએ, આ દંતપુરનો દેશ છે. અહીં દંતયક રાજા છે. (તમે પધારો) રાણી તે અટવીથી નીકળીને દંતપુર નગરમાં કોઈ સાધ્વીની પાસે જઈ પ્રવજ્યા લીધી. તેણીએ બધી વાત કરી પણ ગર્ભની વાત ન કરી. પછી જ્યારે જાણ્યું ત્યારે મહત્તરિકા પાસે જઈને આ વૃત્તાંત કહ્યો. બાળકને જન્મ આપ્યો. પછી નામની મુદ્રા અને બલરત્ન સહિત તેનો શ્મશાનમાં ત્યાગ કર્યો. પછી શ્મશાનના ચાંડાલે તેને ગ્રહણ કરીને, પોતાની પત્નીને આપ્યો. તે બાળકનું “અવકીર્ણક' એવું નામ રાખ્યું, તે પદ્માવતી આર્યાએ ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. તે સાધ્વીને અન્ય સંયતીઓએ પૂછ્યું - તમારો ગર્ભ ક્યાં ? પદ્માવતી આર્યાએ કહ્યું કે - ગર્ભ મરેલો જન્મવાથી, મેં તેને ફેંકી દીધો. તે બાળક ત્યાં મોટો થવા લાગ્યો. ત્યારે બીજા બાળકો સાથે રમે છે. તે બાળક ત્યાં બીજા બાળકોને કહે છે કે - હું તમારો રાજા છું. તમારે મને કર આપવાનો. તેમને કહેતો કે મને તમે ખંજવાળો. ત્યારથી તે “અવકીર્ણક'' બાળકનું નામ “કંડૂ” કરી દીધું. તે બાળક તેની માતા સાધ્વી પ્રત્યે અનુરાગવાળો હતો. તે સાધ્વી પણ તેને લાડવા આપતા, જે ભિક્ષામાંથી પ્રાપ્ત થયા હોય. કરકંડૂ મોટો થયો, શ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુઓ તે શ્મશાનમાં કોઈક કારણથી આવી ગયા. તેટલામાં કોઈ વાંસની જાળીમાં વાંસનો દંડો જોયો. તે બે સાધુમાં એક દંડના લક્ષણ જાણતો હતો. તે બોલ્યો કે - જે આ દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ પ્રતીક્ષા કરવી પડશે. કેમકે હજી ચાર આંગળ વધશે, ત્યારે તે યોગ્યલક્ષણ થશે. તે વાત માતંગપુત્રએ સાંભળી અને એક બ્રાહ્મણે પણ સાંભળી. ત્યાર પછી તે બ્રાહ્મણ અલ્પ સાગારિકે તેને ચાર આંગળ ખોદીને છેધો. તે પેલા બાળક (કરઠંડુ) એ જોયું. તેણે બ્રાહ્મણ પાસેથી દંડને છીનવી લીધો. તે બ્રાહ્મણે દંડ આપી દેવા કહ્યું. બાળક Page #271 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર બોલ્યો - મારા શ્મશાનમાં થયો છે, માટે હું આપીશ નહીં. બ્રાહ્મણ બોલ્યો - તે બીજો દંડ લઈ લે. પણ બાળકે તેની વાત ન માની. તે વિવાદ કારણિક(ન્યાય કરનાર) સુધી પહોંચ્યો ત્યારે તે બાળકને પૂછ્યું- તું આને દંડ કેમ આપતો નથી? તે બોલ્યો - હું આ દંડના પ્રભાવથી રાજા થઈશ. ત્યારે કારણકે હસીને કહ્યું - જ્યારે તું સજા થા ત્યારે તું આને એક ગામ આપજે. બાળકે તે કબુલ રાખ્યું. તે બ્રાહ્મણે બીજા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કર્યા - આને મારી નાંખીને દંડ પાછો હરી લઈએ. ત્યારે તેના પિતાએ તે સાંભળ્યું. તે બધાં ભાગ્યા, ચાવતું કાંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા અપુત્ર મૃત્યુ પામેલો. અશ્વને અધિવાસિત કર્યો. તે બહાર સુતેલા બાળક પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા કરીને રહ્યો. તેટલામાં નગરજનોએ તે લક્ષાણયુક્ત બાળકને જોયો. જય-જય શબ્દ કર્યો. નંદી વાસ્ત્રિ વગાડ્યું. તે કરકં પણ બગાસુ ખાતો ઉભો થયો. વિશ્વસ્ત થઈ ઘોડા ઉપર બેઠો. તેને ચાંડાળ જાણીને બ્રાહ્મણો તેને પ્રવેશવા દેતા નથી. ત્યારે તેણે દંડન ગ્રહણ કર્યો, તે દંડ સળગવા લાગ્યો. બધાં ડરીને ઉભા રહી ગયા. ત્યારે તેણે હરિકેશા બ્રાહ્મણા કર્યા. તે બાળકનું ઘરનું નામ અવકીર્ણ હતું પછી તેનું બાળકોએ કરેલ નામ 'કરકુંડ” એ પ્રમાણે સ્થાપિત થયું. ત્યારે પેલો બ્રાહ્મણ આવ્યો, તેણે કહ્યું - મને ગામ આપ. ત્યારે કરકંડૂ રાજાએ કહ્યું કે - તને જે ગામ રુચે તે લઈ લે. મારું ઘર ચંપાનગરીમાં છે. ત્યાં એક ગામ આપ. ત્યારે કરકંડૂએ ચંપાનગરીએ દધિવાહન સજાને લેખ લખ્યો, મને એક ગામ આપો, હું તમને જે ગમતું હોય તે ગામ કે નગર તમને આપીશ. તે રોપાયમાન થયો. હે દુષ્ટ માતંગ! તું મને ઓળખતો નથી, કે મારી ઉપર આવો લેખ મોક્ષે છે. દૂતે પાછા આવીને કરકંડૂને તે વાત કરી. કરકં ક્રોધિત થયો. તેણે ચંપાનગરીને રૂંધી. યુદ્ધ ચાલુ થયું. આ વાત સાધ્વીએ જાણી, લોકોનો સંહાર ન થાય, તે માટે કરકંડૂની પાસે જઈને રહસ્યસ્ફોટ કર્યો કે આ દલિવાહન તારા પિતા છે. ત્યારે કરકંડૂએ તેના માતાપિતાને પૂછ્યું. તેઓએ સદભાવ કહ્યો. અભિમાનથી તે ત્યાંથી પાછો ન ફર્યો. ત્યારે પદ્માવતી સાધ્વી ચંપાએ ગયા. દાસ-દાસીઓ તેણીના પગે પડીને રડવા લાગ્યા. રાજા પણ તે સાંભળીને આવ્યો. વંદન કરીને આસન આપીને, તેણીને ગર્ભ વિશે પૂછયું. સાધ્વી બોલ્યા કે - આજે તમારા નગરને રોધીને રહેલો છે, તે તમારો પુત્ર છે. બંને મળ્યા. બંને રાજ્યો તેને આપીને દધિવાસ્ને દીક્ષા લીધી. ત્યારપછી કર્કંડૂમહાશાસનવાળો થયો. તે ગોકુલપ્રિય હતો. તેને અનેક ગોકુલ થયા. તેટલામાં શરદઋતુ આવી. એક વારડોઘણો પુષ્ટ અને શ્વેત હતો, તેને રાજાજુએ છે. ત્યારે તે ગોવાળોને કહે છે કે- આ વાછરડાની માતાને દોહતા નહીં, તે જ્યારે મોટો થાય ત્યારે તેને બીજી ગાયોના દુધ પીવડાવાજો. તે ગોવાળોએ પણ તે વાત સ્વીકારી. તે ઘણાં ઉંચા શીંગડાવાળો એવો સમર્થ બળદ થયો. રાજા તેને જોઈને ખુશ થયો.. ફરી ધણાં કાળે સજા ત્યાં આવ્યો. મહાકાય જીર્ણ વૃષભ જોયો. નાની ભેંસો પણ તેને પરેશાન કરતી હતી. રાજાએ ગોવાળોને પૂછ્યું કે - તે બળદ ક્યાં છે ? Page #272 -------------------------------------------------------------------------- ________________ માધ્ય. ૯ ભૂમિકા ૪૫ તેઓએ આ જીર્ણ વૃષભ બતાવ્યો. તેને જોઈને સજાને વિષાદ પ્રાપ્ત થયો. તે અનિત્યતાની વિચારણા કરતો બોધ પામ્યો. આ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ - ૧ - “કરી ને જણાવ્યો. (૨) દુર્મુખ - આ તરફ પાંચાલ જનપદમાં કંપીલપુર નગર હતું. ત્યાં દુર્મુખ નામે રાજ હતો. તેણે ઇંદ્રધ્વજને જોયો. લોકો તેની પૂજા કરતા હતા. અનેક હજાર પતાકાઓ વડે તે મંડિત હતો, ખૂબ રમ્ય લાગતો હતો. રાજા પાછો ફરે છે, ત્યારે જુએ છે - એ ઇન્દ્રધ્વજ વિલુપ્ત છે. નીચે પડેલો છે, તે પણ મળ અને મૂત્રની મધ્યમાં. આ જોઈને દુર્મુખ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો (આવી અનિત્યતા જગતમાં છે, તે પણ બોધ પામી ધ્વજિત થયો. એ પ્રત્યેકબુદ્ધ - ૨ - “મુંબ” ને વૃત્તિકારે સંક્ષેપમાં કહેલ છે. (3) નમિાજર્ષિ - આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા હતો. તેને શરીરમાં દાહ ઉપડ્યો. સણીઓ ચંદનનો લેપ કરે છે. તે વખતે તેણીના વલયો અવાજ કરે છે. રાજા બોલ્યો “ મને આ કંકણનો આવાજ કાનમાં ભટકાય છે. સણીએ એક એક કરીને બધાં કંકણો કાઢી નાંખ્યા, માત્ર એક જ કંકણ રહેવા દીધું. તેણીને રાજાએ પૂછ્યું- હવે તે વલયોનો ખખડાટ કેમ સંભળાતો નથી? તેણી બોલી - કંકણો કાઢી નાંખ્યા. રાજા તે દુઃખથી આહત થઈને પરલોકાભિમુખ થઈને ચિંતવે છે - ઘણામાં દોષ છે, એકમાં દોષ નથી. જો આ રોગમાંથી મુક્ત થઈશ, તો પ્રવજ્યા સ્વીકારીશ. ત્યારે કારતક પૂર્ણિમા વર્તતી હતી, એ પ્રમાણે વિચારતા તે સુઈ ગયો. વહેલી પરોઢે એક સ્વપ્ર જોયું - શ્વેત નાગરાજ મેરુની ઉપર પોતાને આરૂઢ કરે છે, પછી નંદીઘોષના નાદથી વિબોધિત થયો - જામ્યો હર્ષિત અને સંતુષ્ટ થઈને વિચારે છે - અહો !પ્રધાન સ્વ. મેં જોયું. ફરી વિચારે છે કે આવો ગુણજાતીય પર્વત પૂર્વે જોયેલ છે, એમ વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે મનુષ્યભવમાં શ્રામાણ્ય પાળીને તે પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હતો. ત્યાં દેવત્વમાં મેરુ પર્વત ઉપર જિનમહિમાદિ માટે આવેલ. એ પ્રમાણે પૂર્વભવ જોયો, તે બોધ પામ્યો દીક્ષા લીધી. એ પ્રમાણે પ્રત્યેષુદ્ધ - ૩ - નમિરાજર્ષિ કહ્યા. (૪) નખ્ખતી રાજા - આ તરફ ગાંધાર જનપદમાં પરપુર નામે નગર હતું. ત્યાં નગ્નતી નામે રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાએ નીકળ્યો. તેણે પુષિત થયેલ એવી આશ્રમંજરી જોઈ. તેણે તેમાંથી એક મંજરી તોડી. એ પ્રમાણે આખા લશ્કરે એક-એક મંજરી તોડી. છેલ્લે ત્યાં માત્ર ઝાડનું ઠંડુ રહ્યું. પાછો ફરતા સજાએ પૂછ્યું કે - તે આમ્રવૃક્ષ ક્યાં ગયું? અમાત્યએ કહ્યું કે- આ જ તે વૃક્ષ છે. રાજાએ પૂછ્યું- તો લાકડાનું છું કેમ થઈ ગયું? અમાત્ય બોલ્યો- તમે એક મંજરી લીધી, પાછળ બધાંએ તેમ કર્યું. રાજા વિચારે છે - આવી આ સજયની લક્ષ્મી છે. જ્યાં સુધી હદ્ધિ છે, ત્યાં સુધી શોભે છે. વૈરાગ્ય વાસિત થઈ રાજા બોધ પામ્યો, તે પણ પ્રવજિત થયો. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૪ નાગતિ કહો. Page #273 -------------------------------------------------------------------------- ________________ & ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ચારે પ્રત્યેકબદ્ધ વિચરતા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં દેવકુલને ચાર દ્વારો હતા. પૂર્વથી કરકુંડ્ર પ્રવેશ્યા, દક્ષિણથી દુમુખ, કેમ સાધુની પરાંવમુખ રહેવું એમ વિચારી તે વ્યંતરના દક્ષિણ પડખે મુખ કરીને રહ્યા. નમિ પશ્ચિમથી આવ્યા, ગાંધાર ઉત્તરથી પ્રવેશ્યા. તેમાં કરકંડૂ પાસે બાલ્યપણાથી કંડૂ હતી, તે કંડૂ લઈને બંને કાન ખંજવાળ છે. પછી તેણે કંડૂ ભેગી કરીને ગોપવી દીધી. તે દુર્મુખે જોયું. તે બોલ્યા- રાજ્ય આદિ બધું છોડ્યું પણ એક કંડૂનો ત્યાગ કરી શકતા નથી. ચાવત કરકંડૂએ તેનો ઉત્તર ન આપ્યો. નમિ આ વચન બોલ્યા કે - તમારા પૈતૃક રાજ્યમાં ઘણાં નોકર હતા. તે નોકર બનીને બીજાનું કેમ ધ્યાન રાખે છે? ત્યારે ગાંધારે કહ્યું - બધાંનો ત્યાગ કર્યો - તો બીજાની ગર્તા કેમ છોડતા નથી? કરઠંડુ ત્યારે બોલ્યા - રોષ ન કરવો, હિતકારી ભાષા બોલવી ઇત્યાદિ. આ સંપ્રદાય કહો. તે ઉક્ત બધી ગાથાનો ભાવાર્થ હતો. અક્ષરાર્થ તો સ્પષ્ટ જ છે. છતાં કંઈક કહે છે - મિથિલા નામે નગરી હતી. તેના સ્વામી તે મિથિલાપતિ નમિ નામના રાજાને છ માસથી દાટવર નામે આતંક થયેલો. વૈધો પાસે તે નિવારવા ઘણો પ્રષાર્થ કર્યો. વૈદ્યોએ કહી દીધું કે આની ચિકિત્સા થઈ શકશે નહીં. કારતક પૂર્ણિમાએ આ જોયું. નાગરાજા અચલરાજાએ મેરુ પર્વતને નંદિ ઘોષ કર્યો. તેનાથી તે નમિ રાજા બની ગયો. આ મિથિલાપતિ નમિ એમ કહેવાથી, તીર્થકર એવા નમિ ન સમજી લે, તે માટે વિદેહમાં બે નમિ થયા તેમ કહેલ છે. બધાંને એક સમયે પુષ્પોત્તર વિમાનથી ચ્યવન થયું. જ્યા થઈ, એક એફ હેતુને આશ્રીને બોધ પામ્યા તેથી પ્રત્યેકબુદ્ધ થયા. કેવળજ્ઞાન પણ ચારે પામ્યા અને સિદ્ધિગતિમાં ગયા. (વૃત્તિકારે આગળ પણ કેટલાંક શબ્દ વિશેષના અર્થો આપેલા છે પણ તેમાંનું ઘણું બધું કથન ભાવાર્થરૂપે કથામાં કહેવાઈ ગયેલ હોવાથી અમે તે બધાંની અહીં પુનરુક્તિ અનાવશ્યક સમજીને છોડી દીધેલ છે.) આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂઝાલાયક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે તે સૂત્ર હોય ત્યારે જ થાય છે, તેથી સૂગાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે. • સૂત્ર - ૨૨૯ - દેવલોકથી વધીને નમિનો જીવ મનુષ્યલોકમાં જન્મ્યો. તેનો મોહ ઉપશાંત થતા, તેને પૂર્વ જન્મનું મરણ થયું. • વિવેચન - ર૯ - દેવલોકથી ચ્યવીને માનુષ સંબંધી લોકમાં ઉત્પન્ન થયો. પછી દર્શનમોહનીચનો અનુદય જેને પ્રાપ્ત થયો છે તેવો તે ઉપશાંત મોહનીય વિચારે છે. તેને પૂર્વની દેવલોકથી ઉત્પત્તિ થયાની વાત તદ્ગત સર્વચેષ્ટા તે જાતિ'નું સ્મરણ થયું. પછી શું? તે કહે છે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૯૨૩૦ ૪છે. • સૂત્ર - ૨૩૦ - ભગવાન નમિ પૂર્વજન્મનું સ્મરણ કરીને અનુતર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પુત્રને સોંપીને અભિનિષ્ક્રમણ કર્યું. • વિવેચન ૨૩ - જાતિનું સ્મરણ કરીને, ભગ શબ્દ જોકે ધૈર્યાદિ અનેક અર્થોમાં વર્તે છે, - - તો પણ અહીં પ્રસ્તાવથી બુદ્ધિવચન જ લેવા. તેથી ભગ - બુદ્ધિ, જેને છે તે ભગવાન. સ્વયં જાતે જ સંબુદ્ધ - સભ્ય તત્ત્વને જાણેલ, તે સહસંબુદ્ધ, બીજા વડે પ્રતિબોધિત નહીં અથવા સહસા - જાતિ સ્થાપન કરીને અભિનિષ્ક્રમણ કર્યું - ધર્માભિમુખ્ય થઈ ગૃહસ્થ પર્યાયથી નીકળ્યા. અર્થાત્ પ્રવજ્યા લીધી. કોણ? “નમિ' નામે પૃથ્વીપતિ રાજા. જો એમ છે, તો ક્યાં રહ્યાં ? કેવા ભોગો ભોગવીને સંબદ્ધ થયા? કઈ રીતે અભિનિષ્ક્રમણ કર્યું? • સૂત્ર - ૨૩૧ - નામિ રાજ શ્રેષ્ઠ સંત પુસ્માં રહીને, દેવલોક સંદેશ ભોગો ભોગવીને એક દિવસ બોધ પામી, તેમણે ભોગોનો પરિત્યાગ કચો. • વિવેચન - ૧૩૧ - તે અનંતર ઉદિષ્ટ દેવલોકના ભોગ સમાન ભોગો, પ્રધાન એવા અંતઃપુરમાં રહીને કેમકે વસંતપુર જ રાગનો હેતુ થાય, તેમાં રહેલને તેના ભોગનો પરિત્યાગ કહીને જીવના વીયલ્લાસનો અતિરેક કહ્યો. તેમાં પણ કદાચિત “વર’ શબ્દાદિ હોય - ન હોય તો પણ સુબંધુ માફક કોઈક નિમિત્તને કારણે ભોગો ન ભોગવે, તેથી કહ્યું - પ્રધાન મનોજ્ઞ શબ્દાદિ ભોગવીને નમિ નામના રાજાએ તત્વને જાણીને આ ભોગોનો ત્યાગ કર્યો. અહીં ફરી “ભોગ'નું ગ્રહણ અતિ વિસ્મરણશીલને પણ અનુગ્રાહ્ય જ છે, તે જણાવવાને માટે કહેલ છે. શું માત્ર ભોગોને ત્યજીને દીક્ષા લેવા નીકળ્યા કે પછી બીજું પણ કંઈ હતું? • સૂત્ર - ૨૩ર - ભગવંત નમિ પુર અને જનપદ સહિત પોતાની રાજધાની મિથિલા, સેના, અંતઃપુર અને બધાં પરિજનોને છોડીને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાંતવાસી થઈ ગયા. • વિવેચન - ૨૩૨ - મિથિલા નામની નગરી, અન્ય નગરો અને જનપદ સહિત હતી. તેથી માત્ર પોતાની નગરી નહીં, હાથી-ઘોડાદિ સૈન્ય, અંત:પુર, પરિજન વર્ગ, તે બધું જ, તથાવિધ કોઈ જ પ્રતિબંધ નહીં, આ બધાંને છોડીને દીક્ષા લીધી. એક - અદ્વિતીય, જેમાં કમનો અંત છે, તેથી એકાંત એટલે મોક્ષ, તેમાં આશ્રિતવાનની જેમ અધિષ્ઠિત થયા. અથવા એકાંત એટલે દ્રવ્યથી - વિજન ઉધનાદિ, ભાવથી – “કોઈ મારું નથી અને હું કોઈનો નથી.” ઇત્યાદિ ભાવનાથી હું એકલો જ છું, તેવો નિશ્ચય તે એકાંત, Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેને અધિષ્ઠિત. ભગવાન - ધૈર્યવાન, શ્રુતવાન. તેણે શું શું છોડીને દીક્ષા લીધા તે કહીશું ? • સૂત્ર - ૨૩૩ - જે સમયે નમિ રાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પdજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલામાં ઘણો કોલાહલ થયો. • વિવેચન - ૨૩૩ - કોલાહલ - વિલાપ અને આજંદન કરનારનો કલકલ, તે થયો - જેમાં તે કોલાહલક ભૂત, અથવા ભૂત શબ્દ ઉપમાર્યું છે તેથી કોલાહલ - રૂપતાને પામ્યા, કેમકે - હા પિતા !માતા ! ઇત્યાદિ કલકલગી આકુલિત થઈને, મિથિલામાં થયો. સર્વે ગૃહ, આરામ આદિમાં થયો. ક્યારે ? દીક્ષા લેતા હતા તે કાળે. રાજર્ષિ - રાજા, તે રાજ્યવસ્થાને આશ્રીને, ઋષિ - તે કાળની અપેક્ષાએ છે અથવા રાજ્યાવસ્થામાં પણ હષિ - ક્રોધાદિ છ વર્ગના જયથી બષિ જેવા. - - • નમિ નામના રાજા ઘેરથી અથવા કપાય આદિથી નીકળ્યા ત્યારે શું થયું તે કહે છે - • સૂત્ર • ૨૩૪ - ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત થર્ચેલા નમિ રાજર્ષિને બ્રાહ્મણ રૂપે આવેલા દેવેન્દ્રએ આ વચન કહા - • વિવેચન - ૨૩ - જમ્મુધત રાજર્ષિ, પ્રવજ્યા સ્થાને જ રહે છે - સખ્યમ્ દર્શનાદિ ગુણો તેમાં છે. તે પ્રવજ્યા સ્થાન. તેથી ઉત્તમ એવા પ્રવજ્યા સ્થાનના વિષયમાં ઉધમવંત નમિને બ્રાહાણ વેશથી આવેલા ઇંદ્ર - ત્યારે જ તે મહાત્માનું પ્રવજ્યાને ગ્રહણ કરવાનું મન જાણી તેના આશયની પરીક્ષા કરવાની ઇચ્છાથી સ્વયં ઇંદ્ર આવ્યો. ત્યારે તે આ કહેવાનાર વચનો - વાકયો બોલ્યા. શું બોલ્યા ? તે કહે છે - • સૂત્ર - ૨૩૫ - હે સર્ષ : આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં, ઘમાં કોલાહલપૂર્ણ દારૂણ શબ્દ સંભળાઈ રહ્યા છે ? • વિવેચન - ૨૩૫ - કિમ્ - પરિપ્રશ્ન અર્થમાં છે, ન - વિતર્કમાં, ભી - આમંત્રણમાં. આજના દિવસે નગરી ઘણાં કલકલરૂપ વ્યાકુળ - કોલાહલ સંકુલ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. તે કદાચ બંદિછંદોનો ઉદરિત પણ હોય, તેના નિરાકરણ માટે કહે છે. લોકોના મનને વિદારે છે તે દારુણ વિલાપ અને આક્રંદન આદિ, તેઓ ક્યાં રહેલા છે ? સાતભૂમિ આદિ પ્રાસાદોમાં સામાન્ય ઘરોમાં અથવા પ્રાસાદ -- દેવ અને નરેન્દ્રોનો, ગૃહ - તે સિવાયના લોકોનું રહેઠાણ. ચ શબ્દથી ત્રિક, ચતુષ, ચતરદિમાં પણ જાણવો. • સૂત્ર - ૨૩૬ દેવેન્દ્રની આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨૩૬ ૪ ૯ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું - • વિવેચન - ૨૩૬ - અનંતરોક્ત અર્થને જણાવતો ધ્વનિ સાંભળીને, હેલું - વિક્ષિત અર્થમાં જાય છે તે, તે પાંચ અવયવ વાક્યરૂપ છે. કારણ - અન્યથા અનુપપત્તિ માત્ર, તેના વડે પ્રેરિત તે હેતુ અને કારણથી પ્રેરિત, કોલાહલસંકુલ દારુણ શબ્દો સંભળાય છે, આના વડે ઉભયથી આ પ્રમાણે સૂચિત છે, તેથી કહે છે - આપની આ અભિનિષ્ક્રમણ પ્રતિજ્ઞા અનુચિત છે, કેમકે આજંદનાદિ દારુણ શબ્દના હેતુપણાથી હેતુ, જીવહિંસાવત દષ્ટાંત છે. જે આક્રંદનાદિ દારુણ શબ્દનો હેતુ છે, તે - તે ધમર્થીને અનુચિત છે. જેમ જીવ હિંસા, તેમ આ આપનું અભિનિષ્ક્રમણ - એ ઉપનય છે. - - - - ઇત્યાદિ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - પ્રેરણા પછી નમિ રાજર્ષિ શકને હવે કહેવાશે તે પ્રમાણે કહ્યું. આ સૂત્રાર્થ છે. તેમણે શું કહ્યું? તે કહે છે - • સૂત્ર - ૨૩૭ - મિથિલામાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળુ મનોરમ, પત્રપુષ્પ અને ફળોથી યુકત, ને માટે સોજિ ઉપકારક હતું. • વિવેચન - ૨૩૭ - મિથિલામાં પત્ર-પુષ્ય આદિશી ઉપચિત ચૈત્ય - ઉધાન હતું તે ચૈત્ય- ઉધાનમાં વૃક્ષ વડે શીતલ છાયા જેની છે, તેવી શીત છાયામાં ચિત્ત ધૃતિને પામે એવા મનોરમ નામક અને પત્ર • પુષ્પ - ફળથી યુક્ત અને પક્ષીઓથી ભરેલું, ઘણાં ગુણવાળું, સદાકાળને માટે પ્રચુર ઉપકારકારી એવું ચૈત્યવૃક્ષ હતું. તેમાં શું ? • સૂત્ર - ૨૩૮ - પ્રચંડ આંધીથી તે મનોરમ વૃક્ષના પડી જવાથી દુઃખિત, અશરણ અને 7 એવા તે પક્ષી છંદન કરી રહ્યા હતા. • વિવેચન - ૨૩૮ • વાયુ વડે અહીં-તહીં ફેંકાતા, ત્યાં વાયુશક્રએ કરેલો એવો સંપ્રદાયછે, ચિતિ - ઇષ્ટકાદિનો સંગ્રહ, તે જ ચૈત્ય, તેમાં અધોબદ્ધ પીઠિકાની ઉપર મનના અભિરતિ હેતુથી ઉંચી કરાયેલ પતાકાઓ હતી. દુ:fખત - જેમને દુઃખ થયેલું છે તે, અશરણ - બાણ રહિત, તેથી જ પીડિત, આ પ્રત્યક્ષ આકંદ શદ કરે છે. ખો - પક્ષીઓ. અહીં આ મિથિલામાં આ દારુણ શબ્દો કેમ સંભળાય છે ? એ પ્રમાણે સ્વજનોનું આક્રંદન કહ્યું, તે પક્ષીનું કંદન પ્રાયઃ સમજવું અને આત્માને વૃક્ષ સમાન જાણવો. તત્ત્વથી નિયતકાળ જ સાથે રહીને અને ઉત્તરકાળે સ્વ-સ્વગતિ ગામીપણાથી વૃક્ષને આશરે રહેલા પક્ષીની ઉપમા દ્વારા સ્વજનોને બતાવ્યા. • • x x- આ જ સ્વજનો વાયુ વડે પડી ગયેલા વૃક્ષથી છુટા પડી ગયેલા પક્ષીની માફક પોત-પોતાના પ્રયોજનની હાનિ થયાની આશંકા કરતા કંદન કરે છે. પોતાનું પ્રયોજન સીદાવાથી સ્વજન અને Page #277 -------------------------------------------------------------------------- ________________ છે ? ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પરિજન હાહાકાર કરતાં રહે છે. ઇત્યાદિ - x• x- જાણવું. એ પ્રમાણે આઝંદાદિ દારુણ શબ્દોનું કારણ નમિ રાજર્ષિનું અભિનિષ્ક્રમણ છે, તે હેતુ અસિદ્ધ છે. તેઓ તેમના પ્રયોજન અને હેતુપણાથી આકંદન કરી રહ્યા છે. એ પ્રમાણે તમે કહેલા હેતુ અને કારણ અસિદ્ધ જ છે, એમ કહેવા માંગે છે. • પછી - • સૂત્ર - ૨૩૯ - નમિ રાજર્ષિના આ પ્રાર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત 4%એ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું - • વિવેચન - ર૩૯ - આ અર્થને સાંભળીને હેતુ અને કારણ - જે પૂર્વ સૂત્રમાં કહ્યા છે, તેનાથી પ્રેરિત - “આપે બતાવેલ હેતુ અને કારણ અસિદ્ધ છે', એ અનુપપત્તિથી પ્રેરિત એવા દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું, શું કહ્યું? • સૂત્ર - ૨૪૦ - આ અનિ છે, આ વાયું છે, તેનાથી આ તમારું રાજભવન બળી રહેલ છે. ભગવાન ! આપ આપના અંતઃપુર તરફ કેમ નથી જોતાં ? • વિવેયન - ર૪૦ - આ પ્રત્યક્ષ દેખાતો અગ્નિ અને પવન છે, તે પ્રત્યક્ષ ભસ્મસાત કરે છે, પ્રક્રમથી વાયુ વડે પ્રેરિત અગ્નિની માફક (કોને ?) આપના ભવનને. તથા હે ભગવન ! અંતઃપુરની સામે કેમ જોતા નથી? અહીં જે-જે પોતાનું છે, તેનું રક્ષણ કરવું જોઈએ, જેમ - જ્ઞાનાદિ. આ આપનું જ અંતાપુર છે. ઇત્યાદિ હેતુ-કારણની ભાવના પૂર્વવત. • સૂત્ર - ૨૪૧, ૨૪૨ - દેવેન્દ્રના આ અર્થને સાંભળીને - 1 - 1 - રાજર્ષિએ આમ કહ્યું - જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. • વિવેચન - ર૪૧, ૨૪૨ • (૨૪૧નું વિવેચન પૂર્વના સૂત્ર - ૩૬ વત જાણવું) જે રીતે સુખ ઉપજે, એ પ્રમાણે અમે રહીએ છીએ. પ્રાણ ધારણ કરીએ છીએ. અમારી કોઈ વસ્તુજાત વિધમાન નથી. કેમકે - હું એકલો છું, મારું કોઈ નથી. જેમ જીવ એક્લો જન્મે છે, મરે છે પણ એકલો જ. તેથી આ અંતાપુર આદિ કોઈ મારા નથી. એમ હોવાથી આ નગરીના બળવાથી મારું કંઈ પણ બળતું નથી, મિથિલાનું ગ્રહણ માત્ર અંતઃપુરાદિ જ નથી, મારા સંબંધી બીજા પણ કોઈ સ્વજનાદિ પણ નહીં, કેમકે પ્રાણીઓ પોતપોતાના કર્મોના ફળ જ ભોગવે છે, તે-તે પ્રમાણે ભ્રમણ કરે છે, તેથી અહીં કોણ કોનું પોતાનું કે પારકું છે? તે જણાવે છે. તેથી આના વડે પૂવક્ત હેતુનું અસિદ્ધત્વ કર્યું. તાથી જ્ઞાનાદિ સિવાયનું બધું જ અસ્વકીયપણાથી છે, ઇત્યાદિ ચર્ચા પૂર્વવત્ આ જ વાત કહે છે - Page #278 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ ૯ર૪૩, ૨૪૪ • સૂત્ર - ૨૪૩, ર૪૪ - પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષને માટે કોઈ વસ્તુ તેને પણ નથી હોતી કે અપ્રિય હોતી નથી... “બધી બાજુથી હું એકલો જ છું” જે પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારથી સુખ જ સુખ છે. • વિવેચન - ૨૪૩, ૨૪૪ - ચા - પરિહરેલ છે પુત્ર અને પત્ની જેણે તે તથા તેને, તેથી જ કૃષિ, પશુપાલનાદિ ક્રિયાને પરિહરેલ ઉક્તરૂપ ભિક્ષુને પ્રિય- ઇષ્ટ કંઈપણ નથી અને પ્રિય - અનિષ્ટ પણ કંઈ નથી. કેમકે પ્રિય કે અપ્રિય વિભાગના અસ્તિત્વમાં જ પુત્ર, પત્ની આદિનો ત્યાગ ન જ કરેલો જાણવો. તે બંને જ અતિપ્રતિબંધ વિષયપણે છે. આના વડે “કાંઈ નથી” એ વાતનું સમર્થન કરેલ છે, તે સ્વકીયત્વ જ પુત્રાદિના અત્યારથી આસક્તિ થાય, તેથી તેનો નિષેધ કર્યો. એવું હોય તો સુખેથી વસવું કે જીવવું કઈ રીતે થાય ? તે કહે છે - મનિને ઘણું કલ્યાણ કે સુખ બાહ્ય -- અત્યંતર બંને રીતે અણગા૫ણામાં છે અથવા સ્વજન અને પરિજનથી વિપમુક્ત અને “હું એકલો છું” એવી એકત્વ ભાવનારૂપ પર્યાલોચન કરતો (સાધુ કલ્યાણ કે સુખને પામે). • સૂત્ર - ૨૪૫, ૨૪૬ - આ અર્થને સાંભળીને - * - *- દેવેન્દ્રએ નામિ રાજર્ષને કહ્યું - હે ક્ષત્રિય ! પહેલાં તું નગરના પાકાર, ગૌપુર, અટ્ટલિકા, દુગની બાઈ, સીતાની બનાવીને જાઓ (બનાવીને પછી દીક્ષા લો). • વિવેચન • ૨૪૬ - પ્રકર્ષથી મર્યાદા વડે કરે છે તેને તે પ્રકાર - ધૂળ અને ઇંટો આદિથી વિરચિત કરીને, ગોપુર - ગાય વડે પૂરાય છે તે, પ્રતોલી હારો, ગોપુરના ગ્રહાણથી આગળીયો, બારણા આદિ પણ લેવા. અટ્ટાલક - પ્રાકાર કોષ્ઠકની ઉપર રહેલા આયોધન સ્થાનો. ખાઈ પર સૈન્યને પાડવા માટે ઉપરથી ઢાંકેલ ખાડો. શીગદ્ગ - સો ને હણે તેવું યંત્ર વિશેષરૂપ. એ પ્રમાણે બધુ જ નિરાકુલ કરીને જા. ક્ષતથી રક્ષણ આપવા માટે ક્ષત્રિય, તે સંબોધન છે. હેતુપલક્ષણ આ છે - જે ક્ષત્રિય છે, તે નગર રક્ષા માટે પ્રવૃત્ત હોય. • સૂત્ર - ૨૪૭ થી ૨૫૦ - આ અર્થન સાંભળીને - 1- 1 • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - શ્રદ્ધાને નર, તપ અને સંચમને અર્ગલા, ક્ષમાને મન - વચન - કાયાની બિગતિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે આજેય મજબુત પ્રકાર બનાવીને... વરામને ધનુષ, કરસમિતિને તેની જીવા, જૂતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને.... તારી બાણોથી યુક્ત ધનુષથી કમરપી ફાયને ભેદીને અંતર્મુદ્ધનો વિતા મુનિ સંસારથી મુક્ત થાય છે. • વિવેચન - ૨૪૭ થી ૨૫૦ • શ્રદ્ધા - તત્પરુચિ રૂપા સંપૂર્ણ ગુણ આધારપણાથી, નગરી કરીને - હૃદયમાં Page #279 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અવધારીને. આના વડે પ્રશમ સંવેગ આદિ ગોપુર કરીને તેમ ઉપલક્ષણથી કહ્યું. આગળીયો, બાસણા, કઈ રીતે ? તે કહે છે. તપ - અનાશનાદિ બાહ્ય, તેનાથી પ્રધાન. સંવર - આશ્રવ નિરોધ લક્ષણ તપ સંવર તેને. મિથ્યાત્વ આદિ દુષ્ટ્રનિવાસ્કપણાથી અર્ગલા - પરિધ, તેનાથી પ્રધાન બારણા પણ અર્ગલા કહેવાય. પ્રાકાર - ક્યા? તે કહે છે - ક્ષમા નિપુણ - શનું રક્ષણ પ્રતિ શ્રદ્ધા વિરોધી અનંતાનુબંધી કોપને ઉપરોધીપણાથી પ્રાકાર કરે. ઉપલક્ષણથી માનાદિ નિરોધી માર્દવાદિને પણ લેવા અટ્ટાલક, ઉદ્ભૂલક, શતાબ્દી સંસ્થાનીય મનોસુમિ આદિ ત્રણ ગુમિ વડે ગુપ્ત. આ પ્રકારના વિશેષણ છે. તેથી જ દુઃખથી અભિભૂત થાય તેથી દુwઘર્ષ. અહીં જે “પ્રાકારાદિ કરાવીને" કહેલ, તેનું પ્રતિવચન કહેલ છે. હવે પાકાર અને અટ્ટાલકમાં અવશ્ય જાણવું. તેના હોવાથી પ્રહરણાદિમાં વૈરીઓ સંભવે છે. તેથી કહે છેo- ઘાષ - કોદંડ, પરાક્રમ - જીવ વીર્ષોલ્લાસરૂપ ઉત્સાહ કરીને, જીવા - પ્રત્યંચા, ઇ - ઇર્યાદિ પાંચે સમિતિઓ. સદા - સર્વકાળ. વૃતિ - ધર્મમાં અભિરતિ રૂપ, કેતન - વૃંગમય ધનુ મધ્યમાં કાષ્ઠમય મુઠ્ઠીરૂપ. તેને મનઃ સત્યાદિ વડે બાંધે. પછી શું? તે કહે છે : - વ્યંતર છ ભેદે લેવા. તે જ કર્મ પ્રતિ અભિભેદીપણે છે. કાચ - લોઢાનું બાણ, તેનાથી યુક્તપણાથી અનુક્રમે ધનુષ વડે ભેદીને - કર્મ વિદારીને, જ્ઞાનાવરણાદિ કંચુક વત કર્મકંક, તેને વિદારીને. કર્મકંયુકના ગ્રહણથી આત્મા જ વૈરી થાય છે. કર્મનું કંયુકત્વ તેમાં રહેલમિથ્યાત્વ આદિ પ્રકૃતિ ઉદયવતીં શ્રદ્ધા નગરનો રોધ કરીને આત્માનું દુર્નિવારત્વ છે. કર્મના ભેદમાં જિતપણાથી જેનો સંગ્રામ ચાલ્યો ગયો છે. તે વિગત સંગ્રામ છે. જેમાં શારીરિક, માનસિક દુઃખો હોય છે, તે ભ૩ - સંસાર, તેનાથી મૂકાય છે. આ રીતે જે “પ્રાકાર કરાવીને" ઇત્યાદિ કહ્યું તે સિદ્ધ સાધન છે. આ રીતે શ્રદ્ધા નગર રક્ષણ કહીને તત્વથી ઇંદ્રની અવિજ્ઞતા બતાવી, અને અભિમત પ્રાકારાદિ કરણમાં મુક્તિ ન થાય તેમ કહ્યું. • સૂત્ર - ૨૫૧, રપર - માં અને સાંભળીને - * * * * * - દેવેન્દ્રમાં રાજર્ષને આમ કહ્યું - સચિય | પહેલt તમે પ્રસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પછી જજે (અલજિત થm). વિવેચન - ૨૫ - જેમાં મનુષ્યોના નયન અને મન પ્રસન્ન થાય છે, તે પ્રાસાદ. અનેક પ્રકારે વાસ્તુવિધામાં બતાવ્યા મુજબ બનેલ તે વદ્ધમાનગૃહ. વાલાગ્રપોતિકા તે “વલભી'નો વાયક છે, તેથી વલભી કરાવીને, બીજા મતે આકાશ અને તળાવ મધ્યે સ્થિત ક્ષુલ્લક પ્રાસાદ • ચંદ્રશાળા, તે ક્રીડા સ્થાન રૂપ કરાવીને ત્યારપછી જે. હે ક્ષત્રિય ! આના વડે જે પ્રેક્ષાવાન છે તે છતાં સામર્થ્યમાં પ્રાસાદાદિ કરાવીને - જેમ બ્રહાદત્ત આદિ, પ્રેક્ષાવાન સામર્થ્ય હોવાથી થવાય છે, ઇત્યાદિ હેતુ અને કારણના સૂચનકારી છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૫૧, ૨૫૨ • સૂત્ર - ૨૫૩, ૨૫૪ આ અર્થને સાંભળીને · નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - * - * - જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. • વિવેચન ૫૪ - સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો ? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - × - ૫ણ હું સંશચિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગદર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિતપણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી ? તેથી કહે છે - જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઇચ્છે છે તે ઇચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય - ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ, અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઇચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત છીએ. - - ૪ - - તેથી પ્રેક્ષાવાન ઇત્યાદિ છે, તેણે સિદ્ધસાધનપણાથી જ રહેવું. - - સૂત્ર - ૨૫૫, ૨૫૬ આ અર્થને સાંભળીને - ૪ - ૪ - દેવેન્દ્રએ રાજર્ષિને કહ્યું - - હે ક્ષત્રિય 1 પહેલાં તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જો - દીક્ષા લેશે. ૫૩ ♦ વિવેચન સ્પદ ચોતરથી લુંટે છે - ચોરી કરે છે, પ્રાણીના રોમોને હરે છે તે લોમાહાર. શું કહેવા માંગે છે ? આત્મવિઘાતની આશંકાથી બીજા પ્રાણોને હરીને પછી તેનું બધું જ લુંટી લે. વૃદ્ધો કહે છે - લોમહારા એટલે પ્રાણહારકો, ગ્રંથિ - દ્રવ્ય સંબંધી, તેને ભેદે છે, અર્થાત્ કાતર ઇત્યાદિ વડે વિધારે છે. તે ગ્રંથિભેદી. ટાસ્કર - સર્વકાળ ચોરી કરનારા - ૪ - - આવા બધાં આમોષાદિ ઉપતાપકારી હોવાથી, નગરનું ક્ષેમ કરીને, પછી હે ક્ષત્રિય ! જ્જો. આના વડે પણ જે સધર્મી રાજા છે, તે અહીં અધર્મકારીનો નિગ્રહ કરે, જેમકે - ભરત આદિ. સધર્મ રાજા વડે હેતુ કારણની સૂચના કરી છે. ♦ સૂત્ર - ૨૫૭, ૨૫૮ - આ અર્થને સાંભળીને - - . નમિ રાજર્ષિએ દેવેન્દ્રએ આમ કહ્યુંઆ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. ♦ વિવેચન - ૨૫૭, ૨૫૮ અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે ? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધિની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ ? અકાણિ - આમોષાદિ અવિધાચી, આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન - Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મનુષ્યલોકમાં નિગડાદિ વડે નિયંત્રિત કરાય છે. જ્યારે તે કરનારા છુટી જાય છે આના વડે જે પૂર્વે કહ્યું • “આમોષકાદિના ઉપદ્રવથી નગરને બચાવીને જવું” તેમાં તેઓને જાણવાનું અશક્ય પણે હોવાથી ક્ષેમકરણ પણ અશક્ય જાણવું, જે સધર્મા આદિ બતાવ્યા, તેમાં અપરિજ્ઞાનથી અનપરાધીને પણ દંડ કરવાથી સધર્મનૃપતિત્વ પણ વિચારવું જોઈએ, એ પ્રમાણે અસિદ્ધતા હેતુ છે. ૫૪ ♦ સૂત્ર - ૨૫૯ - આ અર્થને સાંભળીને • વિવેચન ૫૯ - આ સ્વજન, અંતઃપુર, નગર, પ્રાસાદ, નૃપતિધર્મ વિષયમાં આમને આસક્તિ છે કે નહીં, એ વિમર્શ કરીને હવે દ્વેષનો અભાવ થયો છે કે નહીં ? તે જાણવાની ઇચ્છાથી, તેની જ પરીક્ષા કરવાને શક્રએ આમ પૂછ્યું - - - સૂત્ર - ૨૬૦ હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જો દીક્ષા લેશે. - - * - * - · દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું . • વિવેચન - ૨૬૦ જે કેટલાંક રાજાઓ તમારી મર્યાદામાં રહેલા નથી, તમને નમતા નથી - ૪ - x તેથી હે નરાધિપ ! નૃપતિ ! ન નમેલા રાજાઓને સ્થાપીને પછી જો, હે ક્ષત્રિય ! અહીં પણ જે રાજા, તે ન નમેલા રાજાને નમાવે છે. જેમ ભારત આદિ, ઇત્યાદિ હેતુ અને કારણે અર્થથી આક્ષિપ્ત છે. • સૂત્ર - ૨૬૧ થી ૨૬૪ - આ અર્થને સાંભળીને - * - *- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું જે દુય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે... બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાર્યું સુખ પ્રાપ્ત થાય છે.... પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા, લોભાદિ વાસ્તવમાં દુય છે. એક પોતાને જીતવાથી આ બધાં જીતાઈ જાય છે. ♦ વિવેચન - ૨૬૨ થી ૨૬૪ જે હજારો સુભટોને દુય યુદ્ધમાં જીતી લે છે, તે જો એકને કોઈ જીવ વીર્યોલ્લાસથી જીતી લે, કોને ? આત્માને. કેવા ? દુરાચાર પ્રવૃત્ત. તે તેણે અનંતરોક્ત હજારોને જીતીને પ્રકૃષ્ટ જય - બીજાનો પરાભવ કરેલ છે. આના વડે આત્માનું અતિ દુયત્વ કહ્યું. તેથી આત્મા સાથે જ સંગ્રામ કરો. - - પણ બીજા કોઈ સાથે નહીં. તારા સંગ્રામથી બાહ્ય રાજા આદિને આશ્રીને અથવા બાહ્ય યુદ્ધ કરવા કરતાં આત્માને જીતીને એકાંતિક આત્યંતિક મુક્તિ સુખરૂપ પામે છે અથવા શુભ - પુન્યને પામે છે. આત્માને જ જિતવાથી સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે કહે છે - શ્રોત્ર આદિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૯૪ર૬૧, ૨૬૪ ૫ ૫ પાંચ ઇન્દ્રિયો, ક્રોધ - કોપ, માન - અહંકાર, માયા - નિકૃતિ, લોભ - વૃદ્ધિરૂ૫, તે દુર્જય - દુભિભવ છે. સતત તેવા તેવા અધ્યવસાય સ્થાનાંતર એ પ્રમાણે વ્યુત્પત્તિથી આત્મા એટલે મન, સંપૂર્ણ ઇંદ્રિયાદિ અને ઉપલક્ષણથી મિથ્યાત્વ આદિ, તે બધું આત્માને જીતવાથી જિતાયેલ જ છે. મનને જીતવાથી ઇંદિયો જિતાયેલી જ છે, પછી તેના જયને અલગથી કેમ જણાવ્યો? સત્ય છે. તો પણ પ્રત્યેક દુર્જયત્વ જણાવવા માટે તેનો પૃથક ઉપન્યાસ છે. • x x• જે કારણે આભા જ દુર્જય છે, તેથી બધી જ ઇંદ્રિય આદિ આત્માના જીતતા જિતાયેલ જ છે. આના વડે ઇંદ્રિય આદિના જ દુઃખ હેતુત્વથી તેના જયથી સુખ પ્રાપ્તિ સમર્થિત થાય છે. એ પ્રમાણે ફળ ઉપદર્શન દ્વારથી જીતવાની ઇચ્છા કલ્યાણકારી છે, એમ કહ્યું. તેથી જે રાજા આદિને તત્ત્વથી જીતવાપણું દર્શાવીને સિદ્ધ સાધનપણાથી પ્રયોજેલ છે. સૂત્ર - ૨૬૫, ૨૬૬ - આ અર્થને સાંભળીને - 1 - 1 - દેવેન્દ્રએ નકિ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બહાણને ભોજન કરાવીને દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વય યજ્ઞ કરીને જજે - દીક્ષા લેજે. • વિવેચન - ૨૫, ૨૬૬ - - અનંતર પરીક્ષાથી આણે દ્વેષને પણ પરિહરેલ છે, તેમ નિશ્ચય કરીને, જિન પ્રણિત ધર્મ પ્રતિ ચૈર્યની પરીક્ષા કરવાની ઇચ્છાથી શક્રએ આ પ્રમાણે કહ્યું - વિપુલ યજ્ઞ - યાગને ચોજીને, આગંતુક શ્રમણ - નિર્ગુન્હાદિ, બ્રાહ્મણો - દ્વિજોને જમાડીને, દ્વિજાદિને ગાય, ભૂમિ, સુવર્ણ આદિનું દાન કરીને, મનોજ્ઞા શબ્દદિને ભોગવીને, સ્વયં યાગાદિ કરીને પછી હે ક્ષત્રિય ! . આના વડે જે તે પ્રાણીને પ્રીતિકર છે. તે ધર્મને માટે, જે હિંસાથી વિરમણાદિ છે, તેના વડે આ યાગાદિને હેતુ અને કારણપણે સૂચવેલ છે. • સૂત્ર • ૨૬૭, ૨૬૮ - આ આર્થને સાંભળીને - 1 - 1 • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. • વિવેચન - ૨૬૮ - પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન કરે, આવો દાતા પણ જો કંઈક ચાસ્ત્રિમોહનીય ક્ષયોપશમથી સંયમ - આશ્રવાદિ વિરમણરૂપ થાય ત્યારે તે જ અતિશય પ્રશસ્ય છે. કેવા પ્રકારનાને પણ ? સ્વષ્ય પણ વસ્તુ ન આપતો હોય અથવા તેના કરતા પણ ઉક્તરૂપથી દાતાના વિવક્ષિત અવધિપણાથી, જેઓ પ્રાણિહિંસાથી સમ્યફ અટકે છે કે સંયમવાનું સાધુ પ્રશસ્યતર છે. અથવા તે દાવા કરતાં પણ અર્થાત્ ગોદાન ધર્મથી ઉક્ત રૂપ સંયમ શ્રેય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ * અહીં ગોદાન એ યાગાદિનું ઉપલક્ષણ છે. ઘણાં લોકોએ આચરેલ છે એ પ્રમાણે સંયમના પ્રશસ્યત્વને કહીને યોગાદિનું સાવધત્વ અર્થથી બતાવેલ છે. વળી - x પશુવધમાં કઈ રીતે અસાવધતા હોય ? તથા દાનાદિ પણ અશનાદિ વિષયક ધર્મોપકરણ ગોચર છે તે ધર્મને માટે વર્ણવેલ છે. - x - ૪ - બાકીના સુવર્ણ, ગોભૂમિ આદિ પ્રાણીની હિંસાના હેતુપણાથી સાવધ જ છે, ભોગોનું સાવધત્વ સુપ્રસિદ્ધ છે. તે પ્રમાણે પ્રાણિપ્રીતિ કરવાપણું આદિ અસિદ્ધ હેતુ છે. કેમકે જે સાવધ છે, તે પ્રાણીપ્રીતિકર નથી. જેમ હિંસાદિ સાવધ અને યાગાદિ છે. * સૂત્ર - ૨૬૯, ૨૭૦ - * - * - આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરસ્ત રહો. . ♦ વિવેચન - ૨૬૯, ૨૩૦ - આ પ્રમાણે જિનધર્મમાં સ્વૈર્યને અવધારીને પ્રવ્રજ્યા પ્રતિ આ દૃઢ છે કે નહીં તેની પરીક્ષા કરવા શક્રએ આ પ્રમાણે કહ્યું - અત્યંત દુનુચર એવા આ આશ્રમ છે, સ્વ-પર પ્રયોજન અભિવ્યાપ્તિથી ખેદ અનુભવે છે, એમ કરીને ગૃહસ્થ ધર્મ, તે જ અલ્પ સત્વવાળાથી દુષ્કરપણે છે તેમ કહ્યું. કેમકે ગૃહસ્થાશ્રમ સમાન ધર્મ ન હતો, ન થશે. તેને શૂર મનુષ્યો પાળે છે. કાયરો પાખંડનો આશ્રય લે છે. તેને છોડીને - ત્યાગ કરીને બીજા કૃષિ પશુપાલન આદિ અશક્ત કાયર જન વડે અતિ નિંદિતની ઇચ્છા કરે છે. કોને ? પ્રવ્રજ્યા રૂપ આશ્રમને. તમારા જેવાને આ કાયર જેવું આયરણ કરવું ઉચિત નથી. તો શું ઉચિત છે ? તે કહે છે - આ જ ગૃહાશ્રમમાં રહેવું. પૌષધ ધર્મની પુષ્ટિ કરે તે વ્રત વિશેષ, તેમાં આસક્ત, તે પૌષધરત અર્થાત્ અણુવ્રત આદિ વાળા થાઓ. આનુ ઉપાદાન પૌષધ દિનોમાં અવશ્ય ભાવથી તપ-અનુષ્ઠાન ખ્યાપક છે. - - - માટે હૈ રાજન્ ! અહીં ગૃહસ્થ પદથી હેતુને કહ્યાં, તેથી જે જે ઘોર છે, તે - તે ધર્માર્થીએ કરવું જોઈએ, જેમકે - અનશન આદિ. માટે આ ગૃહાશ્રમને અનુસરવો જોઈએ. ♦ સૂત્ર - ૨૧, ૨૭૨ - આ અર્થને સાંભળીને *--- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું - જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. - • વિવેચન - ૨૭૧, ૨૭૨ - મહિને - મહિને એટલે પ્રતિમાસે, મહિને કે પખવાડીયે નહીં, જે કોઈ અવિવેકી પારણે તૃણ માત્ર ખાય, અર્થાત્ જેટલું કુશના અગ્ર ભાગે રહે તેટલું જ ખાય પણ અધિક નહીં અથવા કુશાગ્રથી ઓદનમાત્ર ખાય એટલા સાધકપણાથી વ્યવહાર કરનારો પણ એટલે કે આવો કષ્ટ અનુષ્ઠાયી પણ શોભન સર્વ સાવધવિરતિરૂપ પણાથી Page #284 -------------------------------------------------------------------------- ________________ ૯/ર૦૧, ૨૭૨ ૫ સોળમે ભાગે પણ ન આવે, એ પ્રમાણે તીર્થકર આદિ વડે કહેવાયેલી છે. તેવા પ્રકારનો ધર્મ જેનો છે તે સ્વાખ્યાત ધર્મ એટલે કે ચારિત્રથી સોળમી કળાએ પૂર્વોક્ત બાલ તપસ્વી ન આવે. અહીં એવું કહેવા માંગે છે કે ઘોર તપ આદિ પણ સ્વાખ્યાત ધર્મના જ ઘમચી વડે અનુષ્ઠયપણે છે. બીજાને તો તે આત્મવિઘાત રૂપ જ થાય કેમકે તે અન્યથા પણે છે. જે સ્વાખ્યાત ધર્મરૂપ ન હોય, તેણે ઘોર એવા તે ધમાં અનુષ્ઠાનો ન કરવા, જેમકે આત્મવધાદિ અને ગૃહાશ્રમ, કેમકે તેવા સાવધવથી હિંસાહત થાય. • સૂત્ર - ૨૭૩, ૨૭૪ • આ અર્થન સાંભળીને - ૪ - 1 - દેવેજએ નકિ રાજર્ષિ કહ્યું - હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાન, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પણ જજે - દીક્ષા લેજે. • વિવેચન - ૨૩, ૨૪ - ચતિધર્મમાં આ દેઢ છે, તેવો નિશ્ચય કરીને આ આસક્તિથી દૂર છે એ પ્રમાણે તેના અભાવની પરીક્ષા કરીને. ફરી પરીક્ષા કરવા ઇંદ્ર કહે છે - સોનું, વિશિષ્ટ વાર્ષિક અથવા ઘરેલું સોનું અને બીજું સોનું, ચંદ્રનીલાદિ મણિ, મોતી, કાંસાના માજન આદિ, વસ્ત્રો, રથ અશ્વાદિ વાહન અથવા વાહન સહિત હિરણ્ય આદિ, ભાંડાગાર, ચર્મલતાદિ અનેક વસ્તુની વૃદ્ધિ કરીને સમસ્ત વસ્તુ વિષયેચ્છા પરિપૂર્તિ કરીને જ્જો. આશય આ છે કે - જે આકાંક્ષા સહિત છે તે ધર્માનુષ્ઠાન યોગ્ય થતો નથી. જેમ મમ્મણ વણિક. - x • સૂત્ર - ૨૭૫ થી ૨૭૭ - આ અર્થને સાંભળીને - 1 - 1• નમિ રાજર્ષિએ દેજને આમ કહ્યું - સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ વૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પણ નથી, એ જાણીને સાધક તપનું આવરણ કરે. • વિવેચન - ૨૬, ૨૭૭ • સોનું અને રૂપું, તેની પર્વત પ્રમાણ સશિ કરાય. પર્વત પ્રમાણ કહેવાથી લઘુ પર્વત પ્રમાણ જ થાય, તેથી કહે છે - તે કૈલાશ પર્વત તુલ્ય જ હોય, કોઈ બીજા લઘુ પર્વત પ્રમાણ નહીં, તે પણ અસંખ્ય હોય, બે કે ત્રણ નહીં, તે પણ લોભી મનુષ્યને તેટલા સોના-રૂપાથી પણ થોડો પણ પરિતોષ થતો નથી. કેમકે તેના ઇચ્છા-અભિલાષ આકાશલ્ય અનંત છે. - x x- શું સોનું, રૂપું જ માત્ર ઇચ્છાની પરિપૂર્તિ માટે પર્યાપ્ત નથી? તે આશંકાથી કહે છે - લોહિત શાલિ આદિ, જવ, બાકીના બધાં ધાન્યો, તાંબુ વગેરે ધાતુ, ગાય ધોડા આદિ પશુઓ પણ ઇચ્છાપૂર્તિ માટે સમર્થ નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર આ પ્રમાણે જાણીને અથવા તે હેતુથી પંડિત પુરુષ બાર પ્રકારના તપને આયરે, તેથી જ નિઃસ્પૃહતાથી ઇચ્છાપૂર્તિ સંભવે છે. આના વડે સંતોષ જ નિરાકાંક્ષાતામાં હેતુ છે, સુવર્ણ આદિની વૃદ્ધિ નહીં તેથી “સુવર્ણાદિ વધારીને' એવું જ અનુમાન અહીં કર્યું તેમાં આકાંક્ષત્વ લક્ષણ હેતુ અસિદ્ધ છે, સંતોષપણાથી મને આકાંક્ષણીય વસ્તુનો જ અભાવ છે, તેમ કહ્યું - ૫. ” સૂત્ર - ૨૭૮, ૨૯ • *-* આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નતિ રાજર્ષિને કહ્યું - હૈ પાર્થિવ ! આશ્ચર્ય છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને પ્રાપ્ત ભોગોની ઇચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો. • વિવેચન - ૨૭૮, ૨૭૯ - અવિધમાન વિષયોમાં આ વિષયવાંછા નિવૃત્ત છે, એ નિશ્ચય થતાં, વિધમાનમાં તેની આસક્તિ છે કે નહીં તે જાણવા, ઇંદ્રએ પૂછ્યું - આશ્વર્ય વર્તે છે, તમે આવા પ્રકારના અદ્ભૂત ભોગોનો ત્યાગ કરો છો. હે પૃથ્વીપતિ ! અથવા હે ક્ષત્રિય ! આશ્ચર્ય છે કે મળેલા ભોગોને પણ તમે છોડી દો છો અને અવિધમાન ભોગોની અભિલાષા કરો છો, તે પણ આશ્ચર્ય છે, અથવા તમારો અહીં અધિક દોષ છે કે ઉત્તરોત્તર અપ્રાપ્ત ભોગના અભિલાષરૂપ વિકલ્પથી તમે બાધા પામો છો. કેમકે આવા સંકલ્પો અનંત છે. - અહીં આશ્ચર્ય અને અદ્ભૂતનું એકાર્યત્વમાં ઉપાદન છે તે અતિશય જણાવવા માટે છે - અતિશય અદ્ભૂત ભોગોને છોડીને અસત્ એવા કામોને પ્રાર્થો છો. અન્યથા તમારા જેવા વિવેકીને આવું કેમ સંભવે ? આના વડે કહે છે કે - જે સદ્વિવેકી છે, તે પ્રાપ્ત વિષયોને અપ્રાપ્તની કાંક્ષામાં છોડે નહીં, તેમ કહ્યું. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તી આદિ, આ સૂત્રનો હેતુ અને કારણ સૂચવે છે કે - સદ્વિવેકી થયું. - x - x - - સૂત્ર - ૨૮૦, ૨૦૧ - X આ અર્થને સાંભળીને X દેવેન્દ્રને નમિ રાજર્ષિએ કહ્યું સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષે સર્પ સમાન છે, જે કામભોગોને ઇચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુર્ગતિમાં જાય છે, • વિવેચન ૨૮૧ - દેહમાં ચલે છે તે શલ્ય - શરીરમાં પ્રવિષ્ટ શાવત્, તે શું છે ? કામના કરાય તે કામ - મનોજ્ઞ શબ્દાદિ, શલ્યની માફક કામ ભોગો પણ સદા બાધા ઉત્પન્ન કરનારા છે, તથા જે વ્યાપે તે વિષ - તાલપુટાદિ, વિષ સમાન આ કામ છે. જ્યારે તેનો ઉપભોગ કરાય ત્યારે મધુર અને અતિ સુંદર જેવા લાગે છે, પરિણત થાય ત્યારે અતિ દારુણ આ ભોગો છે તથા જેની દાઢમાં વિષ છે, તે આશીવિષ, તેની સમાન આ કામભોગો છે જેમ અજ્ઞાની વડે અવલોકાતા ને મણિથી વિભૂષિત અને ફેલાયેલી ફેણની જેમ શોભન લાગે છે, પણ સ્પર્શાદિ વડે અનુભવાય ત્યારે વિનાશને માટે થાય છે, એવા આ કામભોગો છે. - - Page #286 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨૮૦, ૨૮૧ ૫ ૯ કામની પ્રાર્થના કરતો અને ઇચ્છાતા એવા કામના અભાવથી તે દુષ્ટ એવી નરકાદિગતિમાં જાય છે. આના વડે માત્ર શલ્યાદિવટુ અનુભવાતા એવા આ કામો છે, પણ પ્રાર્થના કરાય તો પણ દોષકાર કહ્યા છે. વળી, સદ્વિવેક અનૈકાંતિક હેતુ છે, તે એકાંત નથી કે પ્રાપ્તને અપ્રામાર્થે ન જ પરિહરાય. પ્રાતમાં પણ અપાય હેતુ હોય તો તેનો ઉછેર કરીને અપ્રાપ્તિને માટે વિવેકી તેનો ત્યાગ કરે છે. બાકી તો મુમુક્ષને કદાચિત પણ આવી આકાંક્ષા જ અસંભવ છે. કામની પ્રાર્થના કરનારો કેમ દુર્ગતિમાં જાય ? તે કહે છે - • સૂત્ર - ૨૮૨ - કોધથી અધોગતિ થાય, માનાથી મધમાગતિ, મારાથી સુગતિમાં ભાધા આવે છે, લોભથી બંને તરફ ભય રહે છે. • વિવેચન - ૨૮૨ - અધો-નરક ગતિમાં જાય છે - ક્રોધથી. માનાથી નીચગતિમાં જાય. પરવંચનરૂપ માયાથી સુગતિનો વિનાશ થાય છે. લોભ • ગૃદ્ધિથી બંને પ્રકારની - આ લોક અને પરલોક બંનેમાં ભય - દુ:ખ રહે છે. - ૮ - કામમાં પ્રાર્ણમાનને અવશ્ય ક્રોધાદિનો સંભવ રહે છે. આવા પ્રકારે તે હોવાથી, કઈ રીતે તેની પ્રાર્થનાથી દુર્ગતિગમન ન સંભવે? તે અભિપ્રાય છે અથવા ઇંદ્રએ કહ્યું, તે બધું જ કષાય અનુપાતી છે, તેના વિપાકનું આ વર્ણન છે. એ પ્રમાણે ઘણાં ઉપાયો વડે તે ઇન્દ્ર નમિ રાજર્ષિને ક્ષોભ પમાડવા અસમર્થ થયો ત્યારે શું કરે છે? • સુત્ર - ૨૮૩ થી ૨૮૫ - દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઉદ્વરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી તુતિ કરતાં, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું - અહો ! આશ્ચર્સ છે જે - તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કયો. માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે. • વિવેચન - ૨૮૩ થી ૨૮૫ - બ્રાહ્મણના રૂપ - વેશને ત્યાગ કરીને, ઉત્તર વૈક્રિય રૂપ જે ઇંદ્રનો સ્વભાવ તેને વિકુવને, અનેકાર્થત્વથી પ્રણમે છે, અભિમુખ્યતાથી સ્તુતિ કરે છે- અનંતર કહેવાનાર યુતિને સુખકારી વાણી વડે તેમને કહે છે, અહો ! વિસ્મયની વાણી છે કે - તમે અતિશયથી જિતેલા છે (આ કવાયાને) ક્રોધને નિર્જીત કર્યા છે - તમને ન નમતા સજાને વશ કરવાની પ્રેરણા કર્યા છતાં તમે ક્ષોભિતન થયા. અહો !માન - અહંકારનો હેતુ તેને પણ પસજિત કર્યો છે, જે તમે તમારું ભવનાદિ બળે છે તેમ કક્વા છતાં - માસ જીવતા કેમ આમ ? એવો અહંકાર ન કર્યો. અહો ! તમો માયાને પણ દૂર ધકેલી છે જે તમે નગર રક્ષા હેતુ પ્રાકારાદિમાં નિવૃતિ હેતુ આમોષકના ઉછેદનાદિમાં મનને રોક્યું નહીં. તથા અહો ! તમે લોભને વશ કર્યો છે, જેથી તમને હિરાગ્યાદિ વધારવા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬ 0 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદકર જાઓ, એમ મેં સહેતુક કહેવા છતાં તમે આકાશતુલ્ય ઇચ્છાનો ઉત્તર આપીને માસ તે કથનનો ધ્વંસ કર્યો. ખરેખર તમારું બાજુવ, મૃદુત્વ, ક્ષમા, નિલભતા ઉત્તમોત્તમ છે – X - X. આ પ્રમાણે ગુણ વર્ણનના હારથી સીવીને હવે ફળ ઉપદર્શનના હારથી સવના કરે છે - • સૂત્ર - ૨૮૬ - ભગવન ! આપ આ લોકમાં પણ ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ થશો. કર્મ મળથી રહિત થઈ આપ લોકમાં સર્વોત્તમ સ્થાન સિદ્ધિને કામ દરશો. • વિવેચન - ૨૮૬ • આ જન્મમાં તમે ઉત્તમ ગુણોથી યુક્ત થશો, ભદંત ! પરલોકમાં પણ ઉત્તમ થશો. કઈ રીતે? ચૌદરાજરૂપ ઉપરવર્તી લોકોત્તમની અપેક્ષાએ પ્રધાન અથવા લોકના કે લોકમાં અતિશય પ્રધાન તે લોકોત્તમ, જે સ્થાને રહ્યા પછી, બીજે સ્થાને જતાં નથી તેવું સ્થાન, તે શું ? મુક્તિ રજ- કર્મથી નિર્ગત તે નીરજા હવે ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૨૮૭ - ૨૮૮ - એ પ્રમાણે સ્તુતિ કરતાં ઇંદ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતા, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક-એક્રશ લક્ષણ સુક્ત ચરણની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો જ આકાશ માર્ગે ચાલ્યો ગયો. • વિવેચન - ૨૮૭ - ૨૮૮ - એ પ્રમાણે અભિખવીને, રાજર્ષિને નમીને, પ્રધાન શ્રદ્ધાભક્તિથી પ્રદક્ષિણા કરતો પુનઃ પુનઃ વંદે છે. પછી જે કર્યું તે કહે છે - તે શક લક્ષણવાળા મુનિના ચરણોને વાંદીને આકાશમાં ઉંચે દેવલોક અભિમુખ જતી એવી ઉત્પતિત ગતિથી અને લલિતપણાથી ચપળ અને ચંચળ એવા કુંડલ, આભરણ, મુગટ ધારણ કરેલો ગયો. આ પ્રમાણે સ્વયં ઇઝ વડે અભિવાતા મુનિના મનમાં ઉત્કર્ષ આવ્યો કે નહીં ? તે કહે છે - • સૂત્ર - ૨૮૯ - નમિ રાજર્ષિએ આત્મભાવનાથી પોતાને વિનીત કરાઈ. સાક્ષાત દેવેન્દ્ર દ્વારા પ્રેરિત કરાયા છતાં ઘર અને વૈદેહી ત્યાગીને શ્રમયભાવમાં સુસ્થિર રહો. વિવેચન - ૨૮૯ - નમિ ભાવથી નમિત થયા. સ્વતત્ત્વ ભાવનાથી વિશેષ પ્રગુણિત થયા. - ૪ - કેવા નમિ ? પ્રત્યક્ષ આવીને ઇન્દ્ર વડે પ્રેરિત થવા છતાં, ત્યજીને વૈદેહી એટલે વિદેહ નામક જનપદના અધિપતિ, બીજો કોઈ નહીં અથવા વિદેમાં તે વૈદેહી - મિથિલા નગરીને છોડીને શ્રમણભાવમાં ઉધત થયાં. અથવા નમિ સંયમ પ્રતિ નમી ગયા. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૯૪૨૮૯ શક્રથી સાક્ષાત પ્રેરિત, નહીં કે બીજા પાસે સંદેશો મોકલાયેલા એવા નમિ શ્રમણ્યમાં સ્થિત થયા. તેમની પ્રેરણા છતાં ધર્મ પ્રતિ વિલુમ ન થયા. શું આટલું જ કે બીજું કંઈ ? • સૂત્ર - ૯૦ • એ પ્રમાણે કરીને સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થાય છે, જેમ કે નમિ રાજર્ષિ થયા. તેમ હું કહું છું. • વિવેચન - ૨૯૦ - એ પ્રમાણે જેમ નમિએ નિશ્ચલત્વ કર્યું, તેમ બીજાએ પણ કરવું, ઉપલક્ષણથી કર્યું છે અને કરશે, તેની જેમ જ નહીં કેમકે તેનું દષ્ટાંત તો નિદર્શન માટે છે. કેવા પુરુષો તે કરે છે ? સંબુદ્ધ - મિથ્યાત્વ થકી દૂર જઈને જીવાજીવાદિ તત્ત્વને જાણેલો, પતિ - સનિશ્ચિત કરેલ શાસ્ત્રાર્થવાળો. પ્રવિચક્ષણ - અભ્યાસના અતિશયથી ક્રિયા પ્રતિ પ્રાવિષ્યવાળા. તેવો થઈને શું કરે? વિશેષથી તેના આસેવન થકી અટકે. કોના ? ભોગોના. કોની જેમ ? નમિ રાજર્ષની જેમ નિશ્ચલ થઈને તેનાથી નિવૃત્ત થાય. અથવા આ પરમ ઉપદેશ છે એ પ્રમાણે ભોગોથી નિવૃત્ત થઈને અત્યંત નિશ્ચલપણે નિવર્તે. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૯ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૐ અધ્યયન - ૧૦ ‘દ્રુમપત્રક” X—— X-X' --- નવમું અધ્યયન કહ્યું, હવે દશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ધર્મચરણ પ્રતિ નિષ્કપત્વ કહ્યું. તે પ્રાયઃ અનુશાસનથી જ થાય છે. તે ઉપમા વિના સ્પષ્ટ ન થાય, એ પ્રમાણે પહેલાં ઉપમા દ્વારથી ‘અનુશાસન' નામે આ અધ્યયન છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનો - । - ૪ - નામ નિષ્પન્ન નિક્ષેપે ‘દ્રુમપત્રક’ એવું દ્વિપદ નામ છે. તેથી દ્રુમ અને પત્રનો નિક્ષેપો કહે છે - • નિયુક્તિ - ૨૮૦ થી ૨૮૨ વિવેચન ક્રમ વિષય નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્યતિરિક્ત. આ તવ્યતિરિક્ત દ્રુમ પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર. દ્રુમના આયુ, નામ, ગોત્રને વેદતો તે ભાવદ્રુમ. આ પ્રમાણે જ પત્ર ના પણ નિક્ષેપ જાણવા. હવે નામનો અર્થ - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • નિયુક્તિ • ૨૮૩ વિવેચન દ્રુમ - વૃક્ષ, પત્ર - પાંદડા, આ વૃક્ષના પર્ણોની ઉપમાથી આયુષને કહે છે. કયા ગુણોથી ઉપમિત કરે છે ? સ્વકાળના પરિપાકથી પાતિત રૂપે, ઉપક્રમણ – દીર્ઘકાળ ભાવિની સ્થિતિની સ્વલ્પકાળતાનું આપાદન - તેથી X - મપત્ર અધ્યયન કહેવાય છે. જે રીતે આનું સમુત્થાન છે, તે રીતે દર્શાવતી તેવીશ ગાથાનો સમૂહ કહે છે - • નિયુક્તિ - ૨૮૪ થી ૩૦૬ - વિવેચન (વૃત્તિકારશ્રી અહીં નોંધે છે કે -) આનો અક્ષરાર્થ સ્પષ્ટ જ છે, છતાં કિંચિત્ જણાવે છે - મગધાપુર નગર એટલે રાજગૃહ. તેના તે કાળની અપેક્ષાથી મગધોમાં પ્રધાનપુરપણાથી અને અવિધમાન કરપણાથી કહ્યું. નાયક - સર્વ જગા સ્વામી અથવા જ્ઞાત, ઉદાર ક્ષત્રિય, સર્વ જગતમાં જેમની વિખ્યાત છે તેવા, સ્વભાવથી અતિ નિર્મળ એવી શુક્લ લેશ્યાવાળા, કર્મોને નિરાકૃત કરેલા અથવા કરીને ઇત્યાદિ - x - - - * - * - *- ૪ * * * * * X - (અમે વિશેષ કથન છોડી દઈએ છીએ. કેમકે નિમ્નોક્ત કથાના ભાવાર્થમાં તેનો સમાવેશ થયેલો જ છે.) - - સંપ્રદાયથી આ નિયુક્તિના ભાવાર્થરૂપ કથાનક કહે છે, તે આ - તે કાળે તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલની બહેન યશોમતી નામે હતી. તેના પતિનું નામ પિઠર હતું. આ યશોમતી અને પીઠરને ગાગલિ નામે પુત્ર હતો. ત્યાં વર્ધમાન સ્વામી સુભૂમિ ભાગ ઉધાનમાં પધાર્યા. શાલ રાજા નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - મહાશાલને રાજા તરીકે સ્થાપીશ, (પછી દીક્ષાની ભાવના છે). તે ગયો. તેને પૂછ્યા પહેલાં મહાશાલે કહ્યું - હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો છું તમે જેમ અમારે Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા ૬ ૩ અહીં મેટાપ્રમાણ છો, તેમ દીક્ષામાં પણ થાઓ. પછી કાંપિલપુરથી ગાગલીને બોલાવીને પટ્ટબદ્ધ અભિષિક્ત સજા બનાવ્યો. ગાગલીની માતા જે કંપિલપુરમાં પિઠરને પરણાવેલી, તેને બોલાવી બંને ભાઈઓએ બે શિબિકા કરાવી. ચાવતુ બંનેએ દીક્ષા લીધી. બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. બંને શ્રમણો અગિયાર અંગ ભણ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર બહારના જનપદમાં વિચરે છે. તે કાળે તે સમયે રાજગૃહનામે નગર હતું. ત્યાં ભગવંત પધાર્યા. ત્યારે ભગવંત કરી પણ નીકળીને ચંપા તરફ ચાલ્યા. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ પૂછ્યું - અમે પૃષ્ઠચંપા જવા નીકળીએ, કદાચ કોઈ ત્યાં બોધ પામે અથવા સમ્યકત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે તેઓ બોધ પામવાના છે, ત્યાર ભગવંતે ગૌતમ સ્વામી સાથે તે બંનેને મોકલ્યા. ગૌતમ સ્વામી સાથે પૃષ્ઠચંપા પધાર્યા - ગાગલી, પીઠર અને યશોમતી નીકળ્યા, ભગવતે ધર્મ કહ્યો. તેઓ ધર્મ સાંભળીને સંવેગવાળા થયા. ત્યારે ગાંગલિ બોલ્યો કે - હું માતા-પિતાને પૂછીને અને મોટાપુત્રને રાજ્યમાં સ્થાપે. (પછી દીક્ષા લઉં) તેના માતા-પિતાએ પણ સામેથી જ કહ્યું - જો તું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો છે તો અમે બંને પણ ઉદ્વિગ્ન થયા છીએ. ત્યારપછી તેણે પુત્રને રાજ્યમાં સ્થાપીને ગાગલીએ માતા-પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમ સ્વામી તેમને લઈને ચંપાનગરી જવા નીકળ્યા. તે શાલ અને મહાશાલ બંનેને માર્ગમાં જતાં - જતાં હર્ષ થયો, જે રીતે અમને સંસારમાંથી બહાર કાઢ્યા, એ પ્રમાણે તેમને બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બીજાને પણ એવી વિચારણા શરૂ થઈ કે આ પ્રમાણે આ બંને ભાઈઓએ આપણને રાજ્ય આપ્યું. સંસારથી છોડાવ્યા ઇત્યાદિ વિચારણાથી શુભ અધ્યવસાય થતાં ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે શાલ, મહાશાલ આદિ પાંચે કેવળી થયા. એ પ્રમાણે તે ઉત્પન્ન જ્ઞાનવાળા બધા ચંપા પહોંચ્યા. ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમસ્કાર કરીને કેવલિની પર્ષદા પ્રતિ ચાલ્યા. ગૌતમ સ્વામી પણ ભગવંતને વાંદીને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને, પગે પડીને, ઉભા થઈને બોલ્યા - ક્યાં જાઓ છો? પહેલા અહીં તીર્થકરને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા - હે ગૌતમ!કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમ સ્વામીએ ખમાવ્યા, પછી સંવેગને પામ્યા. ત્યારે ગૌતમ સ્વામીને શંકા થઈ કે - હું કદાચ મોક્ષે જઈશ નહીં, એ પ્રમાણે ગૌતમ સ્વામી વિચારે છે. આ તરફ દેવોમાં સંલાપ ચાલતો હતો - જે અષ્ટાપદ ચડીને રચેત્યોને વાંદે, તો તેવા મનુષ્ય તે જ ભાવે સિદ્ધિ પામે છે. ભગવંત ત્યારે તેના ચિત્તને અને તાપસીના બોધપામવા વિશે જાણે છે. ગૌતમ સ્વામી પણ સ્થિર થશે અને તાપસી પણ સંબોધિત થશે, એમ બે કાર્યો થશે. ગૌતમ સ્વામી પણ ભગવંતને પૂછે છે કે - હું અષ્ટાપદ જાઉં? જા, અષ્ટાપદ જઈને ચેત્યોની વંદના કર. Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂa બ-સટીક અનુવાદ ત્યારે ગૌતમ સ્વામી હર્ષિને અને સંતુષ્ટ થઈ, ભગવંતને વાંદીને નીકળ્યા. ત્યાં અષ્ટપદે પણ જનવાદ સાંભળીને ત્રણ તાપસી પ૦૦ - ૫૦૦ ના પરિવાર સહિત પ્રત્યેક અષ્ટાપદ ચડીએ એ પ્રમાણે ત્યાં કલેશ કરી રહ્યા હતા. કૌડિન્ય તાપસો હતા તે એકાંતર ઉપવાસ કરતા અને પારણે સચિત મૂલ અને કંદનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પહેલી મેખલાએ અટકી ગયેલા. બીજા દત તાપસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા અને પડી ગયેલા પાંડુ પત્રોના આહાર કરતા હતા, તે બીજી મેખલાએ અટકી પડેલા. શેવાલ તાપસો અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતા હતા. તેઓ સ્વય મલીન થયેલી શેવાલનો આહાર કરતા હતા. તેઓ ત્રીજી મેખલાએ અટકી ગયેલા. એ પ્રમાણે તેઓ પણ કલેશ પામતા હતા. ગૌતમ સ્વામી ઉદાર શરીરી હતા, અગ્નિ કે વિજળી જેવા ચમકતા સૂર્યના કિરણો સદેશ તેજવાળા હતા. તાપસો તેમને આવતા જોઇને એ પ્રમાણે બોલે છે કે. આ આવા સ્થૂળકાય શ્રમણ કઈ રીતે અષ્ટાપદ ચડશે? આપણે જે મહાતપસ્વી, શુક, બુભૂક્ષિત પણ ચડી શકતા નથી. ગૌતમ સ્વામી જંઘાયારણ લબ્ધિથી લૂતાતંતુપુટકની પણ નિશ્રાએ ચડવા લાગ્યા. હજી તો તેઓ જુએ છે કે આ આવ્યા, તેટલામાં તો ગૌતમ સ્વામી દેખાતા બંધ થઈ ગયા. ત્યારે તે તાપસી નિમીત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને રાહ જોતાં ઉભા રહી ગયા. જ્યારે પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્યો બની જઈશું એવી પ્રતીક્ષા કરતા રહે છે. ગૌતમ સ્વામી પણ ચૈત્યોને વાંદીને ઇશાન દિશા ભાગમાં પૃથ્વી શિલા પટ્ટકે બેઠા, અશોક વૃક્ષની નીચે શનિવાસાર્થે આવ્યા. આ તરફ શક્રનો લોકપાલ વૈશ્રમણ, તે પણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તે ચૈત્યોને વાંદીને ગૌતમ સ્વામીને વદે છે. ત્યારે ગૌતમ સ્વામી ધર્મ કહે છે. ભગવદ્ અણગારના ગુણોને કહેવાને પ્રવૃત્ત થયા. આણગારા અંતાહારી, પ્રાંતાહારી હોય એ પ્રમાણે વર્ણન કરે છે. વૈશ્રમણ વિચારે છે કે, આ ભગવન ગૌતમ સ્વામીના આવા ગુણોને વર્ણવે છે, જ્યારે તેમના પોતાના શરીરની સુકુમારતા જેવી છે, તેવી તો દેવોને પણ ન હોય. ગૌતમ સ્વામીએ તેના મનોભાવ જાણીને પુંડરીક નામે અધ્યયનની પ્રજ્ઞાપના કરી. પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં નલિનીગુભ ઉધાન છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેમને બે પુત્રો હતા- પુંડરીક અને કંડરીક. તે બંને સુકમાલ યાવત પ્રતિરૂપ હતા. પુંડરીક યુવરાજ થયો. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતો યાવતુ નાલિનીગુભ ઉધાનમાં પધાર્યા. સજા મહાપદ્યનીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - હે દેવાનુપિયો પુંડરીક કુમારને રાજાપણે સ્થાપીને દિક્ષા ગ્રહણ કર્યું. સ્થાવિરોએ કહ્યું - સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરશો. એ પ્રમાણે યાવત્ પુંડરીક રાજા થયો. ચાવતુ વિચરે છે. પછી કંડરીકકુમાર યુવરાજ થયા. ત્યારે તે મહાપદ્મ રાજા પુંડરીક રાજાને પૂછે છે, ત્યાર પછી પુંડરીક રાજા શિબિકા મંગાવે છે. ચાવત મહાપદ્મ સજા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૬ આધ્ય. ૧૦ ભૂમિકા, દીક્ષા લે છે. વિશેષ એ કે ચોદપૂર્વે ભણ્યા. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ, મહાતપ આદિ કરતાં ઘણાં વર્ષો શ્રામાણ્યને પાળીને માસિકી સંલેખના કરીને ૬૦ ભક્તોને છેદીને યાવત્ સિદ્ધ થયા. કોઈ દિવસે તે સ્થવિરો પૂર્વાનુપૂર્વીથી વિચરતા ચાવતું પંડરીકિણી નગરીમાં પધાર્યા, પર્ષદા નીકળી, ત્યારે તે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજની સાથે આ વૃત્તાંત જાણીને હર્ષિત થયા યાવત ત્યાં ગયા. ધર્મકથા સાંભળી, યાવતુ તે પંડરીકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો ચાવત પાછો ફર્યો અને શ્રાવક થયો. ત્યારે તે કંડરીક યુવરાજે સ્થવિરો પાસે ધર્મ સાંભળ્યો, તે હર્ષિત થયો. ચાવત જે પ્રમાણે આપ કહો છો, તેમ જ છે. વિશેષ એ કે હે દેવાનુપ્રિય પુંડરીક રાજાને પૂછીને આવું. ત્યાર પછી દીક્ષા લઉં. સ્થવિરોએ કહ્યું- જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે કંડરીક યાવત્ સ્થવિરોને પ્રણામ કરીને, રવિરોની પાસેથી નીકળે છે. નીકળીને તે જ ચાતુર્ઘટ અરથ ઉપર આરૂઢ થાય છે. ચાવતુ પાછો આવે છે. આવીને જ્યાં પુંડરીક રાજા છે ત્યાં આવે છે. બે હાથ જોડીને ચાવતુ પંડરીક સજાને એ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય છે એ પ્રમાણે મેં સ્થવિરોની પાસે ચાવતુ ધર્મ સાંભળેલ છે. તે ધર્મ ઇસિત છે, પ્રતીણિત છે. અભિરૂચિત છે. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભય પામ્યો છું. હું આપની અનુજ્ઞા પામીને સ્થવિરોની પાસે ચાવતું દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે તે પુંડરીક રાજા આ પ્રમાણે બોલ્યો - હે દેવાનુપ્રિય તું હમણાં સ્થવિરોની પાસે યાવતુ દીક્ષા ન લે. હું પહેલાં તને મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ અર્થનો આદર ન કર્યો, જામ્યો નહીં, મૌન જ રહ્યો. ત્યાર પછી કંડરીકે પુંડરીક સજાને બે-ત્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! હું ચાવતુ દીક્ષા લેવાને ઇચ્છું છું. ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને જ્યારે વિષયાનુકૂલ એવી ઘણી આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે પણ સમજાવી શકવા સમર્થ ન થયો, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ ભય-ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતો આ પ્રમાણે બોલ્યો - હે જાતક ! એ પ્રમાણે નિ આ સત્ય, અનુતર, કૈવલિક નિગ્રન્થ પ્રવચનમાં તથા પ્રતિક્રમણમાં બધાં દુઃખોનો અંત કરે છે, પરંતુ આ જિન પ્રવચન સર્પની જેમ એકાંત દૃષ્ટિવાળું, અસ્તરાની જેમ એકાંત ધારવાળ, લોઢાના જવ ચાવવા સમાન, રેતીના કવલની જેમ આસ્વાદ સહિત, ગંગા મહાનદી માફક પ્રતિશ્રોત ગમન રૂપ, મહાસમુદ્રની જેમ ભુજાઓ વડે તરવું દુષ્કર, તીણ એવી અસિની ધાર ઉપર ચાલવા સમાન અને તપનું આચરણ કરવા પણે છે. વળી શ્રમણ નિર્ચન્થોને પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શલ્ય, ન કહ્યું આધાકમ, શિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિ, કીત, પ્રમિય, આશ્લેધ, અનિઃસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, કાંતારભકત, દુર્મિક્ષભકત, ગ્લાનભi, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર પ્રાધૂર્ણકભકત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂલભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન ખાવું કે પીવું ન કલ્પે. હે જાત ! તું સુખ સમુચિત છે, શીત કે ઉષ્ણ, ભૂખ કે તરસ, ચોર કે વ્યાલ, દંશ કે મશક એ બધાંને સહન કરવા સમર્થ નથી. વાતિક, પૌતિક, શ્લેખિક કે સાનિયામિક વિવિઘ રોગ કે આતંક સહન કરવા સમર્થ નથી, સારા-ખરાબ ગ્રામ કંટક કે બાવીશ પરીષહો સહન કરવા સમર્થ નથી, ઉદીર્ણ ઉપસર્ગોને સમ્યફ અધ્યાસિત કરી શકે તેમ નથી. વળી નિચે તારો વિયોગ ક્ષણવાર પણ સહન કરી શકીએ તેમ નથી, તો હમણાં રહે, રાજ્યલક્ષ્મીને ભોગવ, પછી પ્રવજયા લેજે. ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય છે તે પ્રમાણે જે તમે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય આ નિર્ચા પ્રવચન નપુંસક, કાયર, કાપુરુષ, આલોકમાં પ્રતિબદ્ધ, પશ્લોકથી પરાં મુખ, વિષય તૃષ્ણાવાળા સામાન્ય લોકોને દુરનુચર છે, પરંતુ ધીરને નિશ્ચિતને, વ્યવસિતને તેમાં નિ કાંઈ દુકાકારક નથી. તેથી હે દેવાનુપ્રિય ! હું દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે તે કંડરીકને જ્યારે પુંડરીક રાજા ધણી બધી આગાપના આદિ વડે કહેવા - સમજાવવા આદિ માટે સમર્થ ન થયા ત્યારે અનિચ્છાએ જ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી. ત્યાર પછી તે પુંડરીક કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - મહા, મહાઈ, મહાé, મહાનિષ્ક્રમણ મહિમાને કરો. યાવત કંડરીક પ્રવજિત થયો. પછી કંડરીક મુનિ સામાયિકાદિ અગિયાર અંગોને ભાસ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ અને તપ-ઉપધાન પૂર્વક વિયરે છે. પણ કોઈ દિવસે તેમને અંત-પ્રાંત ચાવત રોગાતંક ઉત્પન્ન થયો. ચાવત્ દાહ વ્યુત્ક્રાંત થયો, યાવતું વિચારે છે - ત્યાર પછી તે સ્થવિર ભગવંતો અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરણ કરતો. ગ્રામાનુગ્રામ વિહરતા, પુંડરીકિણીમાં નલિનીવન ઉધાનમાં પધાર્યા. ત્યારે તે પુંડરીક રાજા આ વૃત્તાંતને પામ્યા. પામીને યાવતું ત્યાં જઈને પર્યાપાસે છે. ભગવંતે ધર્મકથા પ્રસ્તુત કરી. ત્યારે પંડરીક રાજા ધર્મ સાંભળીને જ્યાં કંડરીક આણગાર હતા ત્યાં જાય છે. જઈને કંડરીક મુનિને વંદે છે. વાદીને પ્રણમે છે. ત્યારે તેણે કંડરિક મુનિના શરીરને વ્યાબાધા અને રોગ સહિત જોયું. પુંડરીક રાજા જ્યાં સ્થવિરો હતા ત્યાં આવ્યા, સ્થવિરોને વંદન કર્યું. વાંદીને આ પ્રમાણે કહ્યું - હે ભદતો ! હું કંડરીક અણગારની યથા પ્રવૃત ચિકિસિતા પ્રાસુક એષણીય વડે, અથા પ્રવૃત્ત ઔષધ ભૈષજ્ય અને ભોજન-પાન વડે ચિકિત્સા કરીશ. હે ભદંતો ! આપ, મારી યાનશાળામાં પધારો. ત્યારે વિરોએ પંડરીક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો, સ્વીકારીને યાવત યાનશાળામાં વિચરે છે. ત્યાપછી તે પુંડરીક રાજા કંડરીક મુનિની ચિકિત્સા કરાવે છે. ત્યારપછી તે મનોજ્ઞ અશનાદિનો આહાર કરતા, તેના રોગાતંક જલદીથી ઉપશાંત થયા, તેઓ Page #294 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા પણ હષ્ટપુષ્ટ થયા. શરીર રોગ રહિત અને બલિક થયું. પછી રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશનાદ્રિમાં મૂર્શિત યાવતુ આસક્ત થઈને અને વિવિધ પાનકમાં મૂર્જિતાદિ થઈને, બહાર આવ્યુધાત વિહારથી વિહરવાને સમર્થ ન થયા. ત્યાર પછી પુંડરીક આ વૃતાંત જાણીને, જ્યાં કંડરીક મુનિ હતા ત્યાં જ આવે છે, આવીને કંડરીક મુનિને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે. વાંદીને આ પ્રમાણે બોલ્યા ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. એ પ્રમાણે પુન્યવાન છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. દેવાનુપ્રિય !તમને મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત થયું છે કે જેથી તમે આ રાજ્ય અને અંતઃપુરનનો ત્યાગ કરીને ચાવત પ્રાજિત થયા છો. જ્યારે હું અધન્ય છું, અકૃતપ્રન્ય છું ચાવત્ (આ) મનુષ્ય ભવ, જે અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીર-માનસિક પ્રકામ દુઃખ વેદના, સેંકડો ઉપદ્રવોથી અભિભૂત, અધવ, અત્યિક, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ જેવું, પાણીના પરપોટા જેવું, ઘાસના તણખલા ઉપર રહેલા જળબિંદુ સંદેશ, સ્વય્યની ઉપમા જેવું, વિધુત જેવું ચંચળ, અનિત્ય, શટન-પતન-વિધ્વંસક પર્મ, પહેલાં કે પછી અવશ્ય છોડવા જેવું છે. • તથા - માનુષ્ય શરીર પણ દુઃખના આયતન સમાન, વિવિધ સેંકડો વ્યાધિના નિવાસ સ્થાન રૂપ, શિરા-સ્નાયુના જાળા આદિથી અવનદ્ધ, માટીના માંડની જેમ દુર્બળ, અશુચિ સંકિલષ્ટ, અનિષ્ટ છતાં પણ સર્વકાળ સંસ્થાપ્ય, જરા ઘૂર્ણિત, જર્જરગૃહ જેવું, શટન-પતન-વિધ્વંસક ધર્મવાળું, પહેલા કે પછી ચાવશ્ય છોડીને જવાનું છે. મનુષ્યના કામભોગો પણ સુચિવાળા, અશાશ્વત, વમન - પિત્ત - ગ્લેખ - શુક્ર - લોહીના ઝરવા વડે યુક્ત, વળી મળ-મૂત્ર- કફ • બળખા - વમન - પિત્ત - શુક્ર અને શોણિતથી ઉદ્ભવેલ છે, અમનોજ્ઞ એવા પૂત - મૂત્ર - પૂતિ - પુરીષથી પૂર્ણ છે, મૃતગંધ - અશુભ ઉચ્છવાસ અને વિશ્વાસ ઉજક, બીભત્સ, અકાલીન લધુસ્વક, ઘણાં દુઃખવાળું, બહુજન સાધારણ, પરકલેશ કૃઙ્ગદુઃખ સાધ્ય, અબુધજનોએ નિષેવિત, સાધુને સદા ગહણીય, અનંત સંસાર વર્ધન, કટુક ફળ વિપાકી, ચુડુલની માફક ન મૂકી શકાય તેવું દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિજ્ઞાવાળુ, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. વળી જે રાજ્ય, હિરણ્ય, સુવર્ણ યાવત્ સ્થાપતેય દ્રવ્ય, તે પણ અગ્નિ સ્વાધીન, ચીર સ્વાધીન, શાયદ સ્વાધીન, અધુવ, અનિત્ય, અશાશ્વત, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. આવા પ્રકારના રાજ્ય માવાત અંતઃપુરમાં અને માનુષ્યક કામ ભોગોમાં મૂછિંત એવો હું પ્રજિત થવાને સમર્થ નથી. તેથી તમને ધન્ય છે ચાવતુ તમને માનુષ જન્મ દીક્ષા લઈને સફળ કર્યો છે. ત્યારે તે કંડરીક મુનિ પુંડરીકે આ પ્રમાણે કહ્યું ત્યારે મૌન રહ્યા. ત્યારે તે પંડરીકે બે-ત્રણ વખત એ પ્રમાણે કહ્યું - તમે ધરા છો ચાવતુ હું અધન્ય છું. ત્યારપછી બે-ત્રણ વખત પુંડરીકે આમ કહેતા લજ્જા, ગારવ આદિથી પુંડરીક રાજાને પૂછીને Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર સ્થવિરો સાથે બહારના જનપદવિહાર વિચરે છે. ત્યારપછી કંડરીક મનિ સ્થવિરોની સાથે કેટલોક કાળ ઉગ્ર - ઉગ્ર વિહારથી વિચરી. પછી ગ્રામસ્યથી કંટાળી, શ્રામાયથી નિર્ભત્સિત થઈ. શ્રમણ ગુણયોગથી મુક્ત થઈ, સ્થવિરોની પાસેથી ધીમે-ધીમે પાછા ફરતા ગયા અને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પંડરીક સજાનું ભવન હતું, જ્યાં અશોક વનિકા હતી, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતો ત્યાં આવ્યા, આવીને યાવત શિલાપટ્ટકે બેઠા. બેસીને અપહતમનઃ સંકલ્પ થઈને ચાવત ચિંતામાં પડેલા હતા. ત્યારપછી પુંડરીક રાજાની ધાત્રી ત્યાં આવે છે. યાવતુ કંડરીકને જુએ છે, જોઈને તે વાત પુંડરીક રાજાને કહે છે. પુંડરીક પણ અંતઃપુર અને પરિવાર સાથે સંપરિવૃત્ત થઈને ત્યાં આવે છે. આવીને ત્રણ વખત આદિક્ષણ પ્રદક્ષિણા કરીને યાવત તમને ધન્ય છે ઇત્યાદિ બધું કહે છે. યાવતુ કંડરીક મૌન રહે છે. ત્યારપછી પંડરીક રાજાએ આ પ્રમાણે પૂછ્યું - શું આપને ભોગોથી પ્રયોજન છે ? (કંડરીકે કહ્ય) - હા, છે. ત્યારે કૌટુંબિક પુરુષોને પુંડરીક રાજા બોલાવે છે, બોલાવીને કલિકલુષ વડે અભિષિક્ત કર્યો. રાજ્યાભિષેક કર્યો, ચાવત્ તે કંડરીક રાજ્યનું પ્રશાસન કરતા વિચરે છે. ત્યારે તે પંરીકે સ્વયં જ પંચમૌષ્ટિકલોચ કર્યો, કરીને ચતુર્યામ ધર્મ સ્વીકાયો. સ્વીકારીને કંડરીકના આચારભાંડને સર્વ સુખના સમુદાય સમાન ગ્રહણ કર્યા. કરીને આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે - મને સ્થવિરોની પાસે ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવાનું કલ્પે છે. આ પ્રમાણે અભિગ્રહ કરીને વિર પાસે જવા નીકળ્યા. કંડરીકને પ્રણિત પાન-ભોજન કરવાથી તે સમ્યફ પરિણમ્યો નહીં, વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અતિ ઉજ્જવલ, વિપુલ વાવ( દુખે કરીને સહન થઈ શકે તેવી હતી. પછી તે રાજ્યમાં અને વાવત અંતઃપુરમાં મૂર્ષિત થઈને યાવતુ આસક્ત થઈને આd - દુઃખાd - વશાd થઈને અકામ જ મરણ પામીને સાતમી નરકે ૩૩ - સાગરોપમસ્થિતિમાં ગયો. પંડરીક પણ સ્થવિરોને મળીને, તેમની પાસે ફરીવાર ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, અઠ્ઠમ તપના પારણે આદીન રાવત આહાર કરે છે. તેના વડે અને કાલાતિક્રાંત, શીતલ, રૂક્ષ, માસ, વિરસ આહાર પરિણત ન થતાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. પછી તે વેદના અધારણીય છે, એમ વિચારીને બે હાથ જોડી યાવતુ આજલિ કરીને આ પ્રમાણે બોલ્યા અતિ (આવી ભાવના ભાવી) - અરહંત ભગવંત યાવતુ મોક્ષસંપ્રાપ્તને નમસ્કાર થાઓ. તથા સ્થવિર ભગવંતોને, માસ ધર્માચાર્યોને, ધર્મોપદેશકોને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરોની પાસે જાવજીવને માટે સર્વે પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કરેલા છે. યાવત્ સર્વે અકરણીય યોગના પચ્ચખાણ કર્યા છે. હાલ પણ તે જ ભગવંતોની પાસે યાવત સર્વે પ્રાણાતિપાત અને યાવત્ સર્વે અકરણીય યોગના પ્રત્યાખ્યાન કરું છું. આ મારું જે શરીર છે, તે પણ થાવત છેલા ઉચ્છવાસ - નિઃશ્વાસથી વોસિરાવું છું. એ પ્રમાણે આલોચના અને Page #296 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૦ ભૂમિકા પ્રતિક્રમણ કર્મ કરીને સમાધિ પ્રાપ્ત કરીને તે પુંડરીક અણગાર કાળ માસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી વીને મહાવિદેહમાં મોક્ષે જશે. તેથી (હે વૈશ્રમણ લોકપાલ ) તું મારા દુર્બળત્વ કે બાલિત્વ તરફ ધ્યાન ન દે. જેમ તે કંડરીક દુર્બળતાથી આd, દુખાd અને વશાd થઈને સાતમી નારકીમાં ઉત્પન્ન થયો. પુંડરીક પરિપૂર્ણ ગોળ મટોળ હોવા છતાં સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. તેથી હે દેવાનુપ્રિય ! બલીઠ કે દુર્બળ એ અહીં કારણ નથી, ધ્યાનથી નિગ્રહ કરવો કેમકે તે જ પરમ પ્રમાણ છે. ત્યારે તે વૈશ્રમણ - “અહો ! ભગવંત ગૌતમે મારા મનોગતભાવને જાણી લીધા” એમ વિચારી અતી સંવેગ પામી, વાંદીને ગયો. કેટલાંક કહે છે - તે જૈભકદેવ હતો. ત્યારે ગૌતમ સ્વામી પ્રભાતે ચૈત્યોને વાંધા, નીચે ઉતરે છે, ત્યારે તે તાપસો કહે છે - તમે અમારા આચાર્ય, અમે તમારા શિષ્યો, ગૌતમ સ્વામી કહે છે. અમારા અને તમારા આચાર્ય ત્રિલોકના ગુરુ છે. તાપસીએ પૂછ્યું - આપને પણ બીજાં આચાર્ય છે ? ત્યારે ગૌતમ સ્વામી ભગવંતના ગુણોની સ્તવના કરે છે. તે તાપસીએ દીક્ષા લીધી. દેવતા વડે વેશ આપવામાં આવ્યો, ત્યારે તેઓ ગૌતમ સ્વામી સાથે નીકળ્યા. ભિક્ષાવેળા થઈ, ગૌતમ સ્વામીએ પૂછ્યું - શું લાવું? તેઓ બોલ્યા - ખીર. ગૌતમ સ્વામી સવલબ્ધિ સંપૂર્ણ હતા. પાત્રને મધુસંયુક્ત ખીરથી ભરીને આવ્યા. ત્યારપછી કહ્યું કે - બધાં ક્રમથી બેસી જાઓ. તેઓ બેસી ગયા. ગૌતમ સ્વામી અક્ષીણમહાનસિક લબ્ધિ-ધારી હતા. તેઓ ધરાઈ ગયા. તે સારી રીતે આવર્જિત (આકર્ષિત) થયા. પછી ગૌતમે સ્વયં આહાર કર્યો. - ત્યારપછી ફરી ત્યાંથી વિહાર કર્યો. તેઓમાં જે સેવાલક્ષી હતા. તેમને જમતી વેળા જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્તના વર્ગમાં છત્રાતિછત્ર જોતાં કેવળજ્ઞાન થયું. કૌડિન્ય વર્ગમાં ભગવંતને જોઈને કેવળજ્ઞાન થયું. ગૌતમ સ્વામી આગળ ભગવંતને પ્રદક્ષિણા કરે છે, તે તાપસો પણ કેવલીની પર્ષદામાં ગયા. ગૌતમ સ્વામી બોલ્યા- આ સ્વામીને વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ ! કેવલીની આશાતના ન કરો. ગૌતમ સ્વામી આવીને “મિચ્છામિ દુક્કડં” કરે છે. ત્યારે ગૌતમ સ્વામીને ઘણી બધી પ્રવૃતિ થઈ. ભગવંતે ત્યારે ગૌતમ સ્વામીને પૂછ્યું- શું દેવોનું વચન ગ્રાહ્ય છે કે જિનોનું? ગૌતમે કહ્યું - જિનવરનું. તો પછી શા માટે અવૃતિ - ખેદ કરે છે? ત્યારે ભગવંત ચાર પ્રકારે કટ - સાદડીબી પ્રજ્ઞાપના કરે છે. તે આ પ્રમાણે - શુંબકટ, વિદલકટ, ચર્મકટ અને કંબલકટ. એ પ્રમાણે ભગવંત પણ ગૌતમ સ્વામીને આશ્રીને કંબલકટ સમાન હતા. (વળી) હે ગૌતમ ! તું મારા ચિર સંસૃષ્ટ છે યાવત્ Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પછી પણ આપણે બંને અવિશેષ અને ભેદ રહિત થઈશું. ત્યારે ભગવંતે ‘ધુમપત્રીય’ અધ્યયન કહ્યું. તે વૈશ્રમણ સામાનિક દેવ ત્યાંથી ચ્યવીને તુંબવન સંનિવેશમાં ધનગિરિ નામે ગાથાપતિ કે જે દીક્ષા લેવાની ઇચ્છાવાળો હતો. તેના માતા-પિતા તેને પરણાવવા ઇચ્છતા હતા. પછી તે માતા-પિતા જ્યાં જ્યાં ધનગિરિને વળાવવા જતા હતા, ત્યાં-ત્યાં જઈને ધનગિરિ તે-તે કન્યાને વિપરિણામિત કરી દેતો અને કહેતો કે · ‘હું દીક્ષા લેવાની ઇચ્છાવાળો છું.'' તેને તેના અનુરૂપ ગાથાપતિની પુત્ર સુનંદા નામે મળી. સુનંદા બોલી કે મને ધનગિરિ સાથે વરાવી દો. ત્યારે સુનંદા ધનગિરિને આપી. " ભાર સુનંદાનો ભાઈ ‘આર્યસમિત' નામે હતો, તેણે પૂર્વે દીક્ષા લીધી હતી. તે સુનંદાની કુક્ષિમાં તે વૈશ્રમણ દેવ ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે - તારે આ ગર્ભ બીજો (રક્ષક) થશે. પછી સિંહગિરિ સ્વામી પાસે તે ધનગિરિએ દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ પણ નવ માસે બાળકને જન્મ આપ્યો. ઇત્યાદિ વસ્વામીની કથા આવશ્યક ચૂર્ણિથી જાણવી. 90 આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક - નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂત્ર હોવાથી થાય, તે માટે સૂત્ર કહે છે - • સૂત્ર ૨૧ - જેમ સમય વીતતા વૃક્ષનું સુકુ સફેદ પાન પડી જાય છે, તેમ મનુષ્ય જીવિત છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર. ♦ વિવેચન ૨૯૧ - તુમ - વૃક્ષ, તેનું પાન, તે જ તથાવિધ અવસ્થા પામીને અનુકંપિત થાય, તે મપત્રક, ઝંડુરક - કાળના પરિમાણથી કે તેવા પ્રકારના રોગ આદિથી જે પ્રકારે આવા ભાવને પામે તે. શિથિલવૃંત બંધનત્વથી અનુક્રમે વૃક્ષથી ભ્રષ્ટ થાય છે. રાત્રિના સમૂહ, ઉપલક્ષણથી રાત્રિ અને દિવસનો સમૂહ વીતી જતાં, એવા પ્રકારે મનુષ્યોનું જીવન છે. ઉપલક્ષણથી બાકીના જીવોનું પણ જીવિત - આયુ છે તે પણ રાત્રિ-દિવસનો સમૂહ વીતી જતાં સ્થિતિ અનુસાર - સ્થિતિ ખંડકના અપહારરૂપ અધ્યવસાયાદિ વડે જનિત ઉપક્રમણથી અથવા જીવપ્રદેશોથી ભ્રંશ થાય છે, એ પ્રમાણે કહે છે. - અત્યંત નિરુદ્ધ કાળ તે ‘સમય’ અપ્તિ શબ્દના હોવાથી અહીં સમયની જેમ આવલિકા આદિ પણ લેવા. ગૌતમ એ ગોત્ર સહિત ઇંદ્રભૂતિનું આમંત્રણ છે. પ્રમાદ ન કર, બાકીના શિષ્યોને ઉપલક્ષણથી લેવા ગૌતમનું ગ્રહણ કરેલ છે. નિર્યુતિકારે કહેલ છે કે, ‘‘તેની નિશ્રાએ ભગવન શિષ્યોને અનુશાસન આપે છે.'' અહીં ‘પાંડુરક’ પદના આક્ષેપથી યૌવનનું પણ અનિત્યત્વ બતાવવા માટે કહે છે - • નિયુક્તિ - ૩૦૭ થી ૩૦૯ વિવેચન પરિવર્તિત - કાળ પરિણતિથી અન્યથાકૃત, લાવણ્ય - આના અભિરામ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૦:૨૯૧ ૩૧ ગુણાત્મક. તે પરિવર્તિત લાવણ્ય. તેને પૂર્વવત્ સૌકુમાર્યાદિ હોતું નથી તથા જેમાં સંધિઓ શિથિલ થાય છે, તેથી જ વૃક્ષ સામર્થ્યથી વૃંતક પત્રબંધનનો ત્યાગ કરે છે. તે મુંચÍાક - વૃંતના વૃક્ષમોચનથી પત્રનું પડવું જ થાય છે. આપત્તિને પ્રાપ્ત પત્ર તે વ્યસન પ્રાપ્ત તથા કાળના પ્રક્રમથી પતન પ્રસ્તાવ, તેને પ્રાપ્ત. ગવાય તે ગાથા - છંદ વિશેષ રૂપ. તેને જ કહે છે - જેમ તમે વર્તમાન કિશલય ભાવને અનુભવો છો - સ્નિગ્ધાદિ ગુણો વડે ગર્વને વહન કરો છો, અમારી હાંસી કરો છો, તેવા તમે પણ થશો જેવા હાલ અમે છીએ. જીર્ણભાવમાં જ જે રીતે અમે અત્યારે વિવર્ણ - વિચ્છાયપણાથી હાંસી કરીએ છીએ, તેમ તમે પણ કરશો. આ ન્યાયથી જેમ પિતા પુત્રને કહે તેમ ઉપદેશ આપે છે. (કોણ ?) જીર્ણ પત્રો અભિનવ પત્રોને. (શંકા) પત્ર કિસલયનો ઉલ્લાપ કઈ રીતે સંભવે છે ? કે જેથી આમ કહો છો ? આવો સંવાદ થતો નથી, થશે નહીં, થયો પણ નથી. (કોને ?) કિશલય પાંડુ પત્રોને. તો પછી અહીં કેમ એ પ્રમાણે કહ્યું - આ તો ઉપમા માત્ર છે. ભવિકજનને વિબોધ કરવાને માટે અહીં વિહિત છે. તે આ પ્રમાણે - - જેમ અહીં કિશલય પાંડુપત્ર વડે અનુશાસિત કરાય છે, તેમ બીજાં પણ ચૌવનગર્વિતને અનુશાસિત કરવા. આનો અનુવાદ વાચકવર્ય એ આમ કરેલો છે - લોક જરા વડે પરિર્જરીત કરાયેલા શરીરનો કેમ પરાભવ કરો છો ?'થોડાં કાળમાં તમે પણ તેવા જ થશો. શા માટે યૌવનના ગર્વનું વહન કરો છો ? એ પ્રમાણે જીવિત અને ચૌવનનું અનિત્યત્વ જાણીને પ્રમાદ ન કરવો જોઈએ. હવે આયુષ્યનું અનિત્યત્વ જણાવવાને કહે છે - • સૂત્ર - ૨૯૨ - કુશના અગ્રભાગ ઉપર રહેલા ઓસના બિંદુની માફક મનુષ્યનું જીવન ક્ષણિક છે. તેથી તે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કર. • વિવેચન - ૨૯૨ - કુશ - દર્ભ સમાન તૃણ વિશેષ. તનુતર હોવાથી તેનું ઉપાદાન કર્યું. તેનો અગ્ર - પ્રાંત ભાગ, તેમાં જેમ - શરદ્કાળભાવી શ્લક્ષ્ય વર્ષા. તેનું બિંદુ તે ઝાકળ બિંદુ. અલ્પકાળ રહે છે. ક્ષણમાં પડી જાય છે. બદ્ધ હોય તો પણ કદાચિત્ કાલાંતરે પણ રહેવા સમર્થ થાય. તેની જેમ મનુષ્યોનું, અર્થાત્ જીવોનું જીવિત છે. આ પ્રમાણે હોવાથી હે ગૌતમ ! એક સમય માટે પણ પ્રમાદી થતો નહીં. આનો જ ઉપસંહાર કરતાં ઉપદેશ આપે છે - • સૂત્ર - ૨૯૩ આ અલ્પકાર્લીન આયુષ્યમાં, વિઘ્નોથી પ્રતિહત જીવનમાં જ પૂર્વ સંચિત કર્મરજને દૂર કરવાની છે માટે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કર. . Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન - ૨૯૩ - ઉક્ત ન્યાયથી ઇત્તર એટલે સ્વલ્પકાળભાવી, અને ઉપક્રમ હેતુ વડે અનપવર્તાપણાથી યથાસ્થિતિ એ પ્રમાણે અનુભવનીયપણાને પામે તે આયુ. અને તે નિરૂપક્રમ જ છે, તેમાં તથા અનુકંપિત જીવિત, સોપક્રમ આયુમાં ઘણાં ઉપઘાત હેતુઓ અધ્યવસન નિમિતાદિ રહેલા છે. આના વડે અનુકંપપણાનો હેતુ બતાવ્યો. એ પ્રમાણે ઉક્તરૂપ દ્રુમપત્રના ઉદાહરણથી અને કુશના અગ્ર ભાગે રહેલા જલબિંદુના ઉદાહરણથી મનુષ્યનું આયુ નિરુપક્રમ અને સોપમ બતાવ્યું. તેથી તેની અનિત્યતા માનીને જીવથી પૃથક્ કરવા. કોને ? તે કાળની અપેક્ષાથી પૂર્વ કરેલા. તે દૂર કરવાનો ઉપાય કહે છે - હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. - - * - જો મનુષ્ય ભવ પામ્યા છો, તો ઉધમ કરવો. તે કહે છે - કર • સૂત્ર ૨૪ વિશ્વના બધાં પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી તે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. - - ♦ વિવેચન ૨૪ - દુર્લભ - પામવો મુશ્કેલ, ‘ખલુ’ વિશેષણ છે, તે “સુકૃત ન કરેલા તે’' એ વિશેષનું ધોતક છે. મનુષ્ય સંબંધી જન્મ, ઘણાં કાળથી પણ અર્થાત્ થોડાં કાળની વાત તો દૂર રહી, બધાં જ જીવોને - મુક્તિગમન પ્રતિ ભવ્યોને જ નહીં. જેમ કેટલાંકને મનુષ્યભવની પ્રાપ્તિ પ્રતિ સુલભત્વ વિશેષ છે. આમ કેમ કહ્યું ? જેનો વિનાશ કરવો અશક્યપણે છે, તેવા દૃઢ છે. શું ? કર્મોનો વિપાક. કયા કર્મનો ? મનુષ્યગતિ વિદ્યાની પ્રકૃતિરૂપ. જો એમ છે તો શું કરવું ? હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. આ મનુજત્વ કઈ રીતે દુર્લભ છે ? અથવા જે કહ્યું કે - સર્વે પ્રાણીને મનુજહ્વ દુર્લભ છે. તેમાં એકેન્દ્રિયાદિ પ્રાણીને તેનું દુર્લભત્વ દર્શાવવાની ઇચ્છાથી કાય સ્થિતિ કહે છે - • સૂત્ર - ૨૯૫ થી ૩૦૪ - (૨૯૫) પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી તે ગૌતમ ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૬) અકાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી તે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૭) તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. (૨૯૮) વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૯૫ થી ૩૦૪ ૭૩ (૨૯) વનસ્પતિકાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ રહે છે, તેથી હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં (૩૦૦) બદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં (૧૦૧) ઇંદ્રિયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટી સંખ્યાત કાળ રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં (૩૦૨) ચઉરિદ્રયકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ રહે છે, તેથી તે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. (૩૦૩) પંચેન્દ્રિય ફાસમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે, તેથી હે ગૌતમ 1 ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. (૩૦૪) દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક-એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહીં. • વિવેચન - ૫ થી ૩૦૪ - પૃથ્વી - કઠિનરૂપ, તે જ કાચ - શરીર, પૃથ્વીકાય - તે અતિશયથી મરીને, તેના ઉત્પતિલક્ષણથી પ્રાપ્ત તે અતિગત. ઉત્કૃષ્ટથી જીવ, તે જ રૂપે ત્યાં રહે. કાલ - સંખ્યાતીત અતિ અસંખ્ય. જે એમ છે, તેથી હે ગૌતમ ! ક્ષણવાર પણ પ્રમાદી થતો નહીં. આ પ્રમાણ અટકાયાદિ ત્રણે સૂત્રો જાણવા. વનસ્પતિ સૂત્ર તેમજ જાણવું. વિશેષ એ કે • કાળ અનંત કહેવો. અનંતકાચિકની અપેક્ષાથી આ વિધાન છે. પ્રત્યેક વનસ્પતીની કાયસ્થિતિ અસંખ્યાત કાળ છે તથા દુષ્ટ અંત જેનો છે તે દુરંત, એ પણ સાધારણ અપેક્ષાથી જ છે. તે જ અત્યંત આNબોધપણાથી ત્યાંથી ઉદધૃત થઈને પણ પ્રાયઃ વિશિષ્ટ માનુષાદિ ભવને પ્રાપ્ત કરતા નથી. - અહીં કાળમાં સંખ્યાતીત એવું વિશેષ અભિધાન છતાં પણ અસંખ્ય ઉત્સર્પિણ • અવસર્પિણી પ્રમાણ છે, અiા વિશોષણથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી પ્રમાણ છે તેમ જાણવું. કેમકે આગમ માં કહેલ છે કે અસંખ્ય ઉત્સર્પિણી - અવસર્પિણી એકેન્દ્રિય ચારની અને અનંત વનસ્પતિની જાણવી. હે- બે સંખ્યા ઇન્દ્રિયની તે સ્પર્શન અને રસના જેમાં છે તે બેઇંદ્રિયકૃમિ આદિ, તેની કાયા ઉત્કૃષ્ટથી - જીવ તેમાં સંખ્યાત હજાર વર્ષ રહે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદી ન થા. એ પ્રમાણે તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. - પાંચ ઇંદ્રિયો - સ્પર્શનાદિ જેમને છે તે. તેમાં આગળ દેવ અને નારકને કહ્યા હોવાથી મનુષ્યત્વના દુર્લભપણાથી પ્રકમથી તિર્યંચ જ લેવા. અર્થાત્ તે કાયમાં ઉત્પત્તિ કહેવી. ઉત્કૃષ્ટથી જીવ સાત કે આઠ ભય તેમાં રહે. તેને જ તે ભવોનું ગ્રહણ - જન્મોપાદાન સાત, આઠ ભવ કહ્યું દેવો અને નારકમાં રહેલ જીવ ઉત્કૃષ્ટથી એક - એક ભવગ્રહણ વડે જ રહે. ત્યાર પછી અવશ્ય મનુષ્ય કે નિર્ચચમાં ઉત્પાદ થાય. તેનો ઉત્કૃષ્ટ કાળ તેત્રીશ Page #301 -------------------------------------------------------------------------- ________________ ar ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ સાગરોપમ પ્રમાણ છે. તેમાં એક - એક ભવનું ગ્રહણ જ કહેલ છે. માટે જીવ તેટલું જ ત્યાં રહે, માટે પ્રમાદ ન કરવો. ઉક્ત અર્થના જ ઉપસંહારને માટે કહે છે - • સૂત્ર 304 - પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોને કારણે એ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. • વિવેચન ૩૦૫ ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ કાયસ્થિતિ લક્ષણથી થવું જ - તિર્યંચ આદિ જન્મરૂપ સંસરવાપણાથી સંસાર તે ભવસંસાર, તેમાં પર્યટન કરે છે.. શુભ - શુભ પ્રકૃતિરૂપ, અશુભ - અશુભ પ્રકૃતિરૂપ તે શુભાશુભ, કર્મ – પૃથ્વીકાયાદિ ભવ નિબંધન વડે પ્રાણી પ્રમાદથી વ્યાપ્ત થઈને અથવા ઘણાં ભેદોને લાવે તે બહુલ - મધ આદિ અનેક ભેદી પ્રમાદ એટલે ધર્મ પ્રતિ અનુધાત્મક જેને છે તે બહુલ પ્રમાદ. અહીં આશય એવો છે કે જીવ પ્રમાદ - બહુલ થઈ શુભાશુભ કર્મો એકઠા કરે છે. એકઠા કરીને, તેને અનુરૂપ ગતિમાં તેવા - તેવા ભાવોને પામીને ભ્રમણ કરે છે. તેના કારણે ફરી માનુષત્વ દુર્લભ થાય છે. આ રીતે પ્રમાદના મૂળપણાથી બધી અનર્થ પરંપરા થાય છે. તે કારણે હે ગૌતમ ! ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. એ પ્રમાણે મનુજત્વનું દુર્લભત્વ કહ્યું. હવે તે પામીને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે, તેને કહે છે - • સૂત્ર - ૩૦૬ થી ૩૧૦ (૩૦૬) દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમકે ઘણાં દસ્યુ અને મલેચ્છ હોય છે, ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૭) આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્વ દુર્લભ છે. ઘણાં વિકલેન્દ્રિયો દેખાય છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૮) અહીન પંચેન્દ્રિયત્નની પ્રાપ્તિ પછી પણ ઉત્તમ ધર્મનું શ્રમણ દુર્લભ છે. કુતીર્થિકોની ઉપાસના કરનારા લોકો દેખાય છે. તેથી હે ગૌતમા ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૦૯) ઉત્તમ ધર્મની શ્રુતિ મળવા છતાં તેની શ્રદ્ધા થતી દુર્લભ છે. ઘણાં લોકો મિથ્યાત્વ સેવે છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. (૩૧૦) ધર્મની શ્રદ્ધા કરતો પણ તદનુરૂપ આચરણ દુર્લભ છે, ઘણાં લોકો કામગુણોમાં મૂર્છિત છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. • વિવેચન ૩૦૬ થી ૩૧૦ - આ મનુષ્યત્વ અતિ દુર્લભ જ છે, છતાં કોઈકને પ્રાપ્ત થઈ પણ જાય, તો પણ આર્યત્વ - મગધાદિ આર્ય દેશમાં ઉત્પત્તિ થવી દુર્લભ છે. તેથી કહે છે - ઘણાં જ દસ્યો • દેશના છેડે વસનારા ચોર, મલેચ્છ - અવ્યક્ત વાચાવાળા, જે ઉક્ત આર્યત્વને ધારણ - Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૦૬ થી ૩૧૦ ૫ કરતા નથી તેવા શક, યવન, શબર આદિ દેશોમાં ઉભવ, તેમાં મનુષત્વ પામીને પણ પ્રાણી ઉત્પન્ન થાય છે. આ બધાં જ ધર્મ-અધર્મ, ગ-અગમ્ય, ભટ્સ-અભક્ષ્ય, આદિ બધાં જ આર્ય વ્યવહાર નિર્મચપ્રાય જ છે. એમ હોવાથી હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર, આ રીતે આર્ય દેશમાં ઉત્પત્તિ રૂપ આર્યત્વ અતિ દુર્લભ છે, તો પણ કદાચ તે પ્રાપ્ત થઈ જાય. તો અવિકલ સ્પર્શનાદિ પાંચે ઇડ્યિો જેને છે તે અહીન પંચેન્દ્રિયતા દુર્લભ જ છે. હવે તેનો હેત કહે છે. વિકલ એટલે રોગાદિ વડે ઉપહત ઇંદ્રિયો, જેમાં તેનો ભાવ છે તે વિકલેન્દ્રિયતા દુ’ શબ્દ અનેકાર્થતાથી બહુભસૂચક છે, તેથી જે કારણે બાહુલ્યથી વિકસેન્દ્રિયતા દેખાય છે, તેથી દુર્લભ જ અહીન પંચેન્દ્રિયતા છે. તે કારણે હે ગૌતમ! સમયનો પણ પ્રમાદ ન કર, તેથી અહીંના પંચેન્દ્રિયતા પણ ઉક્ત ન્યાયથી અતિ દુર્લભ છે તેમ કહીને જણાવે છે કે કદાચ જીવને તે પણ પ્રાપ્ત થઈ જાય, તો પણ ઉત્તમ જે ધર્મ, તેનું શ્રવણ ૩૫ તે ધર્મ શ્રુતિ તેનાથી પણ દુર્લભ છે. શા માટે ? કુલિત એવા જે તે તીર્થો તે કુતીર્થ - શાક્ય, ઉલ્કાદિ, તેને અનુષ્ક્રયપણાથી સ્વીકાર કરવાથી તે કુતીર્થકોને નિત્ય સેવે છે માટે કુતીર્થનિષેવક લોકો. કુતીર્થિકો જ યશ અને સત્કાર આદિની ઇચ્છાવાળા હોવાથી લોકોને જે પ્રિય છે તે વિષયક જ ઉપદેશ આપે છે, તેના તીર્થના કર્યા પણ આવા પ્રકારના જ હોય છે. - * - *- તેમને સેવનારને ઉત્તમ ધર્મશ્નતિ ક્યાંથી હોય ? એ પ્રમાણે તેનું દુર્લભત્વ વધારીને, ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, * ઉત્તમ ધર્મ વિષયત્વથી ઉત્તમ, ઉક્તિરૂપ શ્રતિ પ્રાપ્ત થાય તો પણ તેની શ્રદ્ધા • તત્પરૂચિ રૂપ થવી તે પણ દુર્લભ છે. તેનો હેતુ અહીં કહે છે. માત્ત્વ - અતત્વમાં પણ જે તત્ત્વની પ્રતીતિ, તેને જે સેવે છે તે મિથ્યાત્વ નિષેવક લોકો છે. અનાદિ ભવની અગસીતાથી કે ભારેકમપણાથી તેમાં જે પ્રાયઃ પ્રવૃત્તિ રહે છે. જો એમ છે, તો ગૌતમાં સમય માત્રનો પ્રમાદ ન કર. વળી કહે છે - ઘર્મ તે પ્રકમથી સર્વજ્ઞ પ્રણિત લેવો. તેની શ્રદ્ધા કરતો હોવા છતાં - તેને કસ્વાના અભિલાષ હોવા છતાં દુર્લભ છે તેના કાયા એટલે શરીરથી અને ઉપલક્ષાણથી મન અને વચન વડે સ્પર્શવું અતિ તે ધર્મનું અનુષ્ઠાન કરવું કારણ કે. આ જગતમાં શદાદિ કામ ગુણામાં મૂર્ણિત અથવા વૃદ્ધિવાળા પ્રાણીઓ છે. પ્રાયઃ જીવોને અપથ્ય એવા જ વિષયોમાં આસક્તિ હોય છે. - x વિષયાતુર જગને તે પ્રમાણે પ્રિય વિષયો અનુકૂળ હોય છે. પાઠાંતરથી કામગુણો વડે મૂર્ણિતની જેમ મૂર્જિત, ધર્મ વિષયક ચેતન્યથી વિલુમ, તેઓને આવી ધર્મસામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે, તે કારણે હે ગૌતમ સમય માબ પણ પ્રમાદ ન કર, આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. વળી શરીરનું સામર્થ્ય પણ હોય અને ધર્મની સ્પર્શના પણ હોય, તો પણ તેની અનિત્યતા જણાવીને અપમાદનો ઉપદેશ આપતા કહે છે - Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - ૩૧૧ થી ૩૧૬ - (૩૧૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. ગતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૨) તારું શરીર જી થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! પણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૩) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, ધાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૪) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યું છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, (૩૧૬) તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વ જલ હીન થાય છે. ગૌતમ ક્ષણ માત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૧૧ થી ૩૧૬ - પરિજીચેરિસ - સર્વ પ્રકારે વયની હાનિ અનુભવે છે. તારું શરીર જરા આદિથી અભિભૂતપણાથી અનુકંપનીય થયું છે, અથવા આત્માને પરિનિદે છે - અર્થ કરવો. જેમકે - મને ધિક્કાર છે, હું કેવો થઈ ગયો ? કઈ રીતે ? માથાના વાળ, ઉપલક્ષણથી રોમ પણ સફેદ થઈ ગયા છે. પૂર્વે લોકોના નયનને આકર્ષણ કરતાં અતિ કૃષ્ણ હતા, હવે સફેદ થઈ ગયા છે. - “ પૂર્વે જે મારું શ્રોત્ર બળ અર્થાત્ દૂર આદિના શબ્દોને સાંભળવાનું સામર્થ્ય હતું તે, વૃદ્ધાવસ્થાથી ક્ષયને પામી રહ્યું છે. અથવા શરીરની જીર્ણતા અવસ્થાને વિચારવી, આ બંને યોજવા - શરીર જીર્ણ થઈ રહ્યું છે અને વાળ સફેદ થઈ રહ્યા છે. એ પ્રમાણે આ શ્રોત્રબળ ઘટી રહ્યું છે, તેથી શરીરના સામર્થ્યના અસ્થિરપણાથી, ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. આ પ્રમાણે પાંચ સૂત્રો જાણવા. વિશેષ એ કે- અહીં પહેલાંથી શ્રોત્રનું ઉપાદાન તેની પ્રધાનતા બતાવે છે. તેનું પ્રધાનત્વ તેના હોવાથી બાકીની ઇંદ્રિયોના અવશ્ય ભાવથી પટુતર ક્ષપોપશમજત્વથી છે. તથા ઉપદેશના અધિકારથી ઉપદેશનું શ્રોબગ્રાહ્યત્વથી છે. તથા સર્વબળ - એટલે હાથ, પગ આદિ અવયવોના સ્વ-સ્વ વ્યાપારનું સામર્થ્ય, અથવા મન-વચન-કાયાના બધાં ધ્યાન, અધ્યયન, ચંક્રમણ આદિ ચેષ્ટા વિષયક શક્તિ. વૃદ્ધાવસ્થાથી શરીરની અશક્તિ કહી, હવે રોગથી તેને કહે છે - • સૂત્ર - ૩૧૭ - અરતિ, ગાંડ, તિસૂચિકા, તક, વિવિધ રોગોની સ્પર્શનાથી તે શરીર પડી જાય છે, વિધ્વસ્ત થઈ જાય છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, Page #304 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૧૦૩૧૮ • વિવેચન - ૩૧ - અરતિ - વાત આદિથી જનિત ચિતનો ઉદ્વેગ. ગંs - ફેંસી ફોડા. વિસૂરિકા - શરીરને વિધે છે તે અજીર્ણ વિશેષ અલંક - સર્વ આત્મપ્રદેશ અભિવ્યાતિથી આત્માને જીવિત કૃશ્ય કરે છે, તે આતંક - જદી હણનાર રોગ વિશેષ. અનેક પ્રકારે તારા શરીરને સ્પર્શે છે. તેથી વિશેષથી બળના અપચયને લાવે છે. વિશેષથી તારા શરીરને નીચે પાડે છે અને જીવથી મુક્ત કરે છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર, જો કે ગૌતમને ફેશ - વાળનું સફેદપણું આદિ સંભવતું નથી. તો પણ તેની નિશ્રામાં રહેલ શિષ્યને પ્રતિબોધ કરવાને માટે કહેલ છે. જે રીતે “અપ્રમાદ’ કરવો જોઈએ, તે કહે છે - • સૂત્ર - ૩૧૮ - જેમ સરકાલીન ઉમદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે હું પણ તારા બધાં પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ / સમય માબ પણ પ્રમાદ ન કર • વિવેચન - ૩૧૮ : વિવિધ પ્રકારોથી પ્રબળપણે દૂર કરે છે, તે બુચ્છિન્નકર. કોને? સ્નેહ - આસક્તિને. કોના સંબંધી ? પોતાની કોની જેમ ? ચંદ્રના ઉધોત વિકાસી ઉત્પલની જેમ. શારદીય- શરદ હતમાં થયેલ પાણી. જે રીતે તે પહેલાં જળમગ્ન હોય છતાં પણ જળને છોડીને વર્તે છે, તે રીતે તું પણ ચિરસંસ્કૃષ્ટ ચિરપરિચિતપણાથી મારા વિષયના નેહને દૂર કર, એ પ્રમાણે સર્વ સ્નેહ વર્જિત થઈને સમય માત્રનો પ્રમાદ ન કર. અહીં જળને દૂર કર એટલું કહેવાથી અર્થ સિદ્ધ હોવા છતાં જે “શારદ' શબ્દનું ઉપાદાન કર્યું છે, તે શારદીય જળની જેમ સ્નેહનું અતિ મનોરમ– બતાવવાનું છે. • સૂત્ર ૩૧૯ - ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું આણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. ગૌતમ ! જરા પણ બાદ ન કર, • વિવેચન - ૩૧૯ - પરિહરીને, શું? ઘા - ચતુષ્પદ આદિ, પછી ભાર્યા - પત્નીને. પ્રવ્રાજા - ઘરથી નીકળેલ. અનાર - ભાવભિક્ષુ થા, અનગારિક અનુષ્ઠાન કર, અતિ તેનો સ્વીકાર કર. અથવા અનગારિતાનો સ્વીકાર કર. તેથી ઉલટી કરેલાને ફરીથી પી નહીં. પણ ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. કઈ રીતે વમેલું આપાન થાય છે તે કહે છે - • સૂત્ર - ૩ર૦ - મિત્ર, બંધુ અને વિપુલ ધન રાશિનો સંચય છોડીને ફરી તેની Page #305 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર ગવેષણ ન કર. હે ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૦ - છોડીને, શું? મિત્રો, બાંધવ - સ્વજન, વિસ્તીર્ણ કનક આદિ ઘન, તેનો સમૂહ, તેની સશિ તે ઘનઘસંચયને. તે મિત્રાદિને ફરી ગ્રહણાર્થેશોધન કર, તેના પરિત્યાગથી શ્રામાસ્યને સ્વીકારીને ફરી તેમાં આસક્તિવાળો ન થા. તે વમન કરેલાની ઉપમા અને તેની આસક્તિને ત્યજે. વમેલાનું આપાન પ્રાયઃ, એમ અભિપ્રાય છે. તેથી ગૌતમ ! સમય માબ પણ પ્રમાદ ન કર, આ રીતે પ્રતિબંધના નિરાકરણ અર્થને કહીને દર્શન વિશુદ્ધિ અર્થે કહે છે - • સૂત્ર - ૩ર૧ - (લોક કહેશે કે -) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૧ - જિક - તીર્થકર, આ કાળમાં જોવા મળતા નથી. માર્ગો ઘણા છે, તે દ્રવ્યથી - નગર આદિના માર્ગ, ભાવથી સાતિશય શ્રુતજ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ મુક્તિમાર્ગ, તેમાં અહીં ભાવમાર્ગ ગ્રહણ કરાય છે. માપણાના અર્થથી મુક્તિમાર્ગ, જે જિનવરો વડે કહેવાયેલ છે, તે ઉપલબ્ધ છે. અહીં કહેવાનો આશય આ છે - ભલે, હાલ જિનવર દેખાતા નથી. પણ તેમનો ઉપદેશાવેલ માર્ગ દેખાય છે. આવા પ્રકારનો માર્ગ અતીન્દ્રિયાર્થદશી જિનવર વિના સંભવતો નથી, તેથી અસંદિગ્ધ ચિત્તથી ભાવીત હોવાથી ભવ્યો પ્રમાદ ન કરવો. હાલ મને નિશ્ચિત મુક્તિ નામક લાભ પ્રયોજન માગ મળેલ છે. તેથી હે ગૌતમ ! કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહીં એવા સંશય - વિઘાનથી પ્રમાદી ન થા. અથવા ત્રિકાળ વિષયવથી આ ઉપદેશ છે. તેથી આ પ્રમાણે અર્થ જાણવો :- જેમ આધ માગોપદેશક નગરને ન જોવા છતાં પણ માગોને અવલોકતા, તેને અવિચ્છિન્ન ઉપદેશથી તેનું પામવાપણું નિશ્ચિત કરે છે. તથા જો કે અહીં જિનના ઉપલક્ષણથી મોક્ષ પણ દેખાતો નથી. તો પણ તેમના દ્વારા કહેવાયેલ માર્ગ મોક્ષ તેના સૂત્રપણાથી દેશક તે માર્ગદર્શક દેખાય છે. તેથી તેનું પણ તેને પ્રાપકત્વ મેં ન જોયેલ છતાં ભાવિ ભવ્યો વડે નિશ્ચિત કરવું. તેથી આ ભાવિ ભવ્યોને ઉપદેશ કરાય છે. - x- આ જ અર્થમાં ફરી ઉપદેશ કહે છે. • સૂત્ર - ૩૨૨ - કંટક આકર્ષ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી ઢ શ્રદ્ધાથી આ માગે ચાલ. ક્ષણ માત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૨૨ - પૃથક્ કરીને, પરિહરીને કે અવશોધીને શું? કંટક પંથને - દ્રવ્યથી બબૂલના Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૩ર૩ - ૯ કાંટા આદિ, ભાવથી ચરક આદિ કુશ્રુતથી આકુળ એવો માર્ગ, પછી તે અનુપ્રવિષ્ટ થઈશ, ક્યાં ? માર્ગે, મહા સંતવાળા કે મોટા આલય આશ્રમ તે મહાલય, તે દ્રવ્યથી રાજમાર્ગ અને ભાવથી મહતું તીર્થકર આદિ વડે પણ આશ્રિત સમ્યમ્ દર્શનાદિ મુક્તિ માર્ગ, તેમાં કોઈ ઉતરીને પણ માર્ગે ન જાય, તેથી કહે છે - માર્ગે જા. પાછો ઉભો જ ન રહી જતો. સમ્યક્ દર્શનાદિ અનુપાલના વડે મુક્તિમાર્ગ ગમન પ્રવૃત્તપણાથી થાઓ. ત્યાં પણ અનિશ્ચયમાં અપાયની પ્રાપ્તિ જ થાય છે, તેથી કહે છે - વિનિશ્ચિત કરીને, તેમાં જ પ્રવૃત્ત થઈને, હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. એ પ્રમાણે પૂર્વે દર્શન વિશુદ્ધિથી માર્ગનો સ્વીકાર કરીને, તેની પ્રતિપત્તિ છતાં પણ કોઈને અનુતાપ સંભવે છે, તેને નિરાકૃત કરવા કહે છે - • સૂત્ર - ૩૨૩ - નિર્બળ ભારવાહક જેમ વિષમમાં જઈને પશ્ચાત્તાપ કરે છે, તે ગૌતમ છે તેમ તું તેની માફક વિષમ માર્ગે ન જ, અન્યથા પછી પસ્તાવો થશે. તેથી ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર, • વિવેચન • ૩૨૩ - અબલ - શરીર સામર્થ્યવિધમાન ન હોવું તે. યથા - આ ઉપમા છે, ભારને વહે છે તે ભારવાહક. મા - નિષેધ અર્થમાં છે. આ વિષમ માર્ગ મંદ સત્ત્વવાળાને અતિ દુતર છે. તે માર્ગે પ્રવેશ કરે. અંગીકાર કરેલ ભારને છોડીને, તે કાળ પછી પશ્ચાતાપ કરે છે. અહીં એમ કહેવા માંગે છે કે- જેમ કોઈ દેશાંતર ગયેલો ઘણાં ઉપાયોથી સુવર્ણ આદિને ઉપાજીને પોતાના ઘર તરફ આવતા, અતિ ભીરપણાથી અન્ય વસ્તુમાં રાખેલ સુવર્ણ આદિને પોતાના મસ્તકે આરોપીને કેટલાંક દિવસ સારી રીતે વહન કરે છે. ત્યાર પછી ક્યારેક ખાડા-ટેકરાદિ વાળા માર્ગમાં અહો ! હું આ ભારથી આકાંત છું એમ વિચારી તેને છોડીને પોતાના ઘેર આવે છે. અત્યંત નિર્ધનતાથી અનતાપ પામે છે. - “કેમ મેં મંદભાગ્યથી તે સુવણદિનો ત્યાગ કરી દીધો ?" એ પ્રમાણે તું પણ પ્રમાદ પર થઈને ત્યજેલા સંયમ ભારવાળો ન થા. ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. આ ઘણું છે, હજી તો અ૫ જ નિતારેલ છે. નિસ્વારીશ એમ વિચારતા ઉત્સાહભંગ પણ થાય છે, તેને દૂર કરવા કહે છે - • સૂત્ર - ૩૨૪ - તે મહાસાગરને તો પાર કરી દીધો છે. હવે કિનારા પાસે આવીને કેમ ઉભો છે? તેને પાર કરવામાં ઉતાવળ કર. હે ગૌતમ ક્ષણ માત્ર પણ તું પ્રમાદ ન કર • વિવેચન - ૩૨૪ - તું તીર્ણ છો. કોને? મોટા ભારે સમુદ્રને. અહીં કિં પ્રશ્ન અર્થમાં, પુન: વાક્ય ઉપન્યાસ માટે છે. તેથી કિનારો પામીને શા માટે ઉભો છે ? અહીં શું કહેવા માંગે છે ? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ કે કર્મોને ભાવથી સમદ્ર કહે છે. તે બંને પ્રકારે પણ તે પ્રાયઃ ઉત્તીર્ણ કરેલો જ છે. હવે કીનારે આવીને શા માટે દાસીને ધારણ કરે છે ? આશય એ છે કે - હવે તારે આ ઉચિત નથી. પરંતુ અભિમુખતાથી પાર - ભાવથી મુક્તિપદે જવાને શીઘ - ઉતાવળો થા. તે માટે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદી ન થા. પે જો થાય કે - મારામાં પારપ્રાપ્તિની યોગ્યતા જ નથી, તેથી કહે છે - અથવા બાકીના શિષ્યોની અપેક્ષાથી આ પ્રમાદનું શું ફળ છે? તેથી ફરી-ફરી આ પ્રમાણે ઉપદેશ આપે છે, તે કહે છે • સૂત્ર - ૩૫ - તું દેહમુક્ત સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેeણી ઉપર આરૂઢ થઈને ફોમ, શિવ અને અનુત્તર સિદ્રિલોકને પ્રાપ્ત કરીશ. તેથી હે ગૌતમાં ક્ષણ માત્ર પણ સમસનો પ્રમાદ ન કર, - વિવેચન - ૩૨૫ - કલેવર - શરીર, જેમાં શરીર વિધમાન નથી તે અક્કેવરસિદ્ધ, તેની શ્રેણી વત શ્રેણી, જેનાથી ઉત્તરોતર શુભ પરિણામ પ્રાપ્તિ રૂપપણાથી, તેઓ સિદ્ધિપદને આરોહે છે, તે ક્ષપક શ્રેણીને આરૂઢ થા. અથવા કડેવર - તે એકેન્દ્રિય શરીરો, તન્મયપણાથી તેમની શ્રેણી - તે કડેવર શ્રેણિ - વંશઆદિથી વિરચિત પ્રાસાદાદિના આરોહણ હેતુ. તે નહીં પણ જે અકડેવર શ્રેણિ અનંતરોક્ત રૂપ છે. તેને આરોહીને અથવા ઉત્તરોત્તર સંયમ સ્થાનની પ્રાપ્તિરૂપ છે, તેને આરોહીને સિદ્ધિ નામના લોકમાં, હે ગૌતમ ! તું જઈશ. આ સંશયના વ્યવચ્છેદના ફળપણાથી તું જઈશ જ. સેમ -પરચક્ર આદિ ઉપદ્રવ રહિત, શિવં - સંપૂર્ણ દૂરિતાના ઉપશમથી. અનુત્તર - જેને બીજું કોઈ ઉત્તર - પ્રધાન નથી તે અનુતર અર્થાત્ સર્વોત્કૃષ્ટ. એમ હોવાથી હે ગૌતમ!ક્ષણ માત્ર પ્રમાદ ન કર, હવે નિગમન કરવાને ઉપદેશ સર્વસ્વ કહે છે - • સૂત્ર - ૩૨૬ - બુદ્ધ અને પરિનિવૃત્ત થઈને સંવતભાવથી તું ગામ અને નગરમાં વિચરણ કર શાંતિમાની વૃદ્ધિ કર, ક્ષણમાત્ર પ્રમાદ ન કર, • વિવેચન - ૩૬ - બુદ્ધ - હેય આદિ વિભાગને ક્ષણનાર, પરિકિવૃત્ત – કપાય અગ્નિના ઉપશમનથી ચોતરફ શીતીભૂત થઈ સંયમનું સેવન કર. ગામમાં કે નગરમાં રહે. ઉપલક્ષણથી અરણ્ય આદિમાં રહે. અહીં એવું કહેવા માંગે છે કે બધામાં અનાસક્ત થઈને રહે. સંયસ - સમ્યક તે પાપસ્થાનોથી ઉપરત • અટકેલ. જેના બધાં દુરિતો શાંત થયેલા છે તે શife1 - નિર્વાણ તેનો માર્ગ - પન્થ અથવા શાંતિ એટલે ઉપશમ. તે જ મુક્તિ હેતુપણાથી માર્ગ છે, તેવો શાંતિ માર્ગ. દશવિઘ ધમપલક્ષણ શાંતિનું ગ્રહણ કરવું. તેની બૃહણા કર એટલે કે ભવ્યજનોને પ્રરૂપવા વડે વૃદ્ધિને પમાડ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૩૨૭ • સૂત્ર - ૩ર૭ - થઈ અને પદદથી સુશોભિત તથા સુકથિત બુદ્ધની . ભગવંત મહાવીરની વાણીને સાંભળીને, રાગ અને દ્વેષનું છેદન કરીને ગૌતમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા. તેમ હું કહું છું. • વિવેચન - ૩ર૭ - બુદ્ધ - કેવળજ્ઞાન વડે આલોક - અવલોકિત સમસ્ત વસ્તુતત્ત્વના પ્રકમથી શ્રીમદ્ મહાવીરના ભાષિત - વાણીને સાંભળીને, કેવી રીતે કહેલ?) શોભન - એવા નયાનુગ તત્ત્વાદિ કારણથી કહેવાયેલ - પ્રબંધથી પ્રતિપાદિત તે સુકથિત. તેથી જ અર્થ વડે પ્રધાન પદો તે અર્થપદો. તેના વડે ઉપશોભિત એટલે કે જાતશોભમર્યપદથી ઉપશોભિત, રાગ એટલે વિષયાદિની આસક્તિ અને દ્વેષ એટલે અપકારિણી અને અપતિ સ્વરૂપ. આવા રાગ અને દ્વેષ બંનેનું છેદન કરીને - બંનેને દૂર કરીને સિદ્ધિ ગતિ - મુક્તિ ગતિ પ્રાપ્ત થયા. કોણ મુક્તિ ગતિને પ્રાપ્ત થયું ? ઇંદ્રભૂતિ નામના ભગવંતના પહેલા ગણધર. ઇરિસ - પરિસમામિ અર્થમાં છે. બ્રવીતિ - પૂર્વવત્ જાણવું એ પ્રમાણે અનુગમ કહ્યો. નયો પણ પૂર્વવત્ જાણવા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ અધ્યયન - ૧૧ - બહુત પૂજા - છે ૦ દશમું અધ્યયન કહ્યું. હવે અગિયારમું કહે છે. આનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં અપ્રમાદ રહેવા માટે અનુશાસન કહ્યું. તે વિવેકીને જ વિચારવું શક્ય છે. વિવેક બહુ શ્રતની પૂજાથી જન્મે છે. તેથી બહુશ્રુતપૂજી કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં યાવત નામ નિષ્પન્ન નિક્ષેપમાં બહુસૂત્રપૂજા કે બહુશ્રુતપૂજા નામ છે. તેથી તેના નિક્ષેપને પ્રતિપાદિત કરવાની ઇચ્છાથી નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૧ - વિવેચન બહુ - ઘણું, સુય - સૂત્ર કે શ્રત. તેની પૂજા. આ ત્રણે પદોના નામ આદિ ચાર પ્રકારે નિક્ષેપા થાય છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યથી બહુ તે દ્રવ્યવહુવ, તેનાથી ઘણાં જીવ- ઉપયોગલક્ષણ, પુદ્ગલ - પદિ લક્ષણ, ચ શબ્દથી પુદગલોનું જીવની અપેક્ષાથી બહુતરત્વ બતાવે છે. તે પણ એકેક સંસારીજીવ પ્રદેશમાં અનંતાનંત જ હોય છે. જીવપુદગલો જ‘દ્રવ્યબહુ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશના એક દ્રવ્યત્વથી અને કાળના પણ તત્ત્વપણાથી સમયરૂપcથી બહત્વનો અભાવ છે. • નિર્યુક્તિ - ૩૧૧ - વિવેચન ભાવ બહુવથી બહુક ચૌદ પૂર્વો- ઉત્પાદપૂર્વ આદિ અનંત ગમ યુકત છે. તેમાં ગમ - જેના વડે વસ્તુ સ્વરૂપ જણાય છે. ગમ - વસ્તુ પરિચ્છેદ પ્રકારો નામ આદિ, તેના વડે યુક્ત અને ઉપલક્ષણથી પર્યાય આદિ લેવા. આના વડે તદાત્મકપણાથી પૂર્વેનું પણ આમંત્ય કહ્યું. આ કાય ભાવમાં વર્તે છે, જેનાથી “ભાવબહુ કહેવાય ? તે કહે છે - “ભાવ” આત્મપર્યાયમાં ક્ષાયોપશનિકમાં ચૌદ પૂર્વો વર્તે છે. ક્ષાયિક ભાવમાં કોઈ ભાવબહુ કેમ નથી? છે, તે કહે છે - કર્મના ક્ષયથી ઉત્પન્ન અને અનંત પર્યાયપણાથી કેવળજ્ઞાન પણ ભાવબહક છે. બહુ કહ્યું. હવે સૂત્ર કે શ્રત કહે છે - • નિર્યુક્તિ - ૩૧૨ • વિવેચન દ્રવ્યસૂત્ર કે દ્રવ્યશ્રત, તેમાં પહેલું પંડજ આદિ, બીજું કહે છે - વ્યવૃત - તે અક્ષરરૂપપણે ન્યસ્ત, પુસ્તકાદિમાં છે તે. બોલાતું પણ દ્રવ્યશ્રત કહેવાય છે. ભાવઋત બે ભેદે - સમ્યફ શ્રુત અને મિથ્યા શ્રત. તેનું સ્વરૂપ - • નિર્યુક્તિ - ૩૧૩, ૩૧૪ - વિવેચન ભવમાં કે ભવ્ય, આમની સિદ્ધિને ભવસિદ્ધિ કે ભવ્યસિદ્ધિક. આ જ પ્રાણીઓ સમ્યગુર્દષ્ટિ છે. જે શ્રત ભણે છે, તે સમ્યફશ્વત શબ્દથી પ્રક્રમથી ભાવકૃત કહેવાય છે. (શંકા) બોલાવવાપણાથી તેને દ્રવ્યઋતત્વ કેમ ન કહ્યું? આના વડે આનાથી જનિત ઉપયોગ જ ઉપલક્ષિત કરેલ છે, માટે દોષ નથી. આ પ્રમાણે બીજે પણ વિચારવું. તેનું માહામ્ય કહે છે- આઠ પ્રકારના કર્મોને દૂર કરનાર. હવે મિથ્યાશ્રુત કહે છે. મિથ્યાદૃષ્ટિ જીવો અહીં પણ ભવ્ય જીવો જ લેવા. જે અભવ્યો લેશે તો મિથ્યાશ્રુત શબ્દથી અહીં પણ ભાવબ્રુત કહેલ છે, તેવો સંબંધ થશે. કર્મ – જ્ઞાનાવરણ આદિ સ્વીકાર કરાય છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૧ ભૂમિકા કર્માદાન - કર્મ ઉપાદાન હતુ. તે શ્રત કહ્યું હવે ‘પૂજા' - તે પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં પહેલાં બે સુગમ છે. હવે દ્રવ્યપૂજા કહે છે - • નિર્યુક્તિ - ૩૧૫ - વિવેચન ઈશ્વર - દ્રવ્યપતિ, તલવર - પ્રભુ સ્થાનીય, નગરાદિ ચિંતક, મંડળ - જળદુર્ગ, તેમાં થાય તે માંડલિક તેનો ભોક્તા. આ ઈશ્વરાદિ ત્રણે તથા શિવ - શંભુ, ઇન્દ્ર - શક્ર, સ્કંદ - કાર્તિકેય, વિષ્ણુ - વાસુદેવ. આ બધાંની જે પૂજા કરાય તે દ્રવ્ય નિક્ષેપને આશ્રીને થાય છે, તેથી દ્રવ્યપૂજા. દ્રવ્યથી પણ ભાવપૂજાનો હેતુ કહે છે. આ દ્રવ્યથી અપ્રધાન કે પૂજા તે દ્રવ્યપૂજા. - - આ દ્રવ્ય શબ્દના અનેકાર્થત્વના સૂચકપણાથી કહ્યું. હવે ભાવપૂજા કહે છે - • નિયુક્તિ - ૩૧૬ : વિવેચન તીર્થકર - અરહંત, કેવલી - સામાન્યથી ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, સિદ્ધ, આચાર્ય, સર્વ સાધુ. એ બધાંની જે પૂજા કરાય છે, તે પૂજા ભાવનિક્ષેપને આશ્રીને થાય છે. કિલ - શબ્દ પરોક્ષ આપ્તવાદસૂચક છે. તીર્થકરાદિ પૂજા બધી પણ ક્ષાયોપશમિકાદિ ભાવવર્તી જ હોય છે, તેથી ભાવપૂજા જ છે. જે પુષ્પાદિ પૂજામાં દ્રવ્યસ્તવ કહ્યું તે દ્રવ્ય - પુષ્પાદિ વડે સ્તવ, તે સંપૂર્ણ ભાવસ્તવનાકારણપાણાથી છે. હવે પ્રસ્તુત ઉપયોગ કહે છે • નિયુક્તિ • ૩૧૭ - વિવેચન જે ચૌદપૂર્વધર છે, સમસ્ત જે આ કાદિ અક્ષરો છે, તેમની તે તે અર્થની અભિધાયકતાથી સાંગત્યશી ઘટનાકરણ તે સર્વાક્ષર સંનિપાત, તે અધિગમ વિષયપણાથી જેનામાં વિધમાન છે, તે આ સક્ષર સંનિપાત. નિપુણ - કુશલ, જે ચૌદપૂર્વીની પૂજા - ઉચિત પ્રતિપત્તિરૂપ છે, ઉપલક્ષણ થકી આ શેષ બહુશ્રતોની પૂજા. પ્રાધાન્યથી આનું જ ઉપાદાન છે. નિશ્ચિત તે ભાવવિષયક છે. બહુશ્રુત પૂજા લક્ષણથી ભાવપૂજા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર કહેવું જોઈએ - • સૂત્ર - ૩૨૮ - સાંસારિક બંધનોથી રહિત, ગૃહત્યાગી ભિક્ષાના આસારનું હું સરાક્રમે કથન કરીશ. તે તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૩૨૮ - સંયોગથી પ્રિમુક્ત અણગાર ભિક્ષના આચાર એટલે આચરણ, ઉચિત કિયા, વિનય, વૃદ્ધો કહે છે - આચાર, વિનય એ એકાર્થક છે. અને તે અહીં બહુત પૂજારૂપ જ ગ્રહણ કરાય છે. કેમકે તેનો જ અહીં અધિકાર છે. તો હું અનુકમ પ્રગટ કરીશ. તેને હું કહું છું, તે સાંભળો. આ બહુશ્રુતપૂજા કહી. તે બહુશ્રુત સ્વરૂપ પરિફાન જ કરવા સમર્થ છે. બહુશ્રુતનું સ્વરૂપ તેના વિપર્યયના પરિજ્ઞાનમાં તદ્વિવિકત સુખથી જ જણાય છે. તેથી અબહુશ્રુતનું સ્વરૂપ કહે છે - Page #311 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસુત્ર-સટીક અનુવાદર સૂત્ર - ૩૨૯ - જે વિધાહીન છે, (વિધાવાન હોવા છતાં) અંહકારી, લુબ્ધ, અનિગ્રહ, વારંવાર અસંબદ્ધ બોલનાર છે, તે બહુશ્રુત છે. • વિવેચન - ૩૯ - જે કોઈ વિધાથી સહિત હોય • સમ્યફ શાસ્ત્રના અવગમ વગરનો એટલે કે નિર્વિધ હોય, એfપ શબ્દથી વિધવાળો હોય, તો પણ જે અહંકારી છે, સ આદિ મૃદ્ધિવાળો છે, જેને ઇંદ્રિયનું નિયમન વિધમાન નથી તેવો નિગ્રહ, વારંવાર પ્રાબલ્યથી અસંબદ્ધ ભાષિતાદિ રૂપથી બોલ બોલ કરે છે, વિનપરહિત છે. તેના નિત્ય અભિસંબંધથી તે બહુશ્રુત કહેવાય છે. વિધા સહિત હોવા છતાં તેનું અબહુશ્રુતત્વ બાહુઋત્ય ફળના અભાવથી છે, તેમ વિચારવું. આનાથી વિપરીત અર્થથી ‘બહુશ્રુત' કહેવાય છે. આવું બહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? • સુત્ર - ૨૩૦ થી ૩૩ર - પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય - આભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, iળસ... n આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે - (૧) હસી મજાક ન કરે, (૨) સદા દાંત રહે. (૩) મદધાટન ન કરે. (૪) આશીલ ન હોય. (૫) વિશીલ ન હોય. (૬) તિલોલુપ ન હોઢ. (૩) ક્રોધી હેય. (૮) સત્યરત હોય. • વિવેચન - ૩૩૦ થી ૩૩૨ - પાંચ સંખ્યક સ્થાનોમાં કર્મવશ જીવો રહે છે, તે સ્થાનો. તેથી - કહેવાના હેતુ વડે શિક્ષણ તે શિક્ષા • ગ્રહણ આસેવનરૂપ પામતા નથી. તેના વડે આવા પ્રકારે બહુશ્રુતત્વ પામે છે. કોના વડે તે પ્રાપ્ત ન થાય ? માનથી, કોપથી, મધવિષયાદિ પ્રમાદથી, કુષ્ઠાદિ રોગથી, આળસથી શિક્ષા ન પામે. આના સમસ્ત કે વ્યસ્ત હેતુત્વને જણાવે છે. આ બહુશ્રુતત્વ હેતુને જણાવિને હવે બહુશ્રુતત્વ હેતુ કહે છે - આઠ સ્થાનો વડે શિક્ષામાં સ્વભાવ જેને છે કે શીક્ષાનો અભ્યાસ કરે છે તે શિક્ષાશીલ - બે પ્રકારે શિક્ષા અભ્યાસ કરેલ તીર્થકર, ગણધસદિ વડે કહેવાયેલ છે, તે જ કહે છે - (૧) ન હસવાના સ્વભાવવાળો, સહેતુક કે અહેતુક હસતા નથી. (૨) સર્વકાળ ઇંદ્રિય અને નોઇંદ્રિયને દમનાર, (૩) બીજાને અપભ્રાજનાકારી કુત્સિત જાતિ આદિનું ઉદ્ધાટન ન કરે. (૪) શીલ રહિત કે સર્વથા વિનષ્ટ ચાસ્ત્રિ ધર્મ ન હોય. (૫) વિરૂપશીલ, અતિયાર કલુષિત વતાવાળા ન હોય. (૬) અતિ સ લંપટ ન હોય. (૭) અપરાધી કે નિરપરાધી પ્રત્યે કથંચિત ક્રોધ ન કરે. (૮) સત્ય - અવિતથ ભાષણમાં રક્ત. આ આઠ ગુણોવાળો શિક્ષાશીલ કહેવાય છે. તે જ બહુશ્રુત થાય છે. અહીં સ્થાનના પ્રક્રમમાં આ પ્રમાણે અભિધાન ધર્મ અને ધમના કંઈક Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૧/૩૩૦ થી ૩રૂર N અનન્યત્વને જણાવવા માટે છે. વિશેષ કથનથી કવચિત, કોઈકને અંતર્ભાવ સંભવમાં પણ પૃથફ ઉપાદાન, તેને પરિહાર આગળ પણ કહેવો. અબહુશ્રુતત્વ કે બહુશ્રુતત્વમાં અથવા અવિનય કે વિનયમાં મૂળ કારણ તત્ત્વથી ઉક્ત હેતુમાં આનો અંતભવ છે તે માટે અવિનીત અને વિનીતનું સ્વરૂપ જાણ્યા વિના તે જાણવા શક્ય નથી, તેથી કહે છે. • સૂત્ર - ૩૩૩ થી ૩૪૦ - ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંવત મુનિ અવિનીત કહેવાય. આને તે નિવણ ન પામે. (૧) અભિન્ન ક્રોધી હોય. (૨) ક્રોધને લાંબો સમય ટકાવે. (૩) મિત્રતાને ઠુકરાવે, (૪) શ્રત પામીને અહંકાર રે, (૫) બીજનો પાપ પરિક્ષેપી, (૬) મિત્રો પર ક્રોધ કરનાર, (૭) પ્રિય મિત્રોની પણ એકાંતમાં બુરાઈ કરે છે. (૮) સાસંબદ્ધ પ્રલાપ કરે, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) રસ લોલુપ, (૧૨) અજિતેન્દ્રિયા, (૧૩) સંવિભાગી, (૧૪) આમીતિકર છે, તે વિનિત છે.. પંદર સ્થાને તે સુનિનિત કહેવાય છે - (૧) જે નબ છે, (૨) અરપલ છે, (૩) સામાસી, (૪) કુતુહલી, (૫) કોઈની નિંદા ન કરનાર, (૬) ક્રોધને લાંબો સમય પકડી ન રાખે, (૩) મિત્રો પ્રતિ કૃતજ્ઞ, (૮) શ્રતને પામીને અહંકાર ન કરે. (૯) પાપ પરિપી ન હોય, (૧૦) મિઓ ઉપર ક્રોધ ન કરે. (૧૧) મિત્રને માટે પણ એકાંતમાં કાણની વાત કરે. (૧) વાફ કલહ અને મારપીટ ન કરે, (૧૩) અભિજાત હોય, (૧૪) લાશીલ હોય, (૧૫) પ્રતિસંસીન હોય, તે સાધુને વિનીત કહેલ છે. • વિવેચન - ૩૩૩ થી ૩૪૦ - ચૌદ સ્થાનોમાં રહેલો સંયત અવિનીત કહેવાય છે. તેવો તે મોક્ષ અને ૨ શબ્દથી આ જ્ઞાનાદિને પામતો નથી. તે ૧૪ સ્થાનોમાં આ છે - (૧) તે વારંવાર કે ક્ષણે ક્ષણે કે અનવરત ક્રોધી હોય અને નિમિત્ત હોય કે ન હોય તે કોધિત જ રહે છે. (૨) વિકથાદિમાં કે વિચ્છેદશી પ્રવર્તન કે પ્રબંધન કરે છે. (૩) મિત્રતા કરવા છતાં પણ, મિત્ર- આ મારો છે, તેમ ઇચ્છવા છતાં પણ તેનો ત્યાગ કરે છે. - x x x- (૪) શ્રત - આગમ પણ પ્રાપ્ત કરીને અભિમાન કરે છે. - *- X- (૫) કથંચિત્ સમિતિ આદિમાં ખલિત લક્ષણોથી આચાર્યાદિનો તિરસ્કાર કરે છે, એવો આચાર જેનો છે તે પાપ પરિક્ષેપી (૬) મિત્રો પરત્વે પણ, બીજાઓ ઉપર પણ ક્રોધ કરે. (૭) અતિવલ્લભને પણ, મિત્રના એકાંતમાં પણ પાપોને બોલે અથતિ આગળ પિચ બોલે અને પાછળથી તેના અનાચારને પ્રગટ કરે છે. (૮) જે પ્રકીર્ણ - આમ તેમ અર્થાત અસંબદ્ધ બોલવાના સ્વભાવવાળો, પ્રકીર્ણવાદી છે, વસ્તુતત્ત્વ વિચારમાં પણ જે યત્કિંચિનાવાદી કહે છે. અથવા જે - આ પાત્ર છે કે અપાત્ર છે, એમ પરીક્ષા કરી વિના જ કંઈક અધિગત શ્રત રહસ્યને કહેવાનો સ્વભાવ જેનો છે તે પ્રકીર્ણવાદી. (૯) દ્રોગ્ધ - દ્રોહણશીલ, મિત્ર પ્રતિ પણ અદ્રોહ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૮ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કરનાર. (૧૦) હું તપસ્વી છું ઇત્યાદિ અભિમાન કરનાર, (૧૧) અન્ન આદિમાં અભિકાંક્ષાવાન્ (૧૨) અનિગ્રહ, (૧૩) સંવિભાગ ન કરવાના સ્વભાવવાળો, અસંવિભાગી આહારાદિ પ્રાપત કરીને બીજાને કંઈપણ ન આપે પરંતુ પોતાને જ પોષનાર હોય. (૧૪) અપ્રીતિકર - જોનાર, સાંભળનાર બધાને અપ્રીતિ જ ઉત્પાદિત કરે છે. આવા પ્રકારનો દોષયુક્ત હોય તેને અવિનિત કહે છે. આ પ્રમાણે અવિનિત સ્થાનોને જણાવીને વિનીત સ્થાનોને કહે છે પંદર સ્થાનો વડે શોભન વિનયથી યુક્ત સુવિનિત કહેવાય છે. તેને જ કહે છે - નીચ - અનુ જે રીતે થાય, એ પ્રમાણે નીચી શય્યાદિમાં વર્તે છે તે નીચવર્તી, ગુરુની નીચે વર્તે છે તે. અચલ - આરંભેલા કાર્ય પ્રતિ અસ્થિર અથવા અપચલ – ગતિ, સ્થાન, ભાષા, ભાવ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં ગતિચપલ તે દ્રુતચારી, સ્થાનયપલ તે બેઠો હોય તો પણ ચાલતો હોય તેમ રહે, ભાષાચલ - અસત્, અસભ્ય, અસમીક્ષ્ય, અદેશકાળ પ્રલાપી ભેદથી ચાર પ્રકારે છે. અસત્ - અવિધમાન, અસભ્ય ખર પુરુષાદિ, અસમીક્ષ્ય - આલોચના કર્યા વિના બોલનારો. ચોથો અદેશકાલપ્રલાપી - કાર્ય વીતી ગયા પછી જે બોલે - જો આમ હોય તો ત્યાં દેશ કે કાળમાં આમ કરત તો સુંદર થાત. ભાવચપલ - સૂત્રમાં કે અર્થમાં અસમાપ્ત જ જે બીજું ગ્રહણ કરે છે. અમાયી - મનોજ્ઞ આહારાદિ પામીને ગુરુ આદિને પંચક ન થાય. અકુતૂહલ - કુહુક ઇન્દ્રજાલાદિ અવલોકનથી પર. અલ્ - સ્તોક, તિરસ્કાર કરે અર્થાત્ અલ્પ એવા જ શબ્દ કે અભાવવચનથી તિરસ્કાર કરે છે. એટલે કે કોઈને તિરસ્કાર કરતો જ નથી. મિત્રોને ઉપકાર કરે, પણ પ્રતિ ઉપકાર પ્રતિ અસમર્થ ન બને - કે કૃતઘ્ન ન બને, શ્રુત પામીને અભિમાન ન કરે, પણ મદના દોષોને જાણીને વધારે નમ્ર થાય. પાપ પરિક્ષેપી ન થાય, મિત્રો પરત્વે કૃતજ્ઞતાથી કથંચિત્ અપરાધમાં પણ કોપ ન કરે. અપ્રિય એવા મિત્રના રહસ્યમાં પણ કલ્યાણ જ બોલે, - - ૪ - પણ તેના દોષ ઉઘાડા ન પાડે. કલહ – વાયાથી વિગ્રહ અને ડમર - પ્રાણઘાત આદિ, તેનો વર્જક હોય. બુદ્ધ - બુદ્ધિમાન. અમિજાતિ - કુલિનતા. હ્રીં - લજ્જા, તે જેને વિધમાન છે, તે ઠ્ઠીમાન્, કથંચિત કલુષ અધ્યવસાયતામાં પણ અકાર્ય આચરતા લજ્જા પામે. પ્રતિસ્કંલીન – ગુરુની પાસે કે અન્યત્ર કાર્ય વિના અહીં - તહીં પ્રવૃત્તિ ન કરે. - X આવો વિનીત કેવો થાય ? = - - સૂત્ર - ૩૪૧ - સદા ગુરુકૂળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પ્રિય કરનાર અને પ્રભાવી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૭ વિવેચન- ૩૪૧ - વસે એટલે કે રહે, ક્યાં ? સદા આચાર્યાવાદિના ગચ્છમાં, અર્થાત્ તેમની આજ્ઞામાં. જાવજીવ ગુરુ આજ્ઞામાં જ રહે. યોજવું તે યોગ - વ્યાપાર, અહીં પ્રક્રમથી ધર્મગત વ્યાપાર લેવો. અથવા યોગ - સમાધિ, તે જેને છે તે યોગવાન. ઉપથાન - અંગ, અનંગ અધ્યયન આદિ. યથાયોગ આયંબિલાદિ તપો વિશેષ. તેનાથી યુક્ત, Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૧3૪૧ જે જેના ઉપધાન કહ્યા, તેથી અન્યથા ન ભણે, ન સાંભળે. પ્રિયંકર - અનુકૂળ કરે છે. ક્યારેક કોઈક અપકાર કરે તો પણ પ્રતિકૂળ આચરણ ન કરે પણ પોતાના કર્મોનો જ દોષ વિચારે તેથી જ પ્રિયવાદી બને, કોઈ અપ્રિય બોલે તો પણ પ્રિય જ બોલવાના સ્વભાવવાળો. અથવા આચાર્યાદિને અભિમત આહારાદિ વડે અનુકૂલકારી, આચાર્યના અભિપ્રાયને અનુવર્તીને બોલે તે પ્રિયવાદી. તેમાં શો ગુણ છે ? શિક્ષા – શાસ્ત્રાર્થ ગ્રહણ આદિ રૂ૫. તેને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. આના વડે અવિનીત, આનાથી વિપરીત શિક્ષાને પામવાને યોગ્ય નથી, તેમ કહેલ છે તથા જે શિક્ષાને પામે તે બહુશ્રુત, બાકીના અબહુશ્રુત. • સૂત્ર - ૩૪ર - જેમ શંખમાં રાખેલ દુધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત મિલમાં ધર્મ, કીર્તિ અને શ્રત પણ બંને તરફથી સુશોભિત રહે છે. • વિવેચન - ૩૪૨ - જેમ શંખમાં રાખેલ દુધ બંને પ્રકારે અર્થાતુ માત્ર શુદ્ધતા આદિ સ્વસંબંધી ગુણ લક્ષણથી શોભે છે તેમાં તે કલુષ થતું નથી, ખટાશ પણ પડતું નથી, સવતું પણ નથી. આ જ પ્રકારે બહુશ્રુત ભિક્ષમાં યતિધર્મ ગ્લાધા તથા ધર્મકીર્તિવતુ આગમ શોભે છે. જો કે ધર્મકીર્તિ શ્રુત નિરૂપલેપતા આદિ ગુણોથી સ્વયં શોભાભાગી છે, તો પણ મિથ્યાત્વાદિ કાલુષ્યના વિગમથી નિર્મલતાદિ ગુણથી શંખની જેમ વિશેષથી શોભે છે. * * - *-ઇત્યાદિ. શેષ સૂત્રાર્થવત્ સમજી લેવું. ફરી બહુશ્રુતને કહે છે - • સૂત્ર - ૨૪૩ - જે પ્રમાણે કંબોજ દેશના આક્ષોમાં કંથક ઘોડા જાતિમાન અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહત શ્રેષ્ઠ હોય છે. • વિવેચન - ૩૩ - જે પ્રકારે કંબોજ દેશમાં થયેલાં અશ્વો શીલાદિ ગુણોથી વ્યાપ્ત છે, પ્રધાન છે, વેગવાળા છે. તે પ્રમાણે જિનધર્મને પામેલા વ્રતી કંબોજના અશ્વોની માફક, બીજા ધાર્મિકોની અપેક્ષાએ શ્રુત અને શીલાદિ વડે શ્રેષ્ઠ છે. • સૂત્ર - ૩૪૪ - જેમ જાતિમાન અશ્વારૂઢ દેઢ પરાક્રમી શુરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુકૃત શોભે છે. • વિવેચન - ૩૪૪ - જેમ જાત્યાદિ ગુણયુક્ત અશ્વ ઉપર સમ્યફ રીતે બેસેલો, તે કદાચ કાયર પણ હોય, તેથી કહે છે - શૂર, દેઢ, પરાક્રમ - શરીર સામર્થ્યરૂપ છે તે તથા જમણી અને ડાબી બંને બાજુએ અથવા આગળ અને પાછળ બાર વાજિંત્રોના નિનાદ રૂપ વડે અથવા આશીર્વચન રૂપ નાંદી- “તમે ઘણું જીવો' ઇત્યાદિ, તેના ઘોષથી, બંદિજનોના Page #315 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ કોલાહલરૂપ હોય. એ પ્રમાણે બહુશ્રુત થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જે પ્રમાણે આવો શૂર કોઈથી અભિભૂત થતો નથી, કે તેનો આશ્રિત બીજો કોઈ પણ અભિભૂત ન થાય. તેમ આ પણ જિનપ્રવચનરૂપ ઘોડા ઉપર બેસીને પરવાદી દર્શનમાં પણ ત્રસ્ત ન થાય, તેના વિજય પ્રતિ સમર્થ છે. દિવસ - સત્રિ સ્વાધ્યાયના ઘોષ રૂપથી કે સ્વપક્ષ - પરપક્ષનો ઘોષ કે “તમે ઘણું જીવો” થાય છે તેને પરતીર્થિ પણ પરાભવ કરવા સમર્થ નથી. તેને આશરે રહેલાં બીજા પણ કોઈ જીતાતા નથી. તથા • સૂત્ર - ૩૪૫ - જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી. • વિવેચન ૩૪૫ - જેમ હાથણીઓ વડે પરિવૃત્ત જે છે તે, એકલો નહીં, તેવો હાથી, વળી સાઈઠ વર્ષના આયુવાળો, તેને જ આટલાકાળ સુધી પ્રતિવર્ષ બળનો સંગ્રહ કર્યો હોય, તેથી જ જેને આટલું શરીર સામર્થ્ય છે તે બળવાન થઈને અપ્રતિ હત થાય છે. અર્થાત્ બીજા મદમુખો વડે કે મત ંગજો વડે પરાંમુખ કરાય છે. બહુશ્રુત આવો થાય છે. તે પણ બીજાના પ્રસારના નિરોધરૂપ ઔત્યાતિકી આદિ બુદ્ધિ અને વિવિધ વિધા વડે આવૃત્ત હોય, સાઈઠ વર્ષ વડે અત્યંત સ્થિરમતિ હોય, તેથી જ બળવાન પણાથી પ્રતિ હત થાય છે. ઘણાં દર્શનહણનારાઓ વડે પણ પ્રતિહનન કરવો શક્ય બનતો નથી. બીજું• સૂત્ર - ૩૪૬ - · જેમ તીક્ષ્ણ શીંગડાવાળો, બળવાન સ્કંધ વાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે (ગણાધિપતિ) બહુશ્રુત શોભે છે. - - • વિવેચન ૩૪૬ - જેમ તે તીક્ષ્ણ શીંગડા જેને છે તેવો, અત્યંત ઉપચિત થયેલા સ્કંધ જેના છે તેવો, ઉપલક્ષણથી સમગ્ર અંગોપાંગ ઉપચિત હોય છે તેવો બળદ શોભે છે. વળી તે ગાયોના સમૂહનો અધિપતિ - સ્વામી થઈને રહ્યો હોય. બહુશ્રુત પણ તેવો થાય છે. તે પણ પરપક્ષને ભેદવાપણાથી સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપ શીંગડા વડે યુક્ત હોય, ગચ્છના મોટા કામોની ધુરાને ધારણ કરવા વડે જાત સ્કંધ હોય અને સાધુ આદિ સમૂહનો અધિપતિ આચાર્ય થઈને શોભે છે - વળી - • સૂત્ર - ૩૪૭ - જેમ તીક્ષ્ણ દાઢો વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમ જ બહુશ્રુત હોય છે. • વિવેચન - ૩૪૭ - જેને તીક્ષ્ણ દાઢા છે, તેવો તે તીક્ષ્ણદંષ્ટ્ર, ઉત્કટ કે ઉદગ્ર વય સ્થિત, તેથી દુધ – બીજા વડે દુરભિભવ સિંહ, વન્ય પ્રાણીમાં પ્રધાન થાય છે એવો બહુશ્રુત થાય છે. આ પરપક્ષને ભેદન પણાથી તીક્ષ્ણ દાઢા રૂપ ચૈત્રમાદિ નયોથી પ્રતિભા આદિ ગુણ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૮ ૯ ૧૧/૩૪૭ વડે ઉદગ્રતાથી દુરભિભવ છે, તેથી અન્યતીથી રૂપ મૃહસ્થાનીયોમાં પ્રવર છે. • સૂત્ર - ૩૪૮ - જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળ વાળો સોદ્ધો હોય છે, તેમજ બહુત પણ અપરાજિત બળશાળી હોય છે. • વિવેચન - ૩૪૮ - જેમ તે વાસુદેવ પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદ ગદાને વહન કરે છે તેથી શંખ ચક્ર ગદાધર થઈ બીજા વડે ખલના પમાડવી અશક્ય છે, સામર્થ્ય જેનું તેવો અપ્રતિહત બલ વાળે ચોદ્ધો - સુભટ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ સ્વાભાવિક પ્રતિભા પ્રાગષ્યવાળો અને શંખાદિ માફક સભ્ય દર્શન-જ્ઞાન-શાસ્ત્રિ વડે યુક્ત ચોદ્ધો - કર્મવેરી પરાભવી થાય. • સૂત્ર - ૩૯ - જેમ મહાન ગઢિવાનું ચાતુરંત ચક્રવર્તી સૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વાના સ્વામી હોય છે. • વિવેચન • ૩૪૯ - જેમ ચારે દિશા પર્યન્ત, એક તરફ હિમવાની અને ત્રણ દિશામાં સમુદ્ર, જેને છે તે ચતુરંત અથવા ચાર - ઘોડા, હાથી, થ, મનુષ્યરૂપ અંતશબુ વિનાશરૂપ જેને છે તે છ ખંડ ભરતનો અધિપતિ, મોટી સમૃદ્ધિવાળો, ચોદ રત્નો - સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, હાથી, ઘોડો, વર્ધિક, સ્ત્રી, ચક્ર, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખગ, દંડ તેનો અધિપતિ હોય એ પ્રમાણે બહુશ્રુત પણ આસમુદ્ર પૃથ્વી મંડલ ઉપર ખ્યાતકીર્તિપણાથી ચાતુરંત કહેવાય છે. અથવા ચાર પ્રકારે દાનાદિ ધર્મ વડે કર્મવૈરીને વિનાશ કરવાથી ચાતુરંત, આમષધિ આદિ અદ્ધિવાન પ્રલાક આદિ લધિવાન, સકળ અતિશય નિધાન ચૌદ પૂર્વો રૂપી ચૌદરત્નો યુક્ત હોય છે. • સૂત્ર - ૩૫ - જેમ સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર, શક દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે. • વિવેચન - ૩૫ - જેને હજાર આંખો છે તે સહસાક્ષ, અહીં સંપ્રદાય એવો છે કે ઇંદ્રને ૫૦૦ મંત્રી દેવો હોય છે, તેમની બળે એટલે હજાર આંખો છે અથવા જે હજાર આંખો વડે જોવાય છે તે સહસ્રાક્ષ છે. વજ - તેનામનું આયુધ જેના હાથમાં છે તેવજપાણિ, લોકોક્તિથી પૂને દારણ કરવાથી પુરંદર, એવો તે શક્ર - દેવોનો સ્વામી છે તેવા બહુશ્રુત થાય છે તે પણ શ્રુતજ્ઞાન વડે સંપૂર્ણ અતિશય રક્તનિધાન તુલ્યતાથી હજારો લોચન હોય તેમ જાણે છે. પૂ નો અર્થ શરીર પણ થાય, તે વિકૃત તપ અને અનુષ્ઠાનથી કતને વિદારે છે તેથી પુરંદર છે. શક્રવત્ દેવો વડે ધર્મમાં અત્યંત નિશ્ચલતાથી પૂજાય છે ઇત્યાદિ. - x Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલબ-સટીક અનુવાદ • સૂત્ર - ૩૫૧ - જેમ અંધકારનાશક ઉદયમાન સૂર્ય તેજથી બળતો હોય તેવો લાગે છે, તે પ્રમાણે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. • વિવેચન - ૩૫૧ - જેમ તે અંધારનો વિનાશ કરે છે તે તિમિર વિધ્વંસક ઉગતો સૂર્ય, તે જ ઉd આકારામાર્ગને આક્રાતિત કરતો અતિ તેજસ્વીતાને પામે છે. - x અથવા પહેલા ઉગતો સૂર્ય તીવ હોતો નથી, એ પ્રમાણે તીવ્રતાનો અભાવ જણાવે છે, અન્યથા તેની તીવ્રતાનું દષ્ટાંત ન કહેત. કેવો તીવ્ર થાય? તેની જવાલાને છોડતો એવો, બહુશ્રુત પણ તેવા જ થાય, તે પણ અજ્ઞાનરૂપ તિમિરનૅ નિવારનારા છે, સંયમ સ્થાનોમાં વિશુદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયથી અને તપના તેજથી ઝળહળતા હોય છે. • સૂત્ર • ૩૫ર : - જૈમ નક્ષત્રોના પરિવારથી પવિત્ત ચંદ્રમા પૂર્ણિમાએ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે બહુશ્રુત પણ જ્ઞાનાદિની કળાથી પરિપૂર્ણ થાય. - વિવેચન - ૩૫ર - જે રીતે તે નક્ષત્રોનો સ્વામી - ઉડુપતિ, ચંદ્ર, અશ્વિની આદિ નક્ષત્રોથી, ગ્રહો અને તારાઓ વડે પારિવારિત થઈને પ્રતિપૂર્ણ સમસ્ત કલાયુક્ત થાય. ક્યારે થાય ? પૂર્ણિમાને દિવસે. અહીં ચંદ્ર એમ કહેવાથી કોઈ ચંદ્ર નામવાળો પણ ગ્રહણ થાય તેથી ઉડુપતિ એવુ નામ ગ્રહણ કર્યું. કવચિત એકાકી સિંહ જેવો પણ હોય, તેથી વિશેષણ મૂક્યું - નક્ષત્ર પરિવારિત, તે પણ બીજ આદિનો નહીં, પણ પૂર્ણિમાનો લેવો, એ પ્રમાણે બહુશ્રુત લેવા. તે પણ નક્ષત્રોની માફક અનેક સાધુના અધિપતિ છે. તથા તે પરિવારિત સર્વકળા યુક્ત પણાથી પ્રતિપૂર્ણ હોય છે. - બીજે - • સૂત્ર - ૩૫૩ - જે પ્રકારે સામાજિક - વ્યાપારી આદિના કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ વિવિધ પ્રકારના કૃતથી પરિપૂર્ણ હોય છે. • વિવેચન - ૩૫૩ - જેમ સમાજ - સમૂહ તેમાં સાથે એકઠા થાય તે સામાજિક - સમૂહવૃત્ત લોકો, અથવા અતસી આદિ અંગોના ઉપભોગાંગતાથી શ્યામ આદિ અંગરૂપ ધાન્ય, તે કોષ્ઠ ધાન્યનો પલ્ય, તેના અગાર કે આધાર રૂપ જે ગૃહ, ઉપલક્ષણથી અન્ય પણ પ્રભૂત ધાજસ્થાન, જ્યાં બળી જવા આદિના ભયથી ધાન્ય કોઠાર કરાય છે, તે કોષ્ઠાગાર કહેવાય છે. * * - *- તેને પ્રામરિક પુરુષાદિ વ્યાપાર દ્વારથી પાલિત દસ્યમૂષિકાદિથી સુરક્ષિત અને તે કદાચ પ્રતિ નિયત ધાન્ય વિષય અપતિપૂર્ણ હોય, તેથી કહે છે. અનેક પ્રકારના ધાન્યોથી ભરેલો, એ પ્રમાણે બહુશ્રુત પણ હોય. બહુશ્રુત પણ સામાજિક લોકોની જેમ ગચ્છવાસીને ઉપયોગી એવા વિવિધ ધાન્યોની જેવા Page #318 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧ ૧૧૩૫૩ અંગ, ઉપાંગ, પ્રકીર્ણકાદિ ભેદોથી શ્રુતસ્થાન વિશોષથી પ્રતિપૂર્ણ જ હોય છે. પ્રવચનના આધારપણાથી સુરક્ષિત હોય છે. - વળી - • સૂત્ર - ૩૫૪ : સનાત દેવનું સુદર્શના નામે જંબૂ વૃક્ષ, જેમ બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધાં સાધુમાં છ હોય છે. - વિવેચન - ૩૫૪ - જેમ તે વૃક્ષો મધ્ય પ્રધાન જંબૂ નામે સુદર્શના છે, જેમ આ અમૃત ફળની ઉપમા અને દેવાદિ આશ્રય છે, તેવું કોઈ વૃક્ષ નથી. જો કે આ વૃક્ષનો ફળ વ્યવહાર તેની પ્રતિરૂપતાથી જ છે, વસ્તુતઃ તે પૃથ્વીકાયિક છે, વજ વેડૂયદિમય તેના મૂળ આદિ ત્યાં ત્યાં કહેલા છે તે કોનું છે? અનાદત નામે દેવભૂઢીપાધિપતિ વ્યંતર દેવના આશ્રયત્વથી સંબંધી છે. બહુશ્રુત એ પ્રમાણે થાય છે. તેઓ પણ અમૃતની ઉપમાના ફળ સમાન ભૂતયુક્ત દેવાદિને પણ પૂજ્યતાથી અભિગમનીય અને બાકીના વૃક્ષની ઉપમા સમાન સાધુમાં પ્રધાન છે - બીજું • સૂત્ર - ૩પપ - જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રમામિની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે. • વિવેચન - ૩૫૫ - જેમ તે નદી પ્રધાન જળથી પૂર્ણ છે, તે સાગરમાં મળતી હોવાથી “સાગરંગમા' છે, પણ શુદ્ધ નદીની જેમ માર્ગમાં નાશ પામતી નથી આ સીતા નદી - મેરુની ઉત્તર દિશાના વર્ષઘર પર્વતથી નીકળે છે અથવા તે નીલવંતથી નીકળે છે. બહુશ્રતો શીતા નદીવત હોય છે. નદીની જેમ બીજા સાધુના કે શ્રુતજ્ઞાનીની મધ્ય પ્રધાન છે, વિમળ જળ સમાન ઋતિજ્ઞાન વડે યુક્ત છે, સાગર રૂપ મુક્તિમાં જાય છે. ઉચિત અનુષ્ઠાન વડે તે પ્રવૃત્ત છે, તેને અન્યદર્શની માફક દેવાદિ ભાવની વાંછા નથી. - x- ૪ - • સૂત્ર - ૩૫૬ - જેમ વિવિધ પ્રકારની ઔષધિથી દસ મહાન મેરુ પર્વત બધાં પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બક્ષત બધાં સાબુમાં શ્રેષ્ઠ હોય છે. • વિવેચન - ૩૫૬ - જેમ પર્વતોની મધ્યે અતિ પ્રધાન અતિ ગુર, અતિ ઉચ્ચ એવો મેરુ નામનો પર્વત છે, તે અનેકવિધ વિશિષ્ટ માહાભ્ય વનસ્પતિ વિશેષ રૂપ થકી પ્રકર્ષથી જ્વલિત - દીપ્ત છે, તેના યોગથી આ પણ પ્રજવલિત કહ્યા. એ પ્રમાણે બહુશ્રુતો જાણવા. શ્રુતના માહાથી અત્યંત સ્થિર હોવાથી બાકીના સાધુની અપેક્ષાથી પ્રવર જ થાય છે. ઇત્યાદિ - - - • સૂત્ર • ૩૫૩ - જેમ સવ અક્ષયજળથી પરિપૂર્ણ વભૂટણ સમુદ્ર વિવિધ રનોથી Page #319 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પરિપૂર્ણ રહે છે, તેમજ બહુચુત રાક્ષવજ્ઞાનથી પરિપૂર્ણ રહે છે. • વિવેચન - ૩૫ - જેમ સ્વયંભૂરમણ નામક સમુદ્ર અક્ષય - અવિનાશી જળયુક્ત છે, વિવિધ પ્રકારના મરકત આદિ રત્નોથી ભરેલો હોય તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યમ્ જ્ઞાનરૂપ જળથી ભરેલ અને વિવિધ અતિશય રત્નાવાળા હોય છે. અથવા અક્ષત ઉદયવાળા હોય. હવે ફળદર્શનથી તેનું માહાભ્ય કહે છે - • સૂત્ર - ૨૫૮ - સમુદ્ર સમાન ગંભીર, રસવ, અવિચલિત, અરાજીવ, વિપુલ સુતજ્ઞાનથી પરિપૂર્ણ ગાતા એવા બહુશ્રુત મુનિ કમનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે. • વિવેચન - ૩પ૮ - ગાંભીર્ય - જેનો મધ્યભાગ લબ્ધ નથી તેવો - સમુદ્ર, દુઃખે કરીને આશ્રય થાય તેવો, ત્રાસિત, દુષ્પર્ઘષક છે, તેમ બહુશ્રુતો આગમથી પૂર્ણ, અંગ - અનંગ આદિ ભેદથી વિસ્તીર્ણ, રક્ષણહાર હોય છે. ધે તેને ફળથી વિશેષિત કરે છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનો વિનાશ કરીને મુક્તિ નામે ઉત્તમા ગતિ પ્રાપ્ત થાય છે. - * - - બહુશ્રુતની ગુણવર્ણનરૂપ પૂજા જણાવીને કહે છે - • સૂત્ર - ૩૫૯ - ઉત્તમાર્થ ગdષક મુનિ શ્રતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું. • વિવેચન - ૫૯ - જેથી બહુશ્રુતના આ ગુણો મુનિગમન સુધીના છે, તેથી અગમ અધ્યયન શ્રવણ ચિંતનાદિથી આશ્રયે. ઉત્તમાર્ચ - મોક્ષની ગવેષણા કરે. તે શ્રતના આશ્રયથી પોતાને અને બીજા તપસ્વી આદિને - x- મુક્તિગતિ પ્રાપ્ત કરાવે છે, તેમાં કોઈ સંદેહ નથી. • ** ** મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #320 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૨ ભૂમિકા અધ્યયન - ૧૨ - ' X→→→→→→→ ૦ અગિયારમાં અધ્યયનની વ્યાખ્યા કરી. હવે બારમું કહે છે, તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં બહુશ્રુત પૂજા કહી, અહીં બહુશ્રુતે પણ તપમાં યત્ન કરવો જોઈએ તે જણાવવાને માટે તપઃ સમૃદ્ધિ વર્ણવાય છે. એ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪ - નામ નિક્ષેપમાં આનું ‘હરિકોશીય' નામ છે. તેનો નિક્ષેપો - “હરિકેશીય” • નિર્યુક્તિ • ૩૧૮ થી ૩૨૦ વિવેચન - હરિકેશને નામ આદિ ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વિષયક બે ભેદ - આગમથી, નોઆગમથી. તેમાં નોઆગમથી ત્રણ ભેદ - એક ભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્ર. હરિકેશ નામ ગોત્રને વેદતો હોય તે ભાવથી હરિકેશ કહેવાય. તેના નામથી આ અધ્યયન આવેલ છે. હવે હરિકેશની વક્તવ્યતા કહે છે - - નિયુક્તિ - ૩૨૧ થી ૩૨૭ વિવેચન . - - € 3 · આ નિર્યુક્તિનો ભાવાર્થ કથાનકથી જાણવો જોઈએ, તે આ છે -મથુરા નગરીમાં શંખ નામે યુવરાજ હતો, તે ધર્મ સાંભળીને પ્રવ્રુજિત થયો. વિચરતા તે ગુજપુર પહોંચ્યો. ત્યાં ભિક્ષાર્થે જતાં એક ગલી જેવો માર્ગ આવ્યો. તે મુર્મુર સમાન અતિ ઉષ્ણ હતો. ઉષ્ણકાળે કોઈપણ ત્યાં ચાલવા સમર્થ ન હતા. જે તેને ન જાણતા તે ત્યાં ચાલે, તે વિનાશ પામતા, તેનું નામ જ ‘હુતવહરથ્યા' થઈ ગયું. તે સાધુએ કોઈ પુરોહિતપુત્રને પૂછ્યું - એ રચ્યા વહન થઈ શકશે ? તે પુરોહિત પુત્રએ વિચાર્યુ - સાધુ બળી જશે, તેથી તેણે કહ્યું - હા, આ માર્ગે જવાશે. સાધુ તે માર્ગે ચાલ્યા. પુરોહિત પુત્ર છુપાઇને જુએ છે. સાધુ ત્વરા રહિત તે માર્ગે ચાલે છે. આશંકાથી તે માર્ગમાં ચાલ્યા, જેટલામાં તે યાલ્યા, તેમના તપના પ્રભાવથી તે માર્ગ શીતીભૂત થઈ ગયો. તે પુરોહિત પુત્ર આકર્ષાયો, અહો ! આ મહાતપસ્વીને મેં આશાતિત કર્યા, ઉધાનમાં રહેલા તેમની પાસે જઈને કહ્યું - ભગવન્ ! મેં પાપકર્મ કરેલ છે હું તેમાંથી કઈ રીતે છુટીશ ? સાધુએ કહ્યું - દીક્ષા લેવી. તેણે દીક્ષા લીધી. તે પુરોહિત પુત્ર જાતિમદ અને રૂપમદ કરતાં મૃત્યુ પામ્યો. દેવલોક ગયો. દેવલોકથી ચ્યવીને પુરોહિત પુત્રનો જીવન મૃતગંગાના કિનારે બલકોટ્ટા નામે હરિકેશો હતા, તેના અધિપતિ બલકોટ્ટ નામે હતો. તેને બે પત્ની હતી - ગૌરી અને ગાંધારી. તે જીવ ગૌરીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પ્રદર્શન થયું. વસંત ઋતુ જુએ છે. ત્યાં કુસુમિત આમ્રવૃક્ષ જુએ છે, સ્વપ્રપાઠકોને કહ્યું. તે બોલ્યા - મહાત્મા પુત્ર તમને થશે. યોગ્ય સમયે ગૌરીએ બાળકને જન્મ આપ્યો. તે પૂર્વભવના જાતિમદ રૂપ દોષથી કાળો અને વિરૂપી હતો. બલકોટ્ટમાં જન્મેલ હોવાથી તેનું ‘બલ’ નામ રાખ્યું, તે સહનશક્તિ રહિત અને ખંડનશીલ હતો. Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તે બાળક ગમે ત્યારે ભોજન કરતો, દારુ પીતો. તે અપ્રીતિકર થયો. ઘેરથી કાઢી મૂક્યો. ચારે તરફ જોતો ઉભો છે. તેટલામાં સર્પ આવ્યો. બધાં જલ્દી ઉભા થઈ ગયા. તે સર્પને મારી નાંખ્યો. બીજા મુહૂર્તમાં ભેરુંડ - દિવ્યક સર્પ આવ્યો. ડરીને ઉભા થઈ ગયા. તેને દિવ્યક જાણીને છોડી દીધો. તે જોઈને ‘બલ' વિચારે છે કે - અહો ! સ્વદોષથી જ જીવો કલેશના ભાગી થાય છે. તેથી ભદ્રકપણું જ રાખવું. ભદ્રક જ ભદ્રને પામે છે. કેમકે સવિષ સર્પ હણાય છે, ભેરુંડ બચી જાય છે. એ પ્રમાણે વિચારતા બોધ પામીને દીક્ષા લીધી. ૯૪ તે બલ મુનિ વિચરતા વાણારસી ગયા. ત્યાં હિંદુક વન ઉંધાન હતું, ત્યાં હિંદુક નામે યક્ષાયતન હતું. તેમાં ગંડીબિંદુક નામે યક્ષ વસતો હતો.. તેની અનુજ્ઞા માંગી મુનિ ત્યાં રહ્યા. યક્ષ ઉપશાંત થયો. બીજા યક્ષો બીજા વનમાં વસતા હતા. ત્યાં પણ બીજા ઘણાં સાધુઓ રહેલા હતા. તેઓ પૂછે છે - ગંડીયક્ષ દેખાતો નથી. તેઓએ કહ્યું - સાધુની પર્યાપાસના કરે છે. ત્યાં હિંદુકે બતાવતા તે પણ ઉપશાંત થયો. તે બીજો યક્ષ બોલ્યો, મારા ઉધાનમાં પણ ઘણાં સાધુ છે, ચાલો આપણે જોઈએ. તે બંને યક્ષો ત્યાં ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ત્યાં વિકથા કરતાં રહેલા હતા ત્યારે તે યક્ષ આમ બોલ્યો - અહીં સ્ત્રી કથા, જનપદ કથા, રાજ કથા થઈ રહી છે, ચાલો આપણે તેંદુક ઉધાનમાં પાછા જઈએ. કોઈ દિવસે યક્ષાયતને કૌશલિક રાજકન્યા ભદ્રા પુષ્પ, ધૂપ આદિ ગ્રહણ કરીને પૂજા કરવાને નીકળી. પ્રદક્ષિણા કરે છે. ત્યાં કાળા વિકરાળ બલ સાધુને જોઈને થૂંકી. યક્ષે રોષિત થઈને તેને આવિષ્ટ કરી. રાજાને કહ્યું - હવે તે જ મુનિને આ કન્યા આપો તો જ મુક્ત કરીશ, કેમકે આ કન્યાએ તે સાધુની આશાતના કરેલી છે. રાજાએ પણ ‘કન્યા જીવશે' એમ માનીને દેવાની હા પાડી. મહત્તરા સાથે કન્યાને લાવ્યા. રાત્રિમાં કન્યાને કહ્યું - પતિની પાસે જા. યક્ષાયતનમાં પ્રવેશ્યા. મુનિ પ્રતિમા ધ્યાને રહેલા, તેણે કન્યાને ન ઇચ્છી. ત્યારે યક્ષે પણ ઋષિના શરીરનું છાદન કરીને દિવ્યરૂપ બનાવ્યું. ફરી મુનિરૂપ બતાવ્યું. એ પ્રમાણે આખી રાત્રિ, વિડંબણા કરી. પ્રભાતે મુનિ ઇચ્છતા નથી. એમ કરીને પોતાને ઘેર પાછી ફરી. પુરોહિતે રાજાને કહ્યું કે - આ ઋષિપત્ની છે માટે બ્રાહ્મણોને કહ્યું, એમ કરીને તેને આપી દીધી. - × - × - આ પ્રમાણે સંપ્રદાયથી કથા કહી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક અવસર છે, તે માટે સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે - • સૂત્ર - ૩૬૦ - હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા, તો પણ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા. ♦ વિવેચન- ૩૬૦ સ્વપાક - ચાંડાલ, તેનું કુળ, તેમાં ઉત્પન્ન થયા. તેથી શું ? તે કુળની ઉત્પત્તિ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૯ ૫ ૧૨/૩૬ અનુરૂપ જ થયા કે નહીં? ના, જ્ઞાનાદિ ગુણ પ્રધાન થયા. અથવા અનુત્તર ગુણવાળા થયા. પ્રફર્ષ પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણના ધારક કે અનુસાર ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા અને રહ્યા તે પણ અન્યથા થયા. કોણ? હરિકેશ બલ. તેનું મુનિત પ્રતિજ્ઞા માત્રથી પણ હોય, તેથી કહે છે - ભકબૂ - પ્રતિજ્ઞાત અનુષ્ઠાન વડે સુધાને કે આઠ પ્રકારના કર્મોને ભેટે છે માટે ભિક્ષ વશીકૃત કરેલ છે સ્પર્શન આદિ ઇંદ્રિયો, તેથી જિનેન્દ્ર • સૂત્ર - ૩૬૧ - તેઓ ય, એષણા, ભાષા, ઉદાર, આદાન-નિક્ષેપ સમિતિ એ પાંચમાં યત્નશીલ અને સુસમાધિસ્થ સંયમી હતા. - વિવેચન - 3૬૧ - ચાલવું તે ઇય, શોધાય તે એષણા, બોલાય તે ભાષા, ઉચ્ચાર એટલે મળ - મૂત્રની પરિષ્ઠાપના, તે વિષયક સમિતિ - સગર્ ગમન, તેમાં સમ્યક્ રીતે પ્રવર્તવું તે. તેમાં ચહ્નવાન. આદાન - ગ્રહણ, પીઠ-ફલકાદિનું. ઉનાક્ષેપ - સ્થાપના, તે આદાન નિક્ષેપ - ૪- એ રીતે ઈચ સમિતિ આદિ પાંચે સમિતિ, યુક્ત, સંયમવાળા અને સુષ્ઠ સમાધિમાન થયા. • સૂત્ર - ૩૬૨ - મન - વચન - કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય મુનિ ભિક્ષા યજ્ઞમંડપમાં ગયાં કે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. વિવેચન - ૩૬૨ - મનના નિયંત્રણ રૂપથી ગુમ - સંવૃત્ત તે મનોગત. અથવા જેનું મન ગુપ્ત છે તે. એ પ્રમાણે વાગ્યુપ્ત - વાણીનો પ્રસાર નિરુદ્ધ કરેલ. કાયગુપ્ત એટલે અસત્ કાચ ક્રિયા રહિત. જિતેન્દ્રિય શબ્દનું ફરી ગ્રહણ અતિશય જણાવવાને માટે છે. ભિક્ષાર્થે ગયા અર્થાત નિપ્રયોજન નહીં, કેમકે તેનો નિષેધ છે. ભઈજ્જ - બ્રાહમણોનું વજન જેમાં છે તે યજ્ઞ માટે ગયા. તેને ત્યાં આવતા જોઈને ત્યાંના લોકોએ જે કર્યું તે કહે છે - • સૂત્ર - ૩૬૩ - તપથી તે મુનિનું શરીર સુકાઈ ગયેલું, ઉપાધિ અને ઉપકરણ પણ પ્રાંત હતા. એવા મુનિને આવતા જોઇને અનાય તેનો ઉપહાસ કરે છે. • વિવેચન - ૩૬૩ - બલ મુનિને આવતા જોઈને, કેવા મુનિ ? છઠ્ઠ, અઠ્ઠમાદિ રૂપ તપથી ચોતરફથી શોષિત • માંસ અને લોહી સુકાઈ ગયા યાવત્ કૃશ થઈ ગયેલા. તથા પ્રાંત - જીર્ણ, મલિનત્વાદિ વડે અસાર ઉપધિ, તે જ ઉપકરણ એટલે ધર્મ અને શરીરના ઉપષ્ટભ હેતુ જેનો છે તે અથવા ઉપધિ એ જ ઉપકરણ - ઓપગ્રહિક, તે જોઈને હાંસી કરાય છે, જે આર્ય નથી તેવા અનાર્યો - પ્લેચ્છો, સાધુની નિંદા આદિ વડે અનાર્ય. તે અનાર્યો કેવા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૯ ૬ છે ? તેઓ કઈ રીતે ઉપહાસ કરે છે ? તે કહે છે • સૂત્ર ૩૪, ૩૬૫ જાતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, બ્રહ્મચારી અને જ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું - બીભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વસ્ત્રવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો, ગળામાં સંકરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ? • વિવેચન ૩૬૪, ૩૬૫ - જાતિમદ વાળો, જેમકે - “અમે બ્રાહ્મણો છીએ' તેનાથી પ્રતિસ્તબ્ધ કે પ્રતિબદ્ધ, પ્રાણીનું ઉપમાર્દન કરનારા, સ્પર્શનાદિને વશીકૃત ન કરેલ, તેથી જ અબ્રહ્મ - મૈથુન, તેને સેવન કરનારા, તેવા આ અબ્રહ્મચારીઓ, કેમકે - તેઓ કહે છે - પુત્રની કામના માટે થતાં મૈથુનમાં કોઈ દોષ નથી, આદિ. તેથી જ બાલ-બાલ ક્રીડિતાનુકારી યજ્ઞાદિમાં પ્રવૃત્ત. તેઓ આ પ્રમાણે બોલ્યા - શું ? - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ - - - x - - રે ! કોણ આવે છે ? તેઓ પરસ્પર બોલ્યા - આ કોણ છે ? રે - આ આમંત્રણ વચન છે. જેનું દીપ્તરૂપ છે તે, દીપ્ત વચન - અબીભત્સ, અત્યંત બળેલા - ફોડા થયેલા હોય તેવો, અથવા વિકૃતપણાથી દુર્દશ. કાલ - વર્ણથી કાળો, વિકરાલ દાંતો વડે ભયાનક પિશાચવત્, ફોક્કા - આગળ સ્થૂળ અને ઉન્નત નાક જેનું છે તે. તથા લઘુત્વ જિર્ણત્વ આદિ વસ્ત્રો જેના છે તેવા અલ્પ વસ્ત્રવાળો, ધૂળ વડે પિશાચવત્ થયેલ, પિશાય જ લૌકિકોમાં લાંબા વાળ, નખ, રોમાદિ વાળો અને ધૂળ વડે લેપાયેલો ઇષ્ટ છે, તેથી મુનિ પણ નિષ્પરિકર્મતાથી અને ધૂળથી લિમ દેહપણાથી એવા કહ્યા. શંકર - તે અહીં તૃણ, ભસ્મ, છાણ, અંગારાદિ મળીને ઉકરડા જેવા થયેલ વસ્ત્રો તે સંકરદુષ્ટ, તેમાં જ જે અત્યંત નિકૃષ્ટ, નિરુપયોગી છે, તે લોક વડે ત્યજાય છે, અથવા ત્યાજ્ય પ્રાયઃ વસ્ત્રો જ આ ગ્રહણ કરે છે, તેથી તેવા વસ્ત્રો પહેરીને, અથવા સ્વ ઉપધિને લઈને ભમે છે. - ૪ - ૪ - આવા મુનિને દૂરથી આવતો જોઈને બોલ્યા, શું બોલ્યા ?♦ સૂત્ર · - IFE - અરે ! દર્શનીય તું કોણ છે ? કઈ આશાથી તું અહીં આવેલ છો ? ગંદા અને ધૂળીયા વઓથી, અર્ધનગ્ન પિશાચ જેવો તું દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી. અહીં કેમ ઉભો છે ? • વિષેસન ૩૬૬ રે ! તું કોણ છે ? એ પ્રમાણે અદર્શનીય - જોવાને અયોગ્ય, કેવા રૂપથી અહીં આવેલ છે ? આ યજ્ઞ પાટકમાં કંઈ ઇચ્છાથી આવેલ છો ? અલ્પવસ્ત્રવાળો અને ધૂળથી પિશાચ જેવો, આનું ફરી ઉપાદાન અત્યંત અધિક્ષેપ દર્શાવવા માટે છે. આ યજ્ઞવાટકથી ચાલ્યો જા. અર્થાત્ અમારી આંખ સામેથી દૂર યા. હું કેમ અહીં ઉભો છે? તારે અહીં ઉભવું ન જોઈએ. - Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૬૬ આવું કહેવા છતાં તે મુનિ પ્રશમતા ધારણ કરીને કંઈપણ બોલતા નથી, તેનો સાંનિધ્યકારી તિંદુક્યક્ષ જે કરે છે, તે કહે છે - • સૂત્ર - ૩૬૭ - ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા હિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છુપાવીને આવા વચનો ઉચ્ચાયાં - • વિવેચન - ૩૬૭ - યક્ષ - વ્યંતર વિશેષ, તે અવસરે હિંદુકવૃક્ષવાસીએ તેનો સંપ્રદાય, આ છે - તે નિંદુકાનમાં મધ્યે મોટુ હિંદુક વૃક્ષ હતું, ત્યાં તે રહેતો હતો. તેની નીચે ચૈત્ય હતું. ત્યાં તે સાધુ રહ્યા હતા. અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિવાળો તે અનુકંપક, કોની ? તે હરિકેશબલ મહામુનિની, પ્રકર્ષથી પોતાના શરીરને આવરીને, અર્થાત્ તપસ્વી મુનિના શરીરમાં પ્રવેશીને અને સ્વયંને ગોપવીને. હવે કહેવાનાર વચનો કહ્યા. તે શું વચન હતા ? • સૂત્ર - 3૬૮, 3૬૯ - હું શ્રમણ છું, સંવત છું, બ્રહ્મચારી છું. હું ધન, વચન - સંધવું, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા ફાળે બીજા માટે નિષ્પક્ષ આહાને માટે અહીં આવેલ છું... અર્ધી પ્રસર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા આજમાંથી કંઈક તપસ્વીને પણ મળે. • વિવેચન - 3૬૮, ૩૬૯ : શ્રમ - મુનિ, હું-પોતા માટે નિર્દેશેલ છે. કેવા? એવી આશંકાથી કહે છે - સમ્યફ યત તે સંયત - અસત્ વ્યાપારથી અટકેલ. તેથી જ બ્રહ્મચારી, તથા વિરત, નિવૃત્ત. શેનાથી ? શન - ચતુષ્પદ આદિ, પાચન – આહાર બનાવવો, પરિગ્રહ – દ્રવ્યાદિમાં મૂછ. તેથી જ બીજાએ પોતાના માટે જ નિષ્પાદિત કરેલ, તે પરપ્રવૃત્ત. તેને જ પણ પોતાના માટે કરેલ નહીં. ભિક્ષાકાળે અથતિ અકાળે નહીં, ભોજનને માટે, આ યજ્ઞપાટકે હું આવેલ છું. આના વડે - “તુ કોણ છે? તું અહીં કેમ આવ્યો છે? નો ઉત્તર આપ્યો. એ પ્રમાણે કહેતા તેઓ કદાચ કહે કે- “અહીં કશું કોઈને અપતુ નથી કે દેય પણ નથી.” તેથી કહ્યું - દીન અને અનાથોને અપાતું, ખંડ ખાધ આદિ ખવાય તે, ભોજન - સૂપ આદિ તે ભોજન થાય છે. આ બધું અલ્પ પણ હોય, તેથી કહે છે - ઘણું અને બીજાએ કરેલું. - ૮- પ્રાણધારણ માટે તેની યાચના કરું છું - x માટે તમે મને આપો. કદાચ આ ઉત્કૃષ્ટ વસ્તુની ચાયના કરે તો? તેથી તેનો આશય કહ્યો. - *- જે કંઈ અંત-પ્રાંત બચેલું હોય તે આ યતિ કે તપસ્વીને પ્રાપ્ત થાય. એ પ્રમાણે ચક્ષે કહેતા ચાવાટવાસીએ કહ્યું 2િ3/13 . Page #325 -------------------------------------------------------------------------- ________________ ૯ ૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂત્ર - 390 - આ ભોજન માત્ર બ્રાહ્મણને માટે બનાવેલ છે, આ એકપક્ષીય છે. અમે તને આ યજ્ઞાર્થે નિષ્પક્ષ અન્ન - પાણી દઈશું નહીં. તો પછી તું અહીં કેમ ઉભો છે ? • વિવેચન - 390 - લવાણાદિથી સંસ્કારેલ ભોજન બ્રાહ્મણોએ પોતાના માટે કરેલ તેથી તેને આત્માર્થિક કહ્યું. બ્રાહ્મણો વડે પણ પોતે જ ખાવું, બીજા કોઈને ન આપવું. કેમ ? આ યજ્ઞમાં એક પક્ષ - બ્રાહ્મણ માટે જ બનાવેલ છે. અર્થાત આ ભોજન બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અપાય નહીં, શુદ્રને તો ન જ અપાય. - ** તેથી અમે આ ઉક્તરૂપ ઓદનાદિ અને પાયા - દ્રાક્ષ પાનાદિ તને આપીશું નહીં. તો શા માટે ઉભો છે? અહીં ઉભા રહીશ તો પણ તને કંઈ મળવાનું નથી. • સૂત્ર - ૩૧ - સારા પાકની આશાએ ખેડૂત ઉંચી અને નીચી ભૂમિમાં પણ બીજ વાવે છે. આ ખેડુતર્દષ્ટિથી જ મને દાન આપો. હું પણ પુન્ય ક્ષેત્ર છું તેથી મારી આરાધના કરો. - વિવેચન - ૩૧ - પાણીની અવસ્થિતિ સહિત ઉચ્ચ ભૂમિ ભાગમાં ખેડુત ઘઉં, ચોખા આદિ વાવે છે. તે પ્રમાણે નીચી ભૂમિમાં પણ વાવે છે. જ્યારે અત્યંત વષ થાય ત્યારે ઉંચા સ્થળમાં કુળની પ્રાપ્તિની આશાએ અન્યથા નિષ્ણ ભૂમિમાં પાકશે. આ ઉપમા વડે બતાવે છે કે- તમે પણ મને અન્નાદિ આપો. કેમકે જે તમે મને નિમ્ન માનતા હો તો પણ થળતુલ્યતા બુદ્ધિએ દેવું યોગ્ય છે. કદાચ તેઓ કહેતા કે એ પ્રમાણે આપતા પણ ફળ ન મળે, તેથી કહે છે - આ પણ શુભ એવું દેખાતું ક્ષેત્ર છે કેમકે તેમાં પુન્યરૂપી ધાન્ય ઉગે છે તેથી આરાધના જ છે. આના વડે દાનનું ફળ કહ્યું. યક્ષે કહેલાં વચન પછી તેઓ આ પ્રમાણે બોલ્યા - • સૂત્ર - ૩૭ર - સંસારમાં અમને એવા લોઝની ખબર છે કે, જ્યાં વાવેલ બીજ પૂર્ણ રૂપે ઉગે છે. જે બ્રાહ્મણ જાતિ અને વિધા સંપન્ન છે, તે જ પુન્યક્ષેત્ર છે. • વિવેચન - ૩૭૨ - ક્ષેત્ર તુલ્ય પાત્ર અમે જાણીએ છીએ. જગતમાં આપેલા અનશન આદિ જન્માંતરમાં સમસ્તપણે પ્રાભૃત થાય છે. કોઈને થાય કે હું પણ તેવું જ ક્ષેત્ર છે. તો તેની આશંકાનો ઉત્તર આપે છે - જેઓ બ્રાહ્મણ છે, તે પણ નામથી નહીં, પણ બ્રાહ્મણ જાતિ રૂપ અને ચૌદ વિધાના સ્થાન રૂપ, તેનાથી જ યુક્ત તેવા જાતિ વિધાયુક્ત, તે જ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૭૨ ક્ષેત્ર છે તે શોભન પ્રીતિકર છે. તારા જેવા શુદ્ર જાતીય નહીં. શુદ્રમતિત્વથી જ વેદાદિ વિધાથી બહિષ્કૃત છે. આમ કહેતા, તેમને યક્ષે ઉત્તર આપ્યો - • સૂત્ર - ૩૭૩ - જેનામાં ક્રોધ, માન, હિંસા, જૂઠ, સોરી અને પરિગ્રહ છે, તેઓ બ્રાહ્મણ જાતિ અને વિધાથી રહિત પાપમુક્ત ક્ષેત્રો છે. • વિવેચન - ૩૭૩ - ક્રોધ - રોષ, માન - ગર્વ, ચ શબ્દથી માયા અને લોભ, - પ્રાણઘાત, મૃષા - અસત્ય ભાષણ, અદતા દાન, ચ શબ્દથી મૈથુન, પરિગ્રહ - ગો-ભૂમિ આદિનો સ્વીકાર છે. તમે બ્રાહ્મણો આ ફોધાદિથી યુક્ત છો, જાતિ અને વિધાથી રહિત છો. યારે વર્ણની વ્યવસ્થા કિયા અને કર્મ વિભાગથી છે. તેથી કહે છે કે - બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય. જેમ શિયથી શિલ્પી થાય, અન્યથા ઇંદ્ર ગોપકીટકવતું નામ માત્ર છે. એવા પ્રકારની બ્રહ્મચર્યરૂપ ક્રિયા કોપાદિ યુક્તને તત્ત્વથી સંભવતી નથી, તેથી જાતિ સંભવ નથી. તથા વિધા પણ સત શાસ્ત્રરૂપ છે. બધાં જ સત્ શાસ્ત્રોમાં અહિંસાદિ પાંચ કહ્યા છે. તે અહિંસાયુક્ત પણું તેના જ્ઞાનથી જ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ અને શગાદિનો અભાવ છે. - 1 - X- પણ તમારા જેવા અગ્નિ આદિનો આરંભ કરનારા, ક્રોધાદિવાળાને રાગાદિના અભાવનો સંભવ નથી. - - ૪ - તેથી તે તમે જણાવેલા બ્રાહ્મણ લક્ષણ ક્ષેત્રો અતિ પાપવાળા જ છે, પણ શોભન નથી, કેમકે ક્રોધાદિયુક્તતાથી અતિશય પાપ હેતુ પણે છે. કદાચિત્ તેઓ એવું કહે કે, “વેદ વિધાના અમે જ્ઞાતા છીએ. તેથી જ બ્રાહ્મણ જાતિ છે, તેથી કઈ રીતે જાતિ વિધા હિત છીએ ? • સૂત્ર - ૩૭૪ - હે બહાણો ! આ સંસામાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષા સમભાવપૂર્વક ઉંચ-નીચ ઘરોમાં જાય છે, તેઓ જ યુન્ય ક્ષેત્ર છે. • વિવેચન - ૩૪ - તમે આ લોકમાં ભારને ધારણ કરનારા છો. અથવા ભારવાહક છો. કોનો ? વાણીનો. પ્રક્રમથી વેદ સંબંધી વાણીનો તેમને ભારધારક કે ભારવાહી કેમ કહો છો ? કેમકે તમે અર્થને જાણતા નથી. કદાચ વાગ્યેદ આદિનું અધ્યયન કરેલ હોય તો પણ અર્થજ્ઞાનથી અજ્ઞાન છો. - x x x x- તમારા જ વેદ પાઠો મુજબ પણ તમે તત્ત્વથી વેદ વિધાવિદ્ થતાં નથી. તો પછી કઈ રીતે જાતિ વિધા સંપન્નત્વથી તમે “ક્ષેત્રાભૂત' છો? તો પછી તમારા અભિપ્રાયથી તે ક્ષેત્રો કયા છે ? ઉચ્ચ-નીચ અર્થાત્ ઉત્તમ અને અધમ, તેને મુનિઓ ભિક્ષા નિમિત્તે ચરે છે - Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ઘરોમાં ભ્રમણ કરે છે. પણ તમારી જેમ મનિઓ રાંધવું આદિ આરંભમાં પ્રવૃત્ત નથી. તેથી પરમાર્થથી તો તેઓ જ વંદના અર્થને જાણે છે. કેમકે ત્યાં પણ શૈક્ષવૃત્તિથી જ સમર્થિતપણે છે. તેથી વેદાનુવાદી કહે છે - “માધુકરી વૃત્તિને માટે” કુળોમાં પણ વિચરે. • - અથવા - ઉચ્ચ અને નીચ અથત વિકૃષ્ટ અને અવિકટ પણાથી વિવિધ પ્રકારના તપો છે. અથવા ઉચ્ચવતો તે બાકીના વ્રતોની અપેક્ષાથી મહાવ્રતો છે. જે વ્રતો મુનિઓ ચરે છે - સેવે છે. વળી તમે અજિતેન્દ્રિય પણ નથી અથવા અશીલો છે તે જ મુનિ લક્ષણ ક્ષેત્ર શોભન છે. એ પ્રમાણે યક્ષે અધ્યાપકને નિર્મુખી કરાયેલો જોઈને, તેના છાત્રો ત્યારે આ પ્રમાણે બોલ્યા કે • સૂત્ર - ૩૭૫ - રામારી સામે પ્રાધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિન્જ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન-જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ. • વિવેચન - ૩૭૫ - અધ્યાપન કરાવે - ભણાવે તે અધ્યાપક - ઉપાધ્યાય, તેમની પ્રતિકૂળ બોલે છે, તે પ્રતિકૂળભાવી. પ્રકર્ષથી બોલે છે, તમને ધિક્કાર છે. અમે ક્ષમા કરીશું કે નહીં કે જે તું અમારી સમીપે આ પ્રમાણે બોલે છે. આ અન્ન પાન જે દેખાઈ રહ્યા છે તે ભલે કોહવાઈ જાય, સ્વરૂપથી હાનિને પામે સડી જાય, પણ તને આપીશું નહીં. હે નિર્ગળ્યા નિકિંચન ! તું ગુરુ પ્રત્યનિક છે. અર્થાત્ જો પ્રત્યેનીક ન હોત તો કદાચ અનુકંપાથી કંઈક અંતપ્રાંત અમે આપત. ત્યારે યક્ષે તેને કહ્યું - • સૂત્ર - ૩૬ - હું સમિતિમાં સુસમાહિત છું ગુણિયથી ગુમ છું, જિતેન્દ્રિય છું. જ એષણીક હાર જે તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞોનો તમને શું લાભ થશે ? • વિવેચન - ૩૬ - સમિતિ - ઇસમિતિ આદિ મારામાં સારી રીતે સમાહિત છે. ગુપ્તિ - મનોમુક્તિ આદિ વડે ગુતિવાન, જિતેન્દ્રિય છું. જો મને એટલે કે વ્યવહિત ક્રિયા પ્રતિ સમાહિતને તમે નહીં આપો, શું? આ એષણાવિશુદ્ધ અન્ન આદિ કંઈ નહીં આપો તો આજે આ જે યજ્ઞ છે, તે આ બ્ધ યજ્ઞનું અથવા હે આર્યો ! યજ્ઞોનું પુન્યપ્રાતિરૂપ ફળ તમને કંઈ નહીં મળે. કેમકે પાત્રમાં દાનથી જ વિશિષ્ટ પુન્ય પ્રાપ્તિ થાય છે, અન્યત્ર તથાવિધ ફળના અભાવથી દેવાય તો હાનિ જ થવાની. કેમકે અપાત્રને દેવથી માત્ર નાશ જ થવાનો છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૬ આ પ્રમાણે યક્ષે કહેતા જે પ્રધાન અધ્યાપકે કહ્યું, તે કહે છે - • સૂત્ર - ૩૭૦ - અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ • સ્સોઈયા, અધ્યાપક કે છાશ છે, જે આ નિર્ચાને ઠંડાણી કે પાટીયાથી મારીને અને કોરી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ? • વિવેચન - ૩૭ - કોઈ આ સ્થાનમાં ક્ષત્રિય જાતિ કે વર્ણશંકરોત્પન્ન તેવા કાર્ય માટે નિયુક્ત, ઉપજ્યોતિષ - જ્યોતિની સમીપ રહેનારા અર્થાતુ અગ્નિની સમીપવતીં એવા રસોઈયા કે ઋત્વિજ, અધ્યાપક કે પાઠક, છાત્ર છે? તેઓનું શું કામ છે ? આ શ્રવણને ફલકમુષ્ટિપ્રહાર વડે મારે પછી કાંઠલો પકડીને અહીંથી કાઢી મૂકે. અભિઘાત કે કાઢી મૂકવામાં સમર્થ છે ? એટલામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૩૭૮ - આદધ્યાપકના આ વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબુકથી તે ગરિને મારવા લાગ્યા. . • વવેચન - ૩૭૮ - અધ્યાપક - ઉપાધ્યાયના ઉક્તરૂપ વચનને સાંભળીને વેગથી દોડી આવ્યા. ક્યાં? જ્યાં આ મુનિ ઉભા હતા, ત્યાં ઘણાં કુમાર - બીજી વયમાં વર્તતા છત્ર આદિ. તેઓ કીડા કરવામાં રત હોવાથી અહીં ક્રીડાને માટે જલ્દીથી આવી ગયા, દંડ - વાંસની લાકડી આદિ, વેંત - જળ જ વાંસડારૂપ નેતર, કશ - ચાબુક, એ બધાં વડે તેઓ ભેગા થઈને તે કષિને મારવા-હણવા લાગ્યા. આ અવસરમાં - • સૂત્ર - ૩૯ - રાજ કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને માર-પિટ કરાતા જોઈને શુદ્ધ કુમારોને રોક્યા. • વિવેચન • ૩૭૯ - રાશ - નૃપતિ, ત્યાં - યજ્ઞપાટકમાં, કોશલામાં થયેલ - કૌશલિક, તેની પુત્રી, ભદ્રા નામની જે કલ્યાણ શરીર હતી. તેણીએ હરિકેશબલને જોઈને, તેવી અવસ્થામાં સંયતને હિંસાદિથી સમ્યફ વિરમેલાને દંડ આદિ વડે મારતા તે ક્રોધિત કુમારોના કોપના અગ્નિને ઠારવા વડે ચોતરફથી ઠંડા કરે છે અથતિ ઉપશાંત કરે છે. તેણી તે કુમારોને ઉપશાંત કરીને, તે મુનિનું માહાભ્ય અને અતિ નિસ્પૃહતાને કહે છે - Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉતરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૩૮૦ થી ૩૮૨ - દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઇચ્છી. જેણે મને વમી નાંખેલ છે તે આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિનંદિત છે. - આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહાયારી છે, જેણે સ્વયં મારા પિતા રાજ ફૉલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી નથી. આ ઋષિ મહાનુભાગ, મહાયશસ્વી, થોડuતી અને ઘોર પરાક્રમ્મી છે. તે અવહેલનાને યોગ્ય નથી, તેથી તમે તેની અવહેલના ભસ્મ કરી દે. એવું ન થાય કે, પોતાના તેજથી આ તમને બધાંને બાળીને ભસ્મ કરી દે. • વિવેચન - ૩૮૦ થી ૩૮૨ • દેવતાઓનો બળાત્કાર તે દેવાભિયોગ, તેના વડે વ્યાપારિત થઈને, અપ્રિયતાથી નહીં, મને આપેલી. અર્થાત હું જેને દેવાઈ. કોણે આપી? કૌશલિક સજા વડે. તો પણ મન વડે પણ - ચિત્તથી પણ તેણે મને ન વિચારી અર્થાત અભિલાષા ન કરી. કોણે ? આ મુનિએ. મુનિ કેવા છે ? નરેન્દ્ર • નૃપતિઓ, દેવેન્દ્ર - શક આદિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો વડે આભિમુખ્યતાથી વંદિત - સ્તવન કરાયેલા. તેણે ઇચ્છા ન કરી હોવા છતાં નૃપના ઉપરોધથી સ્વીકારેલી કહી શકાય. તે મહર્ષિ વડે હું ત્યજાયેલી છું, તે મહષિ આ જ છે. જેની કદર્થના કરવાનું તમે શરૂ કરેલ છે, તેથી કદર્થના કરવી ઉચિત નથી. ફરી આ જ અર્થને સમર્થન કરવા કહે છે - આ તે જ છે, તેમાં જરાપણ સંશય નથી. ઉત્કૃષ્ટ કે દારુણ કર્મશગુઓ પ્રતિ અનશનાદિથી તપના અર્થાત ઉગ્રતાવાળા, તેથી જ મહાન - પ્રશસ્ય વિશિષ્ટ વિર્ષોલ્લાસથી આત્મા જેનો છે તે મહાત્મા. જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી. તે એટલે કોણ ? જે મને ત્યારે - વિક્ષિત સમયમાં દેવાયા છતાં ઇરછતા નથી. કોણે આપેલી? પિતાએ સ્વયં આપેલી, પ્રધાન આદિને મોકલીને નહીં. તે પણ કેવા પિતા? કૌશલિક રાજાએ, કોઈ સામાન્ય જન સાધારણે નહીં. આના વડે તે વિભૂતિનું નિસ્પૃહત્વ કહ્યું. પાઠાંતરથી મહાનુભાવ, તેમાં અનુભાવ એટલે શાપ આપવાનું સામર્થ્ય. ઘોર વ્રત - અત્યંત દુર્વર મહાવ્રતને ધારણ કરેલા, ઘોર પરાક્રમ - કષાચ આદિના જય પ્રતિ નિષેધ કરે છે. આ અવજ્ઞાને ઉચિત નથી. કેમ ? ક્યાંક સમસ્ત તપના માહાભ્ય રૂપ તેજથી તમને ભસ્મસાત કરી દેશે. અર્થાત હેલના કરાતા એવા આ જ કદાચ રોષ પામશે તો બધુ જ બાળીને ભસ્મ કરી દેશે. એટલામાં તેણીનું વચન ખોટું ન પડે, તે માટે યક્ષે શું કર્યું? • સૂત્ર - ૩૮૩, ૩૮૪ - ભદ્રાના આ વચનો - સુભાષિતોને સાંભળીને કષિની વૈયાવચ્ચે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૧૨૩૮૩, ૩૮૪ માટે રહે યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, શુદ્ધ યા, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને સંત - વિાત અને લોહીની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું - • વિવેચન - ૩૮૩ - ૩૮૪ - તેણીના અનંતરોક્ત વચનો સાંભળીને. કોના ? યજ્ઞાવાટકના અધિપતિ સોમદેવ પ્રોહિતની પત્ન ભદ્રાના. સુભાષિત - સક્ત વચનો. ઈષ તે તપસ્વીની વૈયાવચ્ચને માટે. આ પ્રયીકોને નિવારવા રૂપ પ્રયોજનમાં વ્યાવૃત્ત થઈએ આ સમર્થને માટે તેમ વિચાર યક્ષો - યક્ષ પરિવાર, તે કુમારોને - તે ઋષિને મારનારાઓને ભૂમિમાં ગદોડી નાંખ્યા તે યક્ષો રોદ્રાકારધારી ધોર રૂપે રહીને આકાશમાં આસુરભાવથી યુક્ત થઈને, તે જ યક્ષો, તે યજ્ઞાપાટકમાં તેને ઉપસર્ગ કરનાર છાત્રલોકને હણે છે. ત્યાર પછી તે કુમારો વિદારિત થયા. યક્ષના પ્રહારોથી તેમના શરીરો ભેરાઈ ગયા, તેમને લોહી વમતા કરી દીધા. તે જોઈને કૌશલિક રાજાની પુત્રીએ આ હવે કહેવાનાર વચનો વડે કહ્યું - ફરીથી કહ્યું તે શું છે ? તે જણાવે છે - • સૂત્ર - ૩૮૫ થી ૩૮૭ • જે ભિક્ષુની સવમાનના કરે છે, તેઓ નાખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢ લાવે છે, પગોથી અનિને કાજે છે. મહર્ષિ શિવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિસુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. - જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધાં મળીને, નતમસ્તક થઈને, આ રાષિનું શરણું લ્યો.. તમને ખબર હોવી જોઈએ કે આ ઋષિ કુપિત થતાં સમસ્ત વિશ્વને પણ ભસ્મ કરી શકે છે. • વિવેચન - ૩૮૫ થી ૩૮૭ - fort - પર્વત, નખ - હથેળીનું મૂળ, અહીં મુખ્ય ખનન ક્રિયાદિ અસંભવે છે, છતાં ઉપમાર્થે આમ કહેલ છે કે - નખ વડે પર્વત ખોદવા જેવું છે. દાંત વડે લોટું ખાતા હો તેમ ખાઓ છો, જાતેજસ - અગ્નિ, તેને પગ વડે તાડન કરી રહ્યા છો. તો અમારે શું કરવું? તે કહે છે - જે તમે આ ભિક્ષુની અવમાનના કરી રહ્યા છો તેનું ફળ અનર્થરૂપ છે. આમ કેમ કહ્યું? આર્ચ - દાઢા, તેમાં જેને વિષ છે તે આસીવિષ. આસીવિષ લબ્ધિવાળા, શાપ કે અનુગ્રહમાં સમર્થ. અથવા આસીવિષ સર્પ સમાન આસીવિષ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેઓ આવા પ્રકારે કેમ છે? કેમકે ઉગ્રતપસ્વી છે. મહેતિ - મહાન, બાકીના સ્વર્ગાદિની અપેક્ષાએ મોક્ષની અભિલાષા કરનારા. અથવા મહર્ષિ - ઘોર ઘતી, ઘોર પરાક્રમી એમ હોવાથી અગ્નિમાં જેમ પતંગસેના આક્રમણ કરે છે, આ ઉપમા છે. જેમ પતંગની સેના મોટી હોય છે, તેની જેમ અગ્નિમાં પડતાં જલ્દીથી ઘાતને પામે છે. તમે જે ભિક્ષુની અનુકંપા કરો છો, ભોજન સમયે તેમાં દીન આદિને અવશ્ય આપો છો, આ શિષ્ટ સિદ્ધાંતને ભૂલીને તમે આમને કંઈ આપવાને બદલે તાડન કરી રહ્યા છો. તેથી આ આસીવિષાદિ વિશેષણ યુક્તમુનિ, નખ વડે પર્વતને ખોદવા વગેરેની માફક આમને ભોજનકાળે પણ આ ભોજનાથને હણો છો. હવે સ્વકૃત્ય માટે ઉપદેશ આપે છે. આ મુનિનો સ્વ રક્ષણાર્થે આસરો લો. - તેમની પાસે જાઓ. મસ્તક વડે પ્રણામ કરવા પૂર્વક આ જ અમારું શરણ છે, તેમ સ્વીકારો. કેવી રીતે ? બધાં મળીને. શા માટે ? જો તમે જીવવા ઇચ્છતા હો તો. જે તે કોપાયમાન થાય તો જીવિતવ્ય આદિના રક્ષણ માટે બીજું કઈ સમર્થ નથી. એવું કેમ કહો છો ? તે ક્રુદ્ધ થશે તો બધું બાળીને ખાખ કરી દેશે. • - X* X હવે તેનો પતિ છાત્રોને તેવા જોઈને શું કરે છે ? તે કહે છે - • સૂત્ર - ૩૮૮, ૩૮૯ - મુનિને તાડન કરનારા છાશોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભુજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાશને કાષ્ઠની જેમ નિશ્ચન્ટ જોઇને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન કરવા લાગ્યા - ભતે ! સામે તમારી જે નિંદા અને હેલણા કરી તેની ક્ષમા કરો. • વિવેચન - ૩૮૮, ૩૮૯ • અધોબાધિત કરાયેલા અથતિ નીચે નમી ગયેલા, અવકોટિત - નીચેની તરફ વાળી નખાયેલા, પૃષ્ઠ અભિમુખ કરાયેલા મસ્તકવાળા, - - x પ્રસારિત - લાયેલી ભુજા જેમની છે તેવા, તેનાથી તે ચકર્મચેષ્ટા અથતુ અવિધમાન - કર્મ હેતુથી વ્યાપારપણાથી રહિત થયેલા. અથવા કરાય તે કમ, અગ્નિમાં સમિધ પ્રક્ષેપણાદિ, તે વિષયક ચેષ્ટા તે કર્મચેષ્ટા અહીં ગ્રહણ કરાય છે. આંખો ફાટી ગયેલ, તે પ્રસારિત લોચનો જેમના છે તે. વળી લોહીના કોગળા કરતા, જેમના મુખ ઉર્ધ્વ તરફ થઈ ગયો છે, તેને કારણે જિલ્લા બહાર લબડી રહી છે તેવા - x-x-. ઉક્ત રૂપે પોતાના છાત્રોને જોઈને. કેવા ? અત્યંત નિશ્ચેષ્ટપણાથી લાકડા જેવા થઈ ગયેલા, વિમનસ્ક થઈ ગયેલા, વિષાદને પામેલા કઈ રીતે આ છાત્રો સારાસાજા થશે, તેવી ચિંતા વડે વ્યાકુળ, એવા દર્શન પછી સોમદેવ નામે બ્રાહાણ તે Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૨:૩૮૮, ૩૮૯ ૧૦૫ હરિકેશબલ નામના મુનિને પ્રસન્ન કરવાને માટે પત્નીની સાથે - તે ભદ્રા નામક ભાર્યા સહિત, મુનિની જે અવજ્ઞા અન નિંદા કરી તે માટે ક્ષમાયાચના કરે છે. ફરી પણ તેમને પ્રસન્ન કરવા કહે છે - • સૂત્ર - ૩૯૦ - ભગવન્ ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્ન ચિત્ત . હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી. * વિવેચન ૩૯૦ - બાલ – બાળકો, છાત્રો, મૂઢ – કષાય મોહનીય ના ઉદયથી ચિત્ત રહિતતા કે વિપરીત ચિત્તને પામેલા. તેથી જ અજ્ઞ - હિતાહિત વિવેક રહિત. તેમણે જે તમારી અવજ્ઞા કરી, તેની હે ભદંત ! ક્ષમા કરો. આના વડે એમ કહે છે આ બાળકો મૂઢ અને અજ્ઞાત છે, તેમના ઉપર કોપ કરીને શું ? આ બધાં અનુકંપા કરવા લાયક છે. • ઋષિઓ - સાધુઓ તો ચિત્ત પ્રસતિરૂપ મહા કૃપાવાળા હોય છે. પરંતુ મુનિઓ ક્રોધને વશવર્તી હોતા નથી. ત્યારે મુનિ કહે છે - - *-* - M સૂત્ર ૩૯૧ મારા મનમાં કોઈ દ્વેષ પહેલાં ન હતો, અત્યારે નથી આગળ પણ નહીં હોય. યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેમણે જ કુમારોને હસ્યા છે. • વિવેચન ૩૧ પૂર્વે - પહેલા, આ કાળે, ભવિષ્ય કાળમાં મનમાં કોઈપણ પ્રદ્વેષ મને હતો નહીં, છે નહીં અને થશે નહીં. અહીં ભાવિ માટે પ્રમાણનો અભાવ છે છતાં જે અનાગતકાળ સંબંધી વચન કહ્યું, તેનો નિષેધ કરીને શ્રુતજ્ઞાનના બળથી ત્રણ કાળના પરિજ્ઞાન સંભવથી આ પ્રમાણે કહેલ છે. - x - * - · . યક્ષ - દેવ વિશેષ, જેઓએ વૈયાવચ્યાર્થે પ્રત્યેનીકોને પ્રતિઘાત રૂપે કરેલ છે. તેથી જ આ કુમારોને તાડિત કે નિહત કરેલાં છે, પણ મારા મનમાં તેવો કોઈ દ્વેષ નથી. તેથી તેમના ગુણોથી આકૃષ્ટ ચિત્તથી ઉપાધ્યાયાદિએ કહ્યું - - - • સૂત્ર - ૩૬૨ ધર્મ અને અર્થને સથાર્થ રૂપે જાણનારા ભૂતિપ્રજ્ઞ આપે ક્રોધ કરેલ નથી. અમે બધાં મળીને આપના ચરણનું શરણ સ્વીકારીએ છીએ. • વિવેચન ૩૯૨ - અર્થ - જ્ઞેયપણાથી આ બધી જ વસ્તુ, અહીં પ્રક્રમથી શુભાશુભ કર્મ વિભાગ કે રાગ-દ્વેષનો વિપાક પરિગ્રહણ કરાય છે. અથવા અર્થ - અભિધેય, તે અર્થથી તેને, ચ શબ્દથી તેમાં રહેલ અનેક ભેદો સૂચવે છે. ઘર્મ - સદાચાર કે દશવિધ યતિ ધર્મને. વિશેષથી વિવિધરીતે જાણતા અને તમે ક્રોધ કરો જ નહીં. ભૂતિ શાસ્ત્રો જ, - Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પ્રજ્ઞ - રક્ષા પ્રધાન મંગલબુદ્ધિથી યુક્ત છો, તેથી તમારા જ ચરણમાં અમે શરણ સ્વીકારવા બધાં લોકોની સાથે એકઠાં થયેલા છીએ. - વળી - • સૂત્ર - ૩૯૩ - હે મહાભાગ અમે આપની અય કરીએ છીએ. આપનું એવું કંઈ નથી કે સામે જેની અચ ન કરીએ. હવે તમે વિવિધ વ્યંજનોથી મિશ્રિત શાલિ - સાવલથી નિષ્પન્ન ભોજન કરો. • વિવેચન - ૩૯૩ - અચ - પૂજા, અમે તમારા સંબંધી બધાંની પૂજા કરીએ છીએ. હે મહાભાગ? આપ પિંડ : ભોજનાર્થે પધારશે. મહાભાગ એટલે અતિશય અચિંત્ય શક્તિયુક્ત. તમારા ચરણની ધૂળ આદિ એવું કંઈ પણ નથી કે જેની અમે પૂજા ન કરતા હોઈએ, પરંતુ બધાંની પૂજા કરીએ છીએ. અહીં ફરીથી વ્યતિરેકથી તે જ વાત સુખેથી સમજાય તે માટે કરેલી છે. આના વડે સ્વતઃ તેમનું પૂજ્યત્વ કહ્યું. તેના સ્વામીપણાનો પૂજ્યતા હેતુ છે. તથા વાપરો -ભોજન કરો, શેનું? શાલિ વડે નિષ્પન્ન ઓદનનું, કે જે વિવિધ વ્યંજન વડે - અનેક પ્રકારના દહીં આદિ વડે સમિશ્રનું. - વળી - • સૂત્ર - ૩૯૪ - આ અમારું પ્રસુર છે. અમારા અનુગ્રહાથે તેને સ્વીકારો. પુરોહિતના આ આગ્રહથી મહાત્માએ તેની સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચયના પારણાને માટે આહાર-પાણી ગ્રહણ કર્યા. • વિવેચન - ૩૯૪ • આ પ્રત્યક્ષ જ દેખાતા, જે મારા વિધમાન એવા પ્રચુર અન્નમંડક, ખંડ, ખાજા આદિ સમસ્ત ભોજન છે. જે પહેલા “ઓદન’નું ગ્રહણ કર્યું, તે તેના સર્વ અગ્નિમાં પ્રાધાન્ય જણાવવાને માટે છે. તે ખાઈને અમારા ઉપર અનુગ્રહ કરો. આથત અમે અનુગ્રહિત થઈએ. આ પ્રમાણે તેમણે કહેતા, મુનિ બોલ્યા કે - એ પ્રમાણે કરીએ. દ્રવ્યાદિથી શુદ્ધ હોવાથી તેને ઉકત ભોજન પાનને મુનિ ગ્રહણ કરે છે. - x- મહિનાને અંતે જે પારણું કરાય તે પર્યન્ત, ગૃહિત નિયમનું પારણું ના વડે કહ્યું. તે નિમિત્તે ભોજન ગ્રહણ કર્યું. ત્યારે ત્યાં જે બન્યું, તે કહે છે - • સૂત્ર - ૩૯૫ - દેવોએ ત્યાં સુગંધિત જળ, પુષ્ય અને દિવ્ય ધનની વૃષ્ટિ કરી, દુંદુભિ નાદ કયો, આકાશમાં “અહોદાન” એવો ઘોષ કર્યો. • વિવેચન ૩૫ - ત્યાર પછી મનિ ભોજન-પાનને સ્વીકારે છે. યજ્ઞપાટકમાં ગંઘ - આમોદ, તેનાથી પ્રધાન ઉદક - જળ, તે ગંધોદક. પુષ્પ - કુસુમ તેની વર્ષા એટલે ગંધોદક પુષ્પવર્ષા, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૨૩૯૫ દેવોએ કરી. દિવ્યા - શ્રેષ્ઠ, અથવા દિવિ - આકાશમાં, ત્યાં જ બીજે નહીં - x x વસુ - દ્રવ્ય, તેની ધારા - સતત પડવા રૂપ અર્થાત્ વસુધારાની સંતતિ, તેની વૃષ્ટિ કરી. કોણે? દેવોએ. પ્રકર્ષથી હતા- તાડિતત પ્રહતા, તે શું? દંભી. ઉપલક્ષણાથી બાકીના વાધો. કોણે વગાડ્યા? દેવોએ. તથા તેઓએ જ આકાશમાં - અહો! વિસ્મયમાં અર્થાત આ દાન વિસ્મયનીય છે, બીજો કોણ છે ? જે આ પ્રમાણે દાન દેવાને સમર્થ છે. એ પ્રમાણે દીધું તે સુદત્ત છે. તે બ્રાહ્મણો પણ વિમિત મનથી આમ કહે છે - • સૂત્ર - ૩૯૬ - પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ગઢિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે. • વિવેચન - ૩૯૬ - સાક્ષાત્ - પ્રત્યક્ષ, ખુ - નિશ્ચિત, તેથી આ સાક્ષાત્ જ દેખાય છે - અવલોકાય છે. આ કોણ છે? રાપ - લોક પ્રસિદ્ધ વ્રત-ઉપવાસાદિ, તેનું વિશિષ્ટત્વ, માહાભ્ય તે તપોવિશેષ, જાતિ માહામ્ય કંઈપણ દેખાતું નથી. એમ કેમ કહ્યું? આ ચાંડાલપુત્ર હરિકેશ છે, તે માતંગપણાથી પ્રસિદ્ધ પણે છે અને યતિપણાથી સાધુ હોવાથી “હરિકેશ સાધુ છે તે અહીં જુઓ. કદાચિત બીજી કોઈ ક્યારેક આશી કહે છે - જેની આ દૃશ્યમાન રૂ૫ આવી હદ્ધિ - દેવ સંનિધાન રૂપ સંપત્તિ મહાનુભાગ છે - સાતિશય માહારા છે. જાતિ વિશેષ છતાં સર્વોત્તમપણે બ્રાહ્મણ જાતિની જેમ અમારા દેવતા પણ વૈયાવચ્ચ કરે છે, એવો ભાવ છે. હવે તે જ મુનિ તેમને ઉપશાંત મિથ્યાત્વ મોહનીય ઉદયવાળાની જેમ જોતા આ પ્રમાણે કહે છે. • સૂત્ર - ૩૯૭ • બ્રાહ્મણો ! આનિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુષ્ટ કહેતા નથી. • વિવેચન : ૩૯૭ • કિમ - આ યુક્ત નથી. જે બ્રાહ્મણો અગ્નિના સમારંભથી અર્થાત યજ્ઞ કરણમાં પ્રવર્તમાન કે યાગ કરતાં, જળ વડે બાહ્ય શુદ્ધિ - નિર્મળતા કરવાને ઇચ્છે છે. * * * - અહીં શો ઉપદેશ કરે છે? જે તમે બાહ્ય હેતુક વિશુદ્ધિ શોધી રહ્યા છો, તે સુદષ્ટ સારી રીતે પ્રેક્ષિત નથી, તેમ કુશલો, તત્ત્વવિચાર પ્રતિ નિપુણો પ્રતિપાદિત કરે છે, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદર જે રીતે આ સુદષ્ટ થતી નથી, તે રીતે સ્વતઃ જ કહે છે - • સૂત્ર - ૩૯૮ - કુશ, સૂપ, વ્રણ, કાષ્ઠ અને અનિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ - આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકમી રહ્યા છો. • વિવેચન - ૯૮ - કુશ - દર્ભ, ચૂપ, તૃણ - વરણાદિ. કાઝ- સમિધ આદિ અને અગ્નિને સર્વત્ર પરિગ્રહણ કરો છો. સંધ્યાકાળે અને પ્રાતઃ કાળે જળને આચમન આદિમાં પરામૃશ કરો છો. પ્રાણના યોગથી પ્રાણી અથવા પ્રકર્ષથી વસે છે તે પ્રાણી. પ્રાણ - બે ઇંદ્રિય આદિ કેમકે પાણીમાં પૂરા આદિ રૂપે તે સંભવે છે. ભૂત - વનસ્પતિ, ઉપલક્ષણથી પૃથ્વી આદિ એકેન્દ્રિયો. એનો વિશેષ કે વિવિધ બાધ્યમાન અર્થાત્ વિનાશ કરો છો. ફરી પણ કેવળ પહેલાં જ નહીં, પરંતુ વિશુદ્ધિકાળમાં પણ પાણી અને અગ્નિ આદિ જીવનું ઉપમર્દન કરતા જડ લોકો એવા તમે પ્રકર્ષથી અશુભ કર્મોને એકઠાં કરો છો. તેનો આશય આ પ્રમાણે છે - કુશલો જ કર્મ મળના વિલયરૂપ તાત્વિકી જ શુદ્ધિને માને છે, જ્યારે તમારા અભિમત ચાગ નાનામાં ચૂંપાદિ પરિગ્રહ અને જળ સ્પર્શમાં અવિનાભાવથી જીવની હિંસાના હેતપણાથી કર્મમળનો ઉપચય અને બંધ જ થાય છે તેથી કર્મ વિશુદ્ધિનો સંભવ જ નથી, તો તમે કઈ રીતે તેને શુદ્ધિમાગણ સુદંષ્ટ તમે કહો છો? વાચકવર્ય કહે છે - શુભ ભાવશુદ્ધિ રૂપ આધ્યાત્મિક શૌચનો ત્યાગ કરીને જ્યાં જળ આદિ શૌચ ઇષ્ટ છે, તે મૂટ માર્ગ જ છે. આ પ્રમાણે તેના વચનો સાંભળીને સમુત્પન્ન શંકાવાળા યાગ પ્રતિ ત્યારે એ પ્રમાણે પૂછે છે - • સૂત્ર - ૩૯૯ - હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંમત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પર શ્રેષ્ઠ યજ્ઞ કયો બતાવે છે ? • વિવેચન - ૯૯ - કયા પ્રકારે અમે ચાગમાં પ્રવર્તીએ ? હે ભિક્ષ - મુનિ તથા ચાગને કઈ રીતે કરીએ? કઈ રીતે પાપ - શુભ કર્મો કે જે પૂર્વે ઉપાચિત કરેલા હોય તેને પ્રેરિત કરીએ - નિવારીએ ? તે અમને કહો. હે સંયત પાપસ્થાનોથી સમ્યફ અટકેલા, હે ચક્ષપૂજિત - ચક્ષો વડે અર્ચિતા અમે કમને નિવારવાના ઉપાય રૂપ યાગ કેમ કરીએ? કેમકે અમાસ યાગને તમે દૂષિત કહો છો, તો આપ જ અમને યાગનો ઉપદેશ આપો. કદાચ અવિશિષ્ટ જ યજનનો ઉપદેશ કરે, એવી આશંકાથી કહે છે - કન્યા Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૨/૩૯૯ ૧૦૯ પ્રકારે શોભન યજન ઉક્ત રૂપ કુશલ પુરુષોએ બતાવેલ છે, તે અમને કહો. તેઓએ એ રીતે પૂછતા - મુનિ કહે છે - • સૂત્ર - rod - દાંત મુનિ છ જીવનિકાયની હિંસા ન કરે, અસત્ય કે અદત્તને સેતે નહીં, પરિગ્રહ- સ્ત્રી તથા મન - માયાને સ્વરૂપથી જાણીને (તથા છોડીને) વિચરણ કરે. • વિવેસન rod - પૃથ્વી આદિ છ જીવ નિયમોનો અસમારંભ કરે - હિંસા ન કરે, કૃપા - અસત્ય ભાષણ ન કરે, અદત્તાદાન ન સેવે - ન આયરે, પરિગ્રહ - મૂર્છા, સ્ત્રીઓ, માન અહંકાર, મચા - પરપંચના રૂપ, તેના સહચારી પણાથી કોપ અને લોભ લેવો, અનંતરોક્ત પરિગ્રહ આદિને જ્ઞપરિજ્ઞાથી સર્વ પ્રકારે જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરીને તમે યાગમાં પ્રવર્તો. અથવા જેમ દાંત ચરે છે, તેમ આપે પણ વિચરવું જોઈએ. - ૭ - પહેલાં પ્રશ્નનું પ્રતિવચન કહ્યું. હવે બાકીના પ્રશ્નોનું પ્રતિવાન કહે છે - - સૂત્ર ૪૧ - જે પાંચ સંવરોથી પૂર્ણ પણે સંવૃત્ત હોય છે, જીવિતની આકાંક્ષા ફરતા નથી, શરીરની આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર અને દેહભાવ રહિત છે, તેઓ વાસના ઉપર વિજય પામનાર મહાજસી શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. • વિવેચન - ૪૦૧ - સંવૃત્ત - સમસ્ત આશ્રવદ્વારોને બંધ કરીને તે સુસંવૃત્ત. કોના વડે ? પાંચ સંખ્યાથી - પ્રાણાતિપાત વિરતિ આદિ વ્રતોથી સંવર કરેલ, આ મનુષ્ય જન્મમાં ઉપલક્ષણપણાથી પરલોકમાં, અસંયમ જીવિતને ન ઇચ્છતો અથવા આયુ સમાપ્ત થઈ જાય તો પણ બીજાના ધનાદિને ન ઇચ્છતો, જ્યાં વ્રતમાં વિઘ્ન થાય ત્યાં જીવિતને પણ ન ગણકારતો, તેથી જ વ્યુત્ક્રુષ્ટ - વિવિધ ઉપાયો વડે કે વિશેષથી પરીષહ અને ઉપસર્ગ સહિષ્ણુતા લક્ષણ વડે તજેલ - કાય શરીરને જેણે તે વ્યુત્કૃષ્ટકાય, શુચિ - અકલુષ વ્રત એવા તે ત્યક્ત દેહ - અત્યંત નિાતિકર્મતાથી શુચિ ત્યક્ત દેહ, મહાન જય – કર્મશત્રુના પરાભવન રૂપ જે યજ્ઞમાં છે તે મહાય. - x- x- શ્રેષ્ઠ વચનથી આવું યજન ઇષ્ટ છે, તેમ કુશલ પુરુષો કહે છે. આને જ કર્મોને દૂર કરવાનો ઉપાય કહેલો છે. જો આવા પ્રકારના ગુણો તે શ્રેષ્ઠ યજ્ઞમાં પૂજે છે. તો તમે પણ આવા પ્રકારના ગુણો જ પૂજો. તથા તેને પૂજતા કયા ઉપકરણો અને કઈ યજન વિધિ છે ? તે - Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ અભિપ્રાયથી આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૪૦૨ - હે ભિક્ષુ છે તમારી જ્યોતિ કઈ છે ? જ્યોતિનું સ્થાન કયું છે ? વૃતાદિ નાંખવા માટેની કડી કઈ છે ? અગ્નિને પ્રદિપ્ત કરનારા કરિષગ કયા છે ? તમારું ધણ અને હોમ કયા છે ? ક્યા હોમથી તમે જ્યોતિ પ્રજવલિત કરો છો ? • વિવેચન - ૪૦૨ - કેવા સ્વરૂપની તમારી જ્યોતિ - અગ્નિ છે, તેવા તમારા જ્યોતિસ્થાન છે કે જ્યાં અગ્નિ રખાય છે. ધૃત આદિને પ્રક્ષેપનારી દવ - કડછી કેવી છે? કરીષ - છાણ, તે જ અગ્નિના ઉદીપનનું અંગ હોવાથી કરીષાંગ છે, જેના વડે અગ્નિ સંધુકાય છે. સમિધ, જેના વડે અગ્નિ પ્રજવલિત કરાય છે, તે તમારે શું છે? શાંતિ - દુરિત ઉપશમન હેતું અધ્યયન પદ્ધતિ કયા પ્રકારે છે ? હે ભિક્ષ ! કેવી હવન વિધિ વડે આહતિ આપીને અગ્નિને પ્રીણિત કરો છો ? છ જીવનિકાયના આરંભના નિષેધથી જ અમારો અભિમત હોય છે તેના ઉપકરણો પૂર્વે નિષિદ્ધ છે, તો યજનનો સંભવ કઈ રીતે થાય? મુનિ કહે છે – • સૂત્ર - ૪૦૩ - તપ એ જ્યોત છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરિષાંગ છે. કર્મ ઉધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોય છે એવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું. ૦ વિવેચન - ૪૦૩ - તપ- બાહ્ય અભ્યતર ભેદે છે તે અગ્નિ છે. જેમાં અગ્નિ ઇંધણને ભસ્મ કરે છે, તેમ તપ પણ ભાવ ઇંધણ - કમોને ભસ્મ કરે છે. જીવ - જંતુ જ્યોતિ સ્થાન, તપ રૂપ અગ્નિ તેને આશ્રયે રહે છે. જેમાં રવ કર્મ વડે સંબંદ્ધ કરાય છે - જોડાય છે, તે યોગમન, વચન, કાયા. સ્નેહ સ્થાનીય તે શુભ વ્યાપારો છે, તપ રૂપ અગ્નિને જાલનના હેત રૂપે તેમાં સંસ્થાપિત કરાય છે. શરીર એ કરીષાંગ છે, તેના વડે જ તારૂપ અગ્નિ ઉદિત કરાય છે. કર્મો, તેને જ તપ વડે સ્મસાત્ કરાય છે. સંયમ યોગ - સંયમ વ્યાપાર, શાંતિ - સર્વ પ્રાપ્તિના ઉપદ્રવોને દૂર કરવા પડે. હોમ - હોમ વડે તપોજ્યોતિ પ્રદીપ્ત થાય છે. ઋષીણા - મુનિના સંબંધી પ્રશસ્ત જીવોપઘાત રહિત પણાથી વિવેકી વડે સાફ ચારિત્ર વડે પ્રશસિત છે. આના વડે કયા હોમ વડે અગ્નિને પ્રજ્વલિત કરાય છે, ઇત્યાદિનો ઉત્તર આપ્યો. આના દ્વારા બ્રાહ્મણોના લોકપ્રસિદ્ધ યજ્ઞોના અને જ્ઞાનના નિષિદ્ધપણાથી તેઓ વડે યજ્ઞ સ્વરૂપ પૂછાયું, તેનો ઉત્તર મુનિ વડે કહેવાય. હવે સ્નાનનું સ્વરૂપ પૂછવાની ઇચ્છાવાળાને આમ કહે છે - Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨૪૦૪ • સૂત્ર - ૪૦૪ - હે યક્ષપૂજિત સંમત 1 અમને બતાવો કે તમારા બ્રહ કયો છે ? શાંતિ તીર્થ કયું છે ? તમે ક્યાં નાન કરીને રજને દૂર કરો છો ? તે અમે આપની પાસેથી જાણવા ઇચ્છીએ છીએ. • વિવેચન - ૪૦૪ - તમારું દ્રહ કે નદી ક્યા છે ? તમારું શાંતિ- પાપ ઉપશમન નિમિત્ત તીર્થ - પૂજ્ય ક્ષેત્ર તે શાંતિ તીર્થ કયું છે? અથવા કેવા સ્વરૂપે તમારે તીર્થ – સંસાર રૂપી સમુદ્રના તરણોપાય રૂપ તીર્થ વિધમાન છે ? કેમકે લોક પ્રસિદ્ધ તીર્થોનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે ખાતુ - શુચિભૂત થઈને કર્મજનો તમારા વડે નિષેધ કરાયેલ છે. શેમાં તમે સ્નાત - શુચિભત થઈને કર્મજનો તમે ત્યાગ કરો છો ? આપનો અભિપ્રાય ગંભીર છે, તો અમને જણાવો કે આપનું દ્રઢતીર્થ - શુદ્ધિ સ્થાન અમારા જેવું જ છે કે અન્ય પ્રકારે છે, તે અમે જાણતા નથી. તો હે સંયત ! યક્ષપૂજિત ! અમે આપની પાસે તેનો અર્થ જાણવા અભિલાષા રાખીએ છીએ. ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર • ૪૦૫, ૪૦૬ - આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ વેશ્યાવાળો ધર્મ મારું કહે છે, જ્યાં નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને ફરજ દૂર કરું છું. કુશળ પરષોએ આને જ સાન ફહેલ છે. ત્રષિઓને માટે આ મહાન ના જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશાજી થઈને ઉત્તમ સ્થાનને પામ્યા છે - તેમ હું કહું છું. • વિવેચન - ૪૭૫, ૪૦૬ - ઘર્મ -- અહિંસા રૂ૫ દ્રહ, કમરને દૂર કરવાથી બ્રહ્મ - બ્રહ્મચર્યને તે શાંતિ તીર્થ છે, તેના સેવનથી જ સલમલના મૂલને રાગ-દ્વેષથી ઉન્મલિત કરે છે. તેની ઉમૂલનાથી કદાચિત મલનો સંભવ રહેતો નથી. અહિંસાના ઉપલક્ષણ સત્ય આદિ પણ લેવા. - *--*- અથવા બ્રહ્મચર્યવાળા તે સાધુઓ જાણવા. કેમકે - x- સાધુનું દર્શન શ્રેષ્ઠ છે, સાધુઓ તીર્થરૂપ જ છે, તીર્થ કાળ વડે • સમયથી પવિત્ર કરે છે, સાધુનો સમાગમ જલ્દીથી પવિત્ર કરે છે. આપના દ્વારા પુનીત તીર્થ પ્રાણીના ઉપમઈન હેતુપણાથી, તે મલના ઉપચય નિમિત્ત જ થાય છે, પછી તે શુદ્ધિના હેતુ માટે કઈ રીતે થાય? કહ્યું છે કે - રોજેરોજ હજારો વર્ષો સુધી સ્નાન કરે, સાગર વડે પણ સ્નાન કરે, તેટલા માત્રથી તેમની શુદ્ધિ કઈ રીતે થાય ? દ્રહ શાંતિ તીર્થમાં જ વિશેષથી કહે છે- અનાવિલ - મિથ્યાત્વ ગતિવિરાધનાદિ વડે અકલુષ, અનાવિલવથી જ જીવને પ્રસન્ન- કંઈ પણ અકલુષ પીત આદિ અવતરણ લેશ્યા જેમાં છે તે આમ પ્રસન્નલેશ્ય. અથવા એમાં - પ્રાણીઓને અહીં કે પરમ હિતને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ/૨ પ્રાપ્ત. તેના વડે જ ઉક્તરૂપ પ્રસન્ન વેશ્યા જેમાં છે તેવું ધર્મદ્રહ અને બ્રહ્મ નામનું શાંતિતીર્થ છે. જો બ્રહ્મ શબ્દથી બ્રહ્મચર્ય લઈએ, તો તે પક્ષમાં વચનના વિપરિણામથી બંને વિશેષણોની વ્યાખ્યા કરી. જેમાં સ્નાન કરેલો અત્યંત શુદ્ધિ થવાથી વિમલ - ભાવમલ રહિત, તેથી જ અતિ વિશુદ્ધ - કલંક રહિત. સુશીતીભૂત રાગાદિ ઉત્પત્તિ વિરહિત સારી રીતે શૈત્યને પ્રાપ્ત. શોભન શીલ કે ચારિત્ર પ્રાપ્તને સુશીલ પ્રાપ્ત પ્રકર્ષથી ત્યજે છે, કોને ? કર્મ રૂપ દોષોને, આના વડે આમ કહે છે - મારે દ્રહતીર્થમાં જ શુદ્ધિસ્થાનને પરમ એવંવિધ એ પ્રમાણે જ છે. હવે નિગમન કરવાને કહે છે અનંતર ઉક્ત સ્નાન પૂર્વોક્ત રૂપે જ આ સ્નાનને મહાસ્નાન રૂપે જોયેલ છે, તમે કહેલાં સ્નાનને નહીં. કેમકે આ જ સર્વમલના અપહારિપણાથી સાચું સ્નાન છે. તેથી જ ઋષિઓને તે પ્રશસ્ત છે પણ જળ સ્નાનવત્ દોષપાથી નિંદેલ નથી. આનું જ ફળ કહે છે - મહામુનિએ ઉત્તમ સ્થાન - મુક્તિ લક્ષણને આવું સ્નાન કરનારા પ્રાપ્ત કરે છે, - ૪ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ સાયન ૧૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૩ ભૂમિકા ૧૧૩ છે અધ્યયન - ૧૩ - “ચિત્રસંભૂતીય” છે. - -- —X —- x x----- હરિકેશીય નામક બારમું અધ્યયન કહ્યું. હવે તેરમું કહે છે. આનો અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં મૃતવાળાને પણ યત્ન કરવો જોઈએ, તેમ જણાવવા તપની સમૃદ્ધિ કહી. અહીં તે પ્રાપ્ત થવા છતાં પણ નિદાનનો પરિહાર કરવો જોઈએ તેમ દર્શાવવા તે મહા અપાયનો હેતુ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી નિર્દેશ કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનનો - x- ૪- નામે નિક્ષેપો “ચિત્ર સંભતીય” નામ છે. તેથી ચિત્ર સંભૂતના નિક્ષેપના અભિધાન માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુકિત - ૩૩૦ થી ૩૩૨ - ચિત્ર અને સંભૂતનો નિક્ષેપો બંનેમાં નામાદિ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપે આગમથી અને નોઆગમથી બે ભેદ છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ તે ભાવ નિક્ષેપાથી આ ચિત્રસંભૂત અધ્યયન સમુપસ્થિત છે. - -x- હવે આ ચિત્ર અને સંભૂત કોણ હતા? આના વડે કોનો અધિકાર છે ? • નિર્યુક્તિ - ૩૩૩ થી ૩૩૫ આ ગાથાનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે – કોશલના અલંકાર ભૂત સાકેત નામે નગર હતું. તેમાં જીવાજીવાદિ તત્ત્વનો જ્ઞાતા એવો ચંદ્રાવતંસક નામે રાજા થયો. તેને ધારિણી નામે પત્ની (સણી) હતી. તેમનો પુત્ર મુનિચંદ્ર હતો. તે સજા અન્ય કોઈ દિવસે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રને સજમાં અભિષિક્ત કરી પ્રવજ્યા લીધી. પ્રવજ્યા પાળીને મલ કલંક સહિત તઈને તે અપવર્ગે ગયા. કોઈ દિવસે સાગરચંદ્ર આચાર્ય ધણાં શિષ્યોથી પરિવરીને ત્યાં આવ્યા. મુનિચંદ્ર રાજા તેમના વંશનાર્થે નીકળ્યો. તેમણે શ્રતને કહ્યું. રાજાને તે વિશદ્ધ ધર્મ કરવાનો અભિલાષ થયો. પોતાના પુત્રને જ સોંપીને તેણે દીક્ષા લીધી. શિક્ષા પ્રાપ્ત કરી. મુનિચંદ્ર મુનિ ગુરના નિયોગથી એકલા જ ભોજન-પાન નિમિત્તે કોઈ પ્રત્યંત ગ્રામમાં પ્રવેશ્યા. સાર્થ ચાલ્યો, આચાર્ય પણ ચાલ્યા, મુનિચંદ્ર મુનિ વિસ્મૃત થઈ ગયા. તેઓ માર્ગથી પરિભ્રષ્ટ થઈ ગયા. ચાર ગોપાલદાસ્કોએ તેમને મૂર્ણાવશ જોયા. મુનિ પ્રત્યે અનુકંપા ઉત્પન્ન થઈ. ગોરસ આદિ પીવડાવતા તેઓ સમાશ્વસ્ત થયા, તેમને ગોકુલમાં લઈ ગયા. પ્રાસુક અન્નાદિથી પ્રતિલાગ્યા. મુનિચંદ્ર મુનિએ જિનપણિત ધર્મ કહ્યો. ત્યારે આ ભાવગર્ભ ધર્મ સ્વીકાર્યો. ત્યાં મળ વડે ખરડાયેલ દેહને જોઈને બે ને જુગુપ્સા થઈ. તેમની અનુકંપાથી સમ્યqઅનુભાવથી નિવર્તિત થયા ત્યારે પણ તેઓ દેવાયુ પામીને દેવલોકે ગયા. ત્યાંર્થી ચ્યવને જેમણે જુગુપ્સા કરેલ ન હતી તે બે સાધુઓ કેટલાંક ભાવો પછી બંને છપુકારપુરમાં બ્રાહમણ કુળમાં ઉત્પન્ન થયા. તેની વક્તવ્યતા ઇપુકારીય નામના અનંતર અધ્યયનમાં કહેવાશે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ જે બે મુનિએ જુગુપ્સા કરેલી તે બંને દશાર્ણ જનપદમાં બ્રાહ્મણ કુળમાં દાસપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અહીં બ્રહ્મદત્ત થશે, તેનો અહીં અધિકાર છે. અહીં નિયાણાને કહેવાનું છે, તેથી જ તેનું વિધાન છે. - x- અહીં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પ્રસ્તુતમાં પ્રસંગથી અધિકાર કહ્યો. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. - ૮ - ૪ - હવે સૂત્ર કહેવું જોઈએ. • સૂત્ર - ૪૦૭ - જતિથી પરાજિત સંભૂત મુનિએ હરિતનાપુરમાં ચક્રવતી થવા માટે નિયાણું કર્યું. ત્યાંથી મરીને પદ્મગુભ વિમાનમાં દેવ થયો. પછી બહાદત્ત રૂપે ચુલસી રાણીની દૃક્ષિામાં ઉત્પન્ન થયો. • વિવેચન - ૪૦૩ - આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે બ્રહ્મદત પૂર્વજન્મમાં વારાણસીમાં સંભૂત નામે ચાંડાલ હતો, ચિબ તેનાથી જયેષ્ઠ હતો. ત્યાં નમચિ નામે બ્રાહ્મણ હતો. તેણે મારા અંતઃપુરને બગાડેલ છે, તેમ જાણીને રાજાએ તેને મારી નાંખવા ચાંડાલાધિપતિ જે ચિત્ર-સંભૂતનો પિતા હતો, તેને સોંપ્યો. ચાંડાલાધિપતિએ નમુચિને કહ્યું - જો મારા પુત્રોને બધી કળામાં કુશળ બનાવ તો તને જીવતો રાખું. નમુચિએ તેના ઘેર ગુસપણે ભણાવ્યા. તે બંને પણ વીણા' વાદનાદિ બધી કળા શીખ્યા. નમચિ મરવાના ભયથી ભાગીને હસ્તિનાપુર ગયો, સનસ્કુમાર ચકવર્તીએ તેને મંત્રી બનાવ્યો. ચિત્ર અને સંભૂતની ગાયન કળામાં તરુણી આસક્ત બનવા લાગી. લોકોએ સજાને તે ફરિયાદ કરી, રાજાએ તેમને નગરમાં વીણા વાદનાદિનો નિષેધ કયોં કોઈ વખતે તે બંને કૌમુદી મહોત્સવ જોવાને આવ્યા. લોકોએ કર્થના કરતા, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બંનેએ દિક્ષા લીધી. વિકૃષ્ટ તપ કરવા લાગ્યા. તેજલેશ્યાદિ લબ્ધિ પામ્યા. હસ્તિનાપુર ગયા. માસક્ષમણને પારણે સંભૂત મુનિ ભિક્ષાર્થે પ્રવેશ્યા. નમચિએ તેમને જોયા. તેમનો તિરસ્કાર કરી નમુચિ મુનિને કાઢી મૂક્યા. પછી લોકોએ પણવિડંબના કરી. ત્યારે કુપિત થયેલા મુનિ સમસ્ત લોકોને બાળી નાંખવા તેજલેશ્યા મૂકવા પ્રવત થયા. તે જાણીને અંતઃપુર સહિત સનસ્કુમાર ચક્રવતી અને સર્વ નગરના લોકો તેની પાસે આવ્યા. આ આખો વૃત્તાંત ચિત્ર મુનિએ જામ્યો. સંભૂત મુનિને અનેક વચનો વડે ઉપશામિત કરવાનો આરંભ કર્યો, તો પણ તેમનો કોપ શાંત થતો ન જાણીને સ્ત્રીરત્ન સહિત ચક્રવર્તી તેમની ક્ષમા યાચના કરવા લાગ્યા. તે વખતે સ્ત્રીરત્નના કોમળ સ્પર્શથી સંભૂત મુનિને અભિલાષ થયો કે મેં ચાંડાલપણે અનેક કાર્યના ભોગવી છે. ચિત્ર મુનિએ તેમનું નિયાણું જાણીને ઘણાં અટકાવ્યા. તો પણ સંભૂત મુનિએ ચક્રવર્તીપણાનું નિયણું કર્યું. પછી અનશન કર્યું. પછી વૈમાનિક થઈ બ્રહ્મદત્ત રૂપે ચુલનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્યાં ? તે કહે છે - Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૦૮-૧ ૧૧૫ • સૂત્ર - ૪૦૮/૧ ફાંપિલ્યપુરમાં સંભૂતo • વિવેચન - ૪૦૮/૧ કાંડિલ્ય નામે નગરમાં સંભૂત - પૂર્વજન્મમાં સંભૂત નામ હતું. વિશેષ કથન હવે કહેવાયેલ નિર્યુક્તિ વડે જાણવું - • નિર્યુક્તિ - ૩૩૬થી ૩૩૮ - વિવેચન ત્યાં કાંપિલ્યમાં બ્રહ્મા નામે રાજા હતો. કુરમાં ગજપુરાધિપતિ કરેણુદત્ત રાજા હતો. અંગમાં ચંપાનો સ્વામી પુષ્પમૂલ રાજા હતો. બ્રહની પત્ની ચલનીનો ભાઈ “દી' રાજા હતો. કાસી જનપદનો આધિપતિ કટક રાજા હતો. આ પાંચે મિત્રો હતા. પાંચે એક જ કાળે પત્નીને સ્વીકારી પાંચે એક-એક વર્ષ બધાં સાથે વસતા હતા. આમ બે ગાથા કહી. હવે બીજી ગાથાનું તાત્પર્ય કહે છે - બ્રણ સજાને ઇન્દ્રશ્રી આદિ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ પુત્રને જન્મ આપ્યો. ધનુ નામના સેનાપતિને ત્યાં પણ તે જ દિવસે પુત્રનો જન્મ થયો. બંનેને મંગલ અને કૌતુક કર્યા. દીન અને અનાથોને દાન આપ્યું. રાજપુત્રનું “બ્રહ્મદત્ત' એ પ્રમાણે નામ રાખ્યું. ધનુના પુત્રનું વરધનુ' નામ રાખ્યું. કાળક્રમે બંને મોટા થયા. સર્વે કળાઓ ભણ્યા. આ અરસામાં બ્રહ્મ રાજા મૃત્યુ પામ્યો. કેટલાંક દિવસો વીત્યા બાદ, તેમના મિત્રોએ બ્રહ્મદત્તને ત્યાં રાજા રૂપે અભિસિંચિત કર્યો. તે મિત્રોએ પરસ્પર વિચાર્યું કે હજી આ બ્રાહ્મદા રાજ્યની ધુસધારણ કરવા સમર્થ નથી. કેટલાંક વર્ષો તેનું પાલન કરવું ઉચિત છે. તેઓએ ત્યાં દીર્ઘપૃષ્ઠને સ્થાપિત કર્યો અને બધાં પોત-પોતાના દેશમાં ગયા. પછી બધે જ મુક્ત પ્રવેશ હોવાના કારણે દીર્ઘપૃષ્ઠ અને ચલની પરસ્પર સંબંધમાં આવી ગયા. અંતઃપુરપાલિકા તેમના પ્રેમસંબંધને જાણી ગઈ, તેણે ધનુ નામના સેનાપતિ મંત્રીને કહ્યું. તેણે વરધનુને કહ્યું કે આ કુમારને કદી એકલો ન મૂકવો. કોઈ દિવસ બ્રહ્મદત્ત પણ ચુલની માતા અને દીર્ધપૃષ્ઠ રાજાના સંબંધને જાણી ગયો. તે વિજાતીય સમળીને લાવ્યો. તે પોતાના જેવા સહયર બાળકોની વચ્ચે ભમતો કહેવા લાગ્યો કે જે કોઈ દુષ્ટશીલ હશે તેને હું આવી રીતે જ નિયંત્રિત કરીશ. આ વાત કોઈ રીતે દીર્ઘપૃષ્ઠ જાણી. તે કુમાર પતિ કોપાયમાન થયો અને ચુલનીને કહ્યું કે - કોઈ ઉપાયથી તું અને મારી નાંખ, વિષના વૃક્ષની જેમ આની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તે જ આપણે કલ્યાણને માટે થશે. ચુલનીએ દુરંત મોહોદયથી તે વાત સ્વીકારી. તેણીએ નક્કી કર્યું કે - આને પુષ્પચૂલમામાની પોતાની પુત્રી જે પુષ્પચૂલા નામે છે, તે પરણાવીએ, તેને શયન માટે લાક્ષાગૃહમાં રાખવા. પછી તે ગૃહ બાળી નાંખવું. તે અંત પૂક્ષિકાએ આ બધું ધનમંત્રીને કહી દીધું. મંત્રીને પણ લાગ્યું કે આનો વિનાશ કરી દેશે, તેથી તેણે કુમારના સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કર્યા. - - - - ધનુમંત્રીએ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ પણ સમજીને ત્યાંથી રજા લીધી. પોતાનું નિવાસસ્થાન ભાગીરથીના કિનારે બનાવ્યું. ત્યાર પછી તેણે તે લાક્ષાગૃહ સુધી એક સુરંગ ખોદાવી, વરધનુને તે વાત જણાવી દીધી. બ્રહ્માદરના લગ્ન કરાયા, લાક્ષાગૃહમાં મોકલ્યા. જોયું તો રાત્રે બધું બળતું હતું. વધનુએ કહ્યું - તું ડરતો નહીં. મને મારા પિતા ધનુએ જ આ બધું જણાવેલું છે. • x- ૪- સુરંગના માર્ગેથી બચાવીને બ્રહ્મદતને સુરક્ષિત પણે બહાર કાઢી લીધો. બહાર બે પ્રધાન અશ્વો તૈયાર ખાયા હતા. તે બંનેને ધનુમંત્રીએ કહ્યું - આના ઉપર બેસીને દેશાંતર ચાલ્યા જાઓ અને દીર્ઘપૃષ્ઠથી તમારી રક્ષા કરો. શુભ અવસર જોઇને વરધનુએ બ્રહ્મદતને આકુલિત ચિતાથી ચુલનીના સર્વે છળકપટનો વૃત્તાંત જણાવી દીધો. અત્યારે તો અહીંથી નીકળી જવું જ શ્રેયસ્કર છે. બંને ત્યાંથી નીકળી ગયા. આ પ્રમાણે પ્રાપ્ત અવસર બ્રાહ્મદત્તનું વિધાન આલેખ્યું. પછી ત્યાં જે કન્યાઓનો લાભ થયો તેને જણાવવાને આ પાંચ ગાથા છે. • નિર્યુક્તિ • ૩૩૯ થી ૩૪૩ - વિવેચન બિ નામે પિતા હતા. તેની બે કન્યાઓ હતી, વિધુમ્માલા અને વિધુન્મતી. તથા ચિત્રસેનક પિતા તેની ભદ્રા નામે પુત્રી હતી. તથા પંથક પિતા અને નાગાજસા કન્યા હતા. તથા કીર્તિમતિ કન્યા અને તેના પિતા કીર્તિસેન હતા. તથા નાગદત્તા, યશોમતી અને રાવતી હતી. આ ત્રણેનો પિતા યક્ષહરિલ હતો. પછી કન્યા, તેનો પિતા ચાદ. પછી કાત્યાયન ગોત્રનો વૃષભ નામે પિતા અને તેની શિલા નામે કન્યા, તથા ધનદેવ નામે વણિદ્ અને બીજો વસુમિત્ર, અત્ય સુદર્શન અને દારુક. આ ચારે માયાપ્રધાન હતા. આ ચારે કુકડાના યુદ્ધના વ્યતિકરમાં મળ્યા. પુતી નામની કન્યા. પિંગલા નામે કન્યા, તેનો પિતા પોત. સાગરદત્ત વણિકુ તેની પુત્ર દીપશિખા. કાંડિલ્ય પિતા અને તેની પુત્ર મલયવતી. વનરાજી નામે કન્યા, તેના પિતા સિંધુદત તથા તેની જ બીજી સોમા નામે કન્યા. તથા સિંધુસેન અને પ્રધુમ્નસેન તેમને અનુક્રમે વાનર નામની અને પ્રતિકા નામે કન્યા હતી. તથા હરિકેશા, ગોદત્તા, કરેણુદત્તા અને કરેણુપદિકા તથા કુંજરસેના અને કરેણુસેના. મહષિવૃદ્ધિ અને કુરુમતી દેવી. આટલી કન્યા સાથે બ્રહ્મદત્ત પરચ્યો. તેણે કુરુમતીને સ્ત્રીરન રૂપે પ્રાપ્ત કરી. - x x• • હવે જે સ્થાનોમાં બ્રહ્મદત ભટક્યો, તે સ્થાનોના નામો જમાવે છે - • નિર્યુક્તિ - ૩૪૪ થી ૩૫૪ - વિવેચન અહીં અગિયાર ગાથા છે, આની પણ તે પ્રમાણે વ્યાખ્યા કરવી. કાંપિલ્યપુર, જ્યાં આનો જન્મ થયો. પછી બંને (બ્રહ્મદર અને વરધનું) ગિરિતટક સંનિવેશમાં ગયા. ત્યાંથી ચંપા નગરી, પછી હસ્તિનાપુર, ત્યાર પછી સાકેત નગરે, સાકેત પાસેના કટકમાં, પછી મંદિ નામના સંનિવેશમાં ગયા. પછી આવાયાનક Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૦૮-૧ ૧૧૭ નામના સ્થાનમાં ગયા. ત્યાંથી પણ અરણ્યમાં ભમીને વંસગ્રહણ, તેનાથી ઉપલક્ષિત પ્રાસાદ તે વંશીપ્રાસાદ, ત્યારપછી પણ સમકટક. સમકટકથી ચાટવી, તેને ભ્રમણ કરતા બ્રહાદતને અતિશય તૃષાથી કંઠે, હોઠ, તાળવું સુકાવા લાગ્યા. ત્યારે તેણે વરધનુને કહ્યું - હે ભાઈ !મને તૃષાની ઘણી પીડા થાય છે, તે માટે ક્યાંકથી પાણી લઈ આવ. એટલામાં એણે નીકટવર્તી એક વડનું ઝાડ જોયું. તેની શીતળ છાયામાં સૂઈ ગયો. વરઘનુએ તેની સાથે સંકેત કર્યો કે - જો મને કોઈ દીર્ઘપ્રહિત પુરુષ પ્રાપ્ત થશે. તો હું અન્યોક્તિથી અભિધાન કરીશ. પછી તારે અહીંથી પલાયન થઈ જવું. વરઘનું પછી પાણી શોધવા નીકળ્યો. તેણે એક પક્ષિની ખંડ મંડિત સરોવર જોયું. પક્ષિની પત્ર પુટકમાં પાણી એકઠું કર્યું. બ્રહ્મદત્તની સન્મુખ જવા પ્રવૃત્ત થયો. તે વડની નજીક પહોંચ્યો ત્યાં કોઈ રીતે તેમના ભાગી જવાના વૃત્તાંતને જાણીને દીર્ઘપૃષ્ઠ મોકલેલા પુરુષો વડે અતિરોષથી વરધનુને પકડીને બાંધી દેવાયો. તેઓએ આક્રોશ કરતા દુઝવચનો કહ્યા. બીજા કહે છે વરધનુને પટવા લાગ્યા. પૂર્વે કરાયેલા સંકેત અનુસાર વરધનુ સંકેત વચનો બોલે છે. તે વચનોને બ્રહ્મદત્તકુમાર સાંભળતા ભયથી ત્રસ્ત થઈ ગયો. ત્યારપછી તે ઉન્માર્ગથી ભાગી ગયો. ત્યારપછી ભમતા-ભમતા તે વટપુરક આવ્યો ત્યાંથી બ્રહાસ્થલક અને વટસ્થલક તેના વિશ્રામના વિષયો બન્યા. કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મથુરા, અહિચ્છત્રા પણ રહ્યો. ત્યાંથી પણ જતાં અરણ્યમાં પ્રવેશતા તાપસોએ જોયા. તેઓ ઓળખી ગયા કેઆ આપણાં નિજક બ્રહ્મરાજાનો પુત્ર છે. ત્યાં ચોમાસી કરી ત્યાં તાપસકુમાર સાથે રમતા એક દિવસે તેણેવનહતિજોયો. ત્યારે તેને કુતૂહલઉત્પન્ન થયું. વિવિધગજશિક્ષા વડે રમણ કરવાનો આરંભ કર્યો. તેની પીઠ ઉપર બ્રહ્મદત્ત બેઠો. હાથી કુમારને લઈ જવા પ્રવૃત થયો. કેટલેક દૂર જઈને અનેક વૃક્ષો જોયા. કુમાર તે રીતે વિટપના એક ભાગમાં પહોંચ્યો. હાથી વડે લઈ જવાયા પછી તે વિમૂઢ દિશામાં ભમવા લાગ્યો. એ રીતે ભમતો ભમતા અરણ્યથી નીકળીને વટપૂરે ગયો. વટપુરથી શ્રાવતિ ગયો. જતાં જતાં તેને માર્ગમાં એક ગામ પ્રાપ્ત થયું. ત્યાં નજીકમાં વિશ્રામ કરવાને બેઠો. કોઈ શ્રેષ્ઠીએ તેને ત્યાં જોયો. તેને પોતાના ઘેર લઈ ગયો. અભ્યાગત કર્તવ્ય કર્યું. નૈમિત્તિકના કહેવાથી શ્રેષ્ઠીએ બ્રહ્મદતને પોતાની પુત્ર પરણાવી. મુગનિમાઁક સદેશ વિવિધ વસ્ત્રો, ઇંદ્રનીલાદિ પ્રધાન મણિઓ, કટક કેયૂર કંડલાદિ આમરણો વડે સકારાયો. બ્રહ્મદત્ત તેનામાં લુબ્ધિ થઈ ત્યાં કેટલોક કાળ રહ્યો. પછી શ્રેષ્ઠીની કન્યાને એક પુત્રનો જન્મ થયો. - આ તરફ દીર્ઘuષ્ઠના મોક્લેલા પુરુષોએ તેની શોધ કરતા કરતા તેનું વૃત્તાંત જાણ્યું, તેના ભયથી બ્રહ્મદત્ત ત્યાંથી નાસી ગયો. સુપ્રતિષ્ઠપુરની સન્મુખ ચાલવાનું શરૂ કર્યું. ત્યાં તેને કેટલાંક વિટ કાર્યાટિકો મળ્યા. સામે આવતા કોઈ તેવા પ્રકારના Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/ર યુગલને જોઈને, તેની સ્ત્રીના ઉદાર રૂપને જોઈને કુમાર આ પ્રમાણે બોલ્યો - જો તમારી કૃપાથી કંઈક મળી રહે તો સારું. ત્યારે તેણે કહ્યું કે વંશીકુંડમાં પ્રવેશી જા. તે કન્યાનો પતિ બોલ્યો - મારી પત્ની અહીં ગર્ભના શૂળથી આહત થઈને રહી છે. - ૮ - ૪ - તેણીએ કુમારને જોયો. તેણીને પણ અનુરાગ થયો, તે બંને મોહનમાં પ્રવૃત્ત થયા. એ પ્રમાણે કેટલીક વેળા પછી કુડંકથી નીકળ્યા. પોતાને ઓળખાવવા કુમાર પ્રતિ કહ્યું - નદીનું કુડંક ગહન છે, તેનાથી પણ ગહનતર પુરુષનું હૃદય હોય છે. આના વડે આણે એવો અર્થ કર્યો - અમે પણ જાણીએ છીએ કે સ્ત્રીહદય અતિગહન હોય છે. તમારા ચિતથી તે પણ જિતાયું. - - • પતિને ખોટો વિશ્વાસ પમાડવા તેણીએ બ્રહ્મદરનું ઉતરીય ગ્રહણ કર્યું. પછી પતિ સાથે ગઈ. ત્યાંથી નીકળીને બ્રહાદત્ત સુપ્રતિષ્ઠ પહોંચ્યો. ત્યાં કુસકુંડી નામે કન્યા હતી. ભિકુંડી નામના રાજા દ્વાર નિકાશિત જિતશત્રુ નામે રાજાની પાસેથી મથુરાની અહિચ્છત્રા જતાં માર્ગમાં પ્રાપ્ત થાય છે. તથા ઇન્દ્રપુરમાં શિવદત્ત નામ, રૂદ્ધપુરમાં વિશાખાદત્તા નામે તેની બે પુત્રીઓ, દીર્ઘપૃષ્ઠના પુરષોથી ડરીને બ્રાહ્મણનો વેષ કરીને બે કન્યા અને રાજ્ય પામ્યો ત્યાર પછી રાજગૃહ, મિથિલા, હસ્તિનાપુર, ચંપા અને તે પ્રમાણે શ્રાવસ્તીમાં ભ્રમણ કર્યું. આ અનંતર દર્શાવેલા નગરો, બ્રાદહિંડિથી જાણવા. એ પ્રમાણે ભ્રમણ કરતા બ્રહ્મદત્તને પિતાના મિત્રો કટકદd, કરેણુદા આદિ મળ્યા. પ્રત્યંત સજાઓને ગ્રહણ કર્યા. ચક્રરત્ન ઉત્પન્ન થયું, તેના દ્વારા દેખાડાતા માર્ગે દિગ્વિજય કસ્વાનો આરંભ કર્યો. કાંડિલ્યનગરે પહોંચ્યા. દીર્ધપૃષ્ઠ તેની સામે લડવા નીકળ્યો. બ્રહ્મદરે તેને પાડી દીધો. એ પ્રમાણે તે દીર્ઘપૃષ્ઠના દેશના રોષમાંથી મુક્ત થયો. આ અરસામાં મળેલા પિતાઓએ તેની કન્યાઓ પરણાવી. યથા અવસરે બાકીના રત્નો પણ બ્રહ્મદત્તને ઉત્પન્ન થયા. છ ખંડ ભારતની સાધના કરી - જીતી લીધું. નવે નિધિઓને પ્રાપ્ત કરી. ચક્રવર્તી પદ પરિણત થયું. એ પ્રમાણે સુકૃતના ફળનો ઉપભોગ કરતો કેટલોક કાળ પસાર થયો. કોઈ દિવસે દેવતા વડે મંદારદામ ભેટ ધરાયું. તેના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. હું નલિનીગુભ વિમાને દેવ હતો તે જાણ્યું. આ પ્રમાણે કાંપિલ્યમાં સંભૂતનો જીવ ચવર્તી થયો. હવે ચિત્રનો વૃતાંત શું છે, તે સૂત્રકાર જણાવે છે - • સૂત્ર - ૪૦૮-૨ ચિત્ર પુરિમતાલ નગરમાં જન્મ્ય. વિશાળ શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયો. ધર્મ સાંભળીને તે પ્રતજિત થયો. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦૮-૨ વિવેચન- ૪૦૮-૨ ચિત્ર પુરિમતાલમાં જન્મ્યો. તે ચિત્ર નામે મહર્ષિ. ત્યાં સંભૂતિ નામના ભાઈએ તે પ્રમાણે અનશન સ્વીકાર્યા પછી, અહો ! આ મોહ વિચિત્ર અને દુરંત છે. કર્મની પરિણતિ ચંચળ છે. ઇત્યાદિ વિચારીને યારે આહારના પ્રત્યાખ્યાન ફર્યા. પંડિતમરણથી મૃત્યુ પામ્યો. ત્યાં નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયો પછી ત્યાં સ્વસ્થિતિનું પાલન કરીને પુરિમતાલ નગરે ઉત્પન્ન થયો. ત્યાં પણ શ્રેષ્ઠીના કુળમાં, ઘણાં પુત્ર-પૌત્રાદિ હતા તેવા સ્થાને ઉત્પન્ન થયો. ઉંમર થતા તથા વિધ સ્થવિરની પાસે સાંતિ આદિરૂપ સતિ ધર્મ સાંભળીને પ્રવ્રજ્યા સ્વીકારી. - ૦ પછી શું થયું ? · ♦ સૂત્ર - ૪૦૯ - કાંપિલ્યપુરમાં ચિત્ર અને સંભૂત બંને મળ્યા. તેઓએ પરસ્પર સુખ અને દુ:ખ રૂપ કર્મફળના વિપાકના સંબંધમાં વાતચીત કરી. • વિવેચન ૪૦૯ - ૧૧૯ કાંપિલ્સનગર - બ્રહ્મદત્તનું ઉત્પતિસ્થાન, ત્યાં ચિત્ર અને સંભૂત - આ બંને નામો પૂર્વભવોના છે, તે ભેગા થયાં. સુકૃત-દુષ્કૃત કર્મોના અનુભવ રૂપ પરસ્પર કહ્યા. તે પ્રમાણે એ બંનેએ કહ્યા. ભાવાર્થ આ છે - • નિયુક્તિ - ૩૫૫ વિવેચન ત્યારે બ્રહ્મદત્ત જાતિ સ્મરણ જ્ઞાન પામીને સ્વજાતીના એક શ્લોક અડધો લોકો સમક્ષ મૂકીને નિવેદન કર્યું કે - જે આ બીજો અર્ધ શ્લોક પૂરો કરશે, તેને હું અર્ધું રાજ્ય આપીશ. પછી તેના અર્થી લોકો તે બોલવા લાગ્યા. તે ગામ, નગર, આકર આદિમાં બોલાતો સાંભળી કર્ણોપકર્ણ ચિત્રના જીવ એવા સાધુ વડે, તેવા પ્રકારના જ્ઞાનના અતિશયના ઉપયોગથી સ્વજાતીને પામીને આનો અભિપ્રાય જાણ્યો. પછી જન્માંતરના પોતાના ભાઈ સંભૂતના જીવ બ્રહ્મદત્તને પ્રતિબોધ કરવા નીકળ્યા. W પોતાના સ્થાનેથી નીકળી ચિત્રમુનિ અનુક્રમે કાંપિલ્ય પહોંચ્યા. તેના બહારના ઉધાનમાં રહ્યા. ચાર ઘડી શ્રુતનો પાઠ કર્યો. પછી અડધો શ્લોક પૂરો કરી બીજો શ્લોક કર્યો. ચાર ઘડી અવધારીને કોઈ પુરુષ રાજા પાસે રાજ્યના લોભથી દોડી ગયો તેમની આગળ શ્લોક બોલ્યો. તેનાથી ચિત્તનો આવેશ જન્મ્યો. તેનાથી મૂર્છા આવી ગઈ. આંખો ઢળી ગઈ. આસનેથી ભૂમિ ઉપર પડી ગયો. આ શું છે ? ઇત્યાદિ વડે તે આકુલિત થઈ ગયો. તેણે આ શ્લોક બોલનાર આરઘટ્ટિકને જોયો. તેને પાણિના પ્રહાસદિથી માર્યો. તે બરાડવા લાગ્યો કે આ શ્લોક મેં પુરો કરેલ નથી. પણ કોઈ ભિક્ષુએ પુરો કરેલ છે. એટલામાં બ્રહ્મદત્તને ચેતન આવ્યું. તે ચક્રવર્તીએ સ્વસ્થતા પ્રાપ્ત કરી, પૂછ્યું કે આ શ્લોકને પુરો કરનાર ક્યાં રહેલ છે ? તેનો વ્યતિત કહ્યો. કોઈ ભિક્ષુ વડે આ શ્લોક પુરો કરાયો છે, પણ આના વડે નહીં. હર્ષથી વિકસિત નયને તેને ફરી પૂછતા - Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આરઘક્રિકે કહ્યું- હે દેવ ! મારી વાટિકામાં છે. એ સાંભળીને બ્રહ્મદત્ત સેન્ય, વાહન, સર્વ અંતાપુર સાથે તેમના દર્શન માટે ચાલ્યો. તે ઉધાને પહોંચ્યો. મુનિને જોયા. બહુમાન સહિત વંદન કરી એક આસને બેઠો. પરસ્પર નામ આદિ પૂછયા. પોતપોતે અનુભવેલ સુખ-દુ:ખોની વાતો કરી. ત્યારપછી ચક્રવર્તીએ પોતાની સમૃદ્ધિનું વર્ણન કર્યું. તેના વિપાના દર્શનની પ્રરૂપણા કરીને તેનો પરિત્યાગ ચિત્ર મુનિએ કહ્યો. આ જ પ્રસ્તુત અધ્યયનનો સ્ત્રાર્થ જણાવો. હવે જે કહ્યું કે - “તે બંનેએ સુખ-દુઃખનો ફળ વિપાક પરસ્પર કહ્યો. તેમાં જે ચક્રવર્તીએ કહ્યું તે સંબંધ સહિત કહે છે - • સૂત્ર - ૪૧૦ થી ૪૧૩ - મહર્તિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહાદત્ત અતિ આદર સહિત પોતાના (પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું - આ પહેલાં આપણે બંને પરસ્પર વશવતી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ-ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં મહર્તિક દેવ થયા. આપણો છઠો ભવ છે, જેમાં આપણે એકબીજાથી દૂર અલગ-અલગ જન્મ્યા છીએ. • વિવેચન - ૪૧૦ થી ૪૧૩ - ચક્રવર્તી મહદ્ધિક - ઘણી વિભૂતિવાળો બ્રહાદત્ત, મહાયશવાળો, તેવો જન્માંતરના સહોદર ભાઈને બહુમાન - માનસ પ્રતિબંધથી આ પ્રમાણે કહ્યું - જેમકે આપણે બંને ભાઈઓ હતા, પરસ્પર એકબીજાને વશવર્તી હતા, અનુરક્ત હતા, અતિ સ્નેહવાળા હતા, અન્યોન્ય હિતેષી હતા, પરસ્પર શુભ અભિલાષવાળા હતા. અહીં વારંવાર “અન્યોન્ય” શબ્દનું ગ્રહણ તુલ્યચિત્તપણાના અતિશયને જણાવવા માટે છે. પુનર્ભવોમાં આપણે શું શું થયા, તે કહે છે - દશાર્ણ દેશમાં આપણે બંને દાસ હતા. પછી કાલિંજર નામના પતિ મૃગ થયા. મૃતગંગાતીરે આપણે બંને હંસ થયા. પછી કાશી નામના જનપદમાં ચાંડાલો થયા. પછી સૌધર્મ નામના દેવલોકમાં દેવો થયા, તે પણ મહદ્ધિક દેવો કિબિષિક દેવ નહીં. એ પ્રમાણે આપણા બંનેનો આ છઠ્ઠો ભવ છે કે જેમાં આપણે એકબીજા વિના અર્થાત્ પરસ્પર સહવર્તિપણા વિના, વિયુક્ત એ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિ બોલ્યા - • સૂત્ર - ૪૧૪ - રાજન ! તું નિદાન કુતુ કમને વિશેષ રૂપથી ચિંતન કર્યા. તે કર્મફળના વિપાકથી આપણે અલગ-અલગ જન્મ્યા છીએ. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૧૩/૪૧૪ A • વિવેચન - ૪૧૪ - કર્મ - જ્ઞાનાવરણીય આદિ, નિત્ય દેખાય છે કે ખંડન કરાય છે તેવા પ્રકારના અનુબંધ ફલાભાવથી તા.1 - વગેરે જેનાથી તે નિદાન - આસક્તિ પ્રાર્થના રૂપ, તેના વડે પ્રકથી ફરાયેલ, તે નિદાન પ્રકૃત, નિદાન વશ બદ્ધ જે અર્થ. હે રાજન! તે ચિંતવેલ છે, તેના હેતુભૂત આર્ત ધ્યાનાદિ ધ્યાનથી કમને. એવા પ્રકારના કર્મોના ફળનો આ વિપાક છે. અર્થાત્ શુભાશુભ જનક છે. અથવા કર્મ – અનુષ્ઠાન, નિદાન વડે જ બાકીના શુભ અનુષ્ઠોનાના આચ્છાદિતપણાથી પ્રગટ નિદાનોને હે રાજન ! તે ચિંતવ્યા છે કે કર્યા છે. તે કર્મના વિપાકથી આપણે વિરહ પ્રાપ્ત થયો. અર્થાત જે તને ત્યારે નિવાર્યા છતાં પણ નિયાણું કર્યું, તેનું આ ફળ છે કે આપણે તેવા પ્રીતિવાળા હોવા છતાં વિયોગ થયો. આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચકીએ ફરી પ્રશ્ન કર્યો • સૂત્ર - ૪૧૫ - હૈ ચિત્ર ! પૂર્વજન્મમાં મારા દ્વારા કરાયેલ સત્ય અને શુદ્ધ કર્મોના ફળને આજે હું ભોગવી રહ્યો છું, શું તું પણ તેમજ ભોગવી રહ્યો છે ? • વિવેચન - ૪૧૫ - સત્ય - મૃષા ભાષાના પરિહાર રૂ૫, શૌચ - અમારી અનુષ્ઠાન, તેના વડે પ્રગટ શુભ પ્રકૃતિરૂપ શુભ અનુષ્ઠાન, જે મેં પૂર્વે કરેલા છે, તે આજે હું ભોગવી રહ્યો છું. તેના વિપાથી ઉત્પન્ન સ્ત્રી રત્નાદિ પરિભોગ દ્વારથી વેદી રહ્યો છું. હે ચિત્ર! શું તું પણ તેમ ભોગવી રહ્યો છે, કે ભિક્ષકત્વથી ભોગવી નથી રહ્યો. અર્થાત શું શુભ કર્મો વિફળ થયા છે ? મુનિ બોલ્યા - • સૂત્ર - ૪૧૬ થી ૧૮ - મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્રમાં સફળ થાય છે. કરેલા કમોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાથી અને કામો દ્વારા પુજફળથી યુક્ત રહેલ છે... હે સંભૂત જેમ તું તને પોતાને ભાગ્યવાન, માન, ઋદ્ધિ સંપન્ન અને પુજળ બળ સમર્ઝ છે. તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન ! તેની પાસે પ્રચુર ગુદ્ધિ અને યુતિ રહેલ છે.... સ્થવિરોએ જનસમુદાયમાં અલ્ય અક્ષર, પણ મહાઈ ગાથા કહેલી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિન્ન યત્નથી અર્જિત કરે છે. તે સાંભળીને હું ભ્રમણ થઈ ગયો. • વિવેચન • ૪૧૬ થી ૧૮ - સર્વ - નિરવશેષ, મુચ - શોભન અનુષ્ઠિત તપ વગેરે. અથવા પ્રોષિત વ્રત ઇત્યાદિ રૂઢિથી સાધુત્વ, ફળ સહિત વર્તે છે તેથી સફલ, કોને? મનુષ્યોને ઉપલક્ષણથી બધાં પ્રાણીઓને. શા માટે ? અવશ્ય વેદવા પણાથી ઉપરાંચિત કર્મોથી મુક્તિ થતી Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ નથી. અર્થાત્ તેનું ફળ તે અવશ્ય આપે છે. તારા વડે જ પ્રાર્થનીય દ્રવ્યો વડે, કામ - મનોજ્ઞ શબ્દાદિ વડે, પ્રધાન એવા તે કામથી, આનાથી ઉપલક્ષિત થયેલો મારા આત્મા પણ શુભ કર્મફળથી યુક્ત - પુન્યફલ સહિત છે. હે સંભૂત ! જે પ્રમાણે તું જાણે છે - અવધારે છે કે સંભૂત નામનો પૂર્વભવ હતો. મહાનુભાગ, સાતિશય વિભૂતિયુક્ત, તે પ્રમાણે જ પુન્યફળ સહિત ચિત્ર પણ તેમજ જાણે છે. હે રાજન! તે કઈ રીતે ? ઋદ્ધિ-સંપત્તિ, પુતિ-દીપ્તિ, તે પણ જન્માંતરના ચિત્ર એવા નામથી જ. મને તેવા જ ઘણાં ભાવો છે અથવા મારો આત્મા પુન્યફળથી યુક્ત છે. આના દ્વારા ચિત્રમુનિએ પણ પોતાનો નિર્દેશ કર્યો. હે સંભૂત ? જેમ તું આત્માને મહાનુભાગ આદિ વિશેષણથી વિશિષ્ટ જાણે છે, તેમ ચિત્ર પણ જાણે છે, યિત્ર નામના મારા પણ ગૃહસ્થ ભાવમાં એ પ્રમાણે જ હતું, તેવો ભાવ છે. બાકી પૂર્વવત. જો તને પણ એવા પ્રકારની સમૃદ્ધિ છે, તો દીક્ષા કેમ લીધી ? એ કહે છે - પરિમિત અનંત દ્રવ્ય પર્યાય રૂપ પણાથી અર્થ - અભિધેવ જેનું છે તે મહાઈ સ્વરૂપને, ચક્ષગ્રહિા ગુણોને નહીં તેથી જેનું મહાર્ણ રૂપ છે તે તથા, અથવા મહતુ અર્થ - જીવાદિ તત્વરૂપ દશવિ છે, તે મહાર્થરૂપ, વચન વડે પ્રભૂત કે અલ્પભૂત - અર્થાતુ થોડાં અક્ષર, તે એવું શું છે ? ગવાય તે ગાથા, તે અહીં અર્થથી ધર્મને જણાવતી સૂત્ર પદ્ધતિ, તીર્થકર અને ગણધસદિથી પછી ગવાયેલ તે અનુગીતા. અર્થાત તીર્થકર આદિથી સાંભળીને સ્થવિરોએ પ્રતિપાદિત કરેલી છે. આના વડે શ્રોત્રને અનુકૂળ જ દેશના કરાય છે, તેમ જણાવેલ છે. ક્યાં જણાવેલ છે ? મનુષ્યોનો સંઘ - સમૂહ, તેની મધ્યમાં ગાથાને જ ફરી વિશેષતા કરતાં કહે છે - જે ગાથા મુનિના શીલ - ચારિ, અથવા ગુણથી પૃથક જ્ઞાન, તે શીલગુણો વડે - ચાસ્ત્રિ અને જ્ઞાન વડે યુક્ત છે, આ જગતમાં તે પઠન કે શ્રવણથી તેના અર્થનુષ્ઠાનાદિથી આવજય છે અથવા જે ભિક્ષ તેને સાંભળીને આ જિન પ્રવચનમાં યત્નવાળા થાય છે તે મારા વડે પણ સંભળાઈ, પછી હું શ્રમણ થઈ ગયો. પણ દુઃખથી બળીને નહીં - તે સાંભળીને બ્રહ્મદત્ત નિમંત્રણ આપે છે. • સૂત્ર - ૪૧૯, ૪ર૦ - ઉ , મધ, કર્ક, મધ્ય અને હા આ મુખ્ય પ્રાસાદ તથા બીજ પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા મયુર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગણે છે, તેનો તમે સ્વીકાર કરો... હે ભિક્ષ ! તમે નાટય, ગીત અને વાધોની સાથે સ્ત્રીઓ વડે ઘેરાયેલા આ ભોગૌને ભોગવો. અને આ જ પિય છે. પાના નિશ્ચયથી દુઃખદ છે. • ઉચ્યોદય આદિ પાંચ પ્રધાન પ્રાસાદો કહેલાં છે. મારા વર્તકીએ સુરૂપથી Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૧૯, ૪૨૦ ૧૨૩ આણેલા છે. બીજા પણ ભવનાદિ રમણીય અને સુરમ્ય છે. આ બધાં જે પ્રમાણે ચક્રવર્તીને પુરો, ત્યાં જ બનાવેલા હોય છે. આ પ્રત્યક્ષ જે અવસ્થિત પ્રાસાદરૂપ પ્રતીત છે, તે અને તે હિરણ્ય આદિ ધન, તેના વડે યુક્ત છે ત્યાં ઘણાં જ અનેક પ્રકારના આશ્ચર્ય છે અથવા જેમાં ધન છે તેવા પ્રભૂત ચિત્રધન છે. પાંચાલ નામે જનપદનું પ્રતિપાલન કરો, તેમાં ઇંદ્રિયોને ઉપકારી રૂપ આદિ ગુણો છે, તેના વડે યુક્ત તે પાંચાલગુણોપેત છે અર્થાત્ પાંચાલમાં જે વિશિષ્ટ વસ્તુઓ છે. તે બધી આ ગૃહમાં છે. વળી - બત્રીશ પાત્રોપલક્ષિત નાટ્ય કે નૃત્યો વડે, વિવિધ અંગહાાદિ સ્વરૂપે ગીતો વડે - ગ્રામ, સ્વર, મૂર્છના લક્ષણ વડે, મૃદંગ - મુકુદ આદિ વડે, સ્ત્રીજનોને પરિવારી કરતાં અથવા પ્રવિચાર કરી સેવતા, આ પ્રત્યક્ષ દેખાતા ભોગો ભોગવો. હે ભિક્ષુ ! અહીં જે હાથી, ઘોડા આદિ ન જણાવીને સ્ત્રીઓનું જ અભિવાદન તે સ્ત્રીલોલુપ પણાથી છે, અથવા તેણીના જ અત્યંત આક્ષેપકત્વને જણાવવા માટે છે, કદાચિત્ ચિત્ર બોલે કે - આ જ સુખ છે, તેથી કહે છે - મને આ રુચે છે. પ્રવ્રજ્યા તો દુઃખ જ છે, જરાપણ સુખ નથી, તે દુઃખના હેતુ પણે છે. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિએ શું કર્યુ? તે કહે છે - ♦ સૂત્ર - ૪૨૧ - તે રાજાના હિતૈષી, ધર્મમાં સ્થિત ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુક્ત અને કામભોગોમાં આસક્ત રાજાને આ પ્રમાણે કહ્યું - • વિવેચન - ૪૨૧ - બ્રહ્મદત્તને જન્માંતરના પ્રરૂઢ પ્રણયથી આસક્તિ જાણીને, રાજાને અભિલષ્યમાણ એવા શબ્દાદિમાં અભિકાંક્ષા યુક્ત જાણીને ધસ્થિત અને ચકીના હિતની પર્યાલોચના કરવાવાળા કે કઈ રીતે આનું હિત થાય, એમ ચિંતન કરતા ચિત્રના જીવ એવા મુનિએ આવું વચન કહ્યું - તેઓ શું બોલ્યા ? તે કહે છે - ♦ સૂત્ર ૪૨૨, ૪૨૩ - સરે ગીત ગાન વિલાપ છે, સમસ્ત ના વિડંબના છે. સ આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી. જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે. • વિવેચન ૪૨૨, ૪૨૩ સર્વે વિલપિત માફક વિલપિત નિર્થક પણે સુદિત યોનિત્વથી છે, તેમાં નિરર્થકપણે - ઉન્મત્ત બાળકના ગીતવત્ અને સુદિત યોનિતાથી તે વિરહ અવસ્થામાં પ્રોષિતભર્તૃકના ગીતવત્ છે. શું ? ગાન, તથા સર્વ નૃત્ય - શરીરના વિક્ષેપણરૂપ કે - - Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ વિડંબિત છે, જેમ ચક્ષાવિષ્ટ કે મધપાન કરેલો આમ-તેમ હાથપગને પછાડે છે એ પ્રમાણે નૃત્ય કરનારને પણ જાણવા. તથા બધાં આભરણો મુગટ આદિ પણ તત્ત્વથી તેમને ભારરૂપ જ છે. - * - - તથા બધાં કામ - શબ્દાદિ, મૃગાદિની માફક દુઃખની પ્રાપ્તિના હેતુપણાથી છે, મત્સર, ઇર્ષ્યા, વિષાદ આદિથી ચિત્ત વ્યાકુળતા ઉત્પાદકપણાથી નરકાદિના હેતુપણે છે. તથા બાલ - વિવેકરહિતોને અભિરામ - ચિત્તને અભિરતિ હેતુક છે. તે દુઃખ પ્રાપક રૂપ છે, તેમાં કોઈ સુખ નથી. શેમાં? મનોજ્ઞ શબ્દાદિ કામગુણો સેવનારાઓમાં. હે રાજન! પ્રીપતિ કામવિરક્તને એટલે વિષય પરાંગ મુખોને તપ એ જ ધન છે, તે તપોધના, તેમને જે સુખ છે અથવા યતીના શીલ અને ગુણોમાં આસક્તોને છે, (તે કામાસક્તને ક્યાંથી હોય?) હવે ધર્મફળના ઉપદર્શન સહ ઉપદેશ કહે છે - • સૂત્ર - ૪૨૪ થી ૪૨૬ - હે નરેન્દ્રા મનુષ્યોમાં જે સંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છી, ચાંડાલોની વસ્તીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધાં લોકો આપણાથી ધૃણા કરતા હતા. તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસ્તીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધાં આપાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના શુભ કમનું ફળ છે. પૂર્વ શુભકમના ફળ સ્વરૂપ આ સમય તે તું હવે મહાનુભાગ, મહર્થિક રાજા બનેલ છે. તેથી તું ક્ષણિક ભોગોને છોડીને ચા િધમની ઝારાધનાને માટે અભિનિષ્ક્રમણ કર, • વિવેચન - ૪૨૪ થી ૪૨૬ - હે નરેન્દ્ર ચક્રવર્તી જેમાં જન્માય તે જાતિ, અઘમ નિકૃષ્ટ, મનુષ્યો મધ્યે ચાંડાળ જાતિ છે. જે આપણને બંનેને પ્રાપ્ત થયેલી હતી. અહીં શું કહેવા માંગે છે? જ્યારે આપણે ચાંડાળ જાતિમાં ઉત્પન્ન થયા ત્યારે બધાં લોકો વડે ગર્વિતા જાતિ હતી. કદાચિત તેને પામીને પણ બીજે આપણે વસી શક્યા હોત, તેથી કહે છે. જ્યાં જતાં ત્યાં પણ બધાં લોકોને અપ્રીતિ કર થઈને રહ્યા. ક્યાં? શ્વપાકના નિવેશશે - ઘરોમાં. કદાચિત ત્યાં પણ વિજ્ઞાન વિશેષ આદિથી હીલનીય જ થયા હોત. પછી બીજી જાતિમાં પણ કુત્સિતત્વને વિશેષિત કરે છે. પાપ જ પાપિકા, તે કુત્સિતામાં પાપ હેતુ ભૂતત્વથી તે પાપિકા અથવા પ્રાપિકા - નરકાદિ કુગતિને પ્રાપ્ત કરાવનાર. તેમાં આપણે વસ્યા. વળી તે ચાંડાલોના નિવેશો પણ કેવા હતા? બધાં લોકોને ગુસા કરાવનાર. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૨૪, ૪ર૬ ૧૨૫ આ જન્મમાં વળી શુભ અનુષ્ઠાન કે જે પૂર્વ જન્મમાં ઉપાર્જિત હતા. તે કમોંથી -વિશિષ્ટ જાતિ નિબંધન કમથી, ઉત્પન્ન પ્રત્યયોથી ફરી તેનું ઉપાર્જન કરવામાં યત્ન કરવો જોઈએ, પરંતુ વિષયાસક્ત વ્યાકુલિત માનસ વડે એ પ્રમાણે ન રહેવું જોઈએ. જે પૂર્વે સંભૂત નામે આણગાર હતા, તે આ કાળમાં અથવા હાલ રાજ મહાનુભાગ. મહધિક, પુચ ફળયુક્ત થઈ Ëeઘર્મફળથી અભિનિષ્ક્રમણ કરે. અથવા તે જ અહીં રાજા મહાનુભાગતાદિ યુકત અહીં જન્મ્યો છે, તે પૂર્વકૃત કર્મોનું ફળ છે. અન્યથા તેવા પ્રકારની આવી સમૃદ્ધિ ક્યાંથી પામ્યો? જો એમ છે તો હવે અભિનિષ્ક્રમણ કર. શું કરીને? તે કહે છે - ત્યાગ કરીને, જે ભોગવાય તે ભોગ - દ્રવ્ય નિચય કામ, તેને અનિત્ય જાણીને. સવિવેક વડે ગ્રહણ કરાય તે આદાન - ચાસ્ત્રિ ધર્મ, તે હેતુથી આભિમુખ્યતાથી પ્રવજિત થા. ગૃહસ્થ પણામાં સર્વ વિસત ચાસ્ત્રિનો સંભવ નથી, તે ભાવ છે. એમ ન કરવામાં શો દોષ છે? તે કહે છે• સૂત્ર - ૪ર૭ - રાજન ! આ આશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુન્યકર્મ કરતો નથી. તે મૃત્યુ આવતા પશ્ચાતાપ કરે છે, અને ધર્મ ન કરવાના કારણે પરલોકમાં પણ પશ્ચાતાપ કરે છે. • વિવેચન ૪૨ - આ મનુષ્ય સંબંધી અસ્થિર આયુષ્યમાં હે રાજન જે અતિશય પુન્ય હેતુભૂત શુભ અનુષ્ઠાનો ન કરીને પુન્યનો અનુપાર્જક થાય, તે દુઃખથી આત્ન થઈને પશ્ચાતાપ કરે છે. મૃત્યુ- આયુનો પરિક્ષય, તેના મુખ્ય સમાન મુખ તે મૃત્યુ મુખ - શિથિલી થયેલ બંધનાદિ અવસ્થા, તેનાથી ઉપરીત, તથાવિધ કમોંથી ઉપઢોક્તિ તે મૃત્યમુખ ઉપનીત થઈને શુભાનુષ્ઠાન રૂપ ધર્મ ન કરીને, અનુષ્ઠાન રહિત પણે જન્માંતરમાં પણ જઈને નરકાદિમાં અસહ્ય અસાતા વેદનાથી પીડિત શરીર થાય છે. તે અધર્મકારી મેં ત્યારે જ સદનુષ્ઠાન કેમ ન કર્યા?" એવો ખેદ પામે છે. જ્યારે તેમૃત્યુના મુખમાં ધકેલાય છે કે બીજા દુઃખોથી હણાય છે, ત્યારે સ્વજનાદિ રક્ષણ માટે થશે, તેથી પસ્તાવું નહીં એવી આશંકામાં કહે છે - • સૂત્ર • ૪૨૮, ૪૨૯ - જેમ અહીં સીંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા-પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતાં નથી. તેના દુઃખને જાતિના લોકો વહેંચી શક્તા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શક્તા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુ:ખોને ભોગવે છે, કેમકે કમ કતની પાછળ જ ચાલે છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન ૪૨૮, ૪૨૯ - જેમ આ લોકમાં ભૃગપતિ - સિંહ અથવા વ્યાઘ્ર આદિ મૃગને લઈ જઈને સ્વમુખમાં કે પરલોકમાં લઈ જાય છે, એ પ્રમાણે મૃત્યુ મનુષ્યને લઈ જ જાય છે. ક્યારે? અંતકાળે, જીવિતવ્યના અવસાન સમયે. અર્થાત્ જેમ આ સિંહ વડે લઈ જવાય ત્યારે કોઈ ન બચાવે તેમ આ પ્રાણીઓ પણ મૃત્યુ વખતે કદાચિત્ તેના સ્વજન સહાય કરશે તેમ શંકા થાય તો કહે છે કે - ત્યારે તેના માતા, પિતા, ભાઈ વગેરે કોઈ ને કાળે – જીવિતાંત રૂપ - મૃત્યુ વડે લઈ જવાતા હોય તો બચાવી શક્તા નથી. કહ્યું છે કે - પિતા, ભાઈ, પુત્ર, પત્ની, બાંધવા આદિ કોઈ પણ સંસાર સાગરમાં મરણથી રક્ષણ કરવાને સમર્થ નથી. - * - * - . ૧૨૬ - મૃત્યુ વડે લઈ જવાતા તેમને તે કાળે થનારા દુઃખથી અત્યંત પીડિતના શારીરિક કે માનસિક દુઃખનો કોઈ વિભાગ કરી શકતું નથી, પછી તે દૂરવર્તી સ્વજન હોય કે મિત્ર વર્ગ હોય, પુત્ર હોય કે બંધુ હોય. કોઈ ન બચાવી શકે. એક આત્મા જ આ દુઃખને વેદે છે. કેમ કે જેઓ કર્મના ઉપાર્જિતા છે, કર્મો તેની જ પાછળ જાય છે. અર્થાત્ જે કર્મો કરે છે, તે જ તેના ફળને અનુભવે છે. આ પ્રમાણે અશણત્વ ભાવના જણાવીને એકત્વ ભાવના કહે છે - • સૂત્ર ૪૩૦, ૪૩૧ - દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન-ધાન્ય આદિ બધુ છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે... જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. • વિવેચન ૪૩૦, ૪૩૧ - " ત્યાગ કરીને, કોનો? દ્વિપદ - પત્ની આદિ, ચતુષ્પદ - હાથી આદિ, ક્ષેત્ર - ઇસુ ક્ષેત્રાદિ, ગૃહ - ધવલગૃહ આદિ, ધન - કનકાદિ, ધાન્ય - શાલિ આદિ, વસ્ત્રાદિ, બધુ જ છોડીને પછી શું? તે કહે છે - કર્મો જ આત્માની સાથે અવશપણે પ્રકર્ષથી સાથે જાય છે. ક્યાં? અન્ય ભવમાં, સુંદર - સ્વર્ગ આદિ અને પાપક - નરકાદિ, સ્વકૃત કર્માનુરૂપ ગતિ થાય. - --- ત્યાં શું અન્ય દર્શનીની માફક શરીર સહિત જ ભવાંતરમાં જાય છે કે અન્યથા જાય છે? ઔદારિક શરીરની અપેક્ષાથી અશરીર જ, તો પછી તે શરીરને તજ્યા પછી શું વાર્તા હોય છે? જે તેણે અદ્વિતીયનો ત્યાગ કર્યો છે, તે દ્વિતીય પ્રાણીને અન્યત્ર સંક્રમણ કરતાં તુચ્છ - અસાર એવા કુત્સિત શરીરને, ભવાંતરમાં જાય ત્યારે ચિતામાં - મૃતકને બાળવા માટે ઇંધણમાં અર્થાત્ કાષ્ઠ રચિત ચિંતામાં બાળી નાંખવામાં આવે છે, તેને અગ્નિમાં બાળ્યા પછી પત્ની, પુત્ર, જ્ઞાતિ જન આદિ તેમની અભિલષિત વસ્તુના સંપાદનને માટે બીજા કોઈ દાતાર પ્રતિ સરકી જાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૩૦, ૪૩૧ ૧૨૭ તેઓ જ આ (મરેલો) ઘરને રોકીને બેઠો છે, એમ વિચારીને તેને ઘરની બહાર કાટીને, જન લજ્જાદિથી બાળી નાંખીને લૌકિક કૃત્ય અને આક્રંદન આદિ કેટલાંક દિવસો કરીને ફરી સ્વાર્થતત્પરતાથી તે જ પ્રમાણે કોઈ બીજાને અનુવર્તે છે, તેમાં પ્રવૃત્તને પણ કોઈ પૂછતું નથી કે તમારું અનુગમન શા કારણે છે? એવો અભિપ્રાય છે. વળી - • સૂત્ર - ૪૩ર - રાજન ! કર્મો ફોઈપણ પ્રકારનો પ્રસાદ કયd વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે, અને આ રા - મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છે. હે પંચાલરાજા મારી વાત સાંભળો, ઝાપકર્મ ન કરો. • વિવેચન - ૪૩૨ - તેવા પ્રકારના કર્મો વડે પ્રકમથી મૃત્યુ તરફ ધકેલાય છે. શું? જીવિત. તે પણ પ્રમાદ વિના જ કેવી રીતે? નિરંતર આવીચિમરમથી. જીવતો હોય તો પણ સુનિધ્ધ છાયા રૂપ વૃદ્ધાવસ્થા મનુષ્યને દૂર લઈ જાય છે. હે સજન્! ચક્રવતી! આમ હોવાથી હે પંચમંડલમાં ઉદ્ભવેલ નૃપતિ! મારું વચન સાંભળો, શું? અસત્ આરંભરૂપ કર્મો ન કરો. કે જે અતિશય મહાન હોય અથવા મહા કર્મના આશ્લેષવાળા હોય. આ પ્રમાણે મુનિએ કહેતા રાજા બોલ્યો - • સૂત્ર - ૪૩૩ - હે સાધુ જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ જાણું છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ હે આર્મી અમારા જેવા લોકોને માટે તો તે ઘણો જ દુષ્ય છે. • વિવેચન - ૪૩૩ - તમે જ નહીં, હું પણ આ જાણું છું. જે પ્રકારે આ જગતમાં હે સાધુ જે તમે મને ઉપદેશ રૂપ વચન કહી રહ્યા છો, તે હું જાણું છું તો પછી તે વિષયોનો પરિત્યાગ કેમ નથી કરતા? ભોગ - શબ્દાદિ, આ પ્રત્યક્ષ પ્રતિબંધ ઉત્પાદક છે. તેના નિત્ય અભિસંબંધથી તે દુઃખેથી જિતાય છે, માટે દુર્જય અથવા દુત્યાયે કહ્યા. હું પણ આ ત્રણ પાદનો સાર જાણું છું કે આ મનુષ્યજન્મમાં પ્રધાન યાત્રિ ધર્મરૂપ જ આદરણીય છે. પરંતુ • સૂત્ર - ૪૩૪, ૪૩૫ - હે ચિત્રા હસ્તિનાપુરમાં મહથિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં શુભ નિદાન કરેલું હતું. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનું આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામ ભોગોમાં આસક્ત છું. • વિવેચન - ૪૩૪, ૪૩૫ - હે ચિત્ર નામક મુનિ! સનકુમાર નામે ચોથા ચક્રવર્તીને અતિશય સંપત્તિ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ/ર ચા જોઈને એને ઉક્ત રૂપ કામ ભોગોની અભિકાંક્ષાપણાથી મેં પૂર્વ જન્મમાં ભોગની આશંસારૂપ અશુભાનુબંધી કર્મ બાંધ્યું. કદાચિત બાંદીને પણ જો તેને પ્રતિકાંત કરેલ હોત તો? તેથી કહે છે - તે નિદાનનું મેં પ્રતિક્રમણ ન કર્યું અર્થાત્ તેનાથી હું નિવૃત ન થયો. તેથી તમેં ઘણું જ કહેવા છતાં મારા ચિત્તમાં તેની પ્રવૃત્તિ થઈ નહીં. આ આવું અનંતર કહેવાનાર કર્મોનું ફળ છે. તે કેવું છે? તે કહે છે - શ્રુતધર્માદિ ધર્મને જાણવા - સમજવા છતાં હું કામ ભોગોમાં મૂર્થિત છું તે આ કામભોગોમાં મૂર્ણના એ મારા નિદાન કર્મોનું ફળ છે, અન્યથા “જ્ઞાનનું કુળ વિરતિ' છે, તે જાણવા છતાં પણ ધમનિષ્ઠાન મને કેમ ન રૂહવે નિયાણાના ફળને જ ઉદાહરણથી દર્શાવતા કહે છે - • સૂત્ર - ૪૩૬ - જેમ દળદળમાં ફસાયેલો હાથી સ્થળને જોઈને પણ કિનારે પહોંચી શક્તો નથી. તેમ જ અમે કામ ભોગોમાં ઝાસક્રત જન જાણતા હોવા છતાં ભિસુમાર્ગનું અનુસરણ કરી શક્તા નથી. • વિવેચન - ૪૩૬ - તાગ - હાથી, જેમ કાદવવાળા જળમાં ખેંચી જાય, તે કદાચ જળરહિત એવા ભૂતલને જુએ છતાં, તેને પામી શક્તા નથી. આથી તે કિનારાને અથવા સ્થળને પામતા નથી. એ પ્રમાણે તે હાથીની માફક અમે ઉક્તરૂપ કામગુણોમાં મૂર્શિત થયેલા સાધુના સદાચાર લક્ષણ માર્ગને અનુસરી શક્તા નથી. અહીં પંકજળની ઉપમાથી કામભોગો કહ્યા. તેથી તેની પરતંત્રતાથી તેનો પરિત્યાગ કરી શક્તા નથી. મુનિમાર્ગને જાણવા છતાં પણ કાદવમાં ખૂંપેલા હાથીની માફક અમે નીકળવા સમર્થ નથી. ફરી અનિત્યતાના દર્શનને માટે મુનિ કહે છે - • સુત્ર - ૪૩૭ - હે રાજન ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ યુજવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે. • વિવેચન - ૪૩૭ - યથા આયુષ કાળ અતિકામી રહ્યો છે. એમ કેમ કહ્યું? રાત્રિ અને ઉપલક્ષણથી આ દિવસ પણ જલ્દી જઈ રહ્યો છે. આના વડે જીવિતવ્યનું નિત્યત્વ કહ્યું. - - - અથવા આ કાળ અતિ જલ્દી જઈ રહ્યો છે એ કેમ જઈ રહ્યો છે? કેમ કે સાત્રિ જલ્દી પસાર થાય છે. વળી પરષોના ભોગો પણ શાશ્વત નથી. એ રીતે એવું કહેવા માંગે છે કે - માત્ર જીવિત જ અનિત્ય નથી, તેમ નહીં, ભોગો પણ અનિત્ય છે. • - કોની જેમ જેમ-જેના ફળો વિનાશ પામ્યા છે, તેવા વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ ફળની ઉપમાથી પુન્ય, તે ચાલ્યા જતાં, વૃક્ષની જેમ પુરુષને, પક્ષીવત્ ભોગો છોડી દે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૧૩/૪૩૮ • સૂત્ર ૪૩૮ - હે રાજન્ ! જો તું કામ ભોગોને છોડવામાં અસમર્થ છે, આર્ય કર્મ જ કર, ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રતિ દયા કરનારો થા. જેનાથી તું ભાતિમાં વૈક્રિય શરીરધારી દેવ બની શક. · • વિવેચન ૪૩૮ - જો તું ભોગોને છોડવાને અસમર્થ છો, તો હે રાજન્ ! આર્ય - હેય ધર્મોથી - દૂર જઈને, શિષ્ટ જનને ઉચિત એવા કર્મો - અનુષ્ઠાનો કર. ગૃહસ્થ ધર્મમાં સમ્યક્ દૃષ્ટિ આદિ શિષ્ટ આચરિત આચાર રૂપે રહીને સમસ્ત પ્રાણી પરત્વે દયાવાન્ થા. તેનું શું ફળ છે? આર્ય કર્મ કરવાથી તું વૈમાનિક દેવ થઈશ. ક્યારે? આ મનુષ્ય ભવ પછી, કેવો? વૈક્રિય શરીર વાળો. કેમકે ગૃહસ્થ ધર્મમાં પણ સમ્યક્ત્વ દેશવિરતિરૂપને દેવલોક ફળપણે કહેલ છે. - આટલું કહ્યાં છતાં તે ન સમજ્યો ત્યારે તેની અવિનેચતાથી કહ્યું - - સૂત્ર - ૩૩૯ - ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલી વાતો કરી. તને સંબોધિત કર્યો. હે રાજનૢ ! હું જઈ રહ્યો છું. ૭ વિવેચન - ૪૩૯ - - ૧૨૯ તને શબ્દાદિ ભોગોનો પ્રતિષેધ કર્યો છતાં, અનાર્ય કર્મોથી રોક્વા છતાં તે ભોગોનો ત્યાગ કરીને, મેં કહેલ ધર્મમાં બુદ્ધિ ન થઈ, પણ આરંભ અને પરિગ્રહમાં જ મૂર્છિત છે. - અવધ હેતુ પ્રવૃત્તિમાં અને ચતુષ્પદ, દ્વિપદાદિના સ્વીકારમાં જ ગૃદ્ધ છે. તું મારા પૂર્વ જન્મનો ભાઈ છે, એવા સ્નેહ લક્ષણથી, તેવા મોહથી તને આટલું સમજાવ્યું. કહેવાનો આશય છે - અનેક પ્રકારે જીવિતનું અનિત્યાદિ દર્શન દ્વારથી કહેવા છતાં તે લેશમાત્ર વિષયથી વિરક્ત ન થયો ત્યારે અવિનેયત્વથી તારી ઉપેક્ષા જ શ્રેયકારી છે. - • ત્ર - આમ કહીને મુનિના ગયા પછી બ્રહ્મદત્તને શું થયું? - •સૂત્ર TIO - પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત, મુનિના વચનોનું પાલન ન કરી શક્યો, તેથી અનુત્તર ભોગો ભોગવીને અનુત્તર નકમાં ગયો. • વિવેચન ૪ - 38/9 - પંચાલ રાજા બ્રહ્મદત્ત, સાધુના અનંતરોક્ત હિતોપદેશદર્શક વચનોને વજ્રના તંદુલવત્ ભારેકર્મીપણાથી અત્યંત દુર્ભેદત્વથી અનુષ્ઠાન ન કરીને, સર્વોત્તમ કામભોગોનું પાલન કરીને, સ્થિતિ આદિથી સર્વે નરકમાં જ્યેષ્ઠ અપ્રતિષ્ઠાન નકમાં ઉત્પન્ન થયો. આના વડે નિપાણાનું નરક રૂપ ફળત્વ દર્શાવેલ છે. આ શેષ વક્તવ્યતા સૂચક પાંચ નિયુક્તિગાથા કહેલ છે - Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક આનુવાદર • નિયુક્તિ - ૩૫૫ થી ૩૫નું વિવેચન - (અહીં પાંચ નિર્યુક્તિ ગાથા આપેલ છે. તેનું કોઈ જ વિવરણ ન આપીને વૃત્તિકારશ્રી એટલું જ નોંધે છે કે - ) વિશિષ્ટ સંપ્રદાયના અભાવે આ પાંચ ગાથાનું વિવરણ કરતાં નથી, હવે પ્રસંગથી જ ચિત્રની વક્તવ્યતા - • સૂત્ર - ૪૧ - કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર યાત્રિી અને તપસ્વી મહર્ષિ “ચિ” અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમાં હું કહું છું. • વિવેચન - ૪૧ - પૂર્વજન્મના નામથી ચિત્ર નામના એક તપસ્વી મુનિ, તે ચિત્રમુનિ અભિલાષા કરવા યોગ્ય શદાદિથી વિરક્ત થઈને, કમ - તેનો અભિલાષ, વિરક્ત કામ, ઉદાત્ત - પ્રધાન ચાસ્ત્રિ - સર્વ વિરતિ, તપ - બાર પ્રકારે. અથવા ઉદગ્ર ચાસ્ત્રિ તપ વાળા, મહેષી કે મહર્ષિ સર્વ સંચમ સ્થાનોથી ઉપરિવર્તી સંયમ • આશ્રવથી ઉપરણાદિને સેવીને સર્વલોકાકાશની ઉપર રહેલ, અતિપ્રદાન મુક્તિ નામની ગતિને પામ્યા . - x - - x ". મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન • ૧૩નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અધ્ય. ૧૪ ભૂમિકા છે અધ્યયન - ૧૪ - “ઇપુકારીય” છે. તેરમા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ચૌદમું આરંભે છે આનો સંબંધ છે - અનંતર અધ્યયનમાં મુખ્યતાથી નિદાન દોષ કહ્યો. પ્રસંગથી નિર્નિદાનતા એ ગુણ છે. અહીં મુખ્યપણે તે જ કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં - * - * - નામ નિક્ષેપમાં “ઇષકારીય’ અધ્યયન કહે છે. તેથી “પુકાર'નો નિક્ષેપ કહેવાને નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૩૬૦ થી ૩૬૨ + વિવેચના - પુકાર' શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપાના બે ભેદો છે. નોઆગમથી ઇyકારના ત્રણ ભેદ છે. ઇત્યાદિ પૂર્વવતુ. પુકાર એવા નામ ગોત્રને વેદતો તે ભાવ પુકાર, તેમાંથી આ અધ્યયન ચાલ્યું છે. - - x• ઇષકારના હિતને માટે તે “પુકારીય' કહેવાય છે. પ્રાધાન્યથી “રાજા” જાણવો. • x - = - હવે આ પુકાર' કોણ છે? તેની વક્તવ્યતા કહે છે : • નિર્યુક્તિ - ૩૬૩ થી ૩૩ - (બ્રતિકારશ્રીએ અહીં અગિયાર ગાથાનો અક્ષરાર્થ આપતા કહ્યું કે અક્ષરાર્થ સ્પષ્ટ છે, પછી વિશિષ્ટ શબ્દોના અર્થો નોંધેલ છે, જેમ કે - સંઘડિય - સમ્યક ધટિતા, પરસ્પર સ્નેહથી સંબદ્ધ મિત્રો ઇત્યાદિ. પછી ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને, આ ઉદાહરણ નોંધે છે :-) પૂર્વના અધ્યયનમાં કહેલાં ચાર ગોપદારકૃમાંના બે ગોપદારકો - ગોવાળોને સાધુની અનુકંપાથી સભ્યત્વ પ્રાપ્ત થયું, કાળકરીને દેવલોકમાં તે બંને ઉત્પન્ન થયા. તે બંને તે દેવલોકશી વીને ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઇષ્ણકુળમાં બંને પણ ભાઈ રૂપે જન્મ્યા. ત્યાં બીજાં પણ ચાર ઇભ્ય બાળકો મિત્રો રૂપે જન્મ્યા. ત્યાં પણ ભોગોને ભોગવીને તથારૂ૫ વિરોની પાસે દીક્ષા લીધી. ઘણાં કાળ સુધી સંયમની પરિપાલના કરીને ભક્ત પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકામાં પદ્મગુભ વિમાનમાં છ એ પણ જણા ચાર પોપમની સ્થિતિવાળા દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં જે પેલા ગોવાળપુત્ર રૂપ દેવ સિવાયના જે ચારે હતા, તે ત્યાંથી અવીને કુરુજનપદમાં પુકારપુર નગરમાં ઉત્પન્ન થયાં. તેમાં એક પુકાર નામે સજા થયો. બીજી ત્યાં મહાદેવી કમલાવતી નામે થઈ. બીજે ત્યાં રાજાનો ભૃગુ નામે પુરોહિત થયો. ચોથો પુરોહિતની પની, વાશિષ્ટ ગોબિયા “ચા” નામે ઉત્પન્ન થયો. - તે ભૃગુ પુરોહિત સંતાનરહિત હતો. તે અપત્ય નિમિત્તે ગાઢ તપે છે. દેવી પાસે અપત્યની યાચના કરે છે. નૈમિત્તિકોને પૂછે છે. તે બંને પણ પૂર્વભવના ગોવાળો દેવભવમાં વર્તતા હતા ત્યારે અવધિ વડે જાણે છે કે - આપણે બંને આ ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદાર તેઓ શ્રમણનું રૂપ કરીને ભૃગુની સમીપે આવ્યા. ભૃગુપુરોહિતે પત્ની સહિત તે બંનેને વાંધા. સુખાસને બેસીને બંને એ ધર્મ કહ્યો. તે બંનેએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પુરોહિતે પૂછ્યું અમને સંતાનો થો? સાધુએ ઉત્તર આપ્યો કે - તમને બે બાળકો થશે. તે બંને બાલ્યપણામાં જ દીક્ષા લેશે. તમારા બંનેએ તેમને દીક્ષામાં વ્યાઘાત ન કરવો. તે બંને ઘણાં લોકોને સમ્યફ બોધ પમાડશે. એમ કહીને બંને દેવો પાછા ગયા. વધારે સમય પસાર કર્યા વિના તે બંને દેવલોકશી વીને તે જ પુરોહિતની પત્ની વાશિષ્ઠી ગોત્રીયા “ચશા'ના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી પુરોહિત તેની પત્નીને સાથે લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રત્યંત ગામે રહ્યો. ત્યાં જ તે બ્રાહ્મણીને પ્રસવ થયો. બે બાળકોને જન્મ આપ્યો. પછી તે બંને દીક્ષા ન લઈ લે તે માટે બંનેને વ્યગ્રાહિત કરે છે. જેમ કે - આ સાધુઓ દિવ્ય રૂપ ગ્રહણ કરીને બાળકોને મારીને તેનું માંસ ખાઈ જાય છે. તેમની પાસે ન જવું. અન્ય ફોઈ દિવસે તે બંને ગામમાં રમતાં બહાર નીકળ્યા. આ તરફ માર્ગમાં સાધુઓ આવતા હતા. પછી તે બને બાળકો સાધુને જોઈને ભય પામીને ત્યાંથી પલાયન થઈને એક વટવૃક્ષ ઉપર ચડી ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ભોજનપાન ગ્રહણ કરીને તે જ વડની નીચે સેકાયા. મુહૂર્ત માત્ર વિશ્રામ કરીને રાજન કરવામાં પ્રવૃત્ત થયા. તે બંને બાળકો વડ ઉપર ચડીને જુએ છે કે સ્વાભાવિક ભોજન - પાન છે, માંસ નથી. - તે બંને ત્યાં વિચારવામાં પ્રવૃત્ત થયા કે- આપણે આવું રૂપ પૂર્વે ક્યાંક જોયેલ છે. જાતિ સ્મરણ ન થયું. બંને બોધ પામ્યા. સાધુને વાંદીનો બંને માતા-પિતાની પાસે ગયા. માતા-પિતાને બોધ પમાડી ચારે એ સાથે દીક્ષા લીધી. રાણી બોધ પામી, તેણીએ રાજાને બોધ પમાડ્યો. બંનેએ પણ દીક્ષા લીધી. એ પ્રમાણે તે છ એ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યા. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર ઉચ્ચારણ કરવું જોઈએ - સૂગ - ૪૪૨ થી ૪૬ - દેવલોક સમાન સુણ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી છપુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાનવાસી કેટલાંક અd દેવાયુ પૂર્ણ કરી રાવતરિત થયા.. પૂર્વક પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉસ ફળોમાં ઉત્પન્ન થયા, સંસાર ભયથી ઉલગ્ન થઈને કામ ભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ પ્રાપ્ત બને પુરોહિત કુમારો, પુરોહિત, તેની પત્ની વસા, વિશાળ કીર્તિવાળો જાણકાર રાજ અને રાણી કમલાવતી . આ છ હતા. જન્મ જરા મરમના ભયથી રાભિભૂત કુમારીનું ચિત્ત મુનિદર્શનથી બહિર્લહાર - મોક્ષ પ્રતિ આકૃષ્ટ થયા. ફળથી સંસાર ચકથી મુક્તિ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૪૨ થી ૪૪૬ ૧૩ 3 પામવાને માટે તેઓ કામથી વિરકત થયા. યજ્ઞ ચાગાદિ કર્મમાં સંલગ્ન બ્રાહ્મણ ના આ બંને પુત્રો પોતાના પૂર્વજન્મ તથા શુચી તપ સંયમ યાદ કરી વિરક્ત થયા.. • વિવેચન - ૪૨ થી ૪૪૬ - દેવ થઈને અનંતર અતીત જન્મમાં કોઈ નામ નિર્દેશ વગરના, એક પદ્મગુભ નામના વિમાનમાં વસનારા, ત્યાંથી ઢવીને પુરાણા એવા ઉદ્ધાર નામના નગરમાં ઉત્પન્ન થયા. તે નગર ખ્યાત, ઋદ્ધિમાન અને દેવલોકવત રમણીય હતું. તેઓ સર્વથા પુન્ય ભોગવીને ચ્યવ્યા કે અન્યથા? પોતાના પુન્ય પ્રકૃતિ રૂપ કમોં, તેના બાકીના • ઉદ્ધરીને આવ્યા. પુરાકૃત - પૂર્વ જન્માંતરમાં ઉપાજિત તેનાથી. ઉરચકુળમાં તે દેવો ઉત્પન્ન થયા. તેઓ ઉદ્વિગ્ન થયા. કોનાથી સંસારના ભયથી. ભોગાદિનો પરિત્યાગ કરીને, જિનેન્દ્ર માર્ગ તીર્થકરે ઉપદેશેલ સભ્ય દર્શન - જ્ઞાન - યાત્રિ રૂપ મુક્તિ પથનું શરણ • અપાય રક્ષા સમર્થ આશ્રયને સ્વીકાર્યો. કેવા સ્વરૂપના થઈને જિનેન્દ્ર માનુિં શરણું સ્વીકાર્યું? પુરુષત્વને પામીને. બંને કુમારો, સુલભ બોધિપણાથી, આ બંનેનું ચૂર્વે ગ્રહણ તેમના પ્રાધાન્યને જણાવવાને માટે છે, ત્રીજો પુરોહિત, ચોથી તેની પત્ની યશા, વિસ્તીર્ણ યશવાળો પુકાર નામે રાજા અને છઠ્ઠી તેની મુખ્ય પત્ની કમલાવતી. સ્પે જે રીતે આ બધાંએ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો આદિ દશવિ છે - પતિ - જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ - પ્રાણત્યાગરૂપ, ભય - આ સાધુ છે, તેનાથી અભિભૂત - બાધિત થઈને, સંસારથી બહાર વિહાર કરીને મોક્ષમાં બદ્ધ આગ્રહ અંતઃકરણ જેમનું છે તેવા તથા સંસાર ચક્રવત્ ચક્રભ્રમણને આશ્રીને, તેના પરિત્યાગ નિમિત્ત એવા સાધુને જોઈને અથવા આ કામગુણો મુક્તિમાર્ગના શત્રુ છે, તેમ પર્યાલોચના કરીને અનંતરોક્ત કામ - ગુણોથી - શબ્દાધિ વિષયોથી વિરક્ત • પરાંમુખ થયા. આ બંને પુત્રો પુરોહિતને પ્રિય હતા, તે બ્રાહાણ યજન - રાજનાદિ સ્વકીય અનુષ્ઠાનોમાં નિરત હતો. તેવા શાંતિકર્મા પુરોહિતના બંને પુત્રો પોતાના ચિરંતન સંનિવેશ કે કુમાર ભવમાં વર્તતા હતા. તેમને પૂર્વ જન્મ, સુચીર્ણ કે સુચરિત, નિદાનાદિથી ઉપહત નહીં તેવા, અનશનાદિ તપ, અને સંયમ યુક્ત હતા, તેમણે અહીં કામગુણવિરક્તિ રૂપ જિનેન્દ્ર માર્ગ સ્વીકાર્યો. ત્યાર પછી તે બંનેએ શું કર્યું તે કહે છે - • સૂત્ર - ૪૭ - મનુષ્ય તથા દિવ્ય કામભોગોમાં અનાસક્ત , મોક્ષાભિલાષી, શ્રદ્ધા સંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને કામ પ્રમાણે કહ્યું - Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન • ૪૪૭ -- તે બંને પુરોહિતપુત્રો મનુજ સંબંધી અથવા દેવ સંબંધી કામ ભોગોમાં સંગને ન કરતા, મુક્તિની અભિલાષા વાળા, તત્ત્વરૂચિ ઉત્પન્ન થઈ છે તેવા, તેઓએ પિતાની પાસે આવીને આ પ્રમાણે કહ્યું - તે બંને પુત્રોને સાધુના દર્શન પછી આપણે આવું રૂપ પૂર્વે ક્યાં જોયેલ છે? એમ વિચારતા જાતિ મણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય જન્મતા પ્રવજ્યાર્થે અભિમુખ થઈ આત્માને ઉચ્ચ ગુણ સ્થાન કે લઈ જવા અને માતા-પિતાને પ્રતિબોધવા હક્કે કહેવાશે તે કહ્યું તેઓ જે બોલ્યા તે કહે છે - • સૂત્ર • ૪૪૮ - આ જીવનની આશાશ્વતતાને સામે જોઈ છે, તે ઘણાં અંતરાયવાળ છે, આય પણ દીર્ધ નથી. તેથી ઘરમાં અમને કોઈ આનંદ મળતો નથી. આપની અનુમતિથી અને મુનિવમનું કારણ કરીશું. • વિવેચન - ૪૪૮ - આશાશ્વત - અનિત્ય જોઈને, શું? આ પ્રત્યક્ષ વિહરણ એટલે મનુષ્યપણે અવસ્થાન, એવું કેમ? ઘણાં જ વિનો, વ્યાધિ આદિ જેમાં છે તેવું બહુ અંતરાયમાં પણ કદાય લાંબું રહેવાનું હોય તો? તેથી કહે છે - જીવિત દીર્ઘકાળ નથી, હાલ પલ્યોપકા આયુષ્કતાનો પણ અભાવ છે, તેથી બધું અનિત્ય છે, તેથી ઘરમાં ધૃતિ પામતા નથી. તેથી અમે પૂછીએ છીએ કે અમે મુનિભાવ - સંયમનું આચરણ કરીએ? એ પ્રમાણે તે બંનેએ કહેતા - • સૂત્ર - ૪૪૯, ૪૫૦ - આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી - વેદોના જ્ઞાતા કહે છે કે “આપત્રિકોની ગતિ થતી નથી. હે પુત્રો પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી અને સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી રહવાસી પ્રશસ્તિ મુનિ બનશે. • વિવેચન - ૪૪૯, ૪૫૦ - ત્યાર પછી સંતાનને કરે અને પાળે, સર્વ આપત્તિથી રક્ષે તે તાત. તે સંનિવેશમાં કે અવસરમાં ભાવથી સ્વીકારેલ મુનિ ભાવવાળા તે બંને કુમારોને અનશનાદિ તપ અને સર્વે સદ્ધમનુષ્ઠાનમાં બાધા કરતાં વચનો કહ્યા. શું કહ્યું - વેદવિદો આવું પ્રતિપાદન કરે છે કે - અવિધમાન પુત્ર વાળાને પરલોક પ્રાપ્ત થતો નથી. કઈ રીતે? પુત્રો વિના પિંડ પ્રદાનના અભાવે ગતિ ન થાય. - * - *- અપુત્રની ગતિ નથી, વગતો છે જ નહીં, ગૃહીધર્મ આદરીને જ વર્ગે જવાશે. આમ હોવાથી હે પુત્રો ! ઋગવેદાદિ ભાણીને, બ્રાહ્મણોને જમાડીને, પત્રોને કલા અને પત્ની ગ્રહણ કરાવીને ગૃહસ્થ ધર્મમાં સ્થાપીને તે પુત્રો પણ ઘેર જન્મેલા, માંગેલા નહીં. અથવા તે પુત્રોને સ્વામીપણે ઘરમાં સ્થાપીને, હે પુત્રો શબ્દાદિ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૪૬, ૪૫o ૧૩૫ ભોગોને સ્ત્રી સાથે ભોગવીને પછી આરણ્યક વ્રતધારી થાઓ કેવા? તપસ્વી મુનિ થઈ પ્રશંસા પામો. પ્રમાણે જ બ્રહ્મચર્યાદિ આશ્રમની વ્યવસ્થા છે. - x . “વેદો ભણો” એમ કહીને બ્રહ્મચર્યાશ્રમ કહ્યો, બ્રાહ્મણ જમાડો કહીને ગૃહસ્થ આશ્રમ કહો. આરણ્યક થાઓ કહીને વાનપ્રસ્થાશ્રમ કહ્યો. મુનિના ગ્રહણ વડે યતિ આશ્રમ કહ્યો. * ૦ - તે સાંભળી બંને કુમારે શું કર્યું? • સૂત્ર - ૪૫૧ થી ૪૫૬ - (૧) પોતાના રાગાદિ ઉaણી પ્રદીપ્ત તથા મોહ રૂપ પવન વડે પ્રજ્વલિત શોકાનિના કારણે જેમનું અંતઃકરણ સંતમ તથ પરિખ છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે • (ર) - જે ક્રમશ: વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામ ભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું - (૪પ૩) ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહ્મણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. રસ પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી, તો આપના કથનને કોણ આમોદન કરશે? (૪૪) આ ફામભોગ તાણ વાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે, અનર્થની બાણ છે. (૪૫) જે કામનાઓથી મુક્ત થતાં નથી, તે અતૃતિના તાપથી બાળતા પણ રાત દિવસ ભટકે છે અને બીજા માટે પ્રસાદ યરણ જનારા તે ધનની પ્રાપ્તિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે - (૪પ૬)મારી પાસે છે, આ મારી પાસે નથી. માટે કરવું છે, આ માટે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારુ મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ u માટે? - વિવેચન - ૪૫૧ થી ૪૫૬ - (સાખી વૃત્તિ અટક લાખ્યારૂપ છે). પુત્રના વિયોગની સંભાવના જનિત મનોદુઃખ તે શોક, અને તે રૂપ અગ્નિ તે શોકાગ્નિ, આત્મ ગુણ - કર્મના ક્ષયોપશમાદિથી ઉદભવેલ સમ્યગદર્શનાદિ, તે રૂપ ધંધનથી બાળવાથી, અનાદિકાળ સહચરિતપણાથી રાગાદિ કે આત્મ ગુણો ઇંધણ ઉદીપક્તાથી જેને છે તે, તથા મોહ - મૂટતા - અજ્ઞાન, તે પવન • મોહાનિલ તેનાથી પણ અધિક, પકર્ષથી બળવું તે અધિક પ્રજ્વલન વડે, ચારે બાજુથી તમ, અંતઃસ્કરણમાં જે સંતત ભાવ તેને. તેથી જ ચારે બાજુથી દામાન અર્થાત્ શરીરમાં દાહ પણ શોકાવેશથી ઉત્પન્ન થાય. લોલુપ્યમાન - તેમના વિયોગથી શંકાવશ થઈ ઉત્પન્ન દુ:ખ પરશુ વડે અતિશય હૃદયમાં છેદતા. પુરોહિત ક્રમથી • પરિપાટીથી સ્વ અભિપ્રાય વડે પ્રજ્ઞાપના કરતા અને નિમંત્રણ કસ્તાં, તે બંને પુત્રોને ભોગો વડે ઉપચ્છાદન કરતા, દ્રવ્ય વડે યથાક્રમે - પ્રકમથી અનતિક્રમથી ભિલાષ કરવા યોગ્ય શબ્દાદિ વિષયો વડે અથવા કામનુણોમાં કુમારોને આવા અંધકારમય વચનો તેના પિતાએ કહેલાં છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ભણેલાં પૅદો કંઈ શરણ રૂપ થતાં નથી. તેના ભણવા માત્રથી દુર્ગતિમાં પતનથી રક્ષણનો હેતુ અસિદ્ધ છે. - ૮ - ૪ - ૪ -. બ્રાહ્મણોને જે ભોજનની વાત, તે પણ અજ્ઞાનથી અંધકાર વધારનારી, નરક તુલ્ય છે. કેમકે બ્રાહ્મણો પણ કુમાર્ગની પ્રરૂપણા, પશુવધ આદિમાં કપચય નિબંધન અસત વ્યાપારમાં પ્રવર્તે છે. આવા અસતમાં પ્રવર્તતાને જે ભોજન તે નરક ગતિના હેતુપણે જ છે. આના વડે તેમના નિતારકપણાંને દૂર કર્યું છે. વળી ઉત્પન્ન કરેલા પુત્રો પણ નરકાદિમાં ગતિમાં જતાં તમને શસણ રૂપી થવાના નથી. કેમકે તમારા મનમાં જ કહેવું છે કે - “જી પત્રોથી જ સ્વર્ગ મળતો હોય તો દાન ધર્મનું અસ્તિત્વ જ રહેશે નહીં. - ૮ - X - X-. આ પ્રમાણે અનંતર ત્રણ ઉપદેશ કહ્યા • વેદ અધ્યયનાદિ, ભોગો ભોગવો, એ ચોથા ઉપદેશનો ઉત્તર આપતાં કુમારે કહે છે - તે ભોગો ક્ષણમાત્રને માટે સુખ આપનારા છે. પછી ઘણો કાળ માટે નરકાદિ શારીરિક - માનસિક દુઃખોને આપનારા છે. કદાચ સ્વલ્પ કાળ માટે અતિશય સુખ આપનારા થાય અને દુઃખ પણ અન્યથા સ્વા કાળ માટે જ આપે, તો પણ તે બહુકાળ ભાવી દુ:ખના નિમિત્ત રૂપ બને છે. તે અતિશય દુ:ખને દેનારા હોવાથી “પ્રકૃષ્ટસખા' કહ્યા છે. તેથી સંસાર થકી મોક્ષ - વિશ્લેષ જ શુભ ફળ આપશે. અને તેના વિપક્ષો તે પ્રતિબંધક્તાથી અત્યંત પ્રતિકૂળ છે. તે કામ ભોગોને આવા કેમ કહ્યાં? ખાન - આકર, ખાણ. કોની? અનર્થોની, આલોક અને પરલોકમાં દુઃખની પ્રાપ્તિ કરાવવા ૩૫. આવી ખાણ જ કામ ભોગોને કહી તે વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે - વિષય સુખના લાભાર્થે અહીં-તહીં ભમતા, અનિવૃત્તકામ' થઈ રાત્રિ-દિવસ તેની પ્રાપ્તિમાં ચોતરફથી ચિંતા અગ્નિ વડે બળતા, બીજા જે સુહત - સ્વજનાદિ અથવા ભોજનાદિના માટે પ્રમાદી બને છે. ધનને વિવિધ ઉપાયોથી ગવેષતા તે પુરુષો વચની હાનિ રૂપ જરાને અથવા પ્રાણ ત્યાગ રૂપ મૃત્યુને પામે છે. મારી પાસે જત રૂપ્ય આદિ છે, મારી પાસે પદ્મરાગાદિ નથી. હજી મારે ગૃહ પ્રાકારાદિ કરવાના છે, આ અકૃત્ય આરંભેલી છે, વાણિજ્યાદિ કરવા ઉચિત નથી. એ પ્રમાણે તે પુરુષ વૃવા જ અતિ વ્યક્તવાચાથી બોલતો આયુ વડે હરણ કરાઈ જાય છે. હર - દિવસ સત્ર આદિ કે વ્યાધિ વિશેષથી, હરન્તિ - જન્માંતરમાં લઈ જાય છે. હવે ઉપસંહાર કરતા કહે છે :- હેતુથી - ધર્મમાં કયા પ્રકારે અનુધમ કરવો ઉચિત છે? ધે તે બંનેને ધનાદિથી લોભાવવા પુરોહિત કહે છે - • સત્ર - ૫૭. જેની ખાસિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સીઓ, સ્વજનો અને ઉદ્રિયોના મનોજ્ઞ વિષસભોગ - તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. (પછી ભિક્ષુ શા માટે બનો છો). Page #364 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪૪૫૭ • વિવેચન - ૪૫૭ - ધન - દ્રવ્ય, તે પણ પ્રચુર અને સ્ત્રીઓ સહિત, કાકી-મામા આદિ સ્વજનો, શબ્દાદિ કામગુણો પણ અતિશય છે. તે માટે તપ - કષ્ટાનુષ્ઠાન લોકો કરે છે. તમારે તો તે બધું સ્વાધીન જ છે. આ ઘરમાં જ ઉપલબ્ધ છે. જે કે રુમીઓ નથી, ચતાં સૂત્રમાં “સ્ત્રીઓ' સ્વાધીન છે કહ્યું, તે તેની પ્રાપ્તિની યોગ્યતાને આશ્રીને કહેલ છે. પુત્રો બોલ્યા - • સૂત્ર - ૫૮ - જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિક્કાર પામ છે, તેને ધન, સ્વજન, એન્દ્રિય વિષયોનું શું પ્રયોજન છે? અમે તો ગુણ સમુહના ધારક, અપ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બની. • વિવેચન - ૪૫૮ • દ્રવ્ય વડે શું? કંઈ નહીં. ધર્મ જ અતિ સાત્વિકતાથી વહન કરાતા ધૂરાની માફક જ ધર્મધુરા છે. તેનો અધિકાર પ્રાપ્ત થયા પછી સ્વજનો અને કામગુણોનું શું પ્રયોજન છે? - X- તેથી અમે બંને શ્રમણ - તપસ્વી થઈશું. ગુણોધ - સમ્યમ્ દર્શનાદિ ગુણ સમૂહને ધારણ કરનારા ગુણધધારી થઈને ગામ - નગરાદિથી બહાર વર્તવા વડે દ્રવ્યથી અને ભાવથી પ્રતિબદ્ધ વિહાર વડે વિહરનારા અને શુદ્ધ ભિક્ષાને આશ્રીને તેનો જ આહાર કરનારા થઈશું. આત્માના અસ્તિત્વના મૂળપણાથી સર્વે ધર્માનુષ્ઠાન તેના નિરાકરણને માટે પુરોહિત બોલ્યો - • સૂત્ર - ૫૯ હે પુત્રો જેમ રહિમાં શનિ, દૂધમાં ઘી, તલમાં તેલ, સાસ હોય છે, તેમ શરીરમાં જીવ પણ અસતુ જ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં, જીવનું કંઇ અસ્તિત્વ રહેતું નથી. • વિવેચન - ૫૯ - જેમ અગ્નિ - વૈશ્વાનર, અરણિથી અગ્નિ મન્થન કાષ્ઠથી અવિધમાન જ સમૂચ્છે છે. તે પ્રમાણે દૂધમાં ઘી, તલમાં તેલ આદિ જાણવા, એ પ્રમાણે જ છે પુરા શરીરમાં સંત્વો સમૂચ્છે છે. પૂર્વે ન હોવા છતાં શરીરાકર પરિણત ભૂત સમુદાયથી ઉત્પન્ન થાય છે. • x- તથા નાશ પામે છે - વાદળના રંગની જેમ પ્રલયને પામે છે. પરંતુ શરીરને નાશ થયા પછી ક્ષણવાર પણ તેની અવસ્થિતિ રહેતી નથી. અથવા શરીર હોવા છતાં આ સવો નાશ પામે છે, પણ રહેતા નથી. જેમ જળનો પરપોટો રહેતો નથી. - x - પ્રત્યક્ષથી આનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. આ શરીરમાં કે શરીર સિવાય ભવાંતર પ્રાપ્તિ પ્રશ્ન ઉપલબ્ધ નથી. જેમ સસલાને શીંગડા નથી. - ૦ - કુમારો બોલ્યા - Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૪૬૦ - આત્મા અમૂર્ત હોવાથી તે દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમી ભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક હેતુ જ નિશ્ચિત રૂપથી બંધના કારણ છે અને બંધને જ સાંસારનો હેતુ કહેલો છે. • વિવેચન - ૪૬૦ - જો - પ્રતિષેધ અર્થમાં છે, શ્રોત્ર આદિથી સંવેધ તે ઇંદ્રિયગ્રાહ્ય પ્રકમથી સત્વ. અસત્વથી જ આ ઇંદ્રિયને અગ્રાહ્ય છે, એવી શંકા થાય, તેથી કહે છે - ઇંદ્રિયગ્રાહ્યરૂ૫ આદિના અભાવથી, અહીં કહેવાનો આશય આ છે કે - જે ઇંદ્રિયગ્રાહ્ય થઈને ઉપલબ્ધ છે, તે અસત્ છે તેમ નિશ્ચય કરાય છે . * * * * * -. (અહીં આત્મવાદની કિંચિત વક્તવ્યતા છે. અમારી પૂર્વ પ્રતિજ્ઞાનું સાર આ વિષય છોડી દીધેલ છે. તજજ્ઞો પાસે મૂળવાદ સમજીને જ અનુવાદ સમજવો જોઈએ.) વૃદ્ધો વ્યાખ્યા કરતા કહે છે કે - અમૂર્ણપણાથી તે નોઇંદ્રિય ગ્રાહ્ય છે. નોઇંદ્રિય એટલે મન, મન જ આત્મા. તેથી આત્મા સ્વપક્ષ છે. કઈ રીતે? સૈકાલ્ય કાર્યના વ્યપદેશથી. તે આ પ્રમાણે - મેં કર્યું છે. - હું કરું છું - હું કરીશ, મેં કહ્યું છે - હું કહું છું - હું કહીશ ઇત્યાદિ, આ જે નિકાલ કાર્ય વ્યપદેશ હેતુ “અહં' પ્રત્યય છે, તે આનુમાનિક પણ નથી, અગમિક પણ નથી. તો શું છે? પ્રત્યક્ષકૃત જ છે. આના વડે આત્માને સ્વીકારો. તથા અમૂર્તભાવથી પણ તે નિત્ય છે. તેથી જ કહે છે કે - જે દ્રવ્યત્વ છતાં અમૂર્ત છે, તે નિત્ય છે, જેમકે આકાશ, અમૂર્ત એવું આ દ્રવ્યવથી છે. આના વડે વિનાશનું અનાવસ્થાન કહ્યું. એ પ્રમાણે અમૂર્તત્વથી જ તેના બંધનો સંભવ કે અસંભવ નથી. તેથી કહે છે - “અધ્યાત્મ હેતુ નિયત બંધ” અધ્યાત્મ શબ્દથી આત્મામાં રહેલ મિથ્યાત્વ આદિ અહીં કહે છે. તેના નિમિત્તે પરસ્થ હેતુના કૃતત્વમાં અતિ પ્રસંગાદિ દોષના સંભવથી નિયત - નિશ્ચિત, સંદિગ્ધ નહીં. જગના વૈચિત્ર્યથી અન્યથા અનુપપત્તિથી, પ્રાણીને કમોં વડે સંશ્લેષ થાય. જેમ અમૂર્ત એવા આકાશમાં મૂર્ત એવા ઘટ આદિથી સંબંધ છે. તેમ અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા કર્મોથી સંબંધ તે વિરઇ નથી. • x• • તે મિથ્યાત્વ આદિ હેતુપણાથી છે પણ બધાંને હંમેશાં તેનો પ્રસંગ હોતો નથી. અથતિ મિથ્યાત્વ આદિથી વિરહિત સિદ્ધોને કર્મબંધ નથી. સંસાર - ચારે ગતિમાં પર્યટન રૂ૫, તે કારણથી કર્મબંધ કહેલ છે. આના વડે અમૂર્તત્વથી આકાશની માફક નિષ્કિયત્વ પણ નિરાહત કરેલ છે. જો એ પ્રમાણે આત્મા નિત્ય છે, તેથી જ તે ભવાંતર અનુયાયી છે. તેને બંધ છે, બંધથી મુક્તિ પણ છે. તેથી - • સૂત્ર - ૪૬૧ - જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપ કર્મ કરતા રહ્ય, આપે મને રોક્યા અને અમારું સંરક્ષણ થતું રહ્યું. પણ હવે અમે ફરી પાપકર્મનું આચરણ કરીશું નહીં. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૬૧ ૧૩૯ • વિવેચન - ૪૬૧ - જે પ્રકારે અમે સમ્યગ દર્શનાદિ ધર્મને જાણતા ન હતા, પાપ હેતુક ક્રિયા પૂર્વે કરતા રહ્યા. મોહ - તત્ત્વના અનવબોધથી ઘરચી નીકળવાનું પ્રાપ્ત થતાં અને અનુજીપણાથી પાલન કરતા હતા. પણ હવે તે પાપકર્મ ફરીથી આચરીશું નહીં. તેમાં રહીશું નહીં. કારણકે હવે અમને વસ્તુતત્વ ઉપલબ્ધ થઈ ગયેલ છે. બીજું - • સૂત્ર - ૪૬ર - ઊંક આહત છે. ચારે તરફથી ઘેરાયેલ છે. અમોધો પડી રહી છે. એ સ્થિતિમાં સામે ઘરમાં સુખ પામતાં નથી. • વિવેચન - ૪૬ર - લોકો અભિમુખ્યતાથી પીડિત છે. બધી દિશામાં ઘેરાયેલા છે. અમોધા - પ્રહરણની ઉપમાથી કહેલ છે, તે અમોધા આવી રહી છે. તેથી ગૃહસ્વાસમાં અમને આસક્તિ થતી નથી. જેમ શિકારી વડે ઘેરાયેલ મૃગ, અમોઘ નામક પ્રહરણોથી શિકારી વડે પીડા પમાડાતા તિ પામતા નથી, તેમ અમે પણ સતિ પામતા નથી. ભૃગુ બોલ્યો - • સૂત્ર - ૪૬૩ - હે પુછોઆ લોક કોનાથી અહિત છે? કોનાથી ઘેરાયેલો છે? આમોઘા કોને કહે છે? તે જાણવા હું દિતિત છું. • વિવેચન - ૪૬૩ - કોણ શિકારી તવ્યથી આ લોક અભ્યાહત છે? કયા શિકારી સ્થાનીયથી પરિવારિત છે? પ્રહરણની ઉપમા પામેલ અમોઘા કઈ છે, અભ્યાહત કિયા પ્રતિ કરણપણે કહેલ છે? હે પુત્રો! તે જાણવા હું ચિંતિત છું. તો તમે મને તેનો અર્થ કહો. તે પુત્રો કહે છે - • સૂત્ર • ૪૬૪ - પિતા તમે સારી રીતે જાણી લો કે આ લોક પ્રત્યુથી રાહત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયલ છે, રાત્રિને ગ્રામોદા કહે છે. વિવેચન • ૪૬૪ - મૃત્યુ વડે - અંત કસ્વા વડે લોક અભ્યાહત છે, તેના સર્વત્ર અપ્રતિહત પ્રસાર હોવાથી. વૃદ્ધાવસ્થાથી પરિવારિત છે, તેના જ તે અભિઘાત યોગ્યતા આપાદનથી. અમોઘા • સમિ. દિવસના અવિનાભાવિ ” પણાથી દિવસો પણ લેવા. તેના પતનથી લોકોનો અભિધાત અવશય થવાનો જ છે. હે તાતા આટલું જાણી લો. • વળી - • સૂત્ર - ૪૬૫, ૪૬૬ - જે જે રાશિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિ નિષ્ફળ થાય છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે. ૧૪. ♦ વિવેસન ૪૬૫, ૪૬૬ જે જે રાત્રિઓ, ઉપલક્ષણથી દિવસ પણ જાય છે, તે ફરી પાછા આવતા નથી. તેના આગમનમાં જ સર્વદા, તે એક જન્મરાત્રિ થાય, પછી બીજી મરણ રાત્રિ ક્યારેય પ્રગટ થતી નથી. તેમાં જે પ્રાણીઓ અધર્મ કરે છે, તેમની સત્રિઓ નિષ્ફળ જાય છે. આયુષ્યના અનિત્યપણાથી અધર્મ કરવામાં ગૃહસ્થને તે અધર્મ નિબંધન છે. તેના નિષ્ફળ પણાથી તેનો પરિત્યાગ જ શ્રેયસર છે. - આનાથી વ્યતિરેક દ્વારમાં પ્રવજ્યા સ્વીકારવાનો હેતુ જણાવીને તેનો જ અન્વય કહે છે, તે જ રાત્રિમાં જે ધર્મ કરે છે. તેનું ધર્મ લક્ષણ ફળ ઉપાર્જિત થવાથી, તેની રાત્રિ સફળ છે, વ્રતના સ્વીકાર વિના ધર્મ નથી, તેથી અમે વ્રતનો સ્વીકાર કરીશું, તમ કહેવા માંગે છે. વચનથી આવિર્ભૂત સમ્યકત્વ, તેના જ વચનને પુરસ્કૃત આ પ્રમાણે કુમારના કરતાં ભૃગુ કહે છે - - • સૂત્ર - ૪૬૭ • હે પુત્રો! પહેલાં આપણે બધાં કેટલોક સમય સાથે રહીને પછી સમ્યકત્વ અને વ્રત યુક્ત થઈએ. પછી પાછળી વચમાં દીક્ષિત થઈને ઘેરઘેર ભિક્ષા ગ્રહણ કરતાં વિચરીશું. • વિવેચન - ૪૬૭ . એક સ્થાને આપણે સાથે વસીને, કોણ કોણ? તમે બે બાળકો અને અમે બે પતિ-પત્ની એમ ચારે. સમ્યકત્વ - તત્ત્વચિ રૂપથી સહિત, ઉપલક્ષણથી દેશવિરતિ વડે, ચૌવનના ઉત્તર કાળે - પાછલી વયમાં આપણે ગામ - નગરાદિમાં માસકલ્પથી ભ્રમણ કરીશું અર્થાત્ પ્રવ્રજ્યા લઈને ભિક્ષાદિની ચાયના કરતા ઘેર-ઘેર અર્થાત્ એક જ ઘરમાં નહીં અજ્ઞાતવૃત્તિથી ભિક્ષા કરીશું - ત્યારે બંને કુમારો બોલ્યા - • સૂત્ર - ૪૬૮, ૪૬૯ જેની મૃત્યુ સાથે મૈત્રી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં, તે જ આવનારી કાળની આકાંક્ષા કરી શકે છે. આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું, જે પાર્ટીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતું નથી. આપણે માટે કોઈ પણ ભોગ અમુક્ત નથી. કેમકે તે અનંતવાર ભોગવેલ છે. ♦ વિવેચન ૪૬૮, ૪૬૯ જે કોઈને મૃત્યુ - અંતકાળ સાથે મિત્રતા છે, મૃત્યુથી જે નાસી શકે છે, થવા જે જાણે છે કે હું મરીશ નહીં, તેજ આ આગામી દિવસે કરીશું તેવી પ્રાર્થના કરે છે, · Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૧૪/૪૬૮૪૬૯ પરંતુ કોઈને મૃત્યુ સાથે મૈત્રી નથી, તેના આભાવ જ્ઞાનથી પલાયન થઈ શક્તા નથી. તેથી આજે જ યતિ-ધર્મનો સ્વીકાર કરીશું. તે જ ફળની ઉપમાના દ્વારથી દશર્વેિ છે - આ ધર્મને સ્વીકારીને ફરી જન્મ લેવો નહીં પડે, કેમકે તેના નિબંધન રૂપ કર્મો દૂર થયા છે, આ જરા મરણાદિના અભાવ યુક્ત છે. આ મનોરમ વિષય સુખ આદિ અનાદિ સંસારમાં પૂર્વે ઘણી વાર પ્રાપ્ત કર્યા છે. તેને માટે ઘેર રહેવું યુક્ત નથી. અથવા આગતિ સહિત બીજું કંઈ નથી. કેમકે આનું અવસ્થન ધ્રુવભાવિપણે છે. જ્યાંથી પાછું આવવું ન પડે તેવું બીજું કોઈ સ્થાન નથી. તેથી આલોક-પરલોકમાં શ્રેય પ્રાપ્તિ નિમિત્ત અનુષ્ઠાનની જ શ્રદ્ધા આપણે કરવી યુક્ત છે. તેથી સ્વજનની આસક્તિ રૂપ રાગને દૂર કરીએ, કેમકે તત્ત્વથી કોણ કોનું સ્વજન છે અથવા નથી. - - ૪ - તેના વચન સાંભળીને પુરોહિત વ્રતગ્રહણ પરિણામ ઉત્પન્ન થતા, બ્રાહ્મણીને ધર્મવિજ્ઞાકારણિ માનીને આમ કહે છે - • સૂત્ર - ૪૨૦, ૪૧ - હે વારિષિા પત્રો વિના જ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષારયનો ફાળ આવી ગયો છે. વૃક્ષ શાખાથી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંડું કહેવાય છે. પાંખ વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજ, જહાજ ઉપર ધન સહિત વ્યાપારી મ યાસહાય ોય છે, તેમ જ પુત્રો વિના હું અસહાય છું. • વિવેચન - ૪૦, ૪૭૧ • પ્રહીણપુત્ર જેનાથી બંને પુત્રો દૂર થયાં છે તે. અથવા પત્રથી ત્યજાયેલો એવા મને ઘરમાં રહેવું નહીં ગમે, હે વાણિષ્ટિા વશિષ્ટ ગોત્રમાં ઉત્પન્ન થયેલી! હવે ભિક્ષા ગ્રહણ, ઉપલક્ષણથી વ્રત ગ્રહાણનો કાળ આવી ગયો છે. એ પ્રમાણે કેમ? જેમ વૃક્ષ શાખા વડે જ સ્વાથ્ય પામે છે. છેદાયેલી શાખા વડે તે જ વૃક્ષને લોકો ઠુંઠા રૂપે ઓળખે છે. કેમકે શાખાઓ જ તેના શોભા સંરક્ષણમાં સહાયક હોવાથી વૃક્ષ માટે સમાધિનો હેતુ છે, એ પ્રમાણે મને પણ આ બંને નો સમાધિનો હેતુ છે, તેમના વિના હું પણ ઠુંઠા સમાન જ છું. તેમના વિના ઘેર રહીને શું? પક્ષ - પડતાં ને રક્ષણ રૂપ તે પાંખો, તેનાથી રહિત અર્થાત્ જેમ આ લોકમાં પક્ષીઓ પાંખો વિના પલાયન થવા અસમર્થ હોવાથી બિલાડા આદિથી અભિભૂત થઈ જાય છે. તથા જે પ્રમાણે પદાતી સૈન્ય રહિતનો સજા સંગ્રામમાં ભુજનોથી પરાજિત જ થાય છે. તથા જેમ હિરણ્ય, રન આદિ જેના વિનાશ પામ્યા છે તેવા વસિર્ફ - સાંયાત્રિક વહાણ ભાંગી જતા થઈ જાય છે અને સમુદ્ર મધ્યે વિષાદ પામે છે. તેમાં હું પુત્રથી ત્યજાતા થઈ જઈશ. ત્યારે વાશિષ્ટીએ કહ્યું - • સૂત્ર - ૪૨ - સુસંગૃહીત કામભોગ રૂપ પર વિજયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં ઇચ્છાનુરૂપ ભોગવી લઈને ત્યારપછી આપણે મુનિ ધર્મના Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાધ્યયન મૂલસૂઝ-સટીક અનુવાદ પ્રધાન માર્ગે ચાલીશું. • વિવેચન - ૪૭ર - અતિશયપણે સંભૂત - એવા જે કામગુણો, આ સ્વગૃહમાં વર્તી રહ્યા છે. તેનો પ્રત્યક્ષપણે નિર્દેશ કરે છે, તે સારી રીતે એકત્રિત કરાયેલ છે તે મધુરાદિ રસ પ્રધાન પ્રચૂર કામગુણોમાં અંતર્ગત પણે હોવા છતાં રસોનું પૃથક્ ઉપાદાન તેના અતિ મૃદ્ધિત્વથી છે. અથવા કામગાણ વિશોષણ જે પ્રધાન એવા શૃંગારાદિ સો જેમાં છે તે માટે છે. અથવા સુખોમાં પ્રધાન તે કામગુણો તે આપણે ભોગવીએ. આ સ્વાધીન ભોગોને ભોગવી મુક્ત ભોગી થઈ, પછી વૃદ્ધાવસ્થામાં મહાપુરુષ સેવિત એવા પ્રવજ્યા રૂપ મુક્તિપણે જઈશું. પછી - પુરોહિતે કહ્યું : • સૂત્ર - ૪૭૩ - હે ભવતિ આપણે વિષયમ્સને ભોગવી ચૂક્યા છીએ. સુવા-વસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી નથી રહ્યો. લાભ-લાભ, સુખ-દુઃખને સમદષ્ટિથી તો એવો હું મુનિ ધર્મનું પાલન કરીશ. • વિવેચન - ૪૭૩ - સેવેલા છે મધુરાદિ સો, ઉપલક્ષણથી કામગુણોને અથવા રસ એટલે સામાન્યથી આસ્વાધમાનપણાથી ભોગો, હે ભવતિા આમંત્રણ વચન છે, આ કાળકૃત શરીરાવરા રૂ૫ વય આપણને છોડી રહી છે. તેમાં અહીં અભિમત ક્રિયા કરવાનું સામ લેવું, તે ભોગવેલા વારંવાર ભોગોને વય ત્યજી રહી છે, ઉપલક્ષણથી જીવિત ને ત્યજી રહી છે. એટલામાં તે તજીને જાય, તે પૂર્વે દીક્ષા લઈ લઈએ. વય અને ઐયદિ જણાવતો દીક્ષાનો કોઈ કાળ નથી. તેથી અસંયમ જીવિત ન જીવવા, તેને માટેના ભોગોનો પ્રકર્ષથી ત્યાગ કરીએ. પરંતુ અભિમત વસ્તુની પ્રાપ્તિ રૂ૫ લાભ કે તેના અભાવ રૂપ અલાભને કારણે હું આવો ત્યાગ કરવાનું કહેતો નથી. પરંતુ લાભ કે અલાભ, સુખ કે દુઃખ, જીવિત કે મરણાદિમાં સમતાને ભાવિત કરતો હું મનિભાવને આયરીશ, તેથી મુક્તિને માટેજ મારે દીક્ષા સ્વીકારવી છે. ત્યારે વાશિષ્ટી બોલી કે - • સૂત્ર - ૪ - પ્રતિસતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી તમારા ભાઈઓને યાદ ન કરવા પડે? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચય અને વિહાર તો ઘણાં દુ:ખરૂપ છે. • વિવેચન - ૪૭૪ - એક ઉદરમાં તમારી સાથે રહેલા તે સોદર્ય અર્થાત સમાન કુક્ષિમાં થયેલા ભાઈઓ, તેમને ઉપલક્ષણથી શેષ સ્વજન અને ભોગોને યાદ કરસો. કોની જેમ? જી - વયની હાનિને પામેલા હંસની જેમ કેવો? પ્રતિકુળ સ્રોતમાં ગમન કરનાર. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૩૪ ૧૪૩ જેમ હંસ પ્રતિકુળ ગમન કરવામાં અશક્ત છે, તે પ્રમાણે તમે પણ દુરનુચર સંયમ ભારને વહન કરવામાં અસમર્થ થઈ રહી સહોદરોનું કે ભોગોનું સ્મરણ કરશો. તેના કરતાં મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્ચા અને ગ્રામાદિમાં અપ્રતિબદ્ધ વિહાર, ઉપલક્ષણથી દીક્ષા દુઃખહેતુક જ છે. પછી પુરોહિતે કહ્યું - • સૂત્ર - ૪૫, ૪૬ • હે ભવતિ જેમ સાંપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્તમનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શાં માટે ન કરું? રોહિત મસ્જ જેમ નબળી જળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા રતર સંયમ ભારને વહન કરનાર પ્રધાન તપસ્વી વીર સાધક કામગણોને છોડીને ભિક્ષારસનો સ્વીકાર કરે છે. • વિવેચન ૪૭૫, ૪૬ • હે ભવતિ હે ભોગિની ! શરીરમાં થયેલ તે તનુજ -સર્ષ, કાંચળી ઉતારીને, નિરપેક્ષ કે અનાસક્ત થઈને નીકળી જાય છે. તે પ્રમાણે આ તારા બંને પત્રો પ્રકર્ષથી ભોગોનો ત્યાગ કરીને જાય છે, તો હું શા માટે પ્રવજ્યા ગ્રહણ વડે તેને ન અનુસરું? શા માટે એકલો રહું? જો આ બંને કુમારોને આટલો વિવેક છે, જે કાચળી સમાન અત્યંત સહચરિત એવા ભોગોને સર્પની જેમ ત્યજી દે છે, તો પછી ભક્તભોગી એવો હું તેને કેમ ન ત્યજું? મારે અસહાયને ગૃહવાસથી શું લાભ? તીપુચ્છ વડે બે ભાગ કરીને જાળને જીર્ણત્વાદિથી નિસારની જેમ છેદીને રોહિત જાતીનો મસ્ત્ર નીકળી જાય છે. તે પ્રમાણે જાળ જેવો કામ ગુણોનો પરિત્યાગ કરીને ભારને વહેતા બળદની જેમ ગુરુતર ભાર વહન કરવાના સ્વભાવથી, અનાશનાદિ તપ વડે પ્રધાન સત્વવંતો જે રીતે ભિક્ષાચર્યાને સેવે છે ઉપલક્ષણથી વ્રતગ્રહણ કરે છે, તે પ્રમાણે હું આ જ વ્રતને ગ્રહણ કરીશ. આ પ્રમાણે પ્રતિબોધિત કરાયેલ બ્રાહાણી કહે છે : • સૂત્ર • ૪૭૭ - જેમ ઊંચ પક્ષી અને હંસો પારઘી દ્વારા ફેલાવાયેલ જાળને કાપીને આકાશમાં સ્વતંત્ર ઉડી જાય છે, તે પ્રમાણે જ મારા પુત્ર અને પતિ પણ છોડીને જઈ રહ્યા છે, એકલી રહેવા કરતા હું પણ કેમ તેને ન અનુસરું? • વિવેચન - ૪૭ - આકાશની જેમ, પક્ષિ વિશેષો તે-તે દેશોને ન ઉલંધીને, તે વિસ્તીર્ણ જાલ - બંધન વિશેષ રૂપને પોતાને માટે અનર્થ હેતુક જાણીને, તેને છેદીને ચોતરફથી ઉડી જાય છે. તેમ મારા બંને પુત્રો અને રો પતિ જાળની ઉપમા જેવી વિષય આસક્તિને ભેદીને નિરૂપલેપપણે સંયમ માર્ગમાં તે તે સંયમ સ્થાનોને અતિકામે છે, તો હું પણ કેમ તેનું અનુગમન ન કરું? અનુગમન કરીશ જ. મારે પણ પુત્ર કે પતિ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણે જ ગતિ થાઓ. કેમકે સ્ત્રીને પણ પુત્રાદિ બંધન જ છે. ઇત્યાદિ • *. આ પ્રમાણે ચારેને પ્રવજ્યા સ્વીકામાં એક્વાક્યતા થતા શું થયું? • સૂત્ર - ૪૭૮ થી ૪૮૧ - પુત્ર સાને પત્ની સહિત પુરોહિતે ભોગોને ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલ છે, તે સાંભળીને તે ફ્યુબની પ્રચુર અને શ્રેષ્ઠ ધનસંપત્તિને ઇચ્છતા રાજાને સણી કમલાવતીએ કહ્યું : તમે બહાણ દ્વારા પરિરક્ત ધનને ગ્રહણ કરવાને ઇચ્છો છો, તે રાજન! વમનને ખાનારો પુરુષ પ્રશંસનીય હોતો નથી. સર્વ જગતુ અને તેનું સર્વ ધન પણ તમારે થઈ જાય તો પણ તે તમારે માટે અપરાપ્તિ જ થશે. જાને તે ધન તમારું રક્ષણ કરી નહીં શકે. હે રાજન ! એક દિવસ માં મનોજ્ઞ કામ ગણોને છોડીને જ્યારે મરશો ત્યારે એક ધર્મ જ સરાક થશે. હે નરદેવ આર્મી ધર્મ સિવાય બીજું કોઈ રક્ષા કરનાર નથી. • વિવેચન - ૪૭૮ થી ૪૮૧ - ભૃગુ નામક પુરોહિત, બંને પુત્રો અને પત્ની સહિત અભિનિષ્ક્રમણ કરી, ઘરથી નીકળી, પ્રકર્ષથી શકદાદિ ભોગોને ત્યજીને પ્રવજિત' થયાનું જાણી તેના પ્રધાન વિપુલ ધન ધાન્યાદિ, જે પુરોહિતે તાજેલા છે, તે ગ્રહણ કરવા ઇચછતા રાજાને વારંવાર સમ્યક્ વચન કહેતી તેની અગ્રમહિષી કમલાવતી શું કહે છે? ઉલટી કરેલાને ખાનારો પુરુષ, હે રાજન્ ! વિદ્વાનો વડે પ્રશંસિત ન થાય. તમે બ્રાહમણોએ તજેલા ધનને ગ્રહણ કરવા ઇચ્છો છો, તે વમેલાને ખાવા બરાબર જ છે. આપના જેવાને તે ઉચિત નથી. - ૪ - આખું જગત તમારું થઈ જાય, કદાચ આવું બની પણ જાય, અને બધું જ ધન - રજત, રૂણ આદિ દ્રવ્ય પણ તમારું થઈ જાય ત્યારે તે બધું પણ તમારી ઇચ્છાપૂર્તિને માટે અપર્યાપ્ત છે. કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. તથા આ સર્વ જગતનું ધન પણ જરા, મરણને દૂર કરનાર થવાનું નથી. - x- પૂર્વે આના વડે ગહાં ફરીને પુરોહિતના ધનાદિના અગ્રહણનો હેતુ અનુપકારિતા દેખાડીને હવે તેની અનિત્યતાને તેનો હેતુ કહે છે - હે સજન! જ્યારે મરીશ, પ્રાણોને ત્યજીશ. કેમકે જન્મેલનું મૃત્યુ અવશ્ય થવાનું છે, ત્યારે પણ કદાચિત અભિલપિત વસ્તુ મેળવીને મરીશ, તો પણ ઉકત રૂપ ચિત્ત આલ્હાદક કામગુણોને પ્રકર્ષથી ત્યજીને એક્લો જ મરીશ, તેમાંનું કંઈ તારી સાથે નહીં આવે. ત્યારે એક સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ જ હે રાજન ! આપત્તિમાં પરિરક્ષણ કરવામાં સમર્થ થશે બીજું કંઈ જ નહીં. અર્થાત આ સ્વજન, ધન આદિ યુક્ત આ મૃત્યુ લોકમાં મુક્તિના હેતુપાણાથી ધર્મ જ એક ત્રાણ રૂ૫ થશે. બીજું કંઈ નહીં. તેથી ધર્મ જ અનુષ્ઠય છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૧૪૪૭૮ થી ૪૮૧ જે કારણે ધર્મનો આદર કરવો, બીજું કંઈ બાણ નથી, તેથી - • સૂત્ર - ૪૮૨ થી ૪૮૯ - (૪૨) પાંખિણી જેમ પિંજરામાં અને અનુભવતી નથી. તેમ જ મને પણ અહીં આનંદ નથી. હું નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિવર્ષને આવરીશ. (૪૮૩) જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જોઈને રાગહેપને કારણે બીજ જીવ પ્રમુદિત થાય છે. (૪૮૪) તે જ પ્રકારે કામભોગોમાં મૂર્શિત આપણે મૂઢ લોકો પણ સગઢષના અગ્નિમાં બળતા એવા જગતને સમજી શક્તા નથી. (૪૮૫) આત્મવાન સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ રાઈને વિચરણ કરે છે. પોતાની કચછાનુસાર વિચરણ કરનારા પક્ષી માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહરે છે. (૪૮૬) હે આર્મી આપણે હસ્તગત થયેલ આ કામભૌગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈશું. (૪૮૭) જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજી માંસભક્ષી પક્ષી ઘાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી માટતા. તેથી હું પણ માંસપમ બધાં કામભોમ ડીને નિરામિક ભાવે વિકરીશ. (૪૮૮) સંસરવઈક કામ ભોગોને ગીધ સમાન જાણીને તેનાથી તે રીતે જ શક્તિ થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમાપ સાપ ચાલે છે. (૪૮૯) બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણ વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ પુકાર ! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે. વિવેચન - ૪૮૦ થી ૪૮૯ - જો • નિષેધ અર્થમાં છે, અહં - આત્મ નિર્દેશમાં છે. રતિ પામતી નથી જેમ સારિકા આદિ પાંજરામાં હોય. અર્થાત આ દુઃખોત્પાદિની પંજરમાં રતિને પામતા નથી, તેમ હું પણ જરા-મરણાદિ ઉપદ્રવ થી ભવપંજરમાં સતિ પામતી નથી. તેથી સ્નેહ સંતતિ વિનાશિત થતાં હું મુનિબાવમાં ચરીશ - અનુષ્ઠાન કરીશ. કંઈ વિધમાન નથી તે અકિંચન, દ્રવ્યથી - હિરણ્ય આદિ, ભાવથી - કપાયાદિ રૂપ નહીં તેવા. તેથી જ ઋજુ - માયા રહિત, અનુષ્ઠાન કરવું તે જુકતા. કેવી રીતે થશે? નીકળીને. આમિષ - ગૃદ્ધિના હેતુથી અભિલણિત વિષયાદિથી અથવા નિર્ગત અમિષ તે નિમિષ. પરિગ્રહ અને આના દોષો - આસક્તિ અને હિંસક્તા આદિ, તેનાથી અટકલે તે પરિગ્રહારંભદોષ નિવૃત્ત તેથી તે વિકૃતિ વિરહિત છે. 32/ 10ernational Page #373 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ જેમ વનમાં દાવાનળમાં બળતા - ભસ્મસાત્ કરાતા પ્રાણીમાં, બીજા પ્રાણીઓ અવિવેકી હોવાથી પ્રકર્ષથી ખુશ થાય છે. કમકે તેઓ રાગ - દ્વેષને વશ થયેલા છે. આપણે મૂઢ - મોહને વશ પણ ઉક્ત રૂપ કામભોગોમાં મૂર્છિત અને ગદ્ધ થઈ બળતા એવા આપણે રાગદ્વેષના અગ્નિને વશ થઈ પ્રાણી સમૂહને જાણતા નથી, જે વિવેકી હોય રાત્રાદિ વાળો ન હોય તે દાવાનળથી બળતા, બીજા જીવોને જોઈને હું પણ આના વડે બળી જઈશ તેમ વિચારી તેના રક્ષણના ઉપાયમાં તત્પર થાય છે. પ્રમાદને વશ થઈને ખુશ થતા નથી. જે અત્યંત અજ્ઞ અને રાગાદિવાળા છે તે આપત્તિનો વિચાર કર્યા વિના ખુશ થાય છે અને તેના ઉપશમનને માટે પ્રવર્તતા નથી. આપણે પણ ભોગના અપરિત્યાગથી તેવા જ છીએ. ૧૪૬ જેઓ એવા નથી થતાં તે શું કરે છે? મનોજ્ઞ શબ્દાદિને ભોગવીને પછી ઉત્તરકાળે તેનો ત્યાગ કરીને, વાયુ જેવા લઘુભૂત થઈએ. ત્યારપછી લઘુભૂત અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરીએ. અથવા લઘુભૂત - સંયમ, તેમના વડે વિચારવાનો સ્વભાવ જેનો છે, તેવા થઈએ. તેવા પ્રકારના અનુષ્ઠાન વડે હર્ષિત થતાં વિવક્ષિત સ્થાને જઈએ. કોની જેના? દ્વિજ અર્થાત્ પક્ષીની જેમ અભિલાષ વડે ક્રમે છે તે કામક્રમા, જેમ પક્ષીઓ સ્વેચ્છાથી જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પ્રમોદ કરતાં ભ્રમણ કરે છે. મુનિઓ પણ આસક્તિની પરતંત્રતાના અભાવથી જ્યાં જ્યાં સંયમમાત્રાનો નિર્વાહ થાય ત્યાં ત્યાં જાય છે. આ અનુભવવાથી પ્રત્યક્ષ શબ્દાદિ નિયંત્રિત છે. અનેક ઉપાયોથી રક્ષિત છે, તે અસ્થિત ધર્મપણાથી સ્પંદિત થાય છે. તે કેવા પ્રકારના છે? આ મારા - તમારા હાથમાં હોય તેવા અર્થાત્ સ્વ વશ છે, તેમ માનતા રહી તેની સાથે આસક્ત થઈ જઈએ છીએ. - ૪ -. અભિલાષ કરવા યોગ્ય શબ્દાદિમાં ફરી આસક્તિ અર્થાત્ મોહથી વિલાસ કરતા અથવા આયુની ચંચળતાથી પરલોકના ગમનને માટે સ્પંદિત થઈએ છીએ. - જો એમ છે, તો આપણે આ પુરોહિતાદિ જેવા થઈએ, જેમ તેઓએ ચંચળતાને જોઈને બધો પરિત્યાગ કર્યો, તેમ આપણે પણ ત્યાગ કરીશું. જો અસ્થિત્વપણું છે. તો પણ શું સુખના હેતુપણાથી તજીએ છીએ? તેથી કહે છે માંસના ટુકડાને કુલલની જેમ ગૃધ કે સમળીની પાસે જોઈને બીજા પક્ષીઓ પીડા કરે છે. નિરામિષ ને પીંડતા નથી. તે પ્રમાણે આમિષ - આસક્તિના હેતુ એવા ધન ધાન્યાદિને તજીને અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરીશું. નિરામિષ એટલે આસક્તિનો હેતુ તજીને. ઉક્ત કથનના અનુવાદથી ઉપદેશ કરતાં કહે છે - ગીધની ઉપમાથી જાણીને. કોને? વિષય માંસ રૂપ લોકને, વિષયો સંસારવૃદ્ધિના હેતુપણાથી જાણીને, અથવા કમયોગને અત્યંત વૃદ્ધિ પણે જાણીને, તેને સંસારવર્ધક જાણીને પછી શું કરે? જેમ સર્પ, ગરૂડની પાસે ભયત્રસ્ત થઈને મંદપણે કે યતનાપૂર્વક વિયરે - ક્રિયામાં પ્રવર્તે Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૪/૪૮૨ થી ૪૮૯ ૧૪૩ તે પ્રમાણે વિષયો વડે પીડિત ન થવા માટે સંયમની આસેવના કરીએ. પછી શું? જેમ હાથી સાંકળ આદિના બંધનને છેદીને પોતે વિંધ્ય અટવી પ્રતિ જાય છે, એ પ્રમાણે તમે પણ કર્મબંધનોને હણીને કમરહિત થઈને શુદ્ધ થઈ, જ્યાં આત્માનું અવસ્થાન છે, તે મુક્તિમાં જઈને રહે. આના વડે પ્રસંગથી દીક્ષાનું ફળ કહ્યું. એ પ્રમાણે ઉપદેશ આપીને નિગમન કરતાં કહે છે - હે પ્રશસ્ય ભૂપતિ ઇષકાર! જે મેં કહ્યું છે તે હિતકારી છે, તે મેં સ્વબુદ્ધિથી કહેલ નથી,પણ સાધુની પાસેથી અવધારેલ છે. એ પ્રમાણે તે વચનો સાંભળીને પ્રતિબદ્ધ થયેલ રાજાએ શું કર્યું? • સૂત્ર - ૪૯૦, ૪૬૧ - વિશાળ રાજ્યને છોડીને, દુન્યજય કામભોગને તજીને, તે રાજ અને રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિયરિગ્રહી થઈ ગયા... ધર્મને સમ્યફ જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને, બંને યથોપદિષ્ટ ઘોર તપ સ્વીકારીને સંયમમાં ઘોર પરાક્રમી બને. • વિવેચન ૪૯૦, ૪૫૧ - વિસ્તીર્ણ રાષ્ટ્રમંડલ કે રાજ્યને છોડીને, ઉક્તરૂપ કામભોગો જે દુષ્યપરિહાર્ય છે. તે શબ્દાદિ વિષય વિરહિત બને, તેથી નિરામિષ થયા. અથવા દેશથી વિરહિત, રાષ્ટ્રનો પરિત્યાગ અને કામભોગના ત્યાગથી આસક્તિના હેતુથી વિરહિત થયા. તેથી નિસ્નેહાદિo - પ્રતિબંધ સહિત, પરિગ્રહ સહિત, અવિપરીત શ્રત ચાત્રિ રૂપ ધર્મને જાણીને વિશેષથી સમજીને શબ્દાદિ કામગણોને છોડીને, અનશનાદિ તપને સ્વીકારીને, જે પ્રકારે તીર્થકસદિ વડે કહેવાયેલ છે. તે અતયત દુરનુચર ઘોરકર્મ કરી. ધર્મવિષયક સામર્થ્ય રૂપ તે રાણી - રાજા તે પ્રમાણે જ કર્યું. હવે ઉપસંહાર - • સૂત્ર - ૪૯૨ થી ૪૯૪ એ પ્રમાણે તે બધાં ક્રમશઃ બદ્ધ થયા. ધર્મપરાયણ થયા, જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, તેથી જ દુઃખનો અંતગવેષી થયા. જેમણે પૂર્વ જન્મમાં અનિત્યાદિ ભાવનાઓથી પોતાનો આત્મા ભાવિત કરે છે. તે બધા રાજ, રાણી, બ્રાહ્મણ, પુરોહિત, તેની પત્ની અને તેના બંને પુત્રો વીતરાગ અé¢ શાસનમાં મહોને દૂર કરી થોડાં સમયમાં જ દુઃખનો અંત કરીને મુક્ત થઈ ગયા - એ પ્રમાણે હું કહું છું. વિવેચન - ૪૯૨ થી ૪૯૪ - આ પ્રકારે અનંતર કહેવાયેલા એવા છ એ પણ અભિહિત પરિપાટીથી તત્ત્વોને જાણીને, સર્વ ધર્મ એકનિષ્ઠ થઈને, પરંપરાથી ધર્મ જેને છે તે પરંપરધમ, તે કહે છે - સાધુના દર્શનથી બંને કુમારો, કુમારના વચનથી તેના માતા-પિતા, તેના અવલોકનથી કમલાવતી, ત્યારપછી પરંપરાએ રાજાને ધર્મપ્રાપ્તિ થઈ. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને અસાતાનો અંત, તેના ગવૈષક થયા. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર ફરી તેની જ વક્તવ્યતા કહે છે - દર્શનમાં મોહરહિત થયેલ અન્ય જન્મમાં અગાસરૂપથી વાસિત અથવા જેમણે ભાવના ભાવેલી છે તે. તેથી જ થોડાજ કાળથી દુઃખના અંતને - મોક્ષને પ્રાપ્ત થયા. મંદમતિના સ્મરણ માટે અધ્યયનો ઉપસંહાર કરતા કહે છે - ઇષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુનામે બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની બ્રાહાણી - યશા, તેમના બંને પુત્રો બધાં પૂર્વવત્ કમન્નિના ઉપશમથી શીતીભૂત થઇને મુક્તિને પામ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #376 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૫ ભૂમિકા ૧૪૯ હું અધ્યયન - ૧૫ - “સભિક્ષુક” . -- — - - - - - ૦ અધ્યયન - ૧૪ની વ્યાખ્યા કરી હવે પંદરમું કહીએ છીએ. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં નિર્નિદાનપણું' ગુણ કહ્યો. તે મુખ્યતાએ ભિક્ષને જ હોય. - 4 - આ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪ - નામ નિક્ષેપામાં સભિક્ષુક” એ નામ છે. તેમાં “સ' શબ્દ અને “ભિક્ષુ' શબ્દ દશવૈકાલિકમાં જ કહ્યો છે, છતાં અહીં ભિક્ષ'નો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૩૭૪, ૩૫ - વિવેચન ભિક્ષ' નો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદે છે તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યભિક્ષુ બે ભેદે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. તેમાં તદ્ વ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષ નિહવાદિમાં, આદિ શબ્દથી સરજદ્ધ આદિ અખ્તર જાણવા. આનું દ્રવ્યત્વ રાગાદિ લક્ષણના ભેદવાના અભાવે છે. ભાવ ભિક્ષ - જે સુઘાને વિદારે છે, તેથી તે જ ભિક્ષ ભાવથી થાય. અહીં ભેદે કહ્યું. તેથી કર્તા-કરણ-કર્મ વડે પ્રયોજન છે, તેથી કહે છે - • નિર્યુક્તિ - ૩૭૬ થી ૩૭૮ - વિવેચન જે ભેદે છે તે કર્તા. ભેદન તે કરણ જેના વડે ભેદાય છે. “” જ ભેરવ્યક કર્મ - જે ભેદાય છે. આ ત્રણેના બબ્બે ભેદ છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યમાં - રથકાર - તક્ષક, તે આદિ દ્રવ્યથી ભેરા - ભેદનાર છે. આદિ શબદથી લુહાર આદિ લેવા. પરશુ - કુહાડી આદિ દ્રવ્યથી ભેદન, દારુક - કાષ્ઠ વગેરે જે દ્રવ્યથી ભેદાય છે તે. - સાધુ - તપસ્વી, કર્મ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે, તપ - અનશન આદિ. ત્રણે અનુક્રમે ભેદનાર, ભેદવા યોગ્ય, ભેદન જાણવા. ભિનાર કહ્યું. હવે “સુઘ'ની વ્યાખ્યા - સગદ્વેષ, મનોદંડાદિ દંડ, યોગકરણ, કારણ, અનુમતિ રૂ૫. શુઘ - ભુખ. નરવ - અદ્ધિ ગારવાદિ, શલ્ય - માયા શલ્ય આદિ. વિકથા - કથાદિ. સંજ્ઞા - આહાર સંજ્ઞાદિ આઠ પ્રકારના કર્મ રૂપ, તે પણ “સુધ' કહેવાય છે. કષાય - ક્રોધાદિ, પ્રમાદ - મધ આદિ. તે સુધા સંબંધે જાણવા. હવૅ ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ - ૩૯ - વિવેચન - આ સગાદિ “ક્ષત' શબ્દ વાચ્ય છે, તે વિશે વિદારાય છે. “ભેદે જ છે' તે શોભન અનતિચાર પણે વ્રતો - પ્રાણાતિપાત વિરતિ આદિ જેમને છે તે રાવતવાળા મનિઓ. તેઓ ભિન્ન કોં જ અતિ દુર્ભેદપણાથી જે કર્મગ્રળેિ ભેદીને મુક્તિપદરૂપ અજરામર સ્થાને જાય છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર નામનિષ્પન્ન નિક્ષેપ કર્યો. હવે સૂકાનુગમનમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૪૯૫ - ધનો સ્વીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ. “ઉક્તિ સંકલ્પ વડે યુક્ત, સરળ આયરણવાળા, નિદાનનો છેદ કરેલા, પૂર્વ પરિચય તજીને, કામનાથી મુક્ત થઈ, અજ્ઞાત ગવેષી, પ્રતિબદ્ધ છે તે ભિક્ષુ છે, • વિવેચન - ૪૯૫ - મુનિનું કર્મ તે મૌન • સમ્યફ ચારિત્ર, તેને આચરીશ. કેવી રીતે? મૃત અને ચા»િ ભેદે ધર્મને પામીને - દીક્ષા લઈને. સહિત • સમ્યમ્ દર્શનાદિ કે અન્ય સાધુ સાથે. સ્વહિત કે સદનુષ્ઠાન કરવાથી એવો કોણ? જુ - સંયમથી પ્રધાન અથવા માયાના ત્યાગથી ઋજુકૃતમ્ - અનુષ્ઠાન, જેણે કરેલ છે તે બાજુકત. fકાદા - વિષય આસક્તિરૂપ, અથવા નિદાન એટલે પ્રાણાતિપાતાદિ કર્મબંધનના કારણ, તેને છેદીને દૂર કર્યા છે તે. અથવા છિન્નનિદાન તે અપ્રમત્ત સંવત. સંa - પૂર્વ સંસ્તુત તે માતા આદિ, પશ્ચાત સંસ્તુત “ તે સસરા આદિ. તેનો પરિચય તજે છે. - x• કામ - ઇચ્છાકામ અને મદનકામ, જે પ્રાર્થના કરે છે તે કામકામ, જેને તે નથી તે અકામકામ. અથવા અકામ - મોક્ષ, તેમાં સર્વે અભિલાષોથી નિવૃત્ત થઈ તેને જે પ્રાર્થે છે છે. તેથી જ અજ્ઞાતપણે આહારદિની ગવેષણા કરનાર, અનિયત વિહારીપણાથી વિચરે છે. એવા પ્રકારનો જે છે તે ભિક્ષ. આના વડે સિંહપણાથી જ વિવરણને ભિક્ષુત્વ નિબંધન કહ્યું. તે સિંહપણે વિહરણ જે રીતે થાય તે - • સૂત્ર - ૪૯૬ - જે રાગથી ઉપરત છે, સંયમ તત્પર છે, વિરત - વેદવિદ્ + આત્મરક્ષક અને પ્રજ્ઞ છે, રાગદ્વેષનો પરાજય કરી. બધાંને પોતાના સમાન જુએ છે, કોઈ વસ્તુમાં મૂર્શિત ન થાય, તે ભિક્ષુ છે. • વિવેચન - ૪૯૬ - રાગ - આસક્તિ, ઉપરત - નિવૃત્ત, જે રીતે રાગથી નિવૃત્ત થઈને વિયરે છે. આના વડે મૈથુન નિવૃત્તિ કહી. રાગ વિના મૈથુન ન હોય, અથવા રાત્રિના ભક્ષણથી નિવૃત્ત. આના વડે રાત્રિ ભોજનથી નિવૃત્ત કહી. લાઢ - સદનુષ્ઠાનપણાથી પ્રધાન, વિરા - અસંયમથી નિવૃત્ત, અહીં સંયમના આક્ષેપથી પ્રાણાતિપાત નિવૃત્તિ કહી. સાવધ વચનના નિવૃત્તિરૂપપણાથી વાણીના સંયમ વડે મૃષાવાદ નિવૃત્તિ પણ બતાવી. જેના વડે તત્વ જણાય તે વેદ - સિદ્ધાંત, તે જાણીને આત્મા રક્ષિત - દુર્ગતિમાં પડવાથી રોકેલ છે જેના વડે તે, અથવા વેદને જાણે તે વેદવિત, તથા રક્ષેલ છે સમ્યગ્દર્શનાદિ લાભો જેના વડે તે રક્ષિતાય. પ્રજ્ઞ એટલે હેય - ઉપાદેયના બુદ્ધિમાન, અભિભૂય - પરીષહ અને ઉપસર્ગને પરાજિત કરીને. જીવોને સમસ્ત પણે આત્મવતુ જોનાર. અથવા સગ અને દ્વેષને અભિભૂત કરીને બધી વસ્તુ સમપણે જોનાર, Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૯૬ ૧૫૧ સર્વદર્શી. એમ હોવાથી કોઈપણ સરિતાદિ વસ્યાં મૂર્થાિત ન થાય, આના વડે પરિગ્રહ નિવૃત્તિ કહી. અપ્રતિબદ્ધ વ્યક્તિ કઈ રીતે અદત્ત લઈ શકે? તેનાથી આદતાદાનની નિવૃત્તિ જાણવી આ પ્રમાણે મૂલગુણ યુકત હોય તે ભિક્ષુ થાય છે. • સૂત્ર - ૪૯૭ - કઠોર વચન અને વધને પોતાના પૂર્વકત કર્મોના ફળને જાણીને જે ધીર મુનિ શાંત રહે છે, લાઢ છે, નિત્ય આત્મગુણ છે, આકુળતા અને હાતિરેકથી રહિત છે, સમભાવે બધું સહે છે, તે ભિક્ષ છે. • વિવેચન - ૪૯૭ - આકોશ કરવો તે આક્રોશ, અસભ્ય આલાપ. વઘ - ઘાત કે તાડન, આક્રોશ વધને જાણીને, સ્વકૃત કર્મનું ફળ છે, એમ માનીને ધીર પુરુષ સમ્યક્રતયા સહન કરે, મુનિ અનિયત વિહારપણાથી ચરે. આના વડે આક્રોશ, વધ, ચય પરીષહ સહન કરવાનું કહ્યું. કાર્ચ - સદા, આત્મા - શરીર, તેના વડે ગુપ્ત તે આત્મગુપ્ત. અથવા ગુમ - અસયંમ સ્થાનોથી રક્ષિત કરેલો છે આત્મા જેણે તે. અવ્યગ્ર - અનાકુલ. અસમંજસ, ચિંતાથી ઉપરમ, તેથી મના:- ચિત્ત જેનું છે તે, વ્યગ્રમનવાળા. અસંપ્રહષ્ટ - આક્રોશાદિમાં હર્ષવાનું ન બને. હવે આનો ઉપસંહાર કહે છે . ઉત્કૃષ્ટાદિ ભેદથી સમસ્ત આક્રોશ અને વધને સમભાવે સહન કરે છે, તે ભિક્ષ છે. • સૂત્ર - ૪૯૮ - જે પ્રાંત શયન અને મનને સમભાવે સ્વીકારે છે, શીત ઉષ્ણ તથા ડાંસ, મચ્છાદિના ઉપસર્ગમાં હર્ષિત કે વ્યથિત થતા નથી, જે બધું જ સહી લે છે, તે ભિક્ષા છે. • વિવેયન • ૪૯૮ - પ્રાંત - તુચ્છ શયન - સંસ્તારકાદિ, આરા - પીઠક આદિ, ઉપલક્ષણથી ભોજન, આચ્છાદનાદિને સેવીને શીત અને ઉષ્ણ પરીષહને સેવીને, વિવિધ પ્રકારના દેશ અને મશક, ઉપલક્ષણાદિથી માંકડ વગેરે જે અવ્યગ્ર મનથી અને સંપ્રહૃષ્ટ થઈને સહન કરે તે ભિક્ષ છે. અહીં જે પ્રાંત શયનાસનને ભોગવીને કહ્યું, તે અતિ સાત્વિક્તાના દર્શનાર્થે છે. પ્રાંત શયનાદિતામાં જે શીતાદિ અતિ દુસહ છે. આના વડે શીતોષ્ણ દંશમશક પરીષહને સહન કરવાનું કહ્યું. • સૂત્ર - ૪૯૯ - જે ભિક્ષ સત્કાર, ભૂજ અને વેદના પણ કચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે? જે સયત છે. સુવતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, ભગવેષી છે, તે ભિક્ષ છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉત્તરધ્યસન મૂલસૂત્ર-સટીક અનુવાદર • વિવેચન ૪૯૯ - સત્કાર - અગ્રુત્થાન, અનુગમનાદિ રૂપને ઇચ્છતો નથી. વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજાને ઇચ્છતો નથી. દ્વાદશવક્ત આદિ વંદનને ઇચ્છતો નથી. તે પોતાના ગુણોત્કીર્તન રૂપ પ્રશંસા કેમ ઇચ્છે? ન જ ઇચ્છે. એવો તે સદનુષ્ઠાન પ્રતિ સમ્યફ યત્ન કરે તે સંયત. તેથી જ સુવત. સુવતપણાથી જ પ્રશસ્ય તપસ્વી, સમ્યમ્ જ્ઞાન - ક્રિયા વડે સહિત. અથવા હિત સહિત અર્થના અનુષ્ઠાનથી વર્તે છે, તે સહિત. તેથી જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપને ગવેષે છે, તેને આત્મ ગવેષક કહે છે. અથવા એચ - સમ્યમ્ દર્શનાદિ લાભ, સૂકપણાથી આયત - મોક્ષ, તેની ગવેષણા કરે તે આયવેષક છે. જે, તેને મિક્ષ કહે છે. આના વડે સત્કાર પુરસ્કાર પરીષહ સહેવાનું કહ્યું. હવે સ્ત્રી પરીષહને સહેવાનું કહે છે - • સૂત્ર - ૧૦૦ - સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય, અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વી ને સંગતિથી દૂર રહે છે, જે કુતુહલ કરતો નથી, તે ભિન્ન છે. • વિવેચન - પ૦૦ - જે હેતુથી, પુનઃ શબ્દ, સર્વથા સંયમ ધાતિત્વનો વિશેષ ધોતક છે. સંયમ જીવિતને તજે છે, કષાય અને નોકષાયાદિ રૂપ મોહનીયને સમસ્ત કે કૃષ્ણ શુદ્ધાશય વિનાશક્તાથી બાંધે છે. એવા પ્રકારના નર-નારીને પ્રકર્ષથી, તે તપસ્વી સર્વકાળ તજે. કૂતૂહલ - આભુક્ત ભોગપણામાં સ્ત્રી આદિ વિષયક કૌતુક ન થાય અને મુક્ત ભોગીને તેની સ્મૃતિ ન થાય, તો તેને મિક્ષ કહે છે. આ પ્રમાણે પરીષહ સહેવા વડે ભિક્ષત્વના સમર્થનથી, સિંહ વિહારિત્વ કહીને, તેજ પિંડવિશુદ્ધિ દ્વારથી કહે છે : • સુત્ર - ૧૦૧ - જે છિન્ન સ્વર, ભીમ, અંતરિક્ષ, અલક્ષણ, દંડ, વાસ્ત, અંગ વિકાસ અને સ્વર વિવા, આ વિવાથી જે જીવતો નથી. તે ભિક્ષુ છે. • વિવેચન - ૧૦૧ - છેદવું તે છિ, વસ્ત્ર લાકડું આદિનું, તે વિષયક શુભ અશુભ નિરૂપિકા વિધા પણ છિન્નવિધા કહેવાય છે. એ પ્રમાણે સર્વત્ર જાણવું સ્વર - સ્વરનું સ્વરૂપ, જેમ કે ષડજ સ્વરથી આજીવિકા પ્રાપ્ત થાય છે ઇત્યાદિ. ભીમ • ભૂતિ સંબંધી, જમીન કંપવી આદિ રૂપ, તેનાથી થતાં શુભાશુભનું કથન. અંતરિક્ષ - આકાશમાં થાય તે, ગંધર્વ નગરાદિ લક્ષણ. તેના શુભાશુભનું કથન. સ્વપ્ર - સ્વપ્નના શુભાશુભે કથન, જેમ કે - ગાતા અને રડતા બોલે તો વધ કે બંધન થાય આદિ. લક્ષણ - સ્ત્રી અને પુરુષના, જેમ કે - આંખો સ્નિગ્ધ હોય તો સુખી થાય આદિ. દંs - લાકડીનું સ્વરૂપ થન, જેમકે એક પર્વ હોય તો પ્રશસિત છે, ઇત્યાદિ વાસુવિધા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૫૦૧ ૧૫૩ - પ્રાસાદાદિ લક્ષણ નામક શાસ્ત્ર રૂપ અંગવિકાર - મસ્તકનું સ્ફૂરણ * - * * આદિના શુભાશુભ સૂચક શાસ્ત્ર. સ્વર - પોદકી શિવાદિના સ્વર રૂપ, તેના સંબંધી શુભાશુભનું નિરૂપણ * * *-- જેઓ આવી વિધા વડે જીવતા નથી, આવી જીવિકાથી શુભાશુભને કહીને જેઓ પ્રાણોને ધારણ કરતા નથી, તે ભિક્ષુ છે. આના વડે નિમિત્ત લક્ષણ વિષયક દોષ પરિહાર કહ્યો. હવે મંત્ર આદિ રૂપ, તેના દોષના પરિહારને માટે કહે છે - • સૂત્ર nos - જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમ્રનલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને પ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છ, તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૨ - મંત્ર - ૐ કાર આદિથી સ્વાહા પર્યન્ત, ડ્રીંકારાદિ વર્ણવિન્યાસ - રૂપ, મૂલ સહદેવી મૂલિકા રૂપ અથવા તે -તે શાસ્ત્ર વિહિત મૂળ કર્મ, વિવિધ પ્રકારે વૈધ સંબંધી ચિંતા - વિવિધ ઔષધ, પથ્યાદિ વ્યાપાર રૂપ, વમન ઉલટી, વિરેચન - કોઠાની શુદ્ધિ રૂપ, ધૂમ - મનઃ શિલાદિ સંબંધી, નેત્ર શબ્દથી નેત્ર સંસ્કારક અહીં સમીરાંજન આદિ લેવાય છે. સ્નાન સંતાનાર્થે મંત્ર ઔષધિ યુક્ત જળ વડે અભિષેક કરવો. રોગાદિ પીડિતને સ્મરણ કરાવવું, ઇત્યાદિ રૂપ ચિકિત્સા - રોગ પ્રતિકાર રૂપ. આ બધાંને જ્ઞ પરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરી, સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે, તે ભિક્ષુ છે. - બીજું - . - • સૂત્ર - ૫૦૩ - ક્ષત્રિય, ગલ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને બધાં પ્રકારના શિલ્પીઓની પૂજા તથા પ્રશંસામાં જે ક્યારેય કશું કહેતા નથી, પરંતુ તેને હેય જાણીને વિચરે છે, તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૩ - - ક્ષત્રિય - હૈહેય આદિ અન્વય જનિત, ગણ મલ્લ આદિનો સમૂહ. ઉગ્ર – આરક્ષકાદિ, રાજપુત્રો, માહન - બ્રાહ્મણ, ભોગ - વિશિષ્ટ વસ્ત્રાદિથી ચરે છે, ભોગિક - રાજાના માન્ય પ્રધાન પુરુષો, વિવિધ પ્રકારના સ્થપતિ આદિ શિલ્પો. આ ક્ષત્રિયાદિને જે પ્રતિપાદિત કરતાં નથી, કેવી રીતે? જેમકે શ્લાધા - આ શોભન છે વગેરે, પૂજા - - આ પૂજવા યોગ્ય છે આદિ, કેમકે બંનેમાં પાપની અનુમતિ આદિ મહાદોષનો સંભવ છે. તેને બંને પરિજ્ઞાથી જાણે અને છોડે તે ભિક્ષુ છે. આના વડે વનીપકત્વનો પરિહાર કહ્યો. હવે સંસ્તવ પરિહાર - • સૂત્ર - ૫૦૪ - જે વ્યક્તિ પ્રતજિત થયા પછીના કે પ્રતજિત થયાની પહેલાના પરિચિત હોય, તેમની સાથે લોકના ફળની પ્રાપ્તિ હેતુ જે સંસ્તવ કરતો Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નથી, તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૪ - દીક્ષા લીધા પછીના જે ગૃહસ્થ કે પરિચિતો છે કે ગૃહસ્થપણાંના પરિચિત છે. આ બંને પ્રકારના પરિચિત ગૃહસ્થો સાથે આ લોકના ફળને માટે - વસ્ત્ર, પાત્રાદિના લાભ નિમિત્તે પરિચય ન કરે, તે ભિક્ષુ છે. • સૂત્ર - ૧૦૫ - શયન, આસન, પાન, ભોજન અને વિવિધ પ્રકારના ખાધ અને સ્વાધ કોઈ સ્વયં ન આપે, માંગવા છતા પણ ના પાડી દે, તો જે નિગ્રન્થ તેમના પ્રત્યે દ્વેષ ન કરે, તે ભિક્ષુ છે. • વિવેચન ૫૦૫ · શયનાદિ, અનેક પ્રકારના ખાદિમ - પિંડ, ખજૂર આદિ, સ્વાદિમ - એલચી, લવિંગ આદિ, ગૃહસ્થાદિ વડે ન અપાતા, ક્વચિત્ કોઈ કારણે માંગવા છતાં મનાઈ કરાયેલ હોય. તે નિર્ગુન્થ - દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત એવા તે, જે ન અપાતા દ્વેષ કરતા નથી, ફરી ક્યારેક આપશે. એમ વિચારી ક્ષપક ઋષિવત્ રહે તે ભિક્ષુ છે. આના વડે ક્રોધપિંડ પરિહાર કહ્યો. ઉપલક્ષણથી આના વડે સંપૂર્ણ ભિક્ષાદોષ પરિહાર કહ્યો. હવે ગ્રાસૈષણા દોષનો પરિહાર કહે છે - • સૂત્ર - ૫૦૬ - ગૃહસ્થો પાસેથી વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રાપ્ત કરી, જે મન વચન કાયાથી અનુકંપા કરતાં નથી પણ મન વસન કાયાથી પૂર્ણ સંવૃત્ત રહે છે, તે ભિક્ષુ છે. ૫૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર • વિવેચન જે કંઈ થોડાં પણ અશન, પાન અને વિવિધ ખાદિમ, સ્વાદિમ છે તે ગૃહસ્થ પાસેથી પ્રાપ્ત કરીને જે, તે આહારાદિ વડે મન વચન કાયાથી અનુકંપા કરતા નથી અર્થાત્ ગ્લાન, બાલ આદિને ઉપકાર કરતા નથી, તે ભિક્ષુ નથી, જે મન-વચનકાયાથી સારી રીતે સંવૃત્ત છે. તથાવિધ આહારાદિના અભિલાષનો નિરોધ કરીને અથવા મન-વચન-કાયાથી સુસંવૃત્ત છે, તે રીતે જ ગ્લાનાદિની અનુકંપા કરે છે, તે ભિક્ષુ છે. અથવા અનુરૂપ અનુકંપા કરતા નથી, કઈ રીતે? મન, વચન, કાયાથી સુસંવૃત્ત થઈને તે ભિક્ષુ છે. આના વડે અર્થથી વૃદ્ધિનો અભાવ જણાવીને અંગાર દોષનો પરિહાર કહ્યો. હવે ધૂમ દોષનો પરિહાર કહે છે - - - V સૂત્ર ૫૩ - ઓસામણ, જવનું ભોજન, શીત, સૌવીર, જ્યોદક. જેવી નીરસભિક્ષા જે નિંદતા નથી પરંતુ ભિક્ષાર્થે પ્રાંતકુળોમાં જાય છે તે ભિક્ષુ છે. ♦ વિવેચન - ૫૦૭ ઓસામણ, ચ શબ્દ સમુચ્ચયમાં કે સ્વગત અનેક ભેદ જણાવવા માટે છે, - Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૫/૫૦૭ ૧૫૫ યવનું ભોજન, શીતા - શીતળ, અંત, પ્રાંત લક્ષણ, સૌવીર - કાંજી, ચોદક - જવનું પ્રક્ષાલન પાણી, તેને નિંદે નહીં. આવા અમનોજ્ઞ પાણી આદિ કેમ લેવું? પણ ગૃહસ્થ પાસેથી ઉપલબ્ધ તે ભોજન, પાણી આદિને આસ્વાદ રહિત, અર્થથી નીરસ હોય છતાં પણ આવા પ્રાંતકુળો કે દરિદ્રકુમોમાં જે ભિક્ષાર્થે જાય છે, તે ભિક્ષુ છે. - બીજું - - સૂત્ર - ૫૦૮ - સંસારમાં દેવતા, મનુષ્ય અને તિર્યંચોના જે અનેકવિધ રૌદ્ર, અતિ ભયંકર અને અદ્ભુત શબ્દ હોય છે, તેને સાંભળીને જે ન ડરે, તે ભિક્ષુ છે. • વિવેચન - ૫૦૮ - શબ્દ - ધ્વનિ, વિવિધ - વિમર્શ, પ્રદ્વેષાદિથી ધારણ કરાતાં વિવિધ પ્રકારના જે લોકમાં થાય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી હોય તે રૌદ્ર, ભયથી ભૈરવ - અત્યંત ડરામણા, મહાન, તેને સાંભળીને જે વ્યથા ન પામે, ડરે નહીં અથવા ધર્મ ધ્યાનથી ચલિત ન થાય તે ભિક્ષુ. આના વડે ઉપસર્ગ સહિષ્ણુત્વ. સિંહવિહારિતાનું નિમિત્ત કહે છે. હવે સમસ્ત ધર્માચારનું મૂળ તે સમ્યક્ત્વ સ્વૈર્ય કહે છે - • સૂત્ર - ૫૦૯ - લોક પ્રચલિત વિવિધ ધર્મવિષયક વાદોને જાણીને પણ જે સ્વધર્મમાં સ્થિત રહે છે, કર્મો ક્ષીણ કરવામાં પ્રવૃત્ત છે, શાસ્ત્ર પરમાર્થ પ્રાપ્ત છે, પ્રાજ્ઞ છે. પરીષહોને જીતે છે, સર્વદર્શી અને ઉપશાંત છે, કોઈને અપમાનિત કરતા નથી, તે ભિક્ષુ છે. ♦ વિવેચન - ૫૦૯ - ધર્મ વાદ - સ્વ સ્વ દર્શનના અભિપ્રાય વચન વિજ્ઞાન રૂપ અનેક પ્રકારે વિષયમાં પણ અનેક ભેદે વિવાદ કરે છે. - - તે જાણીને સ્વહિતમાં સ્થિર રહે. કર્મોનો ખેદ કરે છે, ખેદ - સંયમ, તેના વડે યુક્ત હોય, શાસ્ત્ર પરમાર્થ પામીને રહે, કોઈને વિબાધક ન બને, તે ભિક્ષુ છે. - તથા - ♦ સૂત્ર - ૫૧૦ - જે અશિલ્પજીવી છે, જે ગૃહી છે, જે અમિત્ર છે, જિતેન્દ્રિય છે, સર્વથા વિમુક્ત છે, અણુકષાયી છે, નીરસ અને પરિમિત આહાર લે છે, ગૃહવાસ છોડી એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. એમ હું કહું છું. • વિષેયન ૫૧૦ શિલા ચિત્ર પત્રના છેદાદિ વિજ્ઞાનથી જીવવાનો સ્વભાવ છે જેનો તે શિલ્પજીવી, તેવા નથી તે અશિલ્પજીવી. ગૃહ વિરહિત, અવિધમાન મિત્ર આસક્તિહેતુક છે જેને નથી તે અમિત્ર. જિનેન્દ્રિય - વશીકૃત કરેલી છે. શ્રોત્રાદિ ઇંદ્રિયો જેણે તે સર્વથા - બાહ્ય અને અત્યંતર ગ્રંથથી વિવિધ પ્રકારોથી પ્રકર્ષથી મુક્ત ને વિપ્રમુક્ત. જેના સંજ્વલન નામક ક્રોધાદિ કષાયો ઘણાં અલ્પ છે તે અણુ કષાયી. - - - - - Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરધ્યસન મૂલસૂત્ર-સટીક અનુવાદ અથવા ઉત્કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અ૯પ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આકાર જેનો છે, તે અલાલઘુભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષ છે આના વડે એકાકી વિહાર બતાવ્યો. - X મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અધ્ય. ૧૬ ભૂમિકા હું અધ્યયન - ૧૬ “બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” છે. ૦ પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભિક્ષના ગુણો કહ્યા. તે તાવથી બ્રહ્મચર્યમાં રહેલાને હોય છે, તે પણ બ્રહ્મ ગુપ્તિના પરિજ્ઞાનથી હોય, તેથી તેને અહીં જણાવે છે. એ સંબંધે આવેલા અધ્યયનના • ૪- નામ નિક્ષેપમાં “દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન” નામ છે. તેથી દશ આદિ પાંચે પદોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં એકના અભાવમાં દશ - ન સંભવે. તેથી એકનો નિક્ષેપ કહે છે - નિર્યુક્તિ - ૩૭૯ + વિવેચન • નામ, સ્થાપના, દ્રવ્ય, માતૃકાપદ ઇત્યાદિ, આનો અર્થ ચતુરંગીય અધ્યયનમાં કહેલો જ છે, આના અનુસાર બે આદિનો નિક્ષેપ સુગમ છે. તેથી તેની ઉપેક્ષા કરીને દશનો નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - ૩૮૦ + વિવેચન - દશના નિક્ષેપમાં છ ભેદો જાણવા. તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. તેમાં પહેલા બે સુગમ છે. દ્રવ્ય વિષયમાં દશાને વિચારતા દશ પ્રદેશના પરિમાણને જાણવું, તે દશ પ્રદેશિક સ્કંધ કહેવાય છે. કેમકે તે દશ પરિમાણ દ્રવ્યથી નિષ્પન્ન થાય છે. તથા સ્કંધની અવગાહનામાં વિચારતા ક્રમથી દશ પ્રદેશ અવગાઢ ક્ષેત્ર તે દશ કહેવાય, સ્થિતિમાં દશસમય સ્થિતિક તે જ કાળદશ કહેવાય. - •પર્યાય દશ સંખ્યત્વથી વિવસિત ભાવદશ ક્ષયમાં જે પર્યાય છે તે કહે છે. જેમકે જીવ પર્યાયની વિવક્ષામાં કષાય આદિ, અજીવ પર્યાય તે પુગલ સંબંધી વણદય છે. • નિર્યુક્ત • ૩૮૧,૩૮૨ • વિવેચન બ્રહ્મ • નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં જેનું ‘બ્રા' નામ છે, તે નામ બ્રહ્મ. સ્થાપના બ્રહ્મ તે બ્રાહમણોની ઉત્પત્તિ કથન, જે આચારાંગમાં કહેલ છે. દ્રવ્યમાં ઉપસ્થનો નિરોધ માત્ર મિથ્યાષ્ટિને દશ હાયર્ય સમાધિ સ્થાનનાં બોધ શૂન્યને બ્રહ્મના પ્રતિજ્ઞાતવ્ય જાણવા. ભાવમાં ફરી વિચારતા ઉપસ્થનો નિરોધ જાણવો. ફોના સંબંધી? તે બ્રહ્મના રક્ષણ પ્રયોજનને માટે વિવિક્તા શયન, આસેવનનું સેવન આદિ. - - - તે ચરાનો નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૮૩ - વિવેચન ચરણના વિષયમાં છ પરિમાણ ઉક્તરૂપ નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ કહેવાયેલ છે. દ્રવ્યમાં ગતિરૂપ ચરણ તે ગતિચરણ - ગ્રામ આદિ ગમન રૂપ. ભક્ષણ યરાણ - ૪ - ચરણ શબ્દનો ગતિ અને ભક્ષણ બંને અર્થ થાય છે. ભાવમાં મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ સેવન. હવે સમાધિ નિક્ષેપ કહે છે - Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિર્યુકિત - ૩૮૪ - વિવેચન સમાધિમાં પૂર્વવત્ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે તેમાં દ્રવ્યસમાધિ તે માધુર્યાદિ ગુણયુક્તતાથી જે સમાધિ- સ્વાથ્ય તે જ સમાધિનો હેતુ હોવાથી સમાધિ છે. ભાવમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર, સમાધિ એટલે આના જ પરસ્પર વિરોધરહિત જે અવસ્થાન તે ભાવસમાધિ જાણવી. હવે સ્થાન નિક્ષેપ કહે છે - • નિયુક્તિ - ૩૮૫ - વિવેચન નામસ્થાન તે પ્રસિદ્ધ છે. સ્થાપના સ્થાન તે જે જે ગુણથી યુક્ત હોય, જે આચાર્યપદિપદમાં સ્થપાય છે, તે જ જેમાં રહેલ હોય તે સ્થાન તે સ્થાપનારસ્થાન કહે છે. દ્રવ્યસ્થાન તે આકાશ. એમાં જ જીવાદિ દ્રવ્યો રહે છે. ક્ષેત્રસ્થાન પણ આકાશ જ છે - *- અદ્ધાસ્થાન તે અઢી દ્વીપ સમુદ્ર રૂપ સમય ક્ષેત્ર, તેમાં જ સમય, આવલિકાદિ ઉપલક્ષિત અદ્ધાકાળની સ્થિતિ છે ઉર્વરસ્થાન જેમાં ઉર્ધ્વ રહે તે કાયોત્સર્ગ. ઉપરાંતિ સ્થાન • સર્વ સાવધની વિરતિ પામે. વસતિ સ્થાન - સ્ત્રી, પંડક આદિ દોષ રહિત ચતિનો નિવાસ. સંયમ સ્થાન - શુભ શુભતર અધ્યવસાય વિશેષ જેમાં સંયમની અવસ્થિતિ છે. પ્રગ્રહસ્થાન · જેમાં આયુધના ગ્રહણ થાય તે સ્થાન. યોધસ્થાન - આલીઢ, પ્રયાલીટ આદિ. અચલ સ્થાન- જેમાં જરા પણ ચલન ન સંભવે, તે મુખ્યતાથી મુકિત જ છે. ગણના સ્થાન - જ્યાં એકથી શીર્ષ પ્રહેલિકા સુધીની ગણના થાય છે. સંધણ સ્થાન : જે દેશમાં બટિત મુક્તાવલી આદિ એકત્વ રહે છે. અને ભાવસ્થાન - દયિકાદિ ભાવોનું યથાસ્વમ અવસ્થાન છે. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાનુગમમાં સૂત્ર કહે છે. તે આ - • સૂત્ર - ૫૧૧ - કે આયુષમાન્ ! મેં સાંભળેલ છે કે ભગવતે આમ કહેલ છે. અહીં વિર ભગવંતો એ દશ બ્રહ્મચર્સ સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત રહે, ગુનેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા આપણા થઈને વિચરણ કરે. • વિવેચન - ૫૧૧ - મેં સાંભળેલ છે, હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલ છે. આ ક્ષેત્ર કે પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર · ગણધરો વડે, પરમ એશ્વર્યાદિ ચુકત ભગવંતે દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાપનો પ્રરૂપેલ છે એટલે અમે અમારી બુદ્ધિથી નહીં કહેતા પણ ભગવંતે પણ આ પ્રમાણે કહેલ છે, મેં સાંભળેલ છે, તેથી અહીં અનાસ્થા ન કરવી. તેને જ વિશેષિત કરે છે. જે બ્રહ્મચર્ય સ્થાનોને ભિક્ષ શબ્દથી સાંભળે તેને જ અર્થથી અવધારે છે. સંચમ- આશ્રવ વિરમણાદિ ઘણી સંખ્યામાં થાય તે રીતે. તેમાં સંયમબહુલ - વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમ ફરી ફરી કરે. અથવા પ્રભૂત સંયમ જેને છે તે બહુલસંયમ. તેથી જ સમાધિ - ચિત્ત સ્વાથ્ય, તેની બહુલતા તે બહુલ સમાધિ. ગુમ - મન, વચન, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૫૧૧ ૧૫૯ કાયાથી ગુપ્ત. ગુખપણાથી જ ગુપ્ત વિષય પ્રવૃત્તિથી રક્ષિત શ્રોત્રાદિ ઇંદ્રિયો જેના વડે છે તે. તે નવગતિના સેવનથી બ્રહ્મચર્ય આચરવાના શીલવાળા તે ગમ બ્રહ્મચારી. સદા સર્વકાળ પ્રમાદ રહિત વિચરે અતિ અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરે. આ સંયમ બહુલત્વ આદિ દશ બ્રહાચર્ય સમાધિ સ્થાનનું ફળ કહ્યું. કેમકે તેનો તેની સાથે અવિનાભાવિત્વથી સંબંધ છે. સૂત્ર - ૧૨ - સ્થવિર ભગવંતો એ બ્રહ્મચર્સ સમાધિના કયા સ્થાન બતાવેલ છે. જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરી ભિક્ષ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત, ગુએન્દ્રિય, ગુપ્ત બ્રહામારી થઈ સદા આપમત્ત ભાવે વિચરણ કરે? તે સ્થાનો આ છે - - જે વિવિક્ત શયન, આસનને સેવે છે. તે નળ્યું છે. જે સ્ત્રી, પશ અને નપુંસક સંસક્ત શયન, આસન ન સેવે તે નિર્જન્ચ છે એમ કેમ? આચાર્ય કહે છે - નિર્ચન્હોને નિશ્ચ સ્ત્રી, પશુ, પંડફ સંસકત શયન, આસન સેવતા બ્રહાયારીના બ્રહાયમાં શંકા, કાંસા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ થાય. ઉન્માદ પ્રાપ્ત થાય, દીર્ધકાલિક રોગાતક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભંસ પણ થાય. તેથી નિભ્યોએ સરી, પશ, પડક, સંસકત શસન, આસન સેવતા નહીં. • વિવેચન - ૫૧૨ - કેટલા વગેરે પ્રસૂત્ર છે, આટલા વગેરે નિર્વચન સૂત્ર છે. તે જ કહે છે. વિવિM - સ્ત્રી, પશુ, પંડક થી ભરેલી ન હોય. શયન - જેમાં સૂવાય તે, ફલક સંસ્તારક આદિ. આને - જેમાં બેસાય તે, પાદપીઠ આદિ, ઉપલક્ષણથી રથાનો, તેને ન સેવે. જે તે નિર્ગળ્યું છે. અર્થાતુ દ્રવ્ય અને ભાવ ગ્રંથથી નિદ્ધાંત છે. આ પ્રમાણે અન્વયથી જણાવીને અવ્યુત્પન્ન શિષ્યોના અનુગ્રહને માટે આ જ અર્થ વ્યતિરેકથી કહે છે - દેવી કે માનુષી સ્ત્રીઓ, ઘેટી-બકરી આદિ પશઓ, નપુંસકો તેમનાથી સંસક્ત એવા શયન, આસનનો ઉપભોક્તા ન થાય. કેમકે જે નિગ્રન્થ આવા સ્ત્રી આદિ સંસક્ત સ્થાનને સેવે તો બ્રહ્મચારી હોય તો પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે તે બ્રહ્મચારી હશે કે નહીં? શંકા - બીજાને થાય કે આ આવા શયન, આસન સેવનારો બ્રહ્મચારી હશે કે નહીં? કાંક્ષા - સ્ત્રી આદિની અભિલાષા રૂપ, વિચિકિત્સા - ધર્મ પ્રતિ ચિત્તમાં વિધ્વતિ ઉત્પન્ન થાય છે. અથવા શંકા - શ્રી આદિ વડે અત્યંત અપહત ચિત્તપણે સર્વ આપી ઉપદેશ વિમૃત થતાં - તેને આ અસાર સંસારમાં સાર રૂપ તે સ્ત્રી જ દેખાય, આવા કુવિકલ્પથી વિકલ્પો કરતો મિથ્યાત્વના ઉદયથી વિચારે કે કદાચ આવો નિષેધ તીર્થકરે કરેલ નહીં હોય, અથવા આના સેવનમાં જે દોષ કહેલ છે, તે દોષ થાય જ નહીં તેવો સંશય ઉપજે છે. કાંક્ષા - અન્ય અન્ય દર્શનનો આગ્રહ જન્મે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/ર વિfચકિત્સ - ધર્મ પ્રત્યે, આવા કષ્ટ અનુષ્ઠાનનું ફળ મળશે કે નહીં? ઉક્ત શંકા આદિના ફળ રૂપે ચારિત્રનો વિનાશ પ્રાપ્ત થાય અથવા કામ ગ્રહ રૂપ ઉન્માદને પામે, સ્ત્રી વિષય અભિલાષાના અતિરેકથી તથાવિધ ચિત્ત વિપ્લવ સંભવે લાંબા કાળ માટેના દાહરૂર આદિ રોગ અને જલ્દી મરણ થાય તેવા શલાદિ આતંક થાય. સ્ત્રી આદિના અભિલાષથી અરોચકત્વ જન્મ, તેનાથી સ્વરાદિ થાય. કેવલી પ્રાપ્ત મૃત અને સાત્રિ રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય. કદાચિત કિલષ્ટ કર્યોદયના કારણે સર્વથા ધર્મનો પરિત્યાગ સંભવે. તે કાણે આવું સ્થાન ન સેવે. પહેલું સમાધિસ્થાન કહ્યું. હવે બીજું કહે છે - • સૂત્ર - પ૧૩ - જે રીઓની કથા નથી કરતા, તે નિન્ય છે. એમ કેમ? ચાર્જ કહે છે . જે સ્ત્રીની કથા જે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બહાચર્સ વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સ્ત્રી કથા ન કહેવી જોઈએ. | વિવેચન - ૫૧૩ - એકલી સ્ત્રીને વાક્ય પ્રબંધ રૂપ ધર્મ ન કહેવો અથવા સ્ત્રીઓની કથા, જેમકે - કામક્રીડામાં ચતુર ઇત્યાદિ અથવા જાતિ, કુળ, રૂપ અને વસ્ત્રના ભેદથી ચાર પ્રકારે શ્રી કથા, જાતિમાં - બ્રાહ્માણી આદિ, કુળમાં ઉગ્ર આદિ, એ પ્રમાણે. જેઓ તે કહેતા નથી તે નિર્ગળ્યું છે. હવે ત્રીજું • સૂત્ર - પ૧૪ - જે સ્ત્રીઓની સાથે એક આસને બેસતા નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ ? જે સ્ત્રીઓ સાથે એક આસને બેસે છે, તે બ્રહ્મચારી ને ભાવના વિષયમાં શંકા, કાંતા, વિચિકિત્સા ઉત્પન્ન થાય. ભેદ પામે, ઉન્માદને પ્રાપ્ત કરે, દીર્ઘકાલિક રોગ કે આતંક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નાને તીની સાથે એક આસને બેસી વિચરવું ન કલો. • વિવેચન - ૫૧૪ - સ્ત્રીઓની સાથે જેમાં સારી રીતે બેસાય તે સંનિષધા • પીઠ આદિ આસન, તેમાં રહેવું તે. શો અર્થ છે? સ્ત્રીઓ સાથે એક આસને ન બેસે. સ્ત્રી ઉઠી જાય પછી પણ ત્યાં મુહૂર્ત માત્ર ન બેસવું તે સંપ્રદાય છે. જે એવા છે તે નિર્ચન્થ છે, બીજાં નહીં. હવે ચોથું કહે છે - • સૂગ - ૫૧૫ - જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ સંદ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ચન્જ છે, એમ કેમ? જે નિર્ણm Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૫૧૫ ૧૬૧ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇંદ્રિયોને ચાવતું ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાતક થાય છે, કેવલિયમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિરન્થો ઓની ઇંદ્રિયોનું ચિંતન કરવું ન જોઈએ. • વિવેચન - પ૧૫ - - સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયો, મનોહર - જોવા માત્રથી ચિત્તને હરનારી, મનોરમ - જોયા પછી પણ તેના ચિંતનથી આ@ાદ ઉત્પન્ન કરે તે મનોરમ, આલોકિત - ચોતરરૂપી જેવી, નિધ્યતા દર્શન પછી તેનું અત્યંત અનચિંતન કરવું - - અથવા આલોકિત - કંઈક જોવી, નિધ્યતિ એટલે એટલે પ્રબંધથી નિરીક્ષિત. તેમ ન કરે તે નિગ્રન્થ. હવે પાંચમું સ્થાન કહે છે - • સૂત્ર - ૨૧૬ - માટીના દિવાલના અંતરથી, વસ્ત્રના અંતથી કે પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના ફૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આકંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ચન્હ છે. એમ કેમ? આચાર્યએ કહ્યું - ને માટીની ભત કે વઢના કે પાકી ભીતિના અંતરે જુએ છે સાવ વિલપિત શબ્દોને સાંભળતા. બહાસારીના બ્રહ્મચર્યમાં શંકા, ફાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થતાં, ભેદને પામે છે. ઉન્માદને પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા ફેવલિ પ્રજ્ઞસ વર્ષથી રાવત બ્રશ થાય છે, તેથી નિષ્ણ સીને કુસંતરમાં વાવત સાંભળતો ન વિસરે. • વિવેચન - ૫૧૬ - - સ્ત્રીઓને કુચ - ખટિકાદિથી ચિત, તેના વ્યવધાનથી કે તેમાં, વસ્ત્રના અંતરથી અર્થાતુ પડદા પાછળથી, ભિતિ - પાકી ઇંટથી બનાવેલ, તેના અંતરેથી રહીને, વિવિધ પક્ષીની ભાષાથી અવ્યક્ત શબ્દ જે કામ કડા ભાવી હોય, સતિ કલહાદિથી સ્ત્રી વડે કરતા શબ્દને રુદિત, પંચમ આદિ ગીત શબ્દ, કટકડાદિ હસિત શબ્દ, સ્વનિત શબ્દ, રતિ સમયે થતાં કંદિત શબ્દ કે તેમના વડે થતાં વિલાપ કે પ્રલાપ રૂપ શબ્દોના જે શ્રોતા ન થાય, તે નિર્ગળ્યું છે. છઠું સ્થાન કહે છે - • સૂત્ર - પ૧૭ - જે સંયમગ્રહણની પૂર્વેની રતિ અને ક્રીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમઆચાર્ય કહે છે - જે સંયમ ગ્રહણની પૂર્વની રતિક્રીડાનું અનુસ્મરણ રે છે, તે બહાસારી નિગ્રન્થને બહારર્સ વિષયમાં શંકા, કાં કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પામે છે. ઉત્પાદન પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક સેગાનંદ થાય છે અથવા કેહિ કામ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિોએ સ્ત્રીઓ સાથે પૂરત કે પૂર્વ ક્રિીડિતનું અનુસ્મરણ કરવું ન જોઈએ. 381નો Jain Education international Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૫૧ - પૂર્વાસ્મિન - ગૃહસ્થ અવસ્થા કાળમાં, રતા - સ્ત્રી આદિ સાથે વિષય અનુભવ રૂપ પૂર્વરત. સ્ત્રી આદિ સાથે પૂર્વકાળમાં રમણ કરેલ તે પૂર્વ ક્રિીડિતનું અનુચિંતન ન કરે તે નિર્ગળ્યું છે. હવે સાતમું સ્થાન - • સૂત્ર - ૫૧૮ - જે પ્રણિત અથવા સયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે રસયુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહાસના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી થાય છે. તેથી નિન્જ પ્રણિત આહાર ન કરે. • વિવેચન - ૫૧૮ - પ્રારા - ગલત બિંદુ, ઉપલક્ષણથી બીજાં પણ અત્યંત ધાતુ પુષ્ટિકારક અશનાદિ આહારનો ભોક્તા થતો નથી તે નિર્ગળ્યું છે. પ્રણિત પાન-ભોજનને છોડવા તે અહીં પાન ભોજનનું ગ્રહણ એટલા માટે કરેલ છે, કેમકે સાધુ દ્વારા મુખ્યતાએ તેનો આહાર થાય છે, અન્યથા ખાધ, સ્વાધ પણ વર્જનીય કહ્યા હોત. હવે આઠમું સ્થાન - • સૂત્ર : ૫૧૯ - જે અતિ માત્રાથી પાન ભોજન કરે છે, તે નિબ્ધ છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે અતિ માત્રાથી ખાય-પીએ છે, તે બ્રહ્મચારી નિન્થને બહાસર્ષના વિષયમાં શંકા, કાંક્ષા, વિલિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા જહાચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ધકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્મળ અતિમાત્રામાં ન ખાય - પી. • વિવેચન - પદ - માત્રાથી અતિરિક્ત, તેમાં માત્રી - પરિમાણ. તે પુરુષને બત્રીશ કોળીયા અને સ્ત્રીઓને અઢાવીશ કોળીયા હોય છે. તેનાથી અધિક આહાર ભોગવતા ન હોય તે નિર્ગસ્થ કહેવાય છે. હવે નવમું સ્થાન - • સૂત્ર - પ૨૦ • જે શરીરની વિભષા કરતો નથી. તે નળ્યું છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલાષણીક થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા કચ્છતા તે બ્રહાયારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતક ચાલે છે અથવા કેવલિ જ્ઞમ ઘર્મશી ભ્રષ્ટ થાય છે. તેથી નભ્યોએ વિભૂષા અનુપાતી થવું ન જોઈએ, Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૬/૫૨૦ ૧૬૩ • વિવેચન • પર૦ - વિભૂષા - શરીર અને ઉપકરણ આદિમાં, નાન ધાવનાદિ વડે સંસ્કાર, તેના અનુપાતી, અર્થાત તેના કર્તા થાય છે. તેમ ન કરે તે નિર્ગસ્થ છેતે કેમ ? વિભૂષા કરવાના સ્વભાવવાળા તે વિભૂષાવર્તિક તે કઈ રીતે? અલંકૃત, સ્નાનાદિ વડે સંસ્કૃત શરીર જેનું છે. તે વિભૂષિત શરીરી, તથા તે યુવતીને પ્રાર્થનીય થાય છે. તેનાથી શો દોષ? સ્ત્રીજનના અભિલાષને યોગ્ય થવાથી - પ્રાર્થનીય થવાથી બ્રહ્મચારીના પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે – કે આ રીતે પ્રાર્થના કરાતો હોવાથી સ્ત્રીનો ઉપભોગ કરતો હોવો જોઈએ. ભાવિમાં પણ શાલ્મલી વૃક્ષને આશ્લેષાદિ નરકના વિપાકો રૂપ કષ્ટો થાય. હવે દશમું સ્થાન - • સૂત્ર - ૨૧ - જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી તે નિબ્ધ છે, એમ કેમ? આચાર્ય કહે છે કે જે શબ્દાદિમાં આસક્ત રહે છે, તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી વિશ્વ શબ્દદિ પાંચમાં આસક્ત ન બને. આ બહાસર્વ સમાધિનું દશમું સ્થાન છે. અહીં શ્લોકો છે - • વિવેચન પર૧ - શબ્દ - મન્મન ભાષિતાદિ, રૂપ - કટાક્ષ નિરીક્ષણાદિ ચિત્રાદિમાં રહેલ સ્ત્રી આદિ સંબંધી રૂપ, સ - મધુસદિ અતિ પ્રશસ્ત. ગંધ - સુરભિ, સ્પર્શ - અનુકૂળ, કોમળ મૃણાલાદિ, આ બધાં આસકિતના હેતુ છે, તેના અનુગામી ન બને તે નિર્ગm. તે શા માટે? આદિ સુગમ છે આ દશમું બ્રહ્મચર્ય સ્થાન. આ પ્રત્યેક સ્ત્રી આદિ સંસક્ત શયનાદિના શંકાદિ દોષ દર્શન થકી, તેના અત્યંત દુષ્ટતા દર્શક પ્રત્યેકની અપાય હેતુતા પ્રતિ તુલ્ય બલવને જણાવવા માટે છે. ઉક્ત અર્થમાં જ અહીં શ્લોકો - પધરૂપ છે, • સૂત્ર - પ૨૨ થી ૫૩૧ - (ઘર) બ્રહ્મચર્યની રક્ષાને માટે સંયમી એકાંત, અનાકર્ણ અને સ્ત્રીઓથી રહિત સ્થાનમાં રહે. (ર૩) બ્રહ્મચર્યમાં રત ભિક્ષ મનમાં આહાદ ઉત્પન્ન કરનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાનો ત્યાગ કરે. (ર૪) બ્રહ્મચર્યરત ભિક્ષ સ્ત્રીઓ સાથે પરિચય તથા વારંવાર વાતાલાપનો સદા પરિત્યાગ કરે. (ઘર) તે ભિક્ષ પક્ષ ઇંદ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના અંગપ્રત્યંગ, સંસ્થાન, બોલી તથા ક્ટાક્ષ દર્શનનો ત્યાગ કરે. (૨૬) બ્રહ્મચર્સ રત ભિક્ષુ શ્રોસેન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના કૂજન, રોદન, ગીત, , ગર્જન માને ફૂદન ન સાંભળે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ 'ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (ર૭) બ્રહ્મચર્યમાં રત ભિક્ષ, દીક્ષાથી પૂર્ણ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, કીડા, રતિ, અભિમાન અને આક્રમિક માસનું ક્યારેય અનુચિંતન ન કરે. (૧ર૮) બ્રહ્મચર્યરત ભિન્ન જલ્દીથી કામવાસનાને વધારનાર પ્રક્ષીત આહારનો સદા પરિત્યાગ કરે. (૫૯) તે ચિત્ત થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મયદાનુસાર માસ પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. (૩૦) બ્રહ્મચર્ય રત ભિક્ષ વિભૂષાનો ત્યાગ કરે, શૃંગારને માટે શરીરનું મંsન ન કરે. (૫૩૧) શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ-ગુણોનો સદા ત્યાગ કરે. • વિવેચન - પર૨ થી પ૩૧ - દશ સૂત્રો છે - ત્રિવિન એટલે રહસ્યભૂત, તેમાં જ સ્ત્રી આદિના અભાવથી વસે. અનાકર્ણ - અસંકુલ, તે તે પ્રયોજનથી આવેલ શ્રી આદિ અનાકુળપણાથી, રહિતા - અકાદચારી વંદનાદિ નિમિત્તે આવનાર સ્ત્રીજનને તજેલ. • x x ઉક્ત રૂ૫ બ્રહ્મચર્યના પાલન નિમિત્તે આશ્રય કરે. - x- X-મન - ચિત્ત, તેનો પ્રહ્માદ, અહો! આ અભિરૂપા છે, ઇત્યાદિ વિકલ્પજન્ય આનંદ, તેને ઉત્પન્ન કરતી, તે મનઃ પ્રહાદજનની, તેથી જ વિષય આસક્તિને વિશેષથી વધારતી એવી કામગ વદ્ધિની તેવી સ્ત્રી કથાનો ત્યાગ કરે. સંસ્તવ - સહ પરિચય, સ્ત્રી સાથે બેસવું, એક આસવે રહેવું, તેણીની સાથે સતત વાતો કરવા રૂપ, તે પણ નિત્ય અને વારંવાર અંગ-મસ્તક વગેરે, પ્રત્યંગ- સ્તન, બગલ આદિ, સંસ્થાન - આકાર વિશેષ અથવા અંગ, પ્રત્યંગનું સંરચાન- આકાર વિશેષ. શોભન બોલવું વગેરે, તેના સહગન મુખાદિ વિકાર રૂ૫. પ્રેક્ષિત - અર્ધ કટાક્ષાદિ આ બધું, બ્રહ્મચર્યરત પુરષ ચક્ષુ વડે ગ્રહણ કરે છે, તેથી ચક્ષુ ગ્રાહ્ય થઈને વર્જન કરે. અથતિ ચક્ષુ વડે જ રૂપનું ગ્રહણ અવશ્ય થાય તેથી તેના દર્શનનો પણ પરિહાર કરવો જોઈએ. પરંતુ રાગ વશ થઈને તેને વારંવાર જોવી જોઈએ નહીં. કેમ કે ચક્ષુ સમક્ષ આવેલ તેણીના રૂપને ન જોવાનું શક્ય નથી, પણ તેમાં થતા રાગ - હેબનો ત્યાગ કરવો જોઈં. હાસ્ય સૂત્રમાં - રસ - સ્ત્રીના સંગમાં જન્મેલી પ્રીતિ, દર્પ - મનસ્વિનીના માન મંગથી ઉત્પન્ન ગર્વ. સહસા અવળાસિત એટલે પરાંમુખ થવું, આંખનુ સ્થગન, મર્મઘનાદિથી ત્રાસોત્પાદન. - x-. પ્રણીત સૂત્ર - મદ એટલે કામનો ઉદ્વેગ, તેની વૃદ્ધિ કરવી. આ કામવૃદ્ધિના હેતુનો વિશેષથી ત્યાગ કરવો. ધર્મ વડે એષણીય, ગૃહસ્થ પાસેથી પ્રામ, પોતે રાંધેલ નહીં. ધર્મના હેતુશી અથવા ધર્મલાભ વડે પામેલ. • x- ઘર્મ - ઉત્તમ ક્ષમાદિ રૂપ, તેને પામીને. “આ કઈ રીતે મારું” એમ નિરતિચાર થાય. આગમમાં કહેલ પ્રમાણાદિ યુક્ત આહાર, યાત્રાર્થે - સંયમના નિnહણ અર્થે, પણ રૂપાદિને માટે આહાર ન કરે. તે પણ ચિત્ત સ્વાધ્ય Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૬/પ૨ થી પ૩૧ ૧૬૫ માટે કરે, રાગ-દ્વેષને વશ થઈને ન ભોગવે. માબાને અતિક્રમીને ન ખાય. અથવા મર્યાદાને ઓળંગીને આહાર ન કરે. - - કોણ? જે બ્રહ્મચર્યરત છે તે. સર્વકાળ, કેમકે - ક્યારેક પણ કારણથી અતિમાબાશી આહાર અદષ્ટ છે. તિભૂષા - ઉપકરણની, ઉત્કૃષ્ટ વસ્ત્રાદિ રૂપ વિભૂષાનો ત્યાગ કરે. વાળ - દાઢી આદિને સંવારવા રૂપ શરીર પરિમંડનનો પણ ત્યાગ કરે. અર્થાત્ બ્રહ્મચર્ય ત સાધુ શૃંગારર્થે ન ધારણ કરે. શબ્દ સૂત્રમાં કામ - ઇચ્છા મદન રૂપ, ગુણ - સાધન ભૂતકે ઉપકારક. કામનુણો રૂપ જે શબ્દાદિ છે તે. ' હવે પૂર્વે જે કહ્યું કે શંકા આદિ થાય, તેને દષ્ટાંતથી કહે છે - • સૂત્ર - પ૩ર થી પ૩૪ - નથી આકર્ષ સ્થાન, મનોરમ સ્ત્રી કથા, સ્ત્રીઓનો પરિચય, તેની લંઢિર્ચાને જેની, તેણીના કૂજન, રૂદન, ગીત અને હાસ્યયુક્ત શબ્દોને સાંભળવા, ભક્ત ભોગ અને સહ અવસ્થાનનું સ્મરણ કરવું, પ્રણીત ભોજન - પાન, માલિક ભોજન • પાન, શરીર વિભૂષાની ઇચ્છા, દુર્જ, ફામ ભોગ, આ દશ આત્મગષક મનુષ્યને માટે તાલપુટ વિષ સમાન છે. છે વિવેચન - ૫૩ર થી પ૩૪ - સૂર સુગમ છે, વિશેષ - સંસાવ એટલે પરિચય, તે અહીં પણ એક આસને બેસવાથી લેવો. કૂજિતથી હસિત સુધી ભીંત આદિના અંતરે રહિને ન સાંભળવા રૂપ લેવા. સ્ત્રી સાથેના ભુક્તાદિ ભોગોનું સ્મરણ. તેમાં ભુક્ત - ભોગરૂપ, આસિત - તે શ્રી આદિ સાથે રહીને. શરીરવિભૂષાની ઇચ્છા, અહીં ઇરછાનો પણ નિષેધ છે, કરવાની તો વાત જ ક્યાં રહી? કામના કરાય તે કામ અને ભોગવાય તે ભોગો. સંક્ષેપથી શબ્દાદિ ચેષ્ટા. વિષ - સામાન્ય ઝેર, તાલપુર - જલ્દીથી ઘાત કરનાર, જે હોઠમાંથી અંદર મૂક્યાં તાલ માત્ર કાળના વિલંબથી મૃત્યુ ઉપજાવે છે. તેનો અર્થ આ છે - જેમ આ ઝેર આદિ વિપાકથી દારણ છે, તેમ સ્ત્રીજનથી આકીર્ણ આલચ આદિ પણ દારણ વિપાકી છે. શંકાદિ કરવાથી સંયમરૂપ ભાવ જીવિતનો પણ નાશનો હેતુ છે. હવે તેનું નિગમન કરતાં કહે છે - • સૂત્ર - ૫૩૫, ૫૩૬ - એકાગ્રચિત્તવાળા મુનિ દુજે કામ ભોગોનો સદૈવ ત્યાગ કરે અને બધાં પ્રકારના શંકા સ્થાનોથી દૂર રહે. જે હૈવાનું છે, ધર્મ સારી છે, થમરિમમાં રત છે, દાંત છે, બહાસમાં સુસમાહિત છે, તે ભિક્ષુ ધમરામમાં વિચરે છે. • વિવેચન - ૫૩૫, ૫૩૬ - દુઃખે કરીને જીતાય છે તે દુર્જય. તે ઉક્તરૂપ કામ ભોગો ને નિત્ય સર્વ પ્રકારે ત્યજે. અનંતરોક્ત દશે શંકા સ્થાનોને એકાગ્રમનથી વર્ષો. અન્યથા આજ્ઞા, અનવસ્થા, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ મિથ્યાત્વ વિરાધનાદિ દોષો સંભવે છે. આનો વર્જક શું કરે? પાપ સંતાપથી ઉપતપ્ત પ્રામીને નિવૃત્તિ હેતુતાથી અભિલષિત ફળ પ્રદાનથી ધર્મરૂપ બગીચામાં વિયરે. અથવા ધર્મમાં ચોતરફથી રમણ કરે છે માટે તે ધર્મારામ છે, તે ધર્મારામના સંયમ રૂપ માર્ગે ભિક્ષુ જાય. ધૃતિ - ચિત્તનું સ્વાસ્થ્ય, તેનાથી યુક્ત. એવો તે ધર્મસારથી, બીજાને પણ ધર્મમાં પ્રવતવિ. એ રીતે ધર્મારામમાં આસક્ત થાય. ઉપશાંત થઈ, બ્રહ્મચર્યમાં સમાહિત રહે. હવે તેનું માહાત્મ્ય કહે છે - • સૂત્ર - ૫૩૭ - જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર એ બધાં નમસ્કાર કરે છે. • વિવેચન ૫૩૩ - દેવ - જ્યોતિષ્ક અને વૈમાનિક, દાનવ - ભુવનપતિઓ, ગંઘર્વે - રાક્ષસ - કિંનર તે વ્યંતર વિશેષ છે. આ ભૂત, પિશાચાદિ બધાં પણ તે બ્રહ્મચર્યવાન્ તિ ને નમસ્કાર કરે છે. કેમકે તેઓ કાયરજનને દુરનુચર એવા અનુષ્ઠાનને - બ્રહ્મચર્યને આદરે છે. હવે સમ્ચરનો ઉપસંહાર - - • સૂત્ર - ૫૩૮ આ બ્રહાચર્સ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્ર્વત છે, જિનોપદિષ્ટ છે. આ ધર્મ દ્વારા અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે અને થશે. તેમ હું કહું છું. ૭૦ વિવેચન - ૫૩૮ - અનંતરોક્ત બ્રહ્મચર્ય રૂપ ધર્મ, ધ્રુવ - પાવાદિ વડે કપાવવા છતાં પ્રતિષ્ઠિત છે. નિત્ય - સ્થિર એક સ્વભાવવાળો છે, દ્રવ્યાર્થપણાથી શાશ્વત છે, પર્યાયાર્થિપણાથી અન્યાન્ય રૂપે ઉત્પન્ન છે, અથવા નિત્ય - ત્રણેકાળે પણ સંભવે છે. અનવરત હોવાથી શાશ્વત છે, અથવા આ બધાં એકાર્થિક છે. તીર્થંકર વડે પ્રતિપાદિત છે. તેનું ત્રિકાળ ગોચરફળ કહે છે - અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીમાં સિદ્ધ થયા છે, અહીં પણ અને મહાવિદેહમાં પણ થયા છે. આના વડે બ્રહ્મચર્ય રૂપ ધર્મથી મોક્ષે જાય છે તે કહ્યું - ૪ - અધ્યયન - મુનિ દીપરત્નસાગરે કરેલ ૧૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #394 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૧૭ ભૂમિકા ૧૬૦ છે અધ્યયન - ૧૭ “પાપભ્રમણીય છે - x x xસોળમું અધ્યયન કહ્યું, હવે સત્તરમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં બ્રહ્મચાર્ય ગતિ કહી. તે પાપસ્થાનના વર્જનથી જ આરાધવી શક્ય છે, તે પાપભ્રમણનું સ્વરૂપ જાણીને જ થાય, તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેનો નિક્ષેપો હવે કહે છે - • નિયુક્તિ - ૩૮૭ થી ૩૮૯ + વિવેચન - પાપ વિષયક છ પરિમાણ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિક્ષેપ કરવો. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી વિચારતા આગમથી uતા છે પણ અનુપયુક્ત છે. નોઆગમથી તદ્રવ્યતિરિક્ત કહે છે - સચિત્ત, અચિત, મિશ્ર. તેમાં સચિત્ત દ્રવ્ય પાપ જે દ્વિપદ, ચતુષ્પદ , અપદમાં અસુંદર, અચિત દ્રવ્ય પાપ તે જ જીવરહિત ૮૪ પાપ પ્રકૃતિ કે હવે કહેવાનાર. મિશ્ર દ્રવ્યપાપ તથાવિધ દ્વિપદાદિ જ અશુભ વસ્ત્રાદિ યુક્ત, અથવા તેના શરીરનો જીવવિયુક્તક દેશ - નખ, કેશ આદિ. - x- ૪ -. અથવા પાપ્રકૃતિયુક્ત પ્રાણીને પણ મિશ્રદ્રવ્યપાપ કહે છે. ક્ષેત્ર વિચારણામાં - નરકાદિ પાપ પ્રકૃતિના ઉદય વિષયભૂત, જે ક્ષેત્રમાં તેનો ઉદય થાય. કાલ પાપ - દુષમાદિ, જેમાં કાલાનુભાવથી પ્રાયઃ પાપોદય જ પ્રાણીને થાય છે. આદિ શબ્દથી બીજા કાળમાં જ્યાં કોઈ પ્રાણીને તેનો ઉદય થાય. ભાવ પાપ - અનંતર કહેવાનાર હિંસા-પ્રમાદયોગથી પ્રાણનું વ્યયરોપણ. મૃષા - અસત્ અભિધાન. ચોરી - સૈન્ય, અબ્રહ્મ - મૈથુન, પરિગ્રહ - મૂછરૂપ. ગુણ - સભ્ય દશનાદિ, તેના વિપક્ષ રૂપ તે અગણ - મિથ્યાત્વ આદિ. - *- તેને આ અધ્યયનમાં કહે છે. શ્રમણ વિષયક પણ ચાર વિક્ષેપ છે - નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં નિલવ આદિ. પ્રશસ્ત જ્ઞાનવાન, સદનુષ્ઠાન પ્રવૃત્તિથી સમ્યફ, યમી - પાપસ્થાનોથી ઉપરમણ, સંયમ કે ચારિત્ર સહિત હોય તેને ભાવથી શ્રમણ જાણવો. હવે પ્રસ્તુતમાં યોજના કહે છે - • નિર્યુક્તિ - ૩૯૦ + વિવેચન જે ભાવો - સંસક્ત અપઠનશીલતાદિ અર્થો કરવા અનુચિત છે. તે પ્રસ્તુત અધ્યયનમાં જિનેશ્વરે વર્ણવેલા છે.-x- ઉક્તરૂપપાપથી ઉપલક્ષિત શ્રમણ તે પાપભ્રમણ અર્થાત તે ભાવ સેવતો પાપશ્રમણ કહેવાય. આનાથી જે વિપરીત છે, તેને શ્રમણ કહેવાય. તેનું ફળ કહે છે - • નિયુક્તિ - ૩૯૧ + વિવેચન આ અધ્યયનમાં કહેલા પાપ હેતુભૂત શયાળુતા આદિને જે ત્યજે છે, તે સુવતી ષિ છે. પાપરૂપ કર્મ તે પાપકર્મ, તેના ઉપલક્ષણથી પુન્ય કર્મથી પણ મુક્ત એવા પાપકર્મમુક્ત અંતરાયના અભાવથી સિદ્ધિ ગતિમાં જાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર - ૫૩૯, ૫૪૦ જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોધિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ચન્હ રૂપે પ્રજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છદ વિહારી થઈ જાય છે... રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા-પીવા મળી રહ્યું છે. અને જે થી રહ્યું છે, તેને હું જાણું છું. હે ભગવન / શાઓના અધ્યયન કરીને હું શું કરીશ? • વિવેચન - ૫૩૯, ૫૪૦ - જે કોઈ આ નિષ્ક્રાંત છે, તે કઈ રીતે પ્રવજિત છે, તે કહે છે - શ્રુત અને ચારિત્ર રૂપ ધનિ સાંભળીને, જ્ઞાન - દર્શન - ચારિત્ર અને ઉપચારરૂપ ચુક્ત તે વિનયયુક્ત થઈ અતિશય દુષ્પાપ્ય જિનપ્રણિત ધર્મપ્રાપ્તિરૂપ બોધિ પામીને, આના વડે ભાવ પ્રતિપતિથી આ પ્રજ્વજિત છે, તેમ કહેલ છે. તે પ્રવજન પછીના કાળે જે રીતે વિચારે છે. તે કહે છે - પહેલા સિંહ રૂપે પ્રવજિત થઈને, પછી જેમ જેમ વિકથાદિ કરણ રૂપ પ્રકારથી આત્માને સુખી માને છે. પછી શિયાળ વૃત્તિથી વિચરે છે, તે ગુરુ દ્વારા કે બીજા હિતેષી વડે અધ્યયન પ્રતિ પ્રેરિત થઈને જે કહે છે, તે આ છે - શય્યા - વસતિ, દેઢ - વાત, આતપ, જલાદિ ઉપદ્રવોથી અનભિભાવ્ય છે. પ્રાવણ - વર્ષાકલા આદિ, મારી પાસે છે. ભોજન અને પાણીને માટે અનુક્રમે અશન, પાન મળી રહે છે. - x- તો શા માટે, હે પૂજ્ય! હું આગમનું અધ્યયન કરું? - x x- માત્ર વર્તમાનને જોનારા જ આ પ્રમાણે કહે છે - મારી પાસે આ બધું છે, તો શા માટે હૃદય, ગળું, તાળવું શોષવનાર આ અધ્યયન કરવું જોઈએ? એ પ્રમાણે અધ્યવસાયવાળો જે છે, તે પાપભ્રમણ કહેવાય છે. - વળી - • સૂત્ર - પ૪૧ - જે કોઈ આમ પ્રજિત થઈને નિદ્ધાશીલ રહે છે, ઇચ્છાનુસાર આઈપીને સુખે સુખે સુઈ જાય છે, તે પપશ્રમણ કહેવાય છે. • વિવેચન - ૫૧ - જે કોઈ પ્રવજિત નિદ્રાલ રહે, ઘણાં દહીં-ભાત આદિ ખાને કે તક આદિ પીને, જેમ સુખ ઉપજે તેમ સર્વ ક્રિયા અનુષ્ઠાનથી નિરપેક્ષ થઈને સૂઈ રહે છે, ગ્રામ આદિ વસતિમાં રહે છે, તે પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે માત્ર ન ભાણવાથી જ પાપભ્રમણ નથી કહેવાતો. - વળી - • સૂત્ર • પર - જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શુત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપભ્રમણ કહે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૪૨ વિવેચન - ૫૪ર - આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી આગમને શબ્દથી અને અર્થથી સાંભળીને અને વિનય ગ્રહણ કરીને જે શિક્ષિત થાય છે. તે જ આચાર્યાદિની નિંદા કરે છે, તે વિવેક રહિત બાલ પાપભ્રમણ કહેવાય છે. આ પ્રમાણે જ્ઞાનાચાર નિરપેક્ષ પાપભ્રમણ કહીને હવે દર્શનાચાર નિરપેક્ષને કહે છે - • સૂત્ર - ૨૪૩ - આચાર્જ અને ઉપાદરાયની જે ચિંતા કરતા નથી, પણ અનાદર કરે છે, જે સ્તબ્ધ (દાંડ) છે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પ૪૩ - આચાર્ય અને ઉપાધ્યાયોને અવિપરીતપણાથી તેમની તૃપ્તિ ન કરે, દર્શનાચાર અંતર્ગત વાત્સલ્યથી વિરહિત થઈ તેમના કાર્યોની ચિંતા ન કરે. અરહંત આદિમાં યથોચિત પ્રતિપત્તિથી પસંમુખ અને ગર્વથી સ્તબ્ધ થઈને કોઈ વડે પ્રેરાયા છતાં તેના વચનમાં ન પ્રવર્તે તે પાપગ્રમણ કહેવાય છે, હવે ચારિત્રાચાર રહિતને કહે છે - • સૂત્ર - પ૪૪ થી પાર - (૪૪) જે પાણી, બીજ અને વનસ્પતિનું સંમદન કરે છે, જે અસંયત ોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧૪) જે સંથારો, ફલક, પીઠ, નિજધા, પાદ કંબલના પ્રમજન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૪૬) જે જલદી જલદી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાસરણ કરે છે, જે મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે, જે ક્રોધી છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૪૭) જે પ્રમત્ત થઈને પડિહણ કરે છે, જે માત્ર અને કંબલને જ્યાં ત્યાં રાખી દે છે, પડિલેહણમાં નાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૪૮) જે આહીં - તહીંની વાતોને સાંભળતો પ્રમત્તભાવથી પડિલેહણ કરે છે, ગરની અવહેલના કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪૯) જે ઘણો માયાવી, વાચાળ, રોહ, લોભી કે અતિગ્રહ છે, અસંવિભાગ છે, ગુરુ પ્રતિ પ્રેમ નથી રાખતો, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૦) જે વિવાદને ઉદીરે છે, આ ધર્મમાં પોતાની પ્રજ્ઞાને હણે છે, કદાગ્રહ અને કલહમાં વ્યરત છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૧) જે અશિરાસન કરે, કફ કરે, જ્યાં ત્યાં બેસે છે, આસન ઉપર બેસવામાં અનાયુક્ત છે, તે પાપગ્રમણ કહેવાય છે. (૫૨) જે રજલિમ પગ સાથે સૂઈ જાય છે, શવ્યાનું પ્રમાર્જન ન કરે, સંથારામાં સાનાલુક્ત રહે, તે પાપભ્રમણ કહેવાય છે. • વિવેચન - પ૪૪ થી પ૫ર - (સૂર્ણ સ્પષ્ટ હોવાથી, અહીં વૃત્તિમાં કહેલ વિશિષ્ટ શબ્દોની જ અમે નોંધ કરેલ છે. આ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧0 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર નોંધ ક્રમશ: ૧૪૪ થી પર સૂની છે - ) સંમર્દન - હિંસા કરતો, પ્રાણના યોગથી પ્રાણી - બેઇંદ્રિયાદિ. બીજ - શાલિ આદિ. હરિત - દૂ આદિ. ઉપલક્ષણથી બધાં એકેન્દ્રિયો લેવા. પોતાને સંયત માને, આના વડે આ લોકોને સંવિનુપાક્ષિકત્વ પણ નથી. તેમ કહ્યું. સંસ્કાર - કંબલ આદિ, ફલક - ચંપક પટ્ટાદિ. પીઠ - આસન, નિષધા - સ્વાધ્યાય ભૂમિ આદિ, જેમાં બેસાય છે. પાદબ્બલ-પાદપુછના, અપમૃજ્ય- રજોહરણાદિ વડે શોધ્યા વિના, ઉપલક્ષણત્વથી પ્રપેક્ષા કર્યા વિના. દવદવ - જલ્દી જલ્દી, તથાવિધ આલંબન વિના પણ વસ્તિ ચાલે. ગોચર ચર્યાદિમાં પરિભ્રમણ કરે છે. પ્રમત્ત - પ્રમાદવશ થાય છે. ઉલ્લંઘન - બાલાદિને ઉચિત પ્રતિપત્તિકરણ છતાં ઉલ્લંઘે, ચંડ - ક્રોધ અથવા પ્રમત્ત - ઇર્ષા સમિતિમાં અનુપયુક્ત, મર્યાદાઓને ઉલંઘક. પડિલેહણ - પ્રમાદી થઈને પ્રત્યપ્રેક્ષા કરે, અપોઝતિ • જ્યાં ત્યાં ફેંકે છે, પ્રત્યપ્રેક્ષા કરતો નથી. પાદકંબલ - પાત્ર કે કંબલને. આનાથી બધી જ ઉપધિ લેવી. તે આ પ્રમાણે પ્રપેક્ષામાં અનુપયુક્ત રહે. વિકથામાં આક્ષિણ ચિત્ત થઈને પડિલેહણા કરે, ગુરુ સાથે વિવાદ કરે અથવા ગુરુની અવહેલના કરે કે અસભ્ય વચનો કહે અથવા એમ કહે કે- જાતે જ પડિલેહણા કરી લો, તમે અમને આમ જ શીખવેલ છે, તે તમારો જ દોષ છે, એ પ્રમાણે પ્રમાદમાં વર્તે. વિરૂપવાદ તે વિવાદ - વાક્રકલહ, કંઇક ઉપશાંત થયેલા hહને પણ વધારે. અધર્મ - અવિધમાન સદાચાર, અપહહ - આત્મ પ્રસ્ત, તેને હણે. કોઈ પૂછે કે - ભવાંતરમાં જનાર આત્મા છે કે નહીં? ત્યારે તેના પ્રશ્નને અતિ વાચાળતાથી હણે છે. જેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણના આભાવે આત્મા જ નથી, તેથી આ પ્રશ્ન અયુક્ત છે. - ૪ - - વુમ્મહ - બુદ્રગ્રહ, દંડાદિ ઘાત જનિત વિરોધ, કલેહ - તે જ વાચિક થાય. ચત્ર સત્ર • સંસક્ત રજક આદિમાં, નિષિદતિ - બેસે છે. આસન - પીઠ આદિ, અનાયુક્ત - અનુપચુકત થઈને. શેષ પૂર્વવતુ. સરજસ્ક - જ સહિત વર્તે છે તેવા પગ જેના છે તે. સ્વપિતિ- સંયમ વિરાધના પ્રતિ ડર્યા વિના પગને પ્રમાર્યા વિના સુવે છે અથત વસતિની પ્રતિલેખના ન કરે, ન પ્રમાશેં. સંતારક - ફલક, કંબલ આદિ. અનાયુક્ત - કુકડીની જેમ પગ પ્રસારણ. આદિ આગમ અર્થમાં અનુપયુક્ત. • સૂત્ર - પપ૩ થી ૫૫૫ - (૫૩) જે દૂધ, દહીં અદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રુચિ રાખતા નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૫૪) જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઉલટો વર્તે છે, તે પાપભ્રમણ કહેવાય છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૫૫૩ થી ૫૫૫ ૧૩૧ (૫૫૫) જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે, જે ગાણગાણિક છે. તે નિદિત પાપમણ કહેવાય છે. • વિવેચન ૫૫૩ થી ૫૫૫ દુધ, દહીં આદિ વિકૃતિના હેતુ રૂપ હોવાથી વિગઈ કહી છે. ઉપલક્ષણ થકી ધી આદિ બાકીની વિગઈ પણ લેવી. તથાવિધ પુષ્ટ આલંબન વિના પણ લે - આહાર કરે તેથી જ અનશનાદિ તપોકર્મમાં અપ્રીતિવાળો થાય. - સૂર્યના અસ્ત સમય સુધી અને ચ કારથી ઉદયના આરંભથી વારંવાર ખા-ખા કર્યા કરે. અર્થાત્ સવારથી સાંજ સુધી આહાર કરે, અર્થાત્ રોજેરોજે વારંવાર ખાય. જો કોઈ ગીતાર્થ સાધુ તેને પ્રેરણા વચન કહે કે “હે આયુષ્યમાન્! તું કેમ આહાર તત્પરતાથી જીવે છે? દુર્લભ મનુષ્ય જન્મમાં તપસ્યામાં ઉધમ કરવો ઉચિત છે, “ત્યારે તે સામું બોલે કે – “તમે ઉપદેશમાં કુશળ છો, અનુષ્ઠાન સ્વયં કરવામાં નહીં, અન્યથા તમે કેમ વિકૃષ્ટ તપ કરતા નથી?” તે જ આચાર્ય તપોકર્મમાં ઉધમવાન્ હોય, લાવેલા અન્ન આદિ બાળ, ગ્લાનને આપતા હોય, ત્યારે અતી આહાર લોલુપતાથી આચાર્યનો ત્યાગ કરે અને બીજા પાખંડો અર્થાત્ અન્ય મતવાળા કે જે અત્યંત આહારમાં પ્રસક્ત છે તેને સેવતો તે-તે મતમાં સરક્તો જાય, સ્વેચ્છા પ્રવૃત્ત થઈ છ માસમાં જ એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે - × - • તેથી જ દુનિન્દામાં અર્થાત્ દુરાચારપણાથી નિંધ થાય. હવે વીતિચાર વિરહથી તેને જ કહે છે - - • સૂત્ર - ૫૫૬, ૫૫૭ - જે પોતાનું ઘર છોડીને પરઘરમાં વ્યાવૃત્ત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપમણ કહેવાય છે. જે પોતાના જ્ઞાતિજનોથી આહાર ગ્રહણ કરે છે, બધાં ધરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શસ્યાએ બેસે છે. તે પાપશ્ચમ છે. • વિવેચન ૫૫૬, ૫૫૭ સ્વર્ક - પોતાનું, ઘર પ્રવજ્યા સ્વીકારીને છોડે છે. બીજાના ઘરમાં ભોજનાર્થી થઈ ગૃહસ્થોને આપ્તભાવ દર્શાવતો પોતેજ તેના કામો કરે છે, તે જ હેતુથી ગૃહ નિમિત્તે ક્રય-વિક્રય વ્યવહાર કરે છે, શુભાશુભ નિમિત્તે વડે દ્રવ્ય સર્જન કરે છે, વળી પોતાના સ્વજનાદિથી ઇચ્છિત એવા જે સ્નિગ્ધ, મધુર આહાર આપે તે સ્વજ્ઞાતિ પિંડને ખાય છે, પણ સામુદાયિક ભિક્ષાને ઇચ્છતો નથી, ઘણાં ઘરોની અજ્ઞાત ભિક્ષા લેતો નથી, ગૃહસ્થના પલંગ, ગાદી આદિ શય્યાને સુખશીલતાથી વાપરે છે. હવે અધ્યયનના ઉપસંહારમાં ઉક્ત દોષ ત્યાગનું ફળ કહે છે - · · • સૂત્ર - ૫૫૮, ૫૫૯ - જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન સંવૃત્ત છે, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કેવળ અનિવેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો - નથી પરલોકનો રહેતો. જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સતત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક થાય છે. તેમ હું કહું છું. • વિવેચન - પ૫૮, ૧૫૯ - પંચ સંખ્યક કુશીલ શીલ જેમનું છે તે પાર્થસ્થાદિ તે પંચકુશીલ. તેની જેમ અસંવૃત - અનિરુદ્ધ આશ્રય દ્વાર, હરણાદિ વેશધારક માત્ર, અતિ પ્રધાન તપસ્વી મુનિમાં અધોવત અર્થાતુ અતિ ધન્ય સ્થાનકવર્તીત્વથી નિકૃષ્ટ છે. હવે આનું ફળ કહે છે - આ જગતમાં ઝેરની જેમ નિંદિત, પ્રતિજ્ઞાભ્રષ્ટ અને સામાન્ય લોકોમાં પણ નિંદિત થાય છે. તે કારણે તે આલોકમાં કે પરલોકમાં કોઈ ગુણનું ઉપાર્જન કરતો નથી. - x-. જે ઉક્તરૂપ દોષોનો સદૈવ પરિત્યાગ કરે છે, કયા દોષોનો? યથાસુખ વિહાદિ પાપ અનુષ્ઠાન રૂપનો, તે તથાવિધ નિરતિચારપણાથી પ્રશસ્ય વ્રત વાળો થાય છે. ભાવમુનિત્વથી તે મુનિઓ મધ્યે ગણના પાત્ર થઈ આ લોકમાં અમૃતની જેમ પૂજિત થાય છે. બંને લોકમાં તે અતિ પ્રતીતપણાથી પ્રત્યક્ષ કહેવાય છે. તે કારણે પાપવર્જન જ કરવું જોઈએ. --, મનિ દીપરત્નસાગરે કરેલા આધ્યયન - ૧૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #400 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, ૧૮ ભૂમિકા અધ્યયન X - ૧૯ X *— X ♦ સત્તરમું અધ્યયન કહ્યું, હવે અઢારમું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં પાપનું વર્જન કહ્યું અને તે સંયતને જ થાય. તે ભોગ ઋદ્ધિ ત્યાગથી જ થાય. તે જ સંયતના ઉદાહરણથી અહીં કહેવાય છે. તે સંબંધે આવેલ આ અધ્યયનના x - નામનિક્ષેપામાં ‘સંયતીય' એ નામ છે. તેથી સંયત “જય’ શબ્દનો નિક્ષેપો કહે છે - • નિયુક્તિ - ૩૯૨ થી ૩૯૪ વિવેચન સંજયીય અધ્યયનમાં અર્થાત્ ‘સંજય નો’” નિક્ષેપો કરતાં તે નામ આદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યમાં આગમથી અને નોઆગમથી આદિ બે ભેદો પ્રસિદ્ધ છે, તે પૂર્વવત્ કહેવા. સંજયના અભિધેય રૂપથી આ અધ્યયન ઉત્પન્ન થયેલ છે, તેથી 'સંજયીય' નામ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે - - - - “સંયતીય - સૂત્ર - ૫૬૦ - કપિલ્લપુર નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. તે એક દિવસ મૃગયા - શિકારને માટે નીકળ્યો. • વિવેચન - ૫૬૦ ■ કાંપિલ્ય નગરમાં રાજા, લ યતુરંગી સેના, વાહન ગિલિ, ચિલિ આદિ રૂપથી સંપન્ન અથવા બૅલ - શરીર સામર્થ્ય, વાહન હાથી, ઘોડા, પદાતી આદિ. તેનું નામ સંજય હતું. મૃગયા - શિકારને માટે. સમીપતાથી નગરથી નીકળ્યો. તે કેવી રીતે નીકળ્યો? શું કર્યું? તે કહે છે - ૧૩૩ - . સૂત્ર ૫૧, ૫૬૨ તે રાજા વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિતૃત હતો... રાજા અશ્વારૂઢ હતો. તે રસ મૂર્છિત થઈને કાંપિલ્સનગરના કેંસર ઉધાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શ્રાંત હરણોને મારી રહ્યો હતો. આ જ અર્થને સૂત્ર સ્પર્શિકા નિર્યુક્તિથી સ્પષ્ટ કરે છે - • નિયુક્તિ ૩૯૫, ૩૯૬ + વિવેચન . - • વિવેચન ૫૬૧, ૫૬૨ - પદાતીનું સૈન્ય તે પાદાતાનીક, મહતા – ઘણાં પ્રમાણમાં મૃગોને ધકેલીને, તે જ કાંપિલ્ય નગર સંબંધી કેશર નામના ઉધાનમાં. ભીત - ત્રસ્ત, તે મૃગોને બાણ વડે હણે છે કે વ્યથિત કરે છે. રસમૂતિ - હરણનું માંસ ખાવામાં ગૃદ્ધ. કંપિલ્લપુરમાં સંજય નામે નસ્વરેન્દ્ર હતો, તે સેના સહિત કોઈ દિવસે મૃગયા માટે નીકળ્યો.. અશ્વારૂઢ રાજા હરણોને કેસર ઉધાન પ્રતિ દોડાવે છે, તે હરણો ત્રસ્ત થયા, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉત્તરાયયન મૂલસૂત્ર-સટીક અનુવાદ રાજા રસમૂર્ષિત થઈ તેમનો વધ કરે છે. તેટલામાં ત્યાં શું થયું તે સૂત્રકારશ્રી કહે છે. • સૂત્ર - ૫૬૩, ૫૬૪ - તે કેશર ઉધાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, તેઓ ધર્મધ્યાનને હાવી રહ્યા હતા. આશ્રયનો ક્ષય કરનારા તે લતામંડપમાં દાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો. ૦ વિવેચન - ૫૬૩, ૫૬૪ - પછી કેશર ઉધાનમાં અનગાર તપોધન સ્વાધ્યાય - અનુપ્રેક્ષાદિ ધર્મધ્યાનાદિ વડે ગુફત, યથાકાળ તેના આસેવનપણાથી સહિત, તેથી જ આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને ચિંતવે છે. ક્યાં? વૃક્ષાદિ આકીર્ણઆસી- વૃક્ષ, ગુલ્મ, લતાથી ઢંકાયેલા મંડપ - નાગવલ્લી આદિ સંબંધી, તેમાં રહીને ધર્મ ધ્યાન કરે છે. કર્મબંધના હેતુ એવા આશ્રયનો ક્ષય કરીને રહેતા તે અણગારની સમીપે આવેલા મૃગને સંજય નામના રાજાએ હચ્યું. આ જ અર્થને નિયંતિકાર વિશેષથી કહે છે - - નિર્યુક્તિ - ૩૯૭ + વિવેચન - કેશર ઉધાનમાં ગર્દભાલિ નામે અણગાર આસ્તીર્ણ મંડપમાં હિંસાદિ દોષોને ખપાવીને ધ્યાન કરતા હતા. પછી ત્યાં શું થયું? • સૂત્ર - ૫૫ - અશ્વારૂઢ રાજ જલ્દી ત્યાં આવ્યો, મૃત હરણ ને જોઈને તેણે ત્યાં એક તરફ ધ્યાનરત અણગારને જોયા. વિવેચન - ૫૬૫ - પછી અશ્વ ઉપર બેઠેલો રાજા સંજય શીધ્ર ત્યાં આવીને, જે મંડપમાં તે મુનિરાજ ધ્યાન કરતા હતા, ત્યાં વિનાશીત મૃગને જ, અણગારને નહીં જોઈને પછી તે જ સ્થાને રહેલા સાધુને જોયા. પછી તેણે શું કર્યું? • સૂત્ર - પ૬૬ થી ૫૬૯ - રાજા મુનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો. તેને થયું કે હું કેટલો મંદપુન્ય, સમૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કા. ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક આણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું - ભગવાન ! મને આ સાપરાધ માટે ક્ષમા કરો. તે અણગાર ભગવંત મનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી રાજ વધારે ભયાક્રાંત થયો. ભગવના હું સંજય છું આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું કે ફુઇ અણગાર પોતાના તેજથી કરોગે મનુષ્યને બાળી દે છે. • વિવેચન - પ૬૬ થી પ૬૬ - રાજા, મુનિના દર્શનથી ભય વ્યાકુળ થઈ ગયો. કેમકે મુનિ થોડા પણ આહત Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૮/૫૬૬ થી ૧૬૯ ૧૭૫ પામ્યા છે, તેની નીકટ મૃગના હનનથી તેમ થાય તેવું વિચાર્યું. મંદ પુણ્ય, રસ મૂર્જિત, હનનશીલ એવા મારા વડે. તેથી ઘોડાને છુટા કર્યો. તે અણગારને કહ્યું કે - હું સંજય નામે રાજા છું, ઉચિત પ્રતિપત્તિથી ચરણમાં વંદના કરી, આ અતિ આદર બતાવવા કહ્યું છે. કેમકે તેમના પગ પણ સ્તવનીય છે. હે ભગવન! આ મૃગયારૂપ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે વચનના નિરોધ રૂપ મૌનથી ગર્દભાલી અણગાર ધર્મધ્યાનમાં રહેલા હોવાથી કંઈ બોલ્યા નહીં કે - હું ક્ષમા કરું છું કે નથી કરતો. ત્યારે તેમના પ્રતિવચનના અભાવમાં આ અવશ્ય કૃદ્ધ છે, તેથી મારે સાથે કઈ બોલતા નથી એમ વિચારીને રાજા સંજય અતી ભયભીત થયો કે હું જાણતો નથી કે આ ક્રુદ્ધ અણગાર શું કરશે? ત્યારે તે બોલ્યો કે - હું સંજયનામે રાજા છું - *- ભગવા મારી સાથે કંઈક તો વાત કરો. ભયથી કરતા તે બોલ્યો કે - ક્રોધયુક્ત થયેલા મુનિ તેજોલેયાદિ વડે કરોડો મનુષ્યોને ભસ્મસાત્ કરી દે છે. તેથી હું ઘણો જ ડરી ગયેલો છું. આ જ વાતનો નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૩૯૮ થી ૪૦૧ + વિવેચન - ઘોડા ઉપર બેસેલો રાજા તેને જોઈને સંભ્રમથી ત્યાં આવ્યો. બોલ્યો કે - અરેરા હું આ કષિ વધથી લેપાયો. ઘોડાને છોડીને તે સાધુની પાસે આવ્યો. વિનયથી વંદન કરીને અપરાધની ક્ષમા માંગી. મૌન રહેલા તે અણગારે રાજાને જવાબ ન આપ્યો. તેમના તપ તેજથી ડરેલા સજાએ આ પ્રમાણે કહ્યું - હું કાંપિલ્યપુરનો અધિપતિ રાજા સંજય છું. હું આપના શરણે આવેલો છું, મને તમારા તપ-તેજથી બાળશો નહીં. • સૂત્ર - પ૦ થી ૫૭૬ - (૫૦૦) સાધુએ કહ્યું- હે રાજ! તને અભય છે. તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે. (૩૧) બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ નિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? (૫૭૨) રાજન ! તું જેમાં મોરબધ્ધ છે. તે જીવન અને રૂપ વિજળીની ચમક માફક ચંચળ છે. તું પેસાર્થને સમજતો નથી. (૫૭૩) ની, પુત્ર, મિત્ર, બહુજન અવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતાં નથી. (૫૭૪) પરમ દુઃખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નીરણ કરે છે. તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી તે રાજન! તું તપનું આચરણ કર. (૫૫) મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા- અર્જિત ધન અને સારી રીતે રાખેલ સ્ત્રીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજ ઉપભોગ કરે છે. (૫૭૬) જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે. તે તેના તે. જ કર્મો સાથે પરભવમાં જાય છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદોર • વિવેચન - પ૦ થી ૫૭૬ - (સૂત્રાર્થ અતિ સ્પષ્ટ છે, તેથી વૃત્તિગત વિશેષતા જ નોંધીએ છીએ) અભય - ભયનો અભાવ. તને કંઈ બાળશે નહીં. આ પ્રમાણે તેને આશ્વાસ્ય કરીને કહ્યું - પ્રાણીને અભય દેનાર થા. જેમ તને મૃત્યુનો ભય છે, તેમ બીજાને પણ છે. આ જ અર્થને વ્યતિરેક હારથી કહે છે - આ અશ્વાશ્વત જીવલોકમાં શા માટે પ્રાણિવધ રૂપ હિંસામાં અભિવો છે? જીવલોક પણ અનિત્ય છે, તું પણ અનિત્ય છે, તો થોડાં દિવસ માટે આ પાપ શા માટે ઉપાર્જે છે? આ ઉચિત નથી. આ પ્રમાણે હિંસાત્યાગનો ઉપદેશ આપીને રાજ્ય પરિત્યાગનો ઉપદેશ કહે છે - આ બધો ખજાનો આદિ અહીં જ છોડીને જવાનું છે. તે પણ અવશપણે જવાનું છે. ક્યાં? અનિત્ય જીવલોકમાં તો પછી શા માટે રાજાપણાનો ત્યાગ કરતો નથી? રાજ્યનો ત્યાગ જ યુક્ત છે. જીવલોકના અનિત્યત્વને જ બતાવતા કહે છે - આયુ અને શીસ્તી શોભા વિધુતના ચમકારા જેવી અતીવ અસ્થિર છે. તે જીવિત અને રૂપમાં તું મોહને ઘારણ કરીને રહેલો છે. મૂઢ જ હિંસામાં આસક્ત થાય છે. હે રાજન! તું પરલોકના પ્રયોજનને જાણતો નથી. પછી શું કરવું? પત્ની, મિત્રો, સ્વજનો જીવતાના જ ઉપાર્જિત ધન આદિના ઉપભોગથી ઉપજીવે છે. મૃત્યુની પાછળ કોઈ જતું નથી. તો શા માટે તું સાથે જાય છે? આ સ્ત્રી આદિ કૃતજ્ઞોમાં આસ્થા રાખીને ધર્મમાં ઉદાસીન થવાનું યુક્ત નથી. ફરી તેના નિબંધનના નિરાકરણને માટે કહે છે મરણ પામેલાના પુત્રો પિતાને, ઘણું દુઃખ થાય તો પણ ઘરમાંથી કાઢી જાય છે, હે રાજન ! તો શું કરવું જોઈએ? તપ આચર. વળી તે મૃતના નીહરણ પછી તેણે અર્જિત કરેલ ધન આદિ અને સર્વ ઉપાયથી પરિપાલિત સ્ત્રી વગેરેની સાથે તે મિત્ર. આદિ વિલાસ કરે છે. હે રાજન! તે બીજા; હૃષ્ટ - બહારથી પુલકાદિવાળા, તુષ્ટ - અંતરની પ્રીતિવાળા, અલંકૃત - વિભૂષિત થઈ તે જ ધનથી અને સ્ત્રીઓથી વિલાસ કરે છે. હે રાજન! આવી ભવસ્થિતિ છે, તેથી તપ કર. મરનારનું શું વૃત્તાંત છે, તે કહે છે - મરેલ વ્યક્તિએ જે શુભ • પુન્યપ્રકૃતિ રૂપ અથવા સુખ હેતુક કર્મ કરેલ છે અથવા દુઃખહેતુક કે પાપપ્રકૃતિરૂપ કર્મ છે, તે શુભાશુભ કર્મો વડે જાય છે, પણ દુઃખેથી પરિરક્ષિત દ્રવ્યાદિ વડે બીજા ભવમાં જતો નથી. જો શુભા-શુભ જ સાથે જનારા છે, તો શુભ હેતુક તપને જ આયાર પછી રાજાએ શું કર્યું? • સૂત્ર - ૫૭, ૫૭૮ - અણગારની પાસે મહાન ધર્મ સાંભળીને, રાજ મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થયો... રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવાન ગાલિની સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૮પ૭૩, પ૦૮ • વિવેચન - ૫૩૭, ૨૭૮ - સંજય રાજા એ તે અણગાર પાસે સાધુ ધર્મ સાંભળીને તેમની સમીપે મહા આદરથી, સંવેગ - મોક્ષનો અભિલાષ, નિર્વેદ - સંસારની ઉદ્વિગ્નતા પામીને, તેણે રાજયને છોડીને જિનશાસન- અરહંતદર્શનમાં દીક્ષા લીધી, પણ સુગત આદિ ઉપદેશેલ અસત્ દર્શનમાં દીક્ષા ન લીધી. કોની પાસે? ગર્દભાલિ નામક અણગારની પાસે. આ અર્થ નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૨ થી ૪૦૪ + વિવેચન - હે નરપતિ! તને અભય છે, જળના પરપોટા સમાન મનુષ્યત્વ છે, પોતાનું દુઃખ જાણવા છતાં, શા માટે હિંસામાં આસક્ત થાય છે? આ બધું જ છોડીને જ્યાં અવશ્ય જવાનું જ છે, તો પછી કિપાક ફળની ઉપમા સમાન ભોગોમાં શા માટે આસક્ત થાય છે? તે અલગારની પાસે ધર્મ સાંભળીને, તે ગુણસમગ્ર રાજ્ય છોડીને પ્રવજિત થયો. ઉક્ત નિયુક્તિ વ્યાખ્યાત પ્રાયઃ છે. વિશેષ આ અણદુઃખે • પોતાનું દુ:ખજનક મરણ. કિંગફ્લોપમણિલેસુ - જોવામાં મધુર દેખાતા પણ પરિણતિથી દારુણ એવી છાયા જેવી છે તેવા ફળો. અાગાર - અવિધમાન ગૃહ. તે શાક્યાદિને પણ સંભવે, તેથી કહ્યું - પ્રવજિત - વિષયાસક્તિના પરિવાર રૂપથી પ્રકર્ષથી નીકળેલો, ભાવાભિમુ. ગણ - મનોજ્ઞ શબ્દાદિ કામગુણો, તેનાથી સંપૂર્ણ તે ગુણસમગ્ર, એ પ્રમાણે દીક્ષા લઈ હેય અને ઉપાદેયને જાણીને, દશવિધ ચક્રવાલ સામાચારી રત, અનિયત વિહારીપણાથી વિચરતો તેવા પ્રકારના સંનિવેશમાં આવ્યો. ત્યાં તેને શું થયું? તે કહે છે - • સૂત્ર • પ૯, ૫૮૦ - રાષ્ટ્રને છોડીને પ્રજિત થયેલ ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું - જેમ તમારું આ રૂપ પ્રસન્ન છે, તેમ અંતર્મન પણ પ્રસન્ન છે? તમારું નામ શું છે? ગોત્ર કયું છે? કયા પ્રયોજનથી તમે મહાન મુનિ બન્યા છો? કઈ રીતે આચાર્યની સેવા કરો છો? કયા પ્રકારે વિનીત કહેવામાં છો? • વિવેચન - ૫%, ૫૮૦ • ગ્રામ નગદ સમુદાયને છોડીને દીક્ષા સ્વીકારેલ ક્ષત્રિય જાતિના મુનિએ કહ્યું, કોને ? સંજય મુનિને તે પૂર્વજન્મમાં વૈમાનિક દેવ હતા. ત્યાંથી ચ્યવીને ક્ષત્રિયકુળમાં જન્મ્યા. પૂર્વજન્મની સ્મૃતિથી, પૂર્વવતરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધેલી. પછી વિચરતા એવા તેણે સંજય મનિને જોયા, તેની સાથે વિમર્શ કરવા આ પ્રમાણે કહ્યું - તમારી આકૃતિ જેવી વિકાર રહિત દેખાય છે, તે જ પ્રકારે તમારું ચિત્ત પ્રસન્ન છે? તમારું નામ શું છે? કયા પ્રયજનથી માહણ - “હણ નહીં” એ પ્રકારે જેની મન અને વરાનની ક્રિયા છે તે. તે પ્રવજિતને જ સંભાવે છે. બુદ્ધ - આયાર્યને કઈ રીતે પ્રતિયરો છો? કઈ રીતે વિનયવાનું કહેવાઓ છો? ત્યારે સંજય મુનિએ કહ્યું - Jain 38/12 ternational Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/ર • સૂઝ - ૫૮૧ - મારું નામ સંજય છે, મારું ગોત્ર ગૌતમ છે. વિધા અને ચરણના પાચ્છામી “ગર્દભાલિ” મારા આવાય છે. • વિવેચન - ૫૮૧ - તમારું નામ શું? પ્રશ્નનો ઉત્તર આપ્યો કે - મારું નામ સંજય છે. એ પ્રમાણે બધાં પ્રશ્નો ઉત્તર સૂત્રાર્થમાં કહ્યો છે. વિશેષ આ - આચાર્ય એટલે ધમોપદેશક, જેના વડે તત્વ વિધમાન છે તે વિધા - શ્રત જ્ઞાન, ચરણ - ચારિત્ર. આ વિધા અને ચારિત્રના પર્યાન્વગામી. વિધાચરણના પારગવી, તેના વડે નિવૃત્ત - મુક્તિરૂપ ફળ કહ્યું. તેથી તે અર્થમાં હું માહણ છું. જેવો તેમનો ઉપદેશ છે, તે પ્રમાણે હું સેવન કરું છું. આ પ્રમાણે જાણીને તેના ગુણ બહુમાનથી આકૃષ્ટ થઈ ક્ષત્રિય બોલ્યા - • સૂત્ર - ૫૮૨ - હે મહામુનિ કિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન આ ચાર સ્થાનો વડે કેટલાંક તત્ત્વ વેતા અસત્ય તત્ત્વને પ્રરૂપે છે. • વિવેચન - ૫૨ - (અહીંવૃત્તિમાં જે વાદોનું દર્શન છે, તે અમારા નિર્ધારિત ક્ષેત્રની બહારનો વિષય હોવાથી છોડી દીધેલ છે, છતાં વિસ્તાર જાણવા સૂયગડાંગ સૂત્ર જેવું) ક્રિયા- “છે' તે સ્વરૂપે. ઓક્રિયા - તેનાથી વિપરીત. વિનય - નમસ્કાર કરણ આદિ. જ્ઞાન - વસ્તુ તત્ત્વનો બોધ, તેનો અભાવ તે અજ્ઞાત. હે મહામુનિ! સમ્યફ પ્રવજ્યા પ્રતિપત્તિ ગુરુ પરિચયિિદ કરણથી પ્રશંસાય છે. આ ક્રિયાદિ ચાર વડે જીવો ફર્મવશ થઈ તેમાં રહે છે તેથી સ્થાન - મિથ્યા અધ્યવસાયના આધાર ભૂત, તેના વડે અપાય છે. જેના વડે જીવાદિ વસ્તુને તે જાણે છે, તેથી મેયજ્ઞ, ક્રિયાદિ ચાર સ્થાનો વડે સ્વ-સ્વ અભિપ્રાયથી કલ્પિત વસ્તુ તવ પરિચ્છેદી થઈ કુત્સિત પ્રકર્ષથી બોલે છે. ક્રિયાવાદી - “આત્મા છે તેમ માને છે. - x x x x જે અક્રિયાવાદી છે તે અ'િ ક્રિયા વિશિષ્ટ આત્માને ઇચ્છતા નથી. - x x x x-ઇત્યાદિ. - x x- જે આવા નથી તે દેવલોક ગતિમાં અનેકવિધ સૂતધર્મનું આચરીને જાય છે. અહીં સત્વરૂપમારૂપ કૃતઘર્મ જ છે. તેથી હે આર્ય! અસત્ પ્રરૂપણાના પરિહારથી સત્વરૂપણાવાળા જ તમારે થવું જોઈએ. આ પાપકારીઓ કેવા છે? તે કહે છે - • સૂત્ર - ૨૮૫ - આ કિસાવાદી આદિનું કથન માયાપુર્વક છે, તેથી મૃષા ભાષા છે, નિરર્થક છે. હું તેનાથી સંયમપૂર્વક રહું છું અને ચાલું છું. • વિવેચન - ૫૮૫ - શકતાપૂર્વક બોલતા જે અનંતર ક્રિયાવાદીઓ છે, તેઓ મૃષાભાષા બોલે છે. તે વચન સમ્યગુ અભિધેય શૂન્ય છે. તેથી તેમની ઉક્તિ સાંભળવાથી હું ઉપરત થયેલ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૮૫ ૧૭૯ છું. વિશેષથી તેમના સ્થિરીકરણાર્થે કહે છે કે - તેમનાથી બચવા હું ઉપાશ્રયમાં રહું છું અને ગોચરચર્યાદિમાં જઉ છું. તો તમે તેમના વચનો સાંભળી કઈ રીતે સંયત રહેશો? • સૂઝ - ૫૮૬ - જે મિથ્યાષ્ટિ અને અનાર્ય છે, તે બધાં મારા જીણેલા છે. હું પરલોકમાં રહેલાં એ મને સારી રીતે જાણું છું. • વિવેચન - ૫૮૬ - બધાં જ તે ક્રિયાવાદીઓ મારા જાણેલા છે કે આ વિપરીતા - પરલોક આત્માદિ અપલાપિતા યુક્ત દષ્ટિ - બુદ્ધિવાળા, મિથ્યાષ્ટિ છે. તેથી જ અનાર્ય કર્મ પ્રવૃત્ત છે. તેમને આવા પ્રકારના કેમ જાણયા? અન્ય જન્મ વિધમાન હોવા છતાં આત્માને અવિપરીત જાણે છે. પણ પરલોકમાં આત્માના સખ્ય વેદનથી મેં આ પ્રમાણે જાણેલ છે. તેથી તેમના વચનો સાંભળીને હું સારી રીતે મને બચાવું છું. આત્માનો બીજા જન્મ કઈ રીતે જાણો છે? • સૂત્ર - ૫૮૭, ૫૮૮ - હું પહેલા મહાપ્રાણ વિમાનમાં વર્ષ શતોપમ આયુવાળો હુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આવું પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. બ્રહ્મલોકનું આણુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છે. હું જે રીતે મારી આયુને જાણું છું, તેમજ બીજાની આયુ પણ જાણું છું. વિવેચન - ૫૮૭, પ૮૮ - હું પહેલાં મહાપ્રાણ નામના બ્રહાલોક વિમાનમાં દીતિમાન અને વર્ષશત જીવિતની ઉપમા જેવી છે તેવો દેવ હતો. જેમ અહીં ૧૦૦ વર્ષનું જીવન એ પરિપૂર્ણ આયુ કહેવાય છે, તેમ હું પણ ત્યાં પરિપૂર્ણ આયુવાળો હતો. જે તે પાલિ - જીવિત જળ ધારણાથી ભવસ્થિતિ, તે આગળ મહા શબ્દના ઉપાદાનથી અહીં પલ્યોપમ પ્રકામ અને સાગરોપમ પ્રમાણ કહેવાય છે. ઉત્કૃષ્ટથી પણ ત્યાં સાગરોપમ જ આયુ લેવાય છે. ઉત્સર્પિણી આદિથી નહીં - 1 - - ત્યાં મારી મહાપાલી દિવ્ય ભવસ્થિતિ હતી. તે સ્થિતિના પરિપાલન પછી પાંચમા કલેથી ચ્યવીને મનુષ્ય સંબંધી ભવમાં આવ્યો. આ તેનું જાતિ મરણ રૂપ અતિશય જ્ઞાન બતાવીને કહે છે, હું મારું અને બીજાનું આયુ પણ જાણું છું. આથતિ જે પ્રકારે સ્થિતિ હોય, તે જ પ્રકારે પણ અન્યથા નહીં. આ રીતે પ્રસંગથી અને પરિતોષથી ન પૂછવા છતાં પણ સ્વ વૃત્તાંત જણાવીને ઉપદેશ અર્થે કહે છે. • સૂત્ર - ૫૮ - વિવિધ પ્રકારની રુચિ અને વિકલ્યોને તથા બધા પ્રકારના અનર્થક વ્યાપારોને સંતાત્મા મુનિ સર્વ પ્રકારે ત્યાગ કરે. આ તત્ત્વજ્ઞાન રૂપ વિધાનું લક્ષ્ય કરીને સંયમ માર્ગે સચરણ કરે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર - વિવેચન - ૫૮૯ વિવિધ પ્રકારની રુચિ - ક્રિયાવાદી આદિ મત વિષયક ઇચ્છા, છંદ - સ્વમતિ કલ્પિત અનેક અભિપ્રાય, તેનો સંયત મુનિ ત્યાગ કરે. તથા અનર્થ હેતુક જે સંપૂર્ણ હિંસા આદિ વિષયક હોય તેને પણ વર્ષે અથવા બધાં જ ક્ષેત્રાદિમાં નિયોજન જે વ્યાપાર, તેને પણ પરિવર્તે, આવા પ્રકારની વિધા - સમ્યગ્ જ્ઞાન રૂપનું લક્ષ્ય કરીને તમે સમ્યક્ એવા સંયમ માર્ગે ચાલો. - બીજું - ૧૮૦ • સૂત્ર - ૫૯૦ હું શુભાશુભસૂચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહુ છુ. દિવસરાત ધર્માચરણમાં ઉધત રહું છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો. ♦ વિવેચન ૫૦ પ્રતિક્રમામિ “ હું પ્રતિ નિવર્યુ છું. કોનાથી? શુભાશુભ સૂચક અંગુષ્ઠ પ્રશ્નાદિથી અથવા બીજા પણ સાધિકરણોથી. ગૃહસ્થોના કાર્યોની આલોચનારૂપ મંત્રણાઓથી પણ, કેમકે તે અતિ સાવધ છે. જે સંયમ પ્રતિ ઉત્થાનવાદ્ન છે તે ધર્મ પ્રતિ ઉધત છું, તે પણ ક્યારેક નહીં, રોજેરોજ. આ પ્રમાણે જાણીને તમે પણ તપમાં વિચરો. ફરી કહે છે - - .. - - ♦ સૂત્ર - ૫૯૧ જે તમે મને સમ્યક્ શુદ્ધ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને સર્વજ્ઞ એ પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં છે. “ વિવેચન ૫૧ - જે મને કાળ – પ્રસ્તાવમાં અવિપરીત બોધવાળા ચિત્તથી તમે પૂછો છો, તેને સૂત્ર પણાથી હું પ્રગટ કરીશ - પ્રતિપાદન કરીશ. બુદ્ધ એટલે વસ્તુ તત્ત્વને જાણનાર, “હું કઈ રીતે જાણું છું?' તેથી કહે છે - જે કંઈ આ જગમાં જ્ઞાન - યાવિધ વસ્તુનો અવબોધપ્રચારાય છે. તે જિનશાસનમાં છે, તેમ જાણવું. હું ત્યાં રહેલો યું, તેથી હું તે જાણું છું. તમે સમ્યગ્ બુદ્ધ ચિત્તથી પૂછો છો. તેથી મેં પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેથી તમને જે ઇચ્છા હોય તે પૂછો, અથવા તે જ લક્ષ્ય કરીને જે કહેવાયું કે હું મારું અને બીજાનું આયુ જાણું છું. તેથી તેણે સંજય મુનિને પૂછ્યું કે મારું આયુ કેટલું છે? તેથી આણે કહ્યું કે - જે તમે કાળવિષયમાં પૂછો છો, તે મેં પ્રતિપાદિત કરેલ છે. તે જ્ઞાન જિનશાસનમાં વિધમાન છે, પણ બીજા સુગતિ આદિ શાસનમાં નથી, તેથી જિનશાસનમાં જ યત્ન કરવો જોઈએ. તેથી જેમ હું જાણું છું, તેમ તમે પણ જાણો. - x - x • સૂત્ર - ૫૨ - ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને પ્રક્રિયાનો ત્યાગ કરે. સાક્ દૃષ્ટિથી દૃષ્ટિસંપન્ન થઈ તમે દુશ્વર ધર્મનું આચરણ કરો. ક્રિયા - “જીવ છે” ઇત્યાદિ રૂપ કે સદનુષ્ઠાન રૂપ, રુચિ - તેવી તેવી ભાવનાથી જે જે પ્રકારે આ આત્મામાં રુચિ જન્મે તેમ ધારણ કરે કોણ? શ્રીર - મિથ્યાર્દષ્ટિથી Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૧૮૫૬૨ ક્ષોભિત નહીં તેવા તથા અક્રિયા - “આત્મા નથી' ઇત્યાદિ અથવા મિથ્યાÈષ્ટિથી પરિકલ્પિત તેને અનુષ્ઠાનરૂપ, તેનો ત્યાગ કરે. સખ્યણું દર્શન રૂપના હેતુભૂતતાથી દષ્ટિસંપન્ન, એ પ્રમાણે સખ્ય દર્શન અને જ્ઞાન યુક્ત થઈને ચારિ ધર્મનું આસેવન કરો. કેમકે તે અત્યંત દુરનુષ્ઠય છે. ફરી ક્ષત્રિય મુનિ જ સંજય મુનિને મહાપુરુષોના ઉદાહરણથી સ્થિર કરવાને માટે કહે છે : • સૂત્ર • ૫૯૩ થી ૬૧૦ • (૫૯૩) અર્થ અને ધર્મી ઉપશોભિત આ મુજ પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રવજિત થયા. (૫૯૪) નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યાને છોડીને સંયમ સાધનાથી પરિનિવણને પ્રાપ્ત થયા. (૫૯) મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી મલવા ચક્રવર્તી ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી. (૬૬) મહા શદ્ધિ સંપન્ન, મનુષ્યન્દ્ર સનકુમાર ચક્રવતીએ પુત્રને રાજય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું. (૫૯) મહર્દિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તી એ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૫૯૮) ઇક્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નારેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમા ક્યુ એ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી. (૫૯૯) સાગર પર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કમરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ કાર (નાથ) અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૬૦) ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું. (૬૧) શગુના માનનું મર્દન કરનાર હરિપેણ ચક્રવતીએ પૃથ્વી ઉપર એક છત્ર શાસન કરીને પછી અનુગ્ગતિ પ્રાપ્ત કરી. (૬૦) હાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવતી એ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમને આચરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. (૬૦) સાક્ષાd દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશામઢ રાજાએ પોતાના બધાં પ્રકારની પ્રમુદિત દશાર્ણ અજયને છોડીને પ્રdયા વીધી અને મુનિ ધર્મનું આચરણ કર્યું (૬૪) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શામ ધર્મમાં સરાફ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનય બનાવ્યા. (૬) ફલિંગમાં કર કંફ, પાંચાલમાં હિમણ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગ્ગતિ.... ( ભલ) Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર (૬૦૬) રાજઓમાં વૃષભ સમાન હતા. તેઓએ પોતપોતાના પુત્રોને રાજયમાં સ્થાપિત કરીને ગ્રામય ધર્મ સ્વીકાર કર્યો. (૬૦) સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરી, પ્રવજ્યા લીધી, મુનિ ધર્મ વિજય, અનુત્તરગતિ પામ્યા. (૬૦૮) આ પ્રકારે ય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાએ કામ ભોગોનો પરિત્યાગ કરી, ” રૂપી મહાવનાનો નાશ કર્યો. (૬૦૯) તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુસસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રજ્ઞા લીધી. (૬૨૦) તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યું. • વિવેચન - ૫૯૩ થી ૬૧૦ • અહીં સત્તર સૂત્રો છે. અનંતરોક્ત પુજના હેતુપણાથી પુન્ય, તેના વડે જે અર્થ જણાય યે, તે પુજ્ય પદ અથવા પુન્યનું સ્થાન તે પુજ્ય પદ - ક્રિયા આદિ વાદિ સ્વરૂપ વિવિધ રુચિ પરિવર્જનાદિ આવેદક શબ્દ સંદર્ભ સાંભળીને, અર્થ કરાય તે અર્થ - સ્વર્ગ, અપવમદિ. ધર્મ - તેના ઉપાય રૂપ ધૃતધમદિ, તેના વડે ઉપશોભિત એવા ભરત નામના ચક્રવર્તી ભરત વર્ષ ક્ષેત્રનો ત્યાગ કરીને, વિષયોને છોડીને દીક્ષા લીધી. સગર ચક્રવર્તીએ પણ આદિ બધું સ્પષ્ટ છે. વિશેષ આ સમુદ્ર પર્યન્ત ત્રણ દિશા, અન્યત્ર હિમવતુ પર્યન્ત, એશ્વર્ય - આજ્ઞા ઐશ્વર્યાદિ, કેવલ- પરિપૂર્ણ કે અનન્ય સાધારણ દયયા - સંયમ વડે પરિ નિવૃત્ત - અહીં જ કષાયરૂપી અગ્નિને શીતીભૂત કે મુક્ત કરીને. અર - અર નામક તીર્થકર ચક્રવર્તી, રત કે ના અભાવ રૂપ અરત કે અરજ અથવા શૃંગાદિ રસના અભાવથી અરસ થઈ મુક્તિમાં ગયા. ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ નામે ચક્રવર્તીએ આયર્યો. એક છત્ર - રાજ ચિહ્ન જેને છે તે અર્થાત અવિધમાન બીજો રાજા. તે પૃથ્વીને વશીકૃત કરીને, અહંકારનો વિનાશ કરીને મનુષ્યન્દ્ર અતિ ચક્વત. શોભન પ્રકારથી રાજ્યાદિનો પરિત્યાગ કરવાના સ્વભાવવાળા- સુપરિત્યાગી. જિનવરે કહેલ અધારીત યરીને જય ચક્રી અનુત્તરગતિને પામ્યો. દશાર્ણ નામે દેશ, તેનો અધિપતિ, સર્વ ઉપદ્રવ રહિત અને પ્રમોદવાનું રાજ્યને ત્યજીને, પ્રતિબદ્ધવિહારપણાથી વિચર્યો, સાક્ષાત્ શએ અધિક વિભૂતિ દર્શન વડે તેને ધર્મ પ્રતિ પ્રેરિત કરેલો હતો. શ્રામાણ્ય- શ્રમણ ભાવમાં પર્યપસ્થિ - તે અનુષ્ઠાન પ્રતિ ઉધત થયો. તથા સૌવીરમાં રાજવૃષભ - તે કાળો વર્તતા રાજામાં પ્રધાન, રાજ્યનો ત્યાગ કરીને. મુનિ - ત્રિકાળ અવસ્થા વેદી થઈને ચરે. તે કોણ? ઉદાયન નામે હતો તે પ્રજિત થયો. મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પામ્યો. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૯૩ થી ૬૧૦ ૧૮૩ તે જ પ્રકારે કાશી મંડલાધિપતિ, અતિપશાચ સંયમમાં જેમનું પરાક્રમ - સામર્થ્ય છે, તે સત્યપરાક્રમી થઈને તે કર્મ મહાવનને બાળી નાંખ્યું. તે પ્રમાણે વિજય નામે આર્તધ્યાન રહિત, દીન અને અનાથાદિને દાન દેવાથી પ્રાપ્ત કીર્તિ અથવા સકલદોષ રહિતતાથી અબાધિત કીર્તિ જેની છે, તે અનાd કીર્તિ. આજ્ઞા - આગમ. - x x- તથા વિધા આકૃતિ અર્થાત્ મુનિવેશ રૂપ જેમાં છે તે. ગુણ સમૃદ્ધ એવા તે સજાએ દીક્ષા લીધી. તથા મસ્તક માટે મસ્તક આપીને અથજીવિતથી નિરપેક્ષ થઈને સર્વ જગતના ઉપરિવર્તિપણાથી મોક્ષ. અહીં શિર' એટલે કેવલ લક્ષ્મી. આ મહાપુરુષોના ઉદાહરણો વડે જ્ઞાનપૂર્વક ક્રિયાનું માહાસ્ય બતાવીને ઉપદેશ આપવાને માટે કહે છે - • સૂત્ર - ૬૧૧ - આ ભરત આદિ સૂર અને ઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિરોષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો, તેથી અહેતુવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કઈ રીતે ઉન્મત્ત વત પૃeણી ઉપર વિચરણ કરે? • વિવેચન - ૬૧૧ - કયા પ્રકારે ધીર ક્રિયાવાદી આદિ પરિકલ્પિત કુહેતુ વડે ઉન્મતની માફક તાત્વિક વસ્તુનો અપલાપ કરીને જેમ-તેમ બોલવા વડે પૃથ્વી ઉપર ભ્રમણ કરે અર્થાત્ ન કરે. શા માટે? જે અનંતર કહેલ ભરત આદિને વિશવથી જાણીને જિનશાસનને ગ્રહણ કરીને - મનમાં અવધારીને શૂઢ અને ઢપરાક્રમી આનો જ આશ્રય કરે. અતિ જે પ્રકારે આ મહાત્માઓએ કવાદી કલ્પિત દર્શનનો પરિહાર કરીને જિનશાસનને વિશેષ ગ્રહણ કરીને નિશ્ચિત થયા, તેમ તમારે પણ ધીરતાપૂર્વક આમાં જ નિશ્ચિત ચિત્તને ધારણ કરવું • સૂત્ર • ૧૨ - મેં આ અત્યંત વ્યક્તિ સંગત સત્ય વાણી કહી છે. તેને સ્વીકારીને અનેક જીવો સંસારનો પાર પામ્યા, પામે છે અને ભાવિમાં પણ પામશે. • વિવેચન • ૬૧ર - અતિશય નિદાન - કારણો વડે, શો અર્થ છે? હેતુ વડે પણ પwત્યયથી નહીં. ક્ષમા - યુક્ત તે અત્યંત નિદાન ક્ષમ અથવા નિદાન - કર્મકાલ શોધવા તે, તેમાં સમર્થ, સંપૂર્ણ સત્ય મેં કહેલ છે, તે વાણી - જિનશાસનના જ આશ્રયણીય રૂપ છે. તેને અંગીકાર કરીને કેટલાંયે જીવો તરી ગયા છે. હાલ પણ બીજા ક્ષેત્રોની અપેક્ષાએ પાર પામી રહ્યા છે, તથા ભાવિમાં પણ ભવસમુદ્રને તરી જશે. -૦- જો એમ છે તો • સૂત્ર - ૬૧૩ - વીટ સાધક એકાંતવાદી અહેતુવાદોમાં પોતાને કઈ રીતે જોડ? જે સન અંગોથી વિનિમુક્ત છે, તે જ કમરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેમ હું કહું છું. • વિવેચન - ૬૧૩ - કઈ રીતે ધીર અહેતુને ગ્રહણ કરીને, ક્રિયાદિવાદી મતમાં સર્વ પ્રકારે વસે? તેમાં અભિનિવિષ્ટ ન થાય. અહેતુ વડે આત્માનો નિવાસ ન જ કરે. આમ ન કરવાનું ફળ શું? નિરવશેષ - સંપૂર્ણ પણે જીવો કર્મોથી બંધાય છે. દ્રવ્યથી કર્મ દલિફો બંધાય અને ભાવથી મિથ્યાત્વરૂપ બાંધે. તેથી આવા ક્રિયા આદિ વાદોથી વિરહિત થઈ, સર્વે સંગથી વિમુક્ત થઈને તે રજરહિત થયેલાઓ સિદ્ધ થાય છે. આના વડે ઉક્ત હેતુના પરિહારથી સમ્યગ જ્ઞાન હેતપણાથી સિદ્ધત્વ રૂપ ફળ કહ્યું. આ પ્રમાણે સંજયમુનિ અનુશાસિત કરીને તે ક્ષત્રિયમુનિ વિવક્ષિત સ્થાને ગયા. સંજયમુનિની વક્તવ્યના નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૦૫ + વિટ્વચન - ઘણા વર્ષો તપ અને ચાસ્ત્રિ આસધના કરીને રાગાદિ કલેશોને દૂર કરીને, તે સ્થાનને પ્રાપ્ત થયા, જે સંપ્રાપ્ત થતાં કોઈ શોક રહેતો નથી. મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૮નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #412 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અધ્ય. ૧૯ ભૂમિકા અધ્યયન - ૧૯ - મૃગાપુત્રીય” છે. ૦ અઢારમું અધ્યયન કહ્યું, હવે ઓગણીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભોગ નાદ્ધિનો ત્યાગ કહ્યો. તેનાથી શ્રામાણ્ય જન્મે છે, તે અતિકમતાથી પ્રશસ્યતર થાય છે. તેથી અપ્રતિકર્મતા કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪- નામ નિષ્પન્ન નિક્ષેપમાં મૃગાપુત્રીચ નામથી મૃગાના પુત્રનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૦૬ થી ૪૦૮ + વિવેચન - મૃગાનો નિક્ષેપનામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે છે. મૃગાના આયુ અને નામ ગોત્રને વેદતા તે ભાવમૃગા થાય. એ પ્રમાણે પુત્રનો પણ નિક્ષેપો જાણવો. બધું જ પૂર્વવત કહેવું. વિશેષ એ કે આલાવો મૃગાનો જાણવો. નામ નિરુક્તિ કહે છે - • નિક્તિ - ૪૯ - વિવેચન મૃગા નામે અગ્રમહિષી હતી. તેનો પુત્ર તે મૃગાદેવી પુત્ર “બાલશ્રી' નામે ઉત્પન્ન થયો. તેથી મૃગાપુત્રીય નામક, “મૃગા' શબ્દથી મૃગાદેવી ઉક્ત આ અધ્યયન છે. તેમ જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપ કહો. - x- હવે સૂત્ર કહે છે - , • સૂત્ર - ૬૧૪ થી ૬૧૭ - (૬૧૪) કાનન જાને ઉધાનોથી સુશોભિત “સુગ્રીવ' નામના રમ્ય નગરમાં ભલભદ્ર રાજા હતો. મૃગા પટ્ટરાણી હતી. (૬૧૫) તેમને ભલશ્રી નામે પુત્ર હતો. તે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે માતા-પિતાને પ્રિય હતો. સુવરાજ અને મીશ્વર હતો. (૬૧) પ્રસન્ન ચિત્તથી તે સદા નાંદન પ્રાસાદમાં દીમુંગ દેવોની માફક (પોતાની) સ્ત્રી સાથે ક્રીડા કરતો હતો. (૬૧) કોઇ દિવસે મૃગાપુત્ર મણિ અને રત્નોથી જડિત કુષ્ટિક તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઉભો હતો. નગરના ચતુષ્કાદિ જઈ રહ્યો હતો. • વિવેચન : ૧૪ થી ૬૧૭ - સુગ્રીવ નામના નગર, જે રમણીય કાનન - મોટા વૃક્ષો આશ્રિત વનો વડે, ઉધાનો વડે શોભતું હતું. ત્યાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા નામે તેની અગ્રમહિણી - પ્રધાનપત્ની હતી. તેઓને એક પુત્ર હતો, તેનું બલશ્રી' નામ હતું. તે માતાપિતાએ રાખેલ હતું. લોકમાં તેનું નામ “મૃગાપુત્ર” વિખ્યાત હતું તે તેના માતા-પિતાને વલ્લભ હતો. યુવરાજ રૂપે તેનો અભિષેક કરેલો હતો. દમિન - શત્રુઓનું દમન કરનારો હતો. પ્રભુર્દમીશ્વર હતો અથવા સહજ ઉપશમ ભાવથી ઇશ્વર તે દીશ્વર, આ ભાવિકાળની અપેક્ષાએ છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂઝસટીક અનુવાદ તે કાંદા - લક્ષણયુક્તતાથી સમૃદ્ધિજનક એવા પ્રાસાદમાં તે પ્રમાદાઓ સાથે વિલાસ કરતો હતો. કોની જેમ? દોગંદગ દેવની જેમ. આ દેવો તેત્રીશ હોય છે, તેઓ નિત્ય ભોગ પરાયણ, સદા હર્ષિત ચિત્ત હોય છે તે એ પ્રમાણે ક્રીડા કરતા કદાચિત વિશિષ્ટ મહામ્યવાળા ચંદ્રકાંતાદિ મણીઓ અને ગોમેયક આદિ રત્નોથી યુક્ત કુઠ્ઠિમતલ જેમાં છે, તેવા પ્રાસાદમાં જ્યાંથી દિશાઓનું આલોકન થાય તેવા ગવાક્ષમાં અર્થાત્ સર્વથી ઉપર રહેલી ચતુરિકા રૂપમાં બેઠા બેઠા કુતૂહલથી જોઈ રહ્યો હતો. શું જોઈ રહ્યો હતો? તે સુગ્રીવ નગરના ચતુષ્ક, મિક, ચત્વરોનું પછી શું થયું? • સૂત્ર - ૬૧૮ થી ૬૨૨ (૬૧૮) મૃગાપુત્રએ ત્યાં રાજપથ ઉપર જતાં એવા તપ, નિયમ અને સંયમ ઘર, શીલ સમૃદ્ધ, ગુણોની ખાણ એવા એક સંયત શ્રમણને છે . (૧૯) મૃગાપુત્ર તે મુનિને અનિમેષ દષ્ટિથી જુએ છે અને વિચારે છે કે - હું માનું છું કે આવું રૂપ મેં આની પહેલાં પણ ક્યાંક જોયેલ છે. (૬૨૦) સાધુનું દર્શન તથા ત્યારપછી શોભન અદયવસાય થતાં, ઉહાપોહ કરતાં મોહમામ મૃગાપુત્રને જતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. (૬ર૧) સલિજ્ઞાન સમુત્ય થતાં તે પૂર્વ જાતિનું સ્મરણ કરે છે. - દેવલોકથી અવીને મનુષ્યભવમાં આવેલ છું. (૬૨) જાતિ સ્મરણ ઉત્પન્ન થતાં મહર્તિક મૃગાપુત્ર પોતાની પૂર્વજાતિ અને પૂર્વ આચરિત ગ્રામનું સ્મરણ કરે છે. • વિવેચન - ૧૮ થી ૬૨૨ - ત્યાર પછી તે ચતુષ્ક, ત્રિક, યત્વરમાં સંયત શ્રમણને જતાં જુએ છે. અહીં શ્રમણ તો શાક્યાદિ પણ હોય. તેથી સંયત શબ્દનું ગ્રહણ કર્યું પ• અનશન આદિ, નિયમ - દ્રવ્યાદિ અભિગ્રહ રૂપ અને સંયમને ધારણ કરનાર, તેથી જ શીલ - ૧૮૦૦૦ શીલાંગ રૂ૫, તેનાથી પરિપૂર્ણ. તેથી એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોની ખાણ સમાન હતા. તે શ્રમણ સંયતને જોઈને મૃગાપુત્ર ને થયું કે આવા પ્રકારનો આકાર મેંપૂર્વે ક્યાંક જોયેલ છે. પૂર્વે પૂર્વજન્મમાં બાકી સ્પષ્ટ છે. વિશેષ એ કે - અધ્યવસાન એટલે અંતઃકરણના પરિણામ, શોભન - ક્ષાયોપથમિક ભાવ વર્તી, મોહ - મેં આવું ક્યાં જોયું છે? અતિ ચિંતાથી પિત્ત સંઘટ્ટ જ મૂછ રૂપને પ્રાપ્ત થયા તથા પૌરાણિક જન્મ અને જન્માંતરમાં અનુષ્ઠિત શ્રમણભાવનું સ્મરણ થયું આને જ અતિસ્પષ્ટતા હેતુથી કહેવા માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૧૦ થી ૪૧૬ + વિવેચન - સુગ્રીવનગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેની અગમહિષી મૃગાવતી નામે હતી. તે બંનેનો પુત્ર “બલશ્રી' નામે હતો. તે ધીમાન, વજ ઋષભ સંઘયણી, યુવરાજ, Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૧૮, ૬૨૨ ૧૮૩ ચરમ ભવધારી હતો. તે રમ્ય એવા નંદન નામક પ્રાસાદમાં નંદિત થતાં હૃદયથી પ્રમદાઓની સાથે દોર્ટુગક દેવની માફક ક્રીડા કરતો હતો. તેમાં કોઈ દિવસે પ્રાસાદતલ ઉપર રહેલા તેણે નગરના માર્ગ ઉપર ગુણ સમગ્ર એવા મુનિને જોયા. રાજપથ ઉપર જતાં તે સંયત શ્રમણને જોયા, જે તપ-નિયમ-સંચમના ધારક, શ્રુતસાગરના પારગ અને ધીર હતા. ત્યારે તે રાજપુત્રને શ્રમણને અનિમેષ દૃષ્ટિથી જોતો વિચારે છે કે - મેં પૂર્વ જન્મમાં આવું રૂપ ક્યાંક જોયું છે. એ પ્રમાણે અનુચિંતન કરતાં ત્યાં જ સંજ્ઞિજ્ઞાન ઉત્પન્ન થયું. મેં પણ પૂર્વ ભવમાં આવું શ્રામણ્ય પાળેલ છે, તે જાણ્યું, ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે કૃમિા ્ - ચિત્ત સ્વાસ્થ્યવાળા, ચરમ ભવધારી - પર્યન્ત જન્મવર્તી, ઉશંદમાણ - પ્રબળતાથી આનંદને પામતા મનવાળો, રુન્દ - વિસ્તીર્ણ, ગુણ - ઋજુત્વ, સમત્વ આદિ, સમગ્ર - પરિપૂર્ણ આ બધાં વડે ભાવભિક્ષુત્વ બતાવ્યું - × – x - જાતિ સ્મરણ થયા પછી શું કર્યું? • સૂત્ર - ૬૨૩ • વિષયોથી વિરક્ત અને સંયમમાં અનુરક્ત મૃગાપુત્રએ માતાપિતાની સમીપ આવીને આ પ્રમાણે કહ્યું “ • વિવેચન - ૬૨૩ વિષય - મનોજ્ઞ શબ્દાદિમાં આસક્તિ ન કરતાં, સંયમમાં રક્ત થઈને માતાપિતા પાસે આવીને હવે કહેવાનાર આ વચનો કહ્યા - - . • સૂત્ર - ૬૪ મેં પાંચ મહાવ્રતોને સાંભળેલા છે, નરક અને તિર્યંચ યોનિમાં દુઃખ છે. હું સંસાર રૂપ સાગરથી નિર્વિ થઈ ગયો છું. હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. હે માતા! મને અનુજ્ઞા આપો. • વિવેચન - ૬૨૪ - અન્ય જન્મમાં મેં સાંભળેલ છે, હિંસા વિરમણ આદિ પાંચ સંખ્યક મહાવ્રતો છે. તથા નરકમાં અસાતા છે, તે અહીં જ કહેવાશે. તિર્યંચ યોનિમાં પણ દુઃખ છે, ઉપલક્ષણથી દેવ અને મનુષ્ય ભવમાં પણ દુઃખ છે. તેથી શું? તે કહે છે - હવે હું અભિલાષથી પ્રતિનિવૃત્ત થયેલો છું. શેનાથી? સંસારરૂપ મહાસમુદ્રથી. જો એમ છે, તેથી મને અનુમતિ આપો. કે હું પ્રવ્રજ્યા લઈશ. અમ્મા - પૂજ્યતરત્વથી અને વિશિષ્ટ પ્રતિબંધપણાથી માતાને આમંત્રણ છે. જેથી ભવિષ્યનું દુઃખ ન આવે અથવા તે દુઃખ આવે તો તેને પ્રતિકાર કરવા કહ્યું. હું તો ઉભયથી વિજ્ઞ છું. તો શા માટે દુઃખ પ્રતીકારના ઉપાય રૂપ મહાવ્રત રૂપ પ્રવજ્યાને સ્વીકારીશ. આ જ અર્થને નિર્યુક્તિકાર કહે છે નિયુક્તિ - ૪૧૭ + વિવેચન - તે મૃગાપુત્ર બોધિલાભ - જિનધર્મ પ્રાપ્તિરૂપને પામીને, માતા-પિતાના પગે વંદન કરીને કહે છે - આ આત્માને મુક્ત કરાવવાની મને અભિલાષા છે. તેને માટે હું Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદ શ્રમણત્વ • પ્રવજ્યાને સ્વીકારીશ. ત્યારે તેના માતા-પિતાએ તેને ભોગને માટે ઉપ નિમંત્રણ કરવાના અભિપ્રાયથી જે કહ્યું, તે સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૬૫ થી ૬ર૭ - (૬૫) હે માતાપિતાાં ભોગો ભોગવી ચૂક્યો છું, તે વિષફળ સમાન, પછી કવિપાકવાળા અને નિરંતર દુઃખ દેનારા છે. (૬૨૬) આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, આશયથી ઉત્પન્ન છે, આ આવાસ અશાશ્વત છે. તથા દુઃખ અને કલેશનું ભાજન છે. (૬૨) આ શરીરને પહેલાં કે પછી છોડવાનું જ છે. તે પરપોટાની સમાન છે, તેથી તેમાં મને આનંદ પ્રાપ્ત થતો નથી. • વિવેચન - ૬૫ થી ૬ર૭ - ત્રણે સૂત્રોનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે - વિશ્વ એટલે વિષવૃક્ષ, તેના ફળ તે વિષફળ, તેની ઉપમાથી કહે છે, પાછળથી કટુ છે. તેનો વિપાક અનિષ્ટપણે છે, આભે જ મધુર દેખાય છે. અનાવચ્છિન્ન દુઃખદાયી છે. જેમ વિષફળ આરંભે સ્વાદિષ્ટ પણ પછીના કાળે મધુર અને કવિપાકના સાતત્યથી દુ:ખને લાવનાર છે. આ કામ સ્પર્શ પ્રધાન છે, સ્પર્શ શરીરને આશ્રીને છે. શરીર અનિત્ય છે. સ્વાભાવિક શૌચ રહિત છે. તે અશુચિરૂપ શુદ્ધ અને શોણિતથી ઉત્પન્ન છે. તે કથંચિત રહેવા છતાં જીવનું અવસ્થાન તેમાં અનિત્ય છે. આના વડે અતીવ અસારત્યાવેશ સૂચવ્યો. દુઃખ - અશાતા, તેનો હેતુ તે કલેશ - જવરાદિ રોગોનું સ્થાન છે. તે કારણે મને તેમાં રતિ પ્રાપ્ત થતી નથી. શરીરના આશ્રયપણે હોવાથી ભોગમાં પણ રતિ નથી. શરીરનું શાશ્વતત્વ એ છે કે - તે પહેલાં કે પછી ત્યાજ્ય જ છે. પછી વૃદ્ધાવસ્થામાં અને પૂર્વે બાલ્યાદિમાં ભોગે ત્યજે છે. આયુ ક્ષય થતાં અવશ્ય ત્યાજ્ય છે. વળી શરીર ક્ષણમાં દૃષ્ટ-નષ્ટ પણે છે. આના વડે અશાશ્વતત્વ કહ્યું. એ પ્રમાણે ભોગનિમંત્રણનો પરિહાસ કરીને હવે સંસારના નિર્વેદનો હેતુ કહે છે • સૂત્ર - ૬૨૮ થી ૬૩૧ - (૬૨૮) વ્યાધિ અને રોગોનું ઘર તથા જા અને મરણથી ગ્રસ્ત આ અસાર મનુષ્ય શરીરમાં એક ક્ષણ પણ મને સુખ મળતું નથી. (૬૨૯) જન્મ દુઃખ છે, જરા દુઃખ છે. રોગ દુઃખ છે. મરણ દુઃખ છે. અહો! સંસાર જ દુખ રૂપ છે, જ્યાં જીવ કલેશ પામે છે. (૬૩) ક્ષેત્ર, વાસુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બહુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે સાલું જવાનું છે. (૬૩૧) જેમ વિષ રૂપ કંપાક ફળોનું પરિણામ સુંદર હોતું નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ર૮ થી ૬૩૧ ૧૮૯ • વિવેચન - ૬૨૮ થી ૬૩૧ - યારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ - વ્યથિ - અતિ બાધાહેતુ કુષ્ઠ આદિ. રોગ - જ્વર આદિ • x- આના વડે માનુષત્વથી અસારતા કહી. તેમાં ક્ષણ માટે પણ અભિરતિ પામતો નથી. આ પ્રમાણે મનુષ્ય ભવના અનુભૂય માનત્વથી નિર્વેદનો હેતુ કહીને ચાગતિક સંસારને કહે છે - જન્માદિના નિબંધનથી સંસાર જ દુઃખ હેતુક છે. આ ચાર ગતિક સંસારમાં જન્માદિ દુઃખથી જી બાધા અનુભવે છે. એ રીતે સંસારનો દુ:ખ હેતુત્વ કહ્યું. ઇષ્ટ વિયોગ અને અશરણત્વને સંસારના નિર્વેદ હેતુ કહ્યા. • xઉપસંહાર સૂત્રથી ઉદાહરણ દ્વાર વડે ભોગની દુતતા જ નિર્વેદનો હેત કહ્યો. તે કહીને બે દષ્ટાંતથી સ્વાભિપ્રાય પ્રગટ કરે છે - • સૂત્ર - ૬૩૨ થી ૬૩૭ - (૨) જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે. (૬૩૩) એ પ્રમાણે જે ધર્મ કય/ વિના પરભવમાં જાય, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી . થાય છે. (૬૪) જે પાથે સાથે લઈને iા માર્ગે જાય છે, તે ચાલતા ચાલતા ભૂખ - તરસના દુઃખ સહિત સુખી થાય છે. (૬૩) આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકમ વેદનાથી રહિત સુખી થાય છે. (૬૩૬) જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને રાસાર વસ્તુ છોડી દે છે. તે પ્રકારે આપની અનુમતિથી જરા-મરણથી બળાતા આ લોકમાંથી સારભૂત એવી મારા આત્માને બહાર લઈ જઈશ. • વિવેચન - ૬૩ર થી ૬૩૭ - છ એ સુત્રો પ્રગટાર્થ જ છે. અહીં પહેલાં સત્રમાં છાંત કહેલ છે. અહીં માર્ગમાં જેને પાથેય - શંબલ જેને વિધમાન નથી તે “અપાયેય' અહીં ભુખ - તરસની પીડા તે દુઃખીપણાનો હેતુ છે. બીજા સૂત્રમાં દષ્ટિતિક બતાવે છે. તેવ્યાધિ અનેરોગનું પીડિતત્વ અહીં દુઃખીત્વના નિમિત્તો છે, ઉપલક્ષણથી દારિદ્ધપણ લેવું. પછીના બે સૂત્રમાં આનાથી વ્યતિરેક સુખીત્વના હેતુ કહ્યાં છે. ઘર્મ- પાપવિરતિરૂપ થાય છે. સુખીત્વમાં અત્યકર્મત્વ અને અવેદનત્વ હેતુ છે. તેથી પાપને વેદના રૂપે ગ્રહણ કરેલ છે. આના વડે ઘર્મ અને અધર્મ કરવા - ન કરવાના ગુણ-દોષ દર્શનથી ધર્મ કરવાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે પછીના બે સૂત્રોથી દઢ કર્યો છે. જેમ મહામૂલ્ય વદિ કાઢી લે છે અને જીર્ણ વસ્ત્રાદિ અસાર વસ્તુનો ત્યાગ કરે છે એ પ્રમાણે જગત પણ બળી રહ્યું છે. તેથી સારરૂપ આત્માને જરા મરણથી પ્રદીપ્ત લોકની પાર લઈ જઈશ. અસાર એવા કામ ભોગોનો ત્યાગ કરીશ. આના વડે ધર્મકરણમાં વિલંબનું અસાત્વા કહ્યું. તમારે બંનેએ પણ અનુમતિ આપવી જોઈએ - આવું કહેતા - Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર • સૂત્ર ૬૩૮ થી ૬૫૭ - (૬૩૮) ત્યારે માતા-પિતાએ તેને કહ્યું - હે પુત્રા શ્રમય અતિ દુષ્કર છે. બિસુને હજારો ગણો ધારણ કરવાના હોય છે. (૩૯) જગતમાં શબુ અને મિત્ર પતિ, સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવાનો છે. જીવન પર્યન્ત પ્રાણાતિપાત વિરતિ ઘણી દુષ્કર છે. (૬૪) સદા પ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, નિત્ય ઉપયોગપૂર્વક હિતકારી સત્ય બોલવું ઘણું દુર છે. (૬૪૧) દંત શોધનાદિ પણ કોઈના આપ્યા વિના ન લેવું, પ્રદત્ત પણ અનવધ અને એષણીય જ તેવું દુષ્કર છે. (૬૪૨) કામ ભોગોના રસથી પરિચિતને અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર મહાવત બ્રહ્મચર્યનું ધારણ કરવું દુષ્કર છે. (૬૪૩) ધન ધાન્ય શ્રેષ્ણવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ તથા બધાં જ રભ અને મમત્વનો ત્યાગ પણ ઘણો દુર થાય છે. (૬૪૪) ચાર પ્રકારનો આહાર રાશિમાં છોડવો અને સંનિધિ સંચસ છોડવો ઘણો દુષ્કર છે. (૬૪૫) ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ - મચ્છરોનું કષ્ટ, આર્કીશ વચન, દુઃખ શય્યા, હણ સ્પર્શ અને મેલ, (૬૪૬) તાડન, તર્જના, વધ, બંધન, ભિક્ષા ચયય, યાચના, આલાભ પરીષહ સહેવા દુષ્કર છે. (૬૪) કાપોતી વૃત્તિ, દારુણ કેશ લોચ, ઘોર બ્રહ્મરાવતને ધારણ કરવું મહાત્માને પણ દુષ્કર છે. (૬૪૮) હે પુત્ર તું સુખોયિત છે, સુકુમાર છે. સુમજ્જિત છે. તેથી ગ્રામશ્વ પાલન માટે તું સમર્થ નથી. (૬૪૯) હે પુત્ર સાધુચમાં જીવન પર્યન્ત વિશ્વાસ નથી, લોહભરની જેમ ગુણોને તે ભાર ગાતાર છે, તેથી દુર્વહ છે (૬૫૦) આકાશગંગાનો શ્રોત અને પ્રતિશત દુરસ્તર છે, સાગરને ભુજથી તરવો દુષ્કર છે તેમજ સંયમ સાગર તરવો દુષ્કર છે. (૨૧) સંયમ રેતીના કોળીયા માફક સ્વાદથી રહિત છે. તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા સમાન દુષ્કર છે. (૬૨) સાંપની જેમ એકાંત દષ્ટિથી ચારિત્ર ધર્મમાં ચાલવું તે પુત્રી કઠિન છે. લોઢાના ચણા ચાવવા સમાન આ ચારિત્ર પાલન દુષ્કર છે. (૬૫૩) જેમ પ્રજ્વલિત અનિશિખાનું પાન દુષ્કર છે, તેમ યુવાવસ્થામાં શ્રમણત્વ પાલન દુષ્કર છે. (૫૪) જેમ વાના થેલામાં હવા ભરવી કઠિન છે, તેમ જ યુવાવસ્થામાં શ્રમણ ધર્મનું પાલન દુષ્કર છે. (૬૫૫) જેમ મેરુ પર્વતને ત્રાજવાથી તોળવો દુષ્કર છે તેમ જ નિશ્ચલ અને નિઃશંક ભાવે શમણધર્મ પાલન દુષ્કર છે. (૬૬) જેમ ભુજથી સમુદ્ર તરવો કઠિન છે, તેમ અનુશાંત વડે સંયમ સાગર પાર કરવો દુષ્કર છે. (૬૭) હે પુત્ર તું પહેલાં માનુષી ભોગો ને ભોગવ. પછી તું મુક્ત - Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૩૮થી ૬૫૭ ૧૯૧ ભોગી થઈને ધર્મનું આચરણ કરજે, • વિવેચન - ૬૩૮ થી ૬૫૭ - વીસે સૂકો સુગમ છે. વિશેષ એ કે - તે બલશ્રી જેનું બીજું નામ મૃગાપુત્ર છે તે યુવરાજને તેના માતા-પિતા કહે છે કે શ્રામાણ્ય દુશ્વર છે. તેમાં પ્રામાણ્યને ઉપકારક હજારો ગુણો આત્મામાં સ્થાપવા જોઈએ. અર્થાત વ્રતગ્રહણ કરવા જોઈએ. કેવા ગુણ? ભિક્ષ સંબંધી ગુણો ધારવા જોઈએ. સર્વ જીવો પ્રતિસગ હેપમાં તુચતા તે સમતા, શત્રુ અને મિત્ર એટલે કે અપકારી - ઉપકારીમાં ઉદાસીનતા. આના વડે સામાયિક કહ્યું. પ્રથમ વ્રત રૂપ પ્રણાતિપાતથી વિરતિ જાવજીવ માટે દુરનુચર છે. પ્રમત્તનું ગ્રહણ કર્યું કેમ કે નિદ્રાદિ પ્રમાદવશ જીવ જ મૃષા પણ બોલે. સતત ઉપયુક્ત રહેવું કેમકે અનુપયુક્તને અન્યથા પણ ભાષણ સંભવે છે. આ બધું દુષ્કર છે. • - • આના વડે બીજા વ્રતની દુકરતા કહી. દંત શોધન અર્થાત્ અતિ તુચ્છ વસ્તુ પણ અનવધ, એષણીય અને અપાયેલી જ લેવી, તેનાથી ત્રીજા વ્રતની દુષ્કરતા કહી. ઉક્ત રૂપ કામ ભોગ, તેનો આસ્વાદ અથવા શૃંગારાદિ સ તે કામ ભોગ રસને જાણવો. કેમ કે તેનાથી અજ્ઞને તેનો બોધ ન હોવાથી તેના વિષયની અભિલાષા જ ન થાય તથા સારી રીતે પણ થાય. આના વડે ચોથા વ્રતની દુષ્કરતા કહી. પરિગ્રહ - હોય તો સ્વીકારવું, તેનું વર્જન કર્યું. તથા બધાં પણ જે આરંભ- દ્રવ્યોત્પાદન વ્યાપાર તેનો પરિત્યાગ, આના વડે નિરાકાંક્ષાપણું અને નિર્મમત્વા કહ્યું બધે જ મારાપણાની બુદ્ધિનો પરિહાર. આના વડે પાંચ મહાવ્રતની દુક્કરતા કહી. નરકાદિમાં જે જોડે છે તે સંનિધિ - વૃતાદિને ઉરિતકાળ અતિક્રમીને રાખી મૂકવા. તેનો જે સંચય તે સંનિધિ સંચય. તેને વર્જવો પણ દુષ્કર છે. આના વડે છઠ્ઠા વ્રતની દુષ્કરતા કહી સુધા ઇત્યાદિ પરીષહોં બતાવ્યા. અહીં દંશ-મશકથી તેના વડે ખવાતા ઉત્પન્ન થયેલ દુઃખાનુભવરૂપ વેદના. દુઃખ શય્યા-વિષમ કે ઉનૃતત્વાદિ દુઃખ હેતુ વસતિ. તાડના - હાથ વડે મારવું, તર્જના - આંગળી ઘુમાવવી આદિ, વઘ * ચાલુકાદિ પ્રહાર, બંધ - મયૂબંધ આદિ, તે રૂપ પરીષહ. યાચના આ બધામાં દુ:ખ છે. - - કપોત - પક્ષી વિશેષ તેની જે વૃત્તિ - નિર્વાહનો ઉપાય. જેમ તે નિત્ય શક્તિ થઈને કણ-કીટકાદિના ગ્રહણમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભિક્ષુ પણ એષણા દોષની આશંકાથી ભિક્ષાદિમાં પ્રવર્તે તે દુરનુચર હોવાથી કાયરોના મનને વિદારતી હોવાથી દારણ કહી. ઉપલક્ષણ થકી બધાં ઉત્તરગુણો લેવા. બ્રહાચર્યવ્રતની દુર્ધરતા જે ફરીથી કહી છે તે તેના અતિ દુષ્કરત્વને જણાવવા માટે છે. હવે ઉપસંહાર કહે છે - સાતાને ઉચિત તે સુખોચિત, સુકુમાર - અકઠિન દેહ, સુમતિ - સારી રીતે સ્નાન કરેલ. તેથી તું અનંતર કહેલ ગુણના પાલનમાં સમર્થ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાધ્યયન મૂલસૂમ-સટીક અનુવાદ થઈ શક્તો નથી. - - ફરી પણ અસમર્થપણાને ઉદાહરણ વડે સમર્થન આપવા કહે છે – જે મુનિપણાને સ્વીકારે છે તેને ક્ષણવાર પણ વિશ્રામ મળતો નથી. કેમકે યતિગુણોનો ભાર એ લોઢાના ભાર સમાન વહન કરવો દુર્વહ છે. તું સુખોચિત હોવાથી તે વહી શકશે નહીં. આકાશમાં ગંગાના શ્રોતવ દુર છે. આ લોકરૂઢિથી કહેલ છે, તથા પ્રતિશ્રોત - જળ પ્રવાહને પાછો વાળવા સમાન દાર છે. બે ભૂજા વડે સમુદ્રને પાર જવું તે પણ દુષ્કર છે. ફેને સમુદ્રી જ્ઞાનાદિ ગુણો રૂપ સમુદ્ર, અહીં મન, વચન, કાયાની નિયંત્રણાને દુષ્કત્વનો હેતુ છે. નિરાસ્વાદ - વિષયમૃદ્ધોને વૈરના હેતુપણાથી નીરસ છે. સની જેમ એકાંત - નિશ્ચય જેનો છે તેવી દષ્ટિ તે એકાંતદષ્ટિ, તેના વડે એકાંત બુદ્ધિને આશ્રીને આ એકાંદ દષ્ટિક કે ચારિત્ર દુશ્વર છે. કેમકે વિષયોથી મનને દુર્નિવારત્વ છે. લોઢાના યવ, જેમ તેને ચાવવા દુષ્કર છે, તેમ ચારિત્ર પાલન દુષ્કર છે. અગ્નિની ઉજજવલ જ્વાલા તે બળતી હોય, તેને પી જવાનું દુષ્કર છે, તેમ ચાસ્ત્રિ પાલન દુષ્કર છે. ઇત્યાદિ ઉપમા વડે ચાસ્ત્રિ પાલનની દુકરતાઓને સૂત્રકારે બતાવી છે. અનુપશાંત - ઉત્કટ કષાય વડે, અહીં દમસાગર શબ્દોથી તેનું પ્રાધાન્યત્વ જણાવવા કેવલ ઉપશમને સમુદ્રની ઉપમા બતાવી. પૂર્વે ગુણોદધિ કહ્યું તેથી આના વડે નિઃશેષ ગુણોવાળાને કહ્યું છે. આ બધાં કારણોથી તારણ્યમાં પ્રવજ્યા દુષ્કર છે. તેથી ભોગ ભોગવવા માટે માતા-પિતાએ ઉપદેશ આપ્યો. ભોગ-શબ્દાદિ પંચક સ્વરૂપ છે. હે પુત્ર!ભોગો ભોગવીને પછી વૃદ્ધત્વમાં દીક્ષા લે. તેમના વચનો સાંભળીને જે મૃગાપુત્રે કહ્યું, તે બતાવે છે - • સૂત્ર ૬૫૮ થી ૬૮૮ • (૬૫૮) ત્યારે મૃગાપુરા માતાપિતાને કહ્યું - તમે જે કહ્યું તે હીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કર દુક્ય નથી. (૫૯) મેં માનતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંક્ર દુઃખ અને ભયને કાળુભા છે. (૬૬૦) મેં જરા મરણ રૂપ કાંતારમાં, ચાતુરત ગતિમાં, ભવાકરમાં ભયંકર જરા મરણને સહ્યા છે. (૬૬૧) જેમ અહીં અનિ ઉષ્ણ છે, તેનાથી સર્વતગુણ દુઃખ રૂપ ઉણ વેદના મેં નરકમાં અનુભવી છે. (૬૬) જેમ અહીં શીત છે, તેનાથી અનંત ગુણ દુઃખ રૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે. (૬૩) હું નકની કંદુ કુંભમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજવલિત અગ્નિમાં આઉંદ કરતો નતવાર પાવાયો છે. (૬૬૪) મહાભયંકર દાતાનિ તુલ્ય ભરુપદેશમાં તથા વજ તાલુકા અને કદંબ તાલુકામાં માનતવાર ભાળાયો છું. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ૧૯/૬૫૮ થી ૬૮૮ (૬૬) બંધુથી રહિત અસહાય, રડતો એવો હું કુંદકુંભમાં ઉંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર દાયો છું. (૬૬૬) અત્યંત તીવ્ર કાંટાથી વ્યાસ, ઉચા શાલિ વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીં - તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે. (૬૬) અતિ ભયાનક ઉંદ કરતો હું માપક્રમી, પોતાના કમને કારણે શેરડી માફક મોટા સંત્રમાં અનંતવાર પીલાયો છું. (૬૬૮) હું અહીં-તહીં ભાગતો, આકંદન કરતો, કાળા અને કાબર ચિતારા સુવર અને કુતરા દ્વારા અનેકવાર પાડી દેવાયો, ફાડી ખવાસો અને છેડાયેલો છું. (૬૬૯) પાપકમના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ-ખંડ કરાયો છું. (૬૦) સમિલાયુક્ત સૂપવાળા બળતા લોહાથમાં પરાધીન પણ હું જોતરાયો છું, ચાબુક અને સ્ત્રીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું. (૬૧) પાપકર્મોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિની ચિત્તામાં ભેસની જેમ ભળાયો અને પકાવાયો છું. (૬) લોહ સમાન કઠોર સંડાસી જેની ચાંચવાળા ઢકાદિ વડે હું રોતો-વિલતો ચાનતવાર નોચાયો છું. (૬૭૩) તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીઓ પહોંચ્યો, “પાણી પીશ” એમ વિચારતો હતો, ત્યારે ઇરાની ધાર જેવી તીણ જલધારા વડે હું ચીરાયો છું. (૬૪) ગરમીથી સંતપ્ત થઈ હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતાં અસિપત્રો વડે - તેના તીર્ણ પાંદડા વડે અનેકવાર છેદા છું. (૬૭) બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને સુગરો, મુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા સૂર ર રાવું. એ રીતે મેં અનતગાર દુ:ખ પ્રાપ્ત કર્યું. (૬૭૬) તેજ ધારવાળી છરી, છરા અને કાતરથી અનેક વાર કપાયો, ટુકડા ફરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે. (૬૭) પાશા અને કૂટાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર જળ વડે પકડાયો, બંધાસ, રોકાયો અને વિનખ કરાયો છું. (૬૭૮) ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાય, ફડાયો, પકડાયો અને મરાયો છું. (૬૯) બાજપક્ષી, જાળ, વજપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો, મરાયો છું. (૬૮૦) કઠિયારા દ્વારા વૃક્ષની માફક ફુહાડી અને ક્રસ્સી આદિથી હું અનંતવાર કુટાયો, ફડાયો, છેદાયો, છોલાયો છું. (૬૮૧) લુહારો દ્વારા ડિn 13 Page #421 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ દ્વારક અનંતવાર પીટાયો, કુટાયો, ખંડ ખંડ કરાયો અને સૂર્ણ બનાવી દેવાયો છું. (૬૨) ભયંકર આકંદ કસ્તા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, સગા અને સીમા પીવડાવાયો છે. (૬૮૩) “તને કાપેલું અને સૂળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું” એમ યાદ કરાવી. મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે. (૬૮૪) “તને દારુ, સીધ, મેરેય આદિ પ્રિય હતાં તે યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે. (૬૮) મેં પૂર્વ જન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંસસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃઅપૂર્ણ વેદના અનુભવી છે. (૬૮૬) તીd, પ્રચંડ, પગાઢ, શોર, અત્યંત દુસહ, મહા ભાયંકર, ભીખ વેદનાઓને મેં નરકાં અનુભવી છે. (૬૮) કે તાતા મનુષ્યલોમાં દેખાતી તેનાથી અનંત ગુણ અધિક વેદના નરકમાં છે. (૬૮) મેં બધાં ભનોમાં અસાતા વેદના વેરી છે. ક્ષણવાદ પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી. • વિવેચન - ૬૫૮ થી ૬૮૮ આ એકત્રીસ સૂત્રોનો સૂત્રાર્થ કહ્યો. વિશેષ એ કે - માતાપિતાએ અનંતર ગાથામાં જે કહ્યું, તેના ઉત્તરમાં મૃગાપુત્ર આ પ્રમાણે કહે છે : - હે માતા પિતા! આ આમંત્રણ પદ . આપે જે કહ્યું કે પ્રવજ્યા દુષ્કર છે. તે સત્યતાને અનતિકાંત અને અવિતથ છે તો પણ આ લોકમાં નિસ્પૃહને, આલોક શબ્દથી હલૌકિક વજન, ધન, સંબંધાદિ ગ્રહણ કરાય છે. જેમાં અતિ કષ્ટ વિધમાન નથી તે શુભાનુષ્ઠાન જ છે. દુરનુદ્ધેય કહ્યું, તે ભોગાદિની સ્પૃહાવાળાને જ આ દુષ્કરપણે છે. નિઃસ્પૃહતાના હેતુને કહે છે - સામાન્યથી સંસારનું દુઃખરૂપત્વ કર્યું. અહીં શારીર-માનસમાં થતી તે શારીરિક, માનસિક વેદના તે પણ અસાતા રૂપ જાણવી, તે દુઃખ ઉત્પાદક અને રાજ વિદ્વાદિ નિત છે. જરા અને મરણ વડે અતિ ગહનપણાથી કાંતાર રૂપ છે. તેમાં દેવાદિ ચારે ભવોના અવયવોથી ચાતુરત - સંસાર, તેમાંથી ઉત્પન્ન વેદના સહી છે, તે અતિ દુઃખ જનકત્વથી રૌદ્ર છે. જ્યાં ઉત્કૃષ્ટ શારીરિક માનસિક વેદના સહી છે તે આ પ્રમાણ સૂબો વડે કહેલી છે - આ મનુષ્ય લોકમાં અગ્નિ ઉષ્ણ અનુભવાય છે, તેનાથી તે અનુભૂત વેદના અનંતગુણ છે, જ્યાં હું ઉત્પન્ન થયો. ત્યાં બાદર અગ્નિના અભાવથી પૃથ્વીનો તથાવિધ સ્પર્શ છે ઉષ્ણ અનુભવરૂપથી દુઃખરૂપેમેંવેદેલી છે. અગ્નિથી અનંતગુણવેદનામેંનરકમાં અનુભવેલી છે, તેમ યોજવું. આમનુષ્યલોકમાં માઘ માસાદિમાં સંભવતાહિતકણથી થતી આત્યંતિક વેદના પરિગ્રહણ કરાય છે. તેનાથી અનંતગણી તે પૂર્વવતુ જાણવી. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૬૫૮ થી ૬૮૮ ૧૫ કુંકુંભી, તે પકાવવાનું, લોઢાનું વાસણ વિશેષ છે. દેવ માયાકૃત અગ્નિ એવા મહાદવાગ્નિ વડે સંકાશ - અતિદાહક્તાથી સર્દેશ તેમાં, અહીં અન્ય દાહકતરનો અસંભવ હોવાથી આવી ઉપમા આવેલી છે. અન્યથા આ અગ્નિથી અનંતગુણ જ ત્યાં ઉષ્ણ પૃથ્વીનો અનુભાવ કહ્યો. મહુ વાલુકાની જેમ, વજ્રવાલુકા નદી સંબંધી રેતી • x - જે નરક પ્રદેશમાં છે તે પ્રમાણે કદંબ વાલુકા નદીની રેતી મહાદવાગ્નિ સદેશ યોજવી, ઉર્ધ્વ – ઉપર વૃક્ષ શાખાદિમાં નિયંત્રિત, જેથી અહીંથી તે નાસી ન જાય, અબાંધવની જેમ અશરણતા કહે છે - કરવત, ક્રચ તેનાથી ખેદ, કલેશ અનુભવેલ છે. પરમાધામી વડે કર્ષણ કે અપકર્ષણથી દુઃસહય છે. ઇક્ષુ - તેની જેમ, આક્રંદન કરતો, હિંસાદિ વડે ઉપાર્જિત સ્વ કર્મો વડે - જ્ઞાનાવરણાદિથી પાપાનુષ્ઠાનને કારણે યંત્રમાં પીલેલો છે. કૂવા - કૂંજન, કોલસ્ટ્રાય - સૂકર સ્વરૂપધારી કાળા અને કાબર ચીતરા પરમાધામી વિશેષથી જમીને પટકાવાયો, જીર્ણવસ્ત્રની જેમ ફડાયો, વૃક્ષની જેમ ઉભય દાંતા વાળી કરવતથી છેદાયો. પ્રહરણ વિશેષથી અહીં તહીં ચલિત કરાયો. વળી અતસ્ત જેનો કૃષ્ણ વર્ણ છે તેવી તલવાર અને પ્રહરણ વિશેષથી બે ટુકડા કરાયા, વિદારાયો, સૂક્ષ્મ ખંડ કરાયો, અથવા ઉર્ધ્વ છેદાયો, તિો ભેદાયો, વિવિધ પ્રકારોથી ઉર્ધ્વ અને તીર્ભે નકમાં અવતારાયો. - પાપ કર્મ વડે - તે હેતુ દર્શન પાપના પરિહારને માટે છે. લોહથ - લોહમય શકટમાં મને જોડાયો. પરમાધાર્મિકો વડે એ વાક્ય બધે જોડવું. કદાચિત્ દાહના ભયથી ત્યાંથી નાસી જાય તો, તેથી કહે છે - સમિલા સહિતનું યુગ જેમાં છે તે, અથવા તેમાં સમિલા યુક્ત, બળતા એવા સમિલા યુગમાં પ્રેરિત, પ્રાજનક બંધન વિશેષથી મર્મ ઘટ્ટન અને આનન વડે હણે છ, રોજ્સ - પશુ વિશેષ તેની જેમ ભૂમિ ઉપર પડાતો, ચાબુક આદિથી પીટાતો, અગ્નિમાં બળતો જાણવો. ક્યાં? પરમાધાર્મિક વડે નિર્મિત ઇંધન સંચય રૂપ ચિતામાં બાળે, ભેંસની જેમ બાળીને ભસ્મસાત કરે છે, પકાવે છે. જેનું મુખ સાણસા તુલ્ય છે તથા લોહવત્ નિષ્ઠુર છે, તેવા મુખવાળા તે લોહતુંડ પક્ષી - ઢંક કે ગીધ વડે, આ પક્ષી વૈક્રિય લેવા, કેમકે ત્યાં તિર્યંચોનો અભાવ છે. તે પક્ષી પડે છેદાયો - ભેદાયો. આવી રીતે કદર્શના પમાડાતા તેને તૃષા ઉત્પન્ન થાય તેમાં તો કહેવાનું જ શું હોય? તૃષ્ણા વડે ગ્લાનિને પામેલા તે તૃષ્ણાક્રાંત, તે હું પાણી પીશ એમ વિચારતા સુરધારા વડે અતિ છેદક્તાથી વૈતરણીના જળા તરંગો વડે વિટિત કે વિપાદિત થયો - વિનાશ કરાયો. વજ્રવાલુકાદિ સંબંધી ઉષ્ણ તાપ વડે આભિમુખ્યતાથી તપ્ત થઈને, ખડ્ગની જેમ ભેદક્તાથી છેદાતા પર્ણોની જેમ, તથા મુદ્ગરાદિ આયુધ વિશેષોથી નાશ કરાયો. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશા - મનોરથ રૂ૫, તે જવાથી ‘ગતાશ' થાય છે. ભગ્ન ગાત્રથી તે દુ:ખને પામે છે. કલ્પિત વસ્ત્રવત ખંડિત. કલાની વડે પાડેલ - બે ટુકડા કરેલ, ઉર્ધ્વમાં છરિકા વડે છિન્ન - ખંડિત. એ પ્રમાણે આયુક્ષયથી મૃત્યુ પામતા અથવા મુરાધિથી ચામડી ઉતરડાય છે. પાશ - કૂટજાળ, તે બંધન વિશેષથી પરવશ, ગ્રહણ કરાતો બંધન વડે બંધાતો, બાહાપચાર નિષેધ વડે રંધાતો વિનાશિત થાય. ગલ અને મકર આકાર અનુસરી પઆધાર્મિક વડે વિરચિત જાળો વડે, ગળાથી પકડાતો અને મકર ગૃહીત જાળ વડે પડાતો અથવા મકર જાળ વડે ગૃહીત છતાં મરાતો, તથાવિધ શ્યનાદિ જાળથી બંધાતો, વજલપાદિથી અર્થાત્ શ્લેષ દ્રવ્યો વડે ચોંટાડાતો. અથવા પક્ષીની જેમ પડીને, વિદેશક જાળ વડે બંધાઈને લેપદ્રવ્યો વડે ચોંટાડીને મરાયો હતો. સૂક્ષ્મ ખંડો કરાયા હતા અને વૃક્ષની જેમ ચામડી ઉતારય છે. થપ્પડ અને મુઠ્ઠી વડે મરાય છે, લુહારની જેમ ઘણ આદિથી ટીપાય છે. મરાય છે, છિન્ન-ભિન્ન કરાય છે. પ્રક્રમથી પરમાધાર્મિકો વડે તમ તાસાદિ વિમુવીને અથવા પૃથ્વી અનુભાવ રૂપથી કલકલ શબ્દ કરતો અતિ ઉષ્કાળાય છે. ત્યાર પછી પરમાધામી તેને કહે છે - હે ! તને માંસના ટુકડા ને તે પણ પકાવાયેલા બહુ પ્રિય હતા ને? એમ કહી તે નારકીના એટલે કે મારા જ શરીરનું માંસ છેદીને અતિ તમ એવા માંસ મને ખવડાવતા હતા. મધાદિ મને પ્રિય હતા, તે યાદ કરાવીને બળતા એવા અતિ ઉષ્ણ ચરબ્બી અને લોહી મને પીવડાવતા હતા. નરકની વાવ્યતાનો ઉપસંહાર કરતા કહે છે - અહીં ભયથી ત્રસ્ત થઈને, ઉદ્વેગ પામીને જ વિવિધ દુ:ખોને પામ્યો. વ્યથિત થયો. - *- તીવ્ર અનુભાગથી તે જ ઉત્કટ, પ્રગાઢ, ઘોર, રૌદ્ધ. અત્યંત દુરધ્યાસ વેદના અનુભવી. મહતી ભય પ્રદ વેદના વેદી. આ બધાં એકાઈક અથવા અત્યંત ભય ઉત્પાદનને માટે કહેલાં શબ્દો છે. વળી તે વેદના કઈ રીતે અતિ તીવાદિ રૂપ હતી, તે આશંકાથી કહે છે કે - આ અતિ વેદનાથી અપેક્ષાથી નરકની દુઃખ વેદના અનંતગુણ હતી. વળી મેં કેવળ આ નરકની દુઃખ વેદના જ અનુભવી નથી, પરંતુ બધી જ ગતિમાં પુનઃ નિગમના દ્વારથી કહે છે - આ અસાતા દુઃખરૂપ વેદના મધ્યે આંખના પલકારા માત્ર એટલો કાળ પણ મેં સાતા સુખરૂપ વેદના ન અનુભવી, તત્ત્વથી અહીં વૈષયિક સુખ અસુખ જ છે. કેમકે ઈર્ષ્યાદિ અનેક દુઃખથી વિદ્ધ થઈને વિપાક દારુણ પણાથી તેમાં કોઈ સુખ નથી. આ આખા પ્રકરણનો આશય એ છે કે - જે મેં આંખના પલકારા માત્ર જેટલો કાળ પણ સુખ ન મેળવ્યું, તો પછી હું કઈ રીતે સુખોચિત કે સુકમાર કહેવાઉં? જેણે નરકમાં અતિ ઉષ્ણ અને શીતાદિ મમવેદના અનેક વખત સહન કરી, તેને મહાવ્રત પાલન કે સુધાદિ સહેવા તેમાં કઈ બાધા થવાની? તત્ત્વથી તે પરમ આનંદનો હેતુ છે. તેથી મારે પ્રવજ્યા જ સ્વીકાસ્વી જોઈએ. તેણે આમ કહ્યું ત્યારે... Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૯/૬૮૯ ૧૯૭ • સૂત્ર - ૬૮૯ ત્યારે માતા-પિતાએ કહ્યું- હે પુત્રો તારી ઇચ્છાથી તું ભલે દીક્ષા છે. પણ શાસ્ત્ર જીવનમાં નિજાતિકતા એ કષ્ટ છે. • વિવેચન - ૬૮૯ - મૃગાપુત્રને તેના માતાપિતાએ કહ્યું- આ તારો સ્વકીય અભિપ્રાય છે. તેના વડે હેપુગા તને આભિરચિત હોય તો પ્રવજિત થા, પરંતુ શ્રમણ ભાવમાં ક્યારેક રોગોત્પત્તિ થાય તો ચિકિત્સા ન કરવા રૂપ દુઃખ છે. • સૂત્ર - ૬૯૦ થી ૬૯૭ - (૬૯૦) હે માતા પિતા તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ - પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે? (૬૧) જેમ જંગલમાં મૃગ એકલા વિસરે છે, તેમ હું પણ સંયમ અને તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. (૬૨) જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે. ત્યારે વૃક્ષની નીચ્ચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે? (૬૩) કોણ તેને ઓષધિ આપે છે? કોણ સગવાત પૂછે છે? કોણ આહાર લાવી આપે છે? (૬૪) જ્યારે તે રસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને આવા-પીવાને માટે ગહન ઝાડી અને જળાશયો ને શોધે છે. (૬) તે નિકુંજે અને જળાશયોમાં પાઈ-પીને મૃગચર્યા કરતો તે મૃગ પોતાની પ્રગયય ાો ાય છે. (૬૯૬) રૂપાદિમાં સમીતિબદ્ધ, સંયમને માટે ઉધત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગચલિત આચરણ ફરીને મોક્ષમાં ગમન કરે છે. (૬૯) જેમ મૃગ એકલો જાનેક સ્થાને વિચરે છે, રહે છે, સવ ગોચર વયથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવડ ન કરે. • વિવેચન - ૬૯૦ થી ૬૯૭ - તમે જે આ નિપ્રતિકમતાને દુખરૂપ પણે કહી તે બરાબર છે. પણ આ પ્રમાણે પરિભાવના કરસ્વ જોઈએ - રોગોત્પત્તિમાં ચિકિત્સા કોણ કરે છે? કોઈ નહીં, ક્યાં? અરણ્યમાં, કોની? મૃગપક્ષીની. તો પણ તેઓ જીવે છે અને વિચારે છે. તો આ દુઃખ રૂપ ભાવ શા માટે? જેમ તે વનમાં એકલા છે, તેમ સંયમ અને તપ વડે ધર્મચરણના હેતુથી એકલો વિચરીશ. વળી ક્યારેક મોટા અરણ્યમાં કોઈક ક્યારેક કૃપાથી ચિકિત્સા કરે પણ ખરા. સાંભળેલ છે કે કોઈ વધે અટવીમાં કોઈ વાઘના આક્ષની ચિકિત્સા કરેલી. અથવા તેવા કોઈના અભાવે વૃક્ષની નીચે પડી રહે છે ત્યારે કોઈ ઔષધ આદિના ઉપદેશથી નીરોગી કરતું નથી કે ઔષધ પણ તેને પ્રાપ્ત થતું નથી. તેનું નિર્વહણ કઈ રીતે થાય? જ્યારે તે સુખી થાય છે, આપમેળે જ રોગાભાવ થાય છે, ત્યારે ગાયની જેમ પરિચિત કે અપરિચિત ભૂભાગની પરિભાવના હિત Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાર ભ્રમણ કરે છે. ત્યાં જે ભક્ષ્ય તૃણ આદિ અને પાન મળે તેની શોધ કરે છે. • - xપોતાના ભક્ષ્યને નિકુંજોમાં ખાય છે અને સરોવરમાં પાણી પી છે. એ રીતે પરિમિત ભક્ષણ રૂપ ચર્ચા કરીને જ સ્વરૂપથી જ મૃગો રહે છે. - - - આ પાંચ સૂત્રો વડે દષ્ટાંત કહ્યું. એ સૂમો વડે તેનો ઉપસંહાર કહે છે. એ પ્રમાણે મૃગવત સંયમ અનુષ્ઠાન પ્રતિ ઉધત થઈ તથાવિધ આતંક ઉત્પન્ન થાય તો પણ કોઈ ચિકિત્સા પ્રતિ અભિમુખ ન થાય. પણ મૃગની જેમ કોઈ વૃક્ષ નીચે રહે છે. તે એક જ સ્થાને નહીં, પણ કદાચિત ક્વચિત્ અનિયત સ્થાને રહે છે. ઘર વગરના રહે છે. એ પ્રમાણે સાધુ મૃગચર્યાને ચરીને મૃગની જેમ આતંકના અભાવે ભોજન પાનને માટે ગોચરીએ જઈને, તે પ્રાપ્ત ભોજન-પાનથી, વિશિષ્ટ સમ્યગુ જ્ઞાનાદિ ભાવથી શુકલ દયાને આરૂઢ થઈ શેષ કર્મોને દૂર કરી ઉર્ધ્વ દિશામાં જાય છે. અર્થાત્ સર્વોપરી સ્થાને સ્થિત થાય છે. એ પ્રમાણે - x- મૃગની ઉપમાથી મુનિઓ અહીં-તહીં અપ્રતિબદ્ધ વિહારીપણાથી વિચારીને જાય છે. મૃગચર્યાને જ સ્પષ્ટ કરતાં કહે છે - જેમ મૃગ એટલે એકત્ર ભોજન પાન નથી કરતો, એકજ સ્થાને રહેતો નથી પણ સર્વદા ગોચર વડે પ્રાપ્ત આહાર જ આહારે છે તે પ્રમાણે જ મુનિ પણ ભિક્ષાટન માટે પ્રવેશ કર્યા પછી નિકૃષ્ટ અશનાદિ પામતા તેની અવજ્ઞા ન કરે તે તથાવિધ આહાર પામીને પોતાની કે બીજાની નિંદા ન કરે. - અહીં વારંવાર મૃગનું ષ્ટાંત પ્રાયઃ તેમના પ્રશમ પ્રધાનત્વથી અપાય છે. તેમ સંપ્રદાય છે. એ પ્રમાણે મૃગચર્યાનું સ્વરૂપ કહ્યું, ત્યારે પિતાએ શું કહ્યું? પિતાના વયન પછી તેણે શું કર્યું? • સૂત્ર - ૬૯૮ થી ૦૧ - (૬૯૮) “હું મૃગચયથી ચરીશ.” હે ગુનો “જેમ સુખ ઉપજે તેમ કરો.” આ પ્રમાણે માતા-પિતાની અનુમતિ પામીને, તે પરિગ્રહને છોડે છે. (૬૯૯) હે માતા તમારી અનુમતિ પામીને સર્વ દુઃખોનો ક્ષય કરનારી મૃગયાને હું આવીશ. હે પુત્રી સુખ ઉપજે તેમ કરે. (૭૦૦) આ પ્રમાણે તે અનેક રીતે માતાપિતાને અનુમતિને માટે સમાજાની મમત્વનો ત્યાગ કરે છે, જે રીતે મા નાગ કાંચળીને છોડે છે. (૦૧) કયા ઉપર લાગેલી ધૂળ માફક તિ, ધન, મિત્ર, પુત્ર, પની અને જ્ઞાતિજનોને ફગાવીને સંયમ યાત્રાને માટે નીકળી ગયો. • વિવેચન - ૯૮ થી ૭૦૧ - ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે- મૃગની જેવી ચર્યા- ચેષ્ટા, તે નિષ્પતિકમેતાદિ રૂપને હું ચરીશ. બાલશ્રી મૃગાપુત્ર બોલ્યો. માતા - પિતાએ પણ કહ્યું, તને રુચિ હોય, જેમ સુખ ઉપજે તેમ કર. એમ અનુજ્ઞા મળતા તે દ્રવ્યથી ઉપકરણ, આભરણ આદિનો Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૯૮ થી ૩૦૧ ૧૯૬ અને ભાવથી છદ્મ આદિ જેનાથી આત્મા નરકમાં જાય, તેનો ત્યાગ કરી, દીક્ષા લે છે તેમ કહ્યું છે. આ અર્થને જ વિસ્તારથી કહે છે - સર્વે અશાતા વિમુક્તિ હેતુને, હે માતા! આપની અનુમતિ પામીને મહાનાગ જેમ કાંચળી ઉતારે તેમ તે મમત્વને દૂર કરે છે. આના વડે અંતર ઉપાધિ ત્યાગ કહ્યો. હવે બાહ્ય ઉપાધિ ત્યાગ કહે છે - હાથી, ઘોડા આદિ સંપત્તિ, સહોદરને તજીને ઘેરથી નીકળ્યો. અથત પ્રવજિત થયો. આ જ અર્થને સ્પષ્ટ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૧૮ થી ૪ર૧ + વિવેચન - મૃગાપુત્રની નિશ્ચયમતિ જાણીને કે - તે એમ જ કરશે ત્યારે તેમણે કહ્યું - હે પુત્ર! તને ધન્ય છે, જેથી તું વિરકત થયો છું. હે પુત્રી સીંહની જેમ નીકળીને સીહની જેમ જ વિચજે. કામભોગથી વિરક્ત થઈને ધર્મનો જ અભિલાષ કરતો વિચરજે. તું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ ગુણોથી, ક્ષાંતિ અને મુક્તિથી વૃદ્ધિ પામ. સંવેગ જનિત હાસ્ય, મોક્ષ ગમન બદ્ધ ચિહ્ન રૂપ કવચને ધારણ કરજે. તેણે માતાપિતાના વચનોને અંજલિ જેડીને સ્વીકાર્યા. અહીં વૃત્તિકારે કરેલ વૃત્તિમાં પ્રાયઃ ઉક્ત નિર્યુક્તિ અર્થ જ છે. કિંચિત્ વિશેષ આટલું જ છે. જેમ સિંહ પોતાના સ્થાનેથી નિરપેક્ષ જ નીકળે છે પછી તેવી જ નિરપેક્ષ વૃત્તિથી વિચરે છે, તેમ તું પણ વિચારજે. ચાચિમાં સમાવિષ્ટ છતાં તપ વગેરેનો ઉપદેશ સામાન્યથી વિશેષને કહે છે. સંવેગ-મોક્ષાભિલાષ, સંવેગ જાનિત હાસ્ય- મુક્તિનો ઉપાય છે. અર્થાત્ દીક્ષાને ઉત્સવ માનીને પ્રહસિત મુખ, મુક્તિ ગમન માટે બદ્ધ ધર્મધ્વજાદિ, તે જ દુર્વચન શર-પ્રસર નિવારક સપ્તાહ છે - x • સૂત્ર - ૦૨ થી ૭૦૭ પાંચ મહાલત યુક્ત, પાંય સમિતિથી સમિત, ત્રણ મિથી ગુસ, બાહ્યાભ્યતર તપકર્મમાં ઉધત, નિર્મમ, નિરહંકાર, નિસ્ટંગ, ગૌરવ ત્યાગ, કસ સ્થાપવર સર્વ ભૂતોમાં સમદષ્ટિ, લાભ-આલાભમાં, સુખદુઃખમાં, અતિ-મરણમાં, નિંદા-લસામાં, માન-જપમાનમાં સમ, (ત) ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય, શોકથી નિવૃત, નિદાન અને બંધનથી બત., લોક અને પરલોકમાં અનામત, વાંસલા અને ચંદનના સ્પર્શમાં સમભાવી, સાશાન કે જાનારાનમાં પણ સમ.... સસસ તારોથી વનારા કર્મ પુદગલોનો સર્વથા નિરોધક એવા મહર્ષિ અધ્યાત્મ ધ્યાન યોગથી પ્રશસ્ત સંયમમાં લીન થયા. • વિવેચન : ૦૨ થી ૩૦૭ - છે એ સૂત્રો સ્પષ્ટ જ છે. વિશેષ એ કે - વ્યંતર તપ તે પ્રાયશ્ચિતાદિ, બાહ્ય તપ - અનાશનાદિ. પ્રધાન હોવાથી પહેલાં અસ્વંતરનું ઉપાદાન છે. નિર્મમ - મમત્વ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. ઉત્તરાધ્યયન મૂલસુખ-સટીક અનુવાદર બુદ્ધિ પરિહારથી. નિસંગ - સંગના હેતુ ધનાદિનો ત્યાગ. સમ - રાગદ્વેષ રહિત, લાભાલાભ આદિમાં સમત્વ તે બીજા પ્રકારે સમત્વ કર્યું. અબઘન - રાગદ્વેષ રહિત. તેથી જ આલોક અને પરલોકમાં અનિશ્રિત થતિ આલોક કે પરલોકાર્ચે અનુષ્ઠાનવાન નહીં. વાંસળા કે ચંદન સ્પર્શમાં સમાન ઇત્યાદિ દ્વારા પણ સમત્વા કહ્યું છે. - * - *અનશન એટલે ભોજનના અભાવમાં કે કુત્સિત અશન ભાવમાં પણ સમાન. એ પ્રમાણે બધામાં સમભાવ ને દેખાડ્યો. પ્રશંસા ન પામે તેવા કર્મના ઉપાર્જન ઉપાય - હિંસા આદિથી, કર્મ સંલગનરૂપ બધાં આશ્રવો, તેના દ્વારોને બંધ કરેલ છે તેવો વિહિત આશ્રવ અથવા સર્વે પ્રશસ્ત હારોથી નિવૃત્ત. પછી આત્મામાં શુભ ધ્યાન વ્યાપાર રૂપ યોગ તે અધ્યાત્મ ધ્યાન યોગોથી અહીં અધ્યાત્મ ગ્રહણ, પરસ્થાને તેમને કંઈ કરવાનું નથી માટે કહેલ છે. પ્રશસ્ત તે પ્રશંસા પ્રાપ્ત, દમ - ઉપશમ, શાસન - સર્વાના આગમ રૂપ. હવે તેનું ફળ દર્શાવે છે - • સૂત્ર - ૩૦૮, ૯ એ પ્રમાણે જ્ઞાન, ચાઆિ, દર્શન, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સભ્યપણે ભાવિત કરીને • ઘણાં વર્ષો સુધી શામચલમનું પાલન કરીને અંતે માસિક અનાજનથી તે અનુત્તર સિજદને પામ્યા. • વિવેચન : ૦૮, ૩૦૯ - સૂત્રાર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે • ભાવના અર્થાતુ મહાવ્રત સંબંધી, કે અનિત્યસ્વાદિ વિષયોની. વિશુદ્ધ - નિદાનાદિ દોષ રહિત, અપચ - આત્માને, માસોપવાસ કરીને સિદ્ધિ - સર્વ કર્મ ક્ષય રૂપ. આનાથી અંજન સિદ્ધ આદિનું ખંડન કર્યું. એકે આદિ સૂબાના તાત્પર્યાર્થેિ નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪રર + વિવેચન ઋદ્ધિ વિભૂતિ પૂર્વકનીકળીને પરમ ઘોર- કાયરોને દુરનુચર એવા શ્રમણત્વને ફરીને, તે ધીર ત્યાં ગયો, જ્યાં ક્ષીણસંસારી જાય છે. ક્ષીણસંસાર · મોક્ષ. હવે સકલ અધ્યયનના ઉપસંહાર દ્વારથી ઉપદેશ કહે છે - • સૂત્ર - ૧૦ થી ૧૨ • (૧૦) સંબુદ્ધ, પડિત પ્રતિરક્ષણ એમ જ કરે છે. તેઓ મૃગાપુત્ર મહર્ષિની માફક કામ ભોગોથી નિવૃત્ત થાય છે. (૭૧૧) મહાભાવી, મહાયશા મૃગાપુત્રના તપાધાન ત્રિલોક વિકૃત, મોક્ષરૂપ ગતિથી પ્રધાન, ઉત્તમ સાઅિને સાંભળીને (૧ર) ધનને દુખ વિવર્ધક અને મમત્ત બંધનને મા ભયાવહ જાણીને નવગુણ પ્રાપક, સુખાવહ, અનુત્તર ધર્મધુરાને ધારણ કરો. • તેમ હું કહું છું. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨0૧ ૧૯/૧૦ થી ૧૨ • વિવેચન - ૭૧૦ થી ૧૨ - સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક • વિશ્રુત - ત્રણ જગતમાં પ્રતીત. - ૮ - મમત્વ બંધ ચૌસદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવત રૂપ, મહાસCી વડે જ વહન કરવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિવણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાભ્યપણાથી મહતી. મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૧૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર અધ્યયન - ૨૦ “મહાનિર્ચન્થીય છે ૦ ઓગણીસમું અધ્યયન કહ્યું, હવે વીસમું આરંભે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં નિપ્રતિકમતા કહી. આ અનાથત્વ પરિભાવનાથી જ પાળવી શક્ય છે, તેથી મહાનિન્જના હિતને કહેવાને નાથતા જ અનેક પ્રકારે આના વડે કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયન છે, - ૪ - તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં મહાનિર્ગળીય" છે. સુલ્લકનો વિપક્ષ તે “મહાનુ' છે. તેથી ક્ષુલ્લક અને નિગ્રન્થનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ • ૪૨૩ થી ૪૨૫ • નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, સ્થાન, પ્રતિ અને ભાવ આ ક્ષુલ્લકના નિક્ષેપો છે, પ્રતિપક્ષે મહતું જાણવું. નિગ્રન્થનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપો બે ભેદે છે. ઉત્યાદિ પૂર્વવત દ્રવ્ય ભુલકાદિ ક્ષુલ્લક નિર્ચન્થીય અધ્યયન છે, જે પ્રતિપક્ષે મહાનિર્ગુન્શીય કહ્યું, તેથી તેની વ્યાખ્યા ફરી વિસ્તારતા નથી. વાસ્થમાણ દ્વારો વડે ભાવ નિન્જ કહીશું તે દ્વારા આ છે - • નિયુક્તિ - ૨૬ થી ૨૮ + વિવેચન - (અહીં ૩૭દ્વારો છે, તેના નામો અને સંક્ષેપાર્થ વ્રત્યાનુસાર કહીએ છીએ.) (૧) પ્રજ્ઞાપના • સ્વરૂપ નિરૂપણ, તે ક્ષુલ્લક નિર્ગુન્શીયથી જાણવું. (૨) વેદ - સ્ત્રી, પુરુષ, નપુંસક. તેમાં પુલાક પુરુષ તે નપુંસક વેદે હોય, સ્ત્રી વેદે નહીં. બકુશ. ત્રણે વેદે હોય. પ્રતિસેવના કુશીલ પણ ત્રણે વેદે હોય. કષાય કુશીલ - સવેદી કે અવેદી હોય, વેદમાં ઉપશાંત કે ક્ષીણ બંને વેદ હોય. નિન્ય અવેદ જ હોય, એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. પણ તે ઉપશાંત વેદે ન હોય. (૩) રાગ - પુલાક બકુશ, કુશીલ સરગી જ હોય. નિર્ચન્થ વીતરાગ હોય, તે ઉપશાંત કે ક્ષીણ કષાય વીતરાગ હોય. સ્નાતક ક્ષીણ કષાય વીતરાગ જ હોય. (૪) કલ્ય - સ્વિતાશ્ચિતકલ્પ કે જિનકલ્યાદિ, પુલાકાદિ બંને કલામાં હોય, પુલાક સ્થવિર ફેજિનકલ્પમાં હોય, પણ ભાતીતી ન હોય. - x બીજી કહે છે, તે સ્થવિરકયે જ હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલ બંને કલ્પમાં હોય પણ કલ્પાતીત ન હોય. કષાયકુશીલ ત્રણેમાં હોય, બાકીના બે કWાતીત જ હોય. (૫) ચાસ્ત્રિ - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ એ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીયમાં હોય. કષાયકુશીલ આ બંને સાથે પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય. નિગ્રન્થ અને નાતક થયાખ્યાતમાં જ હોય. (૬) પ્રતિસેવના - પુલાક પ્રતિસેવક હોય, બકુશ તેમજ હોય. પ્રતિસેવના કુશીલ પુલાકવતું મૂળગુણ - ઉતરગુણ વિરાધનાથી પ્રતિસેવક જ હોય. કષાય કુશીલ, નિર્ગળ્યું અને સ્નાતક અપ્રતિસેવક જ હોય. Page #430 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૦ ભૂમિકા ૨૦ ૩ (૭) ઘન - પુલાક, બકુશ, પ્રતિસેવક બે કે ત્રણ જ્ઞાનવાળા હોય, પુલાકને નવમાં પૂર્વની બીજી આચારવસ્તુથી આભીને નવ પૂર્વો સુધી હોય. કષાય કુશીલને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. નિગ્રંથને તેમજ હોય. સ્નાતકને માત્ર કેવળ જ્ઞાન જ હોય. શ્રુતજ્ઞાન વિશે ક્ષુલ્લક નિર્ગુન્શીયમાં કહેલું છે. (૮) તીર્થ - જે તીર્થકર કરે છે. પુલાક, બકુશ, પ્રતિસેવક તીર્થમાં હોય, કષાયકશીલ તીર્થ કે અતીર્થમાં હોય. એ પ્રમાણે નિરૈન્ય અને સ્નાતક પણ જાણવા. (૯) લિંગી • લિંગ દ્રવ્ય અને ભાવથી બે ભેદે છે. દ્રવ્યથી સ્વલિંગમાં, અન્ય લિંગમાં કે ગૃહી લિંગમાં હોય. ભાવથી સ્વલિંગ જ હોય. (૧૦) શરીર • પુલાક ઔદારિક, તૈજસ, ફાર્માણમાં હોય, બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ કે ચાર શરીરમાં હોય, તેમને વેજિયનો પણ સંભવ છે. કષાય કુશીલને પાંચે શરીરો હોય, તેમને આભાસ્ક પણ સંભવે. નિર્ચન્હ અને આનાતકને પુલાવત્ જાણવા. (૧૧) ક્ષેત્ર- કર્મભૂમિ આદિ. તેમાં જન્મ અને સદ્ભાવને આશ્રીને પાંચે કર્મભૂમિમાં હોય. સંકરણ બધે થાય. (૧૨) કળ - પાંચે પુલાકાદિ જન્મથી અને સદભાવથી ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અવસર્પિણીમાં અને ઉત્સપિાણીમાં ત્રીજા અને ચોથા આરામાં હોય, ભારત, ઐરાવત અને વિદહેમાં હોય. સંકરણને આશીને ચોક્તથી અન્યત્ર કાળમાં, પણ હોય. જો કે પ્રજ્ઞાતિના અભિપ્રાયમાં કિસિતુ ભેદ છે, પણ અમે અત્રે નોંધતા નથી. - 1 - ** (જિજ્ઞસુએ મૂળ સાક્ષીપાઠ જોશે.) (૧૩) ગતિ- અહીં તે આરાધના અને વિરાધનાના ભેદથી કહે છે - તેમાં પુલાક અવિરાધનાથી ઇંદ્રમાં ઉત્પન્ન થાય અને વિરાધનાથી ઇન્દ્ર, સામાનિક, ત્રયઢિશત લોકપાલમાંથી કોઈમાં પણ ઉપજે. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કષાયકુશીલ અવિરાધનાથી ઇન્દ્ર કે સાહમિન્દ્રોમાં જન્મે, વિરાધનાથી કોઈપણ ઇન્દ્રાદિમાં ઉપજે. નિર્ચન્હ તો અહમિોમાં જ ઉપજે. (૧૪) સ્થિતિ - પુલાકની જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી અઢાર સાગરોપમ, બકુશ અને પ્રતિસેવના કુશીલની જધન્ય પલ્યોપમ પૃથક્વ, ઉત્કૃષ્ટથી બકુશ અને પ્રતિસેવકોની બાવીશ સાગરોપમ, કષાય કુશીલની 33 - સાગરોપણ છે. વિશ્વની અજઘન્યોત્કૃષ્ટની 33 - સાગરોપમ. (૧૫) સંયમ - ગુલાકાદિ ચારના અસંસાત સંયમ સ્થાનો છે, નિગ્રન્થ અને નાતકોને અજધન્યોત્કૃષ્ટ એક જ સંયમ સ્થાન છે. (૧૬) સંનિકર્ષ - સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી તુલ્ય, અધિક, હીનત્વને વિચારવું. તેમાં સંયમ સ્થાનની અપેક્ષાથી સૌથી થોડાં નિર્ચન્હ, સ્નાતકને એક સંયમ સ્થાન છે, તેનાથી પુલાકને અસંખ્યાતગુણ, એ પ્રમાણે બકુશ, પ્રતિસેવક, કષાય કુશીલોને પૂવપૂર્વની અપેક્ષાથી અસંખ્ય ગુણત્વ જાણવું આ પાંચે ને પ્રત્યેકને અનંતાનંત ચાત્રિ પર્યાયો છે. ચાસ્ત્રિ પર્યાયની અપેક્ષાથી સ્વાસ્થાન સંનિકઈ ચિંતામાં મુલાકાદિના ચાત્રિ પર્યાયોનું વર્ણન વૃત્તિકારે કરેલ છે. (અમે આ આખું વર્ણન છોડી દીધેલ છે.) Page #431 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૭) યોગ • પુલાકાદિ બધાંને ત્રણે યોગો હોય છે, સ્નાતક સયોગી કે અયોગી હોય. (૧૮) ઉપયોગ - જુલાકાદિને મત્યાદિ ચારે ભેદથી સાકાર ઉપયોગ અને ચા આદિ ત્રણ ભેદે અનાકાર ઉપયોગ હોય છે. સ્નાતકને કેવલજ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ હોય છે. (૧૯) કપાય - પુલાક, બકુશ અને પ્રતિસેવકોને સંવલ કષાયો વડે ચાર કષાયો, કષાય કુશીલને ચારે સંજવલન ક્રોધાદિમાં ત્રણ, બે કે એક હોય, નિર્ચન્હો અકષાયી હોય પણ તે ઉપશમથી કે ક્ષયથી હોય. સ્નાતકો ક્ષીણકષાયી જ હોય. (૨૦) લેડ્યા - પુલાક, બકુશ, પ્રતિસેવકને પીતુ, પદ્મ, શુકલ નામક ત્રણ લેશ્યા હોય. કષાય કુશીલને છ એ લેસ્થામાં હોય, નિરૈન્યને શુકલ લેશ્યા હોય. સ્નાતકને તે જ લેયા અતિશુદ્ધ હોય છે. (૧) પરિણામ- મુલાકાદિ ચારેને વર્તમાન, હીયમાન કે અવસ્થિત પરિણામ હોય છે, નિર્ગસ્થ અને સ્નાતકોને વર્ધમાન અને અવસ્થિત પરિણામો હોય. ઇત્યાદિo - - - (૨) બંધન - કર્મ બંધન, તેમાં આયુને વર્જીને સાત કર્મ પ્રકૃતિ ને પુલાક બાંધે છે. બકુશ અને પ્રતિસેવક. સાત કે આઠ કર્મો બાંધે. કષાય કુશીલ આઠ, સાત, છ બાંધે. નિર્ગસ્થ એક જ સાતા વેદનીય બાંધે. સ્નાતક એ પ્રમાણે એક જ બાંધે અથવા કર્મના અબંધક હોય. (૩) ઉદય - કર્મોદય, પુલાકાદિ ચાર આઠે કર્મ વેદ છે. નિર્ચન્ય મોહને વજીને સાત કમો વેદે છે. સ્નાતક વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો વેદે છે. (૨૪) કર્મ ઉદીરણા - પુલાક આયુ અને વેદનીય વર્જીને છ કર્મ - પ્રકૃતિ ઉદીરે છે, બકુશ પ્રતિસેવકો આઠ, સાત કે છ વેદ. કષાય કુશીલ એ પ્રમાણે, આઠ, સાત, છ કે પાંચને ઉદીરે. નિર્ગુન્હો પણ આ જ પાંચ કે બે ને ઉદીરે. સ્નાતકો આ બે જ ઉદીરે અથવા અનુદીરક હોય. (૫) ઉપસંપદા - અન્યરૂપ પ્રતિપતિ, તે સ્વરૂપ પરિત્યાગથી ઉપસંપહાન છે. તેમાં પુલાક પુલાકતાને ત્યજીને તેનો પરિત્યાગકરતાં કષાય કુશીલત્વકે અસંયમની ઉપસંપદા પામે છે. - *- બકુશ પણ બકુલતાને ત્યજીને પ્રતિસેવકત્વ, કષાય કુશીલત્વ, અસંયમ કે સંયમસંયમને પામે છે. પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના કુશીલત્વને ત્યજીને બકશત્વ, કષાયકશીલત્વ, અસંયમ, સંયમા સંયમને પામે છે. કષાય કુશીલ કષાય - કુશીલત્વને ત્યજીને પુલાકાદિ ત્રણ, નિર્ગળ્યત્વ, અસંયમ, સંયમસંયમને પામે છે. ચાવતુ નાતક નાતકત્વને ત્યજીને સિદ્ધિગતિને પામે છે. (૨૬)સંજ્ઞા-પુલાક, નિગ્રન્થ, નાતકોનો સંજ્ઞોપયુક્ત છે. બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ, સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત છે. (૨૭) આહાર - પુલાકાદિ નિર્ગસ્થ પર્યન્ત આહારકો છે. સ્નાતકો આહારક કે અનાહારક હોય. (૨૮) ભાગ્રહણ • પુલાકાદિ ચારે જધન્યથી એક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પુલાક એ નિર્ચન્થને ત્રણ, બકુશ અને બંને કુશીલને આઠ. સ્નાતને એક જ હોય. Page #432 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૦ ભૂમિકા ૨૦૫ (૨૯) આર્ષ - આકર્ષવું તે આકર્ષ તે અહીં સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ છે. પુલાકાદિ ચારેને ધન્ય એકભવિક જ આકર્ષ હોય. ઉત્કૃષ્ટથી પુલાકને ત્રણ, બકુશ અને બંને કુશીલોને સેંકડો, નિર્ગુને બે, સ્નાતકને અધોત્કૃષ્ટ એક જ આકર્ષ હોય. વિવિધ ભવિક આકર્ષની અપેક્ષાથી પુલાકાદિ ચારેને ધન્યથી બે, ઉત્કૃષ્ટથી પુલાકને સાત, બકુશ અને બંને કુશીલને હજારો, નિગ્રન્થને પાંચ, સ્નાતકને નથી હોતા. (૩૦) કાળ - પુલાક જધન્ય કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી. બકુશ અને બંને કુશીલને જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ, નિર્પ્રન્થને જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. - - * - -. (૩૧) અંતર - પુલાકાદિ ચારેનું અંતર ધન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંત કાળ છે. તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી દેશોન અપાદ્ધ પુદ્ગલ પરાયત્ત, સ્નાતકને અંતર હોતું નથી. આ એકને આશ્રીને કહ્યું, ઘણાં પુલાક નિર્પ્રન્થોને ધન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પુલાકને સંખ્યાત વર્ષો, નિર્ણયને છ માસ. . (૩૨) સમુદ્ઘાત - પુલાકને વેદના, કષાય, મારણાંતિક ત્રણ સમુદ્દાત છે. બકુશ અને કુશીલને એ ત્રણ તથા વૈક્રિય અને તેજસ સહિત પાંચ. કાયકુશીલ ને તે જ આહારાક સહિત છ, નિર્પ્રન્થને એકે નહીં. સ્નાતકને એક કેવલી સમુદ્દાત છે. (૩૩) ક્ષેત્ર - પુલાકાદિ ચાર લોકના અસંય ભાગમાં હોય છે. સ્નાતક અસંખ્યેય ભાગમાં કે સર્વલોકમાં હોય છે. (૩૪) સ્પર્શના - ક્ષેત્રવત્ જાણવી. (૩૫) ભાવ - પુલાકાદિ ત્રણે ક્ષાયોપશમિક ભાવમાં, નિર્ગુ ઔપશ્ચમિક કે ક્ષાયિકમાં, સ્નાતક- ક્ષાયિક ભાવમાં હોય. (૩૬) પરિમાણ - પુલાકો પ્રતિપધમાનક ક્યારેક હોય, ક્યારેક ન હોય. જ્યારે હોય ત્યારે જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્સ. પૂર્વપ્રતિપક્ષ પણ જો હોય ત્યારે જધન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સહસપૃથકત્વ, બકુશ પણ પ્રતિપધમાનક જો હોય તો ધન્ય અને ઉત્કૃષ્ટથી પુલાકવત્ કહેવા પૂર્વપ્રતિપન્નકો જધન્યથી કોટિશત પૃથકત્વ, ઉત્કૃષ્ટ થી પણ તેમજ છે. એ પ્રમાણે પ્રતિસેવકને પણ જાણવા. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી સહસયકત્વ અને પૂર્વપ્રતિપન્નજધન્ય અને ઉત્કૃષ્ટથી કોટિ સહસ્ર પૃથક્ક્સ છે. નિગ્રન્થો ઉત્કૃષ્ટથી ૧૬૨, પૂર્વ પ્રતિપન્ન હોય તો ઉત્કૃષ્ટથી શત પૃથકત્વ. સ્નાતકો ઉત્કૃષ્ટથી ૧૦૮, પૂર્વ પ્રતિપન્નકો કોટિ પૃથકત્વ. - x-. (૩૭) અલ્પબહુત્વ મહાનિર્ગુન્થોનું દ્રવ્ય નિર્પ્રન્થની અપેક્ષાથી આ જ પ્રશસ્ય મુનિનું અલ્પ બહુત્વ કહેવું. તેમાં સૌથી થોડાં નિર્પ્રન્થો છે. તેથી પુલાક સંખ્યાતગણા, સ્નાતક, બકુશ, પ્રતિસેવક, કષાયકુશીલ અનુક્રમે સંખ્યાત-સંખ્યાત ગણો જાણવા. - ૦ - હવે નિર્પ્રન્થ નિરુક્તિ દ્વારથી ઉપસંહાર - • નિયુક્તિ - ૪૨૯ અત્યંતર અને બાહ્ય ગ્રંથથી સાવધ ગ્રંથ મુક્ત, આ પ્રમાણેની નિયુક્તિ મહાનિર્ગુન્થ સૂત્રની જાણવી. - ૦ - હવે સૂત્રને કહે છે - · Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્રસટીક અનુવાદ • સૂત્ર - ૧૩ - સિદ્ધો અને સંતોને ભાવથી નમસ્કાર કરીને હું મોક્ષ અને ધર્મ સ્વરપ બોધક વસ્ત્ર પૂર્ણ શિક્ષાનું કથન કરું છું. તે સાંભળો. • વિવેચન - ૫૩ - રિસરા - બદ્ધ આ અષ્ટવિધ કર્મ, તેને ભસ્મસાત કરવાથી તે સિદ્ધ - ધ્યાન અગ્નિ વડે બાળી નાંખેલ છે. આઠ પ્રકારના કર્મ ઇંધણ જેણે તેમને. શો અભિપ્રાય છે? તીર્થકર સિદ્ધ અને બીજા સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સાવધ વ્યાપારોથી ઉપરત એવા આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધોને ભાવથી - પરમાર્થથી. આ પંચ પરમેષ્ઠી રૂપ ઇષ્ટ દેવતાની સ્તવના, અભિધાપ અને અભિધેયાદિ ત્રણને કહે છે. અર્થ અને ધર્મ. અર્થ • હિતાથ વડે અભિલાષા કરાય છે તે. આ અર્થ અને ધર્મથી ગતિ - ગત્યર્થ અને જ્ઞાનાર્થ પણ હિતાહિત લક્ષાણરૂપ સ્વરૂપનો બોધ જેના વડે છે તે અર્થધર્મગતિ. તથ્ય - અવિપરીત, હિતોપદેશ રૂપ શિક્ષાને સાંભળીને હું કથન કરું છું. આ સ્થવિર વયન છે. આના વડે પૂર્વોત્તરકાળ ભાવિ બે ક્રિયા અનુગત એક કત પ્રતિપાદન વડે આત્માનું નિત્ય-અનિત્વ કહેલ છે. - x- - - *- અહીં શિક્ષા એ અભિધેય છે. અર્થ ધર્મગતિ એ પ્રયોજન છે. આ બંનેનો પરસ્પર ઉપાય - ઉપેય ભાવ લક્ષણ સંબંધ સામર્થ્યથી કહ્યો. હવે ધર્મ કથાનું યોગત્વથી આનું ધર્મકથા કથન - • સૂત્ર - ૭૧૪ થી ૨૦ • (૧૪) પયુર રનોથી સમૃદ્ધ મગધાધિપતિ સા શ્રેણિક મંડિકુક્ષિ ત્યમાં વિહાર યાત્રાને માટે નગરી નીકળ્યો. (૭૫) તે ઉધાન વિવિધ વૃક્ષ અને લતા અકીef હતું. વિવિધ પક્ષની પરિસેવિત હતું. વિવિધ પુષ્પોથી આચ્છાદિત અને નંદનવનની સમાન હતું. (૧૬) રાજાએ ઉધાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સુસવાહિત, સુકુમાર, સુખોચિત સાધુને જોયા. (૧૭) સાધુના અનુપમ રૂપને જોઈને ગજને તેમના પતિ ઘણું જ અધિક અને અતુલનીય વિસ્મય થયું. (૧૮) અહોશું વર્ષ છે? શું રૂપ છે? અમે આની કેવી સીયતા છે? કેવી ક્ષતિ છે? કેવી મુક્તિ • નિર્લોભતા છે? અહો ભોગો પ્રતિ કેવી અસંગતા છે? (૧૯) મનિના ચરણોમાં વંદના કરી પ્રદક્ષિણા કરી, પછી યોગ્ય સ્થાને ઉભો રહી અને હાથ જોડીને મુનિને પૂછયું : (૨૦) હે આર્સ તમે હજી યુવાન છે, તો પણ ભોગાળમાં દીક્ષિત થયા, શ્રમણ્યમાં ઉપસ્થિત થયા તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું. • વિવેચન - ૦૧૪ થી ૨૦ - સાતે સૂત્રો પાઠ સિદ્ધ છે. રત્ન - મરકતાદિ કે પ્રવર હાથી ઘોડાદિ રૂપ. વિહાર Page #434 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૧૪ થી ૨૦ ૨૦૭ યાત્રા - ક્રિીડાર્થે અશ્વ વાહનિકાદિ રૂપ, નિયતિ - નગરાદિથી નીકળ્યો. મંડિકુક્ષિ નામક ચેત્ય - ઉધાનમાં, સાધુબધાં જ શિષ્ટ કહેવાય છે, તેનો વ્યવચ્છેદ કરીને સંયત' એમ કહ્યું. તે પણ બાહ્ય સંયમવાનું કે નિદ્વવાદિ પણ હોય. સુસમાહિતતાથી મનના સમાધાનવાળા સુખોચિત કે શુભોચિત છો. અતિશય પ્રધાન અનન્ય સદેશ રૂપ વિષય વિસ્મય, અહો! ઇત્યાદિ વડે વિસ્મય સ્વરૂપ કહ્યું. અહીં અહો! આશ્ચર્યમાં છે. વર્ણ - સુનિધ્ધ ગોરતા આદિ. રૂપ - આકાર, સૌમ્યતા - ચંદ્રની જેમ જોનારને આનંદદાયી. અસંગતતા • નિસ્પૃહતા. પાશવંદના પછી પ્રદક્ષિણાનામક પૂજ્યોને જોતાં જ પ્રણામ કરે છે. પછી પ્રશ્ન કરે છે - તરુણ ઇત્યાદિથી પ્રખ્ત સ્વરૂપ કહેલ છે. અહીં જે કારણે તરુણ છે, તેથી જ પ્રવજિતને ભોગકાળ કહે છે. અથવા તારુણ્યમાં પણ રોગાદિ પીડામાં ભોગકાળ ન થાય, તેથી આ પ્રમાણે કહ્યું તે પણ કદાચિત સંયમમાં અનુuત જ હોય. તેથી કહ્યું- શ્રામસ્થમાં કૃત ઉધમ છો. જે નિમિત્તે આપ આવી અવસ્થામાં પણ પ્રવજિત થયા છો. તે હું સાંભળવા ઇચ્છું છું. પછી પણ તમે જ કહેશો, તે પણ હું સાંભળીશ, ત્યારે મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૧ - મહારાજા હું અનાથ છું. મારો કોઈ નાથ નથી. મારી ઉપર અનુકંપા રાખનાર કોઈ સુહૃદ • મિત્ર હું પામી રહ્યો નથી. • વિવેચન ૩૧ - હે મહારાજા હું અનાથ - અસ્વામિક છું. એમ કેમ? કેમકે કાથ - યોગક્ષેમના વિધાતા મારે વિધમાન નથી. અમુકંપક - જે મારી અનુકંપા કરે. મારો કોઈ મિત્ર નથી. તું અનંતરોક્ત અર્થ જાણતો નથી. કોઈ અનુકંપક કે મિત્ર પણ મારી સાથે આવતો નથી, કે હું તે કોઈનો સંગત નથી. એ કારણે તારૂણ્ય હોવા છતાં પ્રવજિત થયો. *o - એ પ્રમાણે મનિ વડે કહેવાતા - • સૂત્ર - ૨૨, ૨૩ - (૨૨) તે સાંભળીને મગધાધિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો, એ પ્રમાણે તમારા જેવા રદ્ધિમાનને ફોd નાથ ફેમ નથી? (૭૨૩) હે ભદતાં હું તમારો નાથ થઈશ. હે સંયતા મિત્ર અને જ્ઞાતિજનો સાથે ભોગો ભોગવો. આ મનુષ્ય જીવન ઘણું દુર્લભ છે. • વિવેચન ૩૨૨, ૩ર૩ - બને સૂત્રોના અર્થો કહ્યા વિશેષ એ કે - દેખાવમાં તો વિસ્મયનીય વર્ણાદિ સંપત્તિવાળા લાગો છો, કયા પ્રકારે નાથ વિધમાન નથી. આપની આકૃતિ જોતાં તો કઈ રીતે આપને અનાથત્વ સંભવે? જો અનાથત્વ જ તમારે પ્રવાનો હેતુ હોય તો હે પૂજ્ય! હું તમારો નાથ થઉં, મારા નાથપણામાં મિત્ર, જ્ઞાતિજનો સાથે ભોગ ભોગવવા તમને સુલભ થશે. ત્યારે મુનિ બોલ્યા - Page #435 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલભૂલ-સટીક અનુવાદ • સૂત્ર - ૭૪ થી ૭ - (૨૪) હે શ્રેણિકા તું સ્વયં અનાથ છે. તે મગધાધિપ જયારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ? (ર) પહેલેથી વિસ્મિત રાજ, મુનિના આત પૂર્વ વચનો સાંભળીને અવિક સંભાત અને અધિક વિસ્મિત થયો. પછી બોલ્યો કે- (૨૬) મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખ ભોગ ભોગવી રહ્યો છું. મારી પાસે શાસન અને ઐશ્વર્ય પણ છે. (ર૩) આવી શ્રેષ્ઠ સંપત્તિ, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે, તો હું કઈ રીતે અનાથ છું. હે મkતા આપ હું ન બોલો. • વિવેચન - ૦૨૪ થી ૭૨૭ - સૂત્ર સુગમ છે. પહેલાંની ઘટનાથી જ તે શ્રેણિક નરેન્દ્ર વિસ્મયવાળો હતો, પૂર્વે પણ રૂપાદિ વિષયથી વિસ્મય યુક્ત એવો તે “તું પણ અનાથ છો” એવું સાંભળીને સાધુના આવા અશ્રુતપૂર્વ વચનોથી અતિ આકુળ અને અતિ વિસ્મયવાળો થઈને બોલ્યો - મારે અશ્વ આદિ છે. માનુષી ભોગો, અસ્મલિત શાસનરૂપ દ્રવ્યાદિ સમૃદ્ધિ અથવા આજ્ઞા વડે પ્રભુત્વ છે. ઉક્ત રીતે મારે પ્રકર્ષ સમૃદ્ધિ છે, તેમાં સંપદાનો લાભ, સમર્પિત સર્વ કામ છતાં ક્યા પ્રકારે હું અનાથ છું. તો હે ભદંતા તમે જૂઠું ન બોલો. તે સાંભળી મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૮ થી ૩૪૭ - (૨૮) હે પાર્થિવ તું અનાથના આર્ષ કે પરમાન જાણતો નથી કે મનુષ્ય અનાથ કે સનાથ કઈ રીતે થાય છે? (૨૯) હે મહારાજા આવ્યાક્ષિપ્ત ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય? મેં કેમ તે પ્રયોજ્યો? (૩૦) રાત્રીના નગરમાં અસાધારણ શાબી નગરી છે ત્યાં મારા પિતા છે. તેની પાસે પણ ધનનો સંગ્રહ હતો. (૩૧) મહારાજા યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવા તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી. (૩ર) શુદ્ધ શબુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીણ શાસ્ત્ર ચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી. (૩૩) જેમ ચંદ્રના વજપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે ફટેિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારણ વેદના થઈ રહી હતી. (૩૪) વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર - મૂલના વિશારદ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આયાયઓ ઉપસ્થિત હતાં (૩૫) તેઓએ મારી ચતુષાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી કાનાણતા. (૩૬) મારા પિતાએ મારે માટે ચિકિત્સકને સત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દ:ખથી મક્ત ન કરી શક્યા એ ી અનામતા ની Page #436 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૭૨૮ થી ૭૪૭ ૨૦૯ (૩૩૭) મારી માતા, પુત્ર શોકના દુ:ખથી ઘણી પીડિત રહેતી હતી, પણ તોયે મને દુઃખ મુક્ત ન કરાવી શકી, તે મારી અનાથતા હતી. (૭૩૮) મહારાજ! મારા મોટા-નાના બધા ભાઈઓ મને દુઃખમુક્ત ન કરાવી શક્યા. તે મારી અનાથતા છે. (૭૩૯) મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખ મુક્ત ન કરાવી શકી આ હતી મારી અનાથતા. (૩૪૦) મહારાજ! મારામાં અનુરક્ત અને અનુવૃત પત્ની અશ્રુપૂર્ણ નયને મારી છાતી ભીંજવતી રહેતી હતી. (૭૪૧) તે બાળા મારી જાણમાં કે અજાણમાં ક્યારેય પણ અન્ન, પાન, સ્નાન, ગંધ, માલ્ય અને વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. (૭૪ર) ક્ષણ માત્ર પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુ:ખથી મુક્ત કરાવી ન શકી. મહારાજ! આ મારી નાથતા છે. (૭૪૩) ત્યારે મેં વિચાર કર્યો કે જીવને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદના અનુભવવી પડે છે. (૭૪૪) આ વિપુલ વેદનાથી જો એક વાર મુક્ત થાઉં, તો હું સાંત, દાંત, નિરારંભ અણગાર વૃત્તિમાં પ્રવૃત્ત્તિ થઈ જઈશ. (૭૪૫) હૈ નરાધિપ! આ પ્રમાણે વિચારીને હું સૂઈ ગયો. વીતતી એવી રાત્રિ સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. (૭૪૬) ત્યાર પછી પ્રાતઃ કાળમાં નીરોગી થતાં જ હું બંધુજનોને પૂછીને સાંત, દાંત, નિરારંભ થઈ અણગાર વૃત્તિમાં પ્રજિત થઈ ગયો. (૪૭) ત્યાર પછી હું પોતાનો અને બીજાનો, ત્રસ અને સ્થાવર બધા જીવોનો નાથ થઈ ગયો. • વિદેસન ૭૨૮ થી ૭૪૭ - વીસ સૂત્રો કહ્યા, તેમાં વિશેષાર્થ આ પ્રમાણે - હે રાજન! તું અનાથ શબ્દનો અર્થ જાણતો નથી. અભિધેય, ઉત્થાન કે મૂળ ઉત્પત્તિ જાણતો નથી. કે ક્યા અભિપ્રાયથી મેં આમ કહેલ છે પ્રકૃષ્ટ ઉત્થાનરૂપ જે રીતે અનાથ કે સનાથ કહ્યું તે તું જાણ, હું તે કહું છું. જે રીતે આ અનાથત્વને મેં પ્રરૂપિત કરેલ છે. આના વડે ઉત્થાન કહ્યું. પુરાણપુર - સ્વગુણ વડે અસાધારણપણાથી ભેદ વડે વ્યવસ્થાપિત એવી પ્રધાન નગરી હતી. જેનું કૌશાંબી નામ હતું. તે પોતે પણ પ્રચુર ધની હતા. મારી યૌવન વય હતી, તે વખતે ચક્ષુરોગ જનિત એવી અતુલ વેદના - વ્યથા મને થઈ. તેથી સર્વ અંગોમાં વિપુલ દાહ થતો હતો. શરીરના વિવર - કર્ણ આદિ. તેના અંતરમાં તે વેદના પ્રવેશી. અહીં શરીરના વિવરોનું ગ્રહણ તેના અતિ સુકુમાલપણાથી ગાઢ વેદના દર્શાવ્યા કરેલ છે. આ અક્ષિવેદના શસ્ત્રવત્ મને અબાધા પહોંચાડતી હતી. ત્રિક - કટિભાગ, અારા - મધ્ય ભાગમાં મને તે પીડા થતી હતી. એ પ્રમાણે બીજી પણ ઇન્દ્ર વજ્ર સમાન અતિદાહોત્યાદકલ્પથી તે વેદના ઘોર - બીજાને પણ દેખાય તેવી ભટ્ટ ઉત્પાદક અને પરમ દારુણ વેદના હતી. 38/14 Jain Education international Page #437 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ તો શું ઉપસ્થિત વેદના પ્રતિ કોઈ પ્રતિકાર ન કર્યો? મારા જે પ્રાણાચાર્ય અર્થાત્ વૈધો, વિધા અને મંત્રો વડે વ્યાધિનો પ્રતિકાર કરનાર, અનન્ય સાધારણ પણાથી અર્થાત્ તેવા પ્રકારના બીજાના અભાવથી શસ્ત્રોમાં કુશલ, અને મંત્ર અને મૂલ - ઔષધિમાં વિશારદ વૈધો હતા. તેઓ માત્ર હતા તેમ નહીં. પણ મારી ચિકિત્સા કરતા હતા તે પણ ચતુષ્પાદ - વૈધ, રોગી, ઔષધ અને પરિચારક રૂપ ચાર પ્રકારે હિતને અતિક્રમ્હા વિના, ગુરુ સંપ્રદાયથી આવેલ વમન અને વિરેચકાદિ રૂપે કરી. એ પ્રમાણે કરવા છતાં મને એવા પ્રકારના રોગથી જનિત અસાતાથી મૂકાવી ન શક્યા. આ દુઃખ વિમોચન રૂપ મારી અનાથના છે. ૨૧૦ બીજું સર્વ સાર વસ્તુ રૂપ તેમને આપ્યા. એવું ન હતું કે માત્ર આદરવાન પણાથી દુઃખને મુક્ત કરતા હતા. તથા પુત્ર વિષય શોક કે અરેરે! મારો આ દુઃખી પુત્ર કઈ રીતે આ ઉત્પન્ન દુઃખથી પીડિત છે. તેથી પુત્રશોકથી દુઃખાર્તકે દુઃખાર્દિત છે. તથા સહોદર પોતાના જ ભાઈઓ અને બહેનો, મારી પત્ની કે જે મારામાં અનુરાગવાળી હતી, અનુવ્રતા - કુળને અનુરૂપ આચાર વાળી કે પતિવ્રતા હતી, વયને અનુરૂપ હતી. તેણી પણ મારા અતિપ્રધાન વક્ષઃ ને આંસુ વડે ચોતરફથી પલાળતી રહી. એવી પત્ની કે જે ગંધોદકાદિ સ્નાન, મારા જાણવા કે ન જાણવા છતાં પણ કરતી ન હતી, આ બધાં દ્વારા પત્નીની સદ્ભાવતા બતાવી. મેં ઉક્તરૂપ અક્ષિ રોગાદિ મેં પ્રાપ્ત કર્યો. ત્યારે તે અભિનવ ચૌવના પણ તે ભોગાદિ સેવતી ન હતી. પણ સદા મારી સંનિહિત રહેતી હતી. આના‘દ્વારા પત્નીની અતિવાત્સલ્યતા બતાવી. (તો પણ મારી વેદના દૂર ન થઈ, તે હતી મારી અનાથતા) આ રીતે રોગ પ્રતિકાર કરવા છતાં, તે દુઃસહા વેદના હું ફરી ફરી તે રોગ વ્યથાને અનુભવતો - વેદતો હતો, ત્યારે કોઈ વખતે મને વિચાર આવ્યો કે જો હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તો - ક્ષમાવાન્ ઇંદ્રિય અને નોઇંદ્રિય દમન વડે પ્રવ્રજ્યા લઈશ. કેવી પ્રવ્રજ્યા? ગૃહથી નીકળીને અનગારતા રૂપ – ભાવ ભિક્ષુતા રૂપ અંગીકાર કરીશ. જેથી સંસારનો મૂલથી ઉચ્છેદ કરવાથી વેદનાનો સંભવ ન રહે, તે ભાવ છે. એ પ્રમાણે માત્ર બોલીને નહીં, પણ વિચારીને હું સૂઈ ગયો. એ પ્રમાણે રાત્રિ વીતાવ્યા પછી, વેદના ઉપશાંત થતા, નીરોગી થઈ, પ્રભાતે અર્થાત્ ચિંતાદિની અપેક્ષાથી બીજા દિવસે હું પ્રકર્ષથી નીકળ્યો અર્થાત્ પ્રવ્રુજિત થયો. એટલે કે અનગારિતાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી પ્રવ્રજ્યાના સ્વીકાર પછી હું નાથ થયો, યોગ ક્ષેમને કરવા સમર્થ થયો. પોતાને કે બીજા પુરુષાદિને, બધાં ત્રસ સ્થાવર જીવોનો નાશ થયો. પ્રવ્રજ્યા સ્વીકાર પછી કઈ રીતે તમે નાથ થયા, પૂર્વે નહીં? • સૂત્ર - ૪૮; TE (૭૪૮) મારો પોતાનો જ આત્મા વૈતરણી નદી છે. ફૂટ શાલી વૃક્ષ છે, કામદુધા ગાય છે અને નંદનવન છે. (૭૪૯) આત્મા જ પોતાના સુખદુઃ દુઃખનો કર્તા અને ભોક્તા છે. સત્ પ્રવૃત્તિ સ્થિત આત્મા જ પોતાનો Page #438 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૭૪૭ થી ૭૪૯ મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિ સ્થિત આત્મા પોતાનો શત્રુ છે. * વિવેચન ૭૮, ૭૪૯ આત્મા જ, બીજું કોઈ નહીં, શું કહે છે? નરકની વૈતરણી નામે નદી છે તેથી મહા અનર્થપણાથી નરક નદીવત્ છે. તેથી આત્મા જ ફૂટની જેમ જંતુ યાતના હેતુત્વથી શાલ્મલી એટલે નરકોદ્ભવ ફૂટશાલ્મલી છે. તથા આત્મા જ કામ અભિલાષાને અર્થાત્ કામિત અર્થને પ્રાપક્તાથી પૂરા કરે છે, કામ દુધા ગાયની જેમ, આ રૂઢિથી કહેલ છે, આ ઉપમાપણું અભિલષિત સ્વર્ગ અને અણ્વર્ગની પ્રાપ્તિના હેતુ પણે છે. મારો આત્મા જ નંદન નામે વન છે. આ ઉપમા ચિત્તનો પ્રહ્લાદ હેતુપણાથી છે. - - ૨૧૧ - જો આમ છે, તો કહે છે - આત્મા જ દુઃખ કે સુખનો વિધાતા છે અને આત્મા જ આત્માનો વિક્ષેપક છે. આત્મા જ ઉપકારીપણાથી મિત્ર છે અને અપકારીપણાથી અમિત્ર છે. કેવો થઈને? દુષ્ટ પ્રવૃત્ત કે દુરાચાર વિધાતા અને સુષ્ઠુ પ્રસ્થિત તે સદનુષ્ઠાનના કર્તા પણાથી દુઃસ્થિત આત્મા જ સમરત દુઃખ હેતુથી વૈતરણી આદિ રૂપ અને સુપ્રસ્થિત આત્મા જ સર્વે સુખના હેતુથી કામધેનુ આદિ સમાન છે. તથા પ્રવ્રજ્યા અવસ્થામાં જ સુપ્રસ્થિત પણાથી પોતાના અને બીજાની યોગકરણના સમર્થપણાથી નાથત્વ છે, તેમ જાણવું. હવે બીજી રીતે અનાથત્વ કહે છે - • સૂત્ર · ૭૫૦ થી ૭૬૨ - (૭૫) હે રાજન્ ! એક બીજી પણ અનાથતા છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઇને મારી પાસેથી સાંભળો, એવા ઘણાં કાયરો હોય છે, જે નિગ્રન્થ ધર્મ પામીને પણ સીદાય છે. (૩૫૧) જે મહાવ્રતોને સ્વીકારીને પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી. આત્માનો નિગ્રહ કરતાં નથી, રસોમાં આસક્ત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શક્તા નથી. (૫૨) જેની ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉંચ્ચાર, પ્રસવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શક્તા નથી, કે જે માર્ગ વીયાત છે. (૭૩) જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે. તે લાંબા કાળ સુધી પુંડચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શક્તા નથી. (૭૫૪) જે પોલી મુટ્ઠીની માફક નિસ્સાર છે, ખોટા સિક્કા માફક માણિત છે, ધૈર્ય માફક ામકનારા તુચ્છ કાસમણિ છે, તેઓ જાણનારા પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે. (૩૫૫) જે કુશીલવિંગ, ઋષિધ્વજ - રજોહરણાદિ ચિહ્ન ને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે તાંબાકાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર (૫૬) પીવાયેલ કાલકૂટ તિષ, ઉલટુ પકડેલ શસ્ત્ર, અનિયંત્રિત તેતાલ, જેતા વિનાશકારી હોય છે, તેમ જ વિષયવિકાર યુક્ત ધર્મ પણ વિનાશકારી થાય છે. ૧૨ (૫૭) જે લક્ષણ અને સ્વાવિધાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, કુહેટ વિધાઓથી જીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગ સમયે કોઈનું શરણ પામી શક્તા નથી. (૩૫૮) તે શીલ રહિત સાધુ પોતાના તીત જ્ઞાનના કારણે વિપરીત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. ફલતઃ સાધુ પ્રકૃતિવાળા તે સાધુ મુનિધર્મની વિરાધના કરી સતત દુઃખી થઈ નરક તિપર ગતિમાં આવજા કરે છે. (૩૫૯) જે ઔદેશિક, ક્રીત, નિયાગ આદિ રૂપે અલ્પ પણ અનેષણીય આહાર છોડતો નથી, તે અગ્નિ માફક સર્વભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને દુર્ગતિમાં જાય છે. (૭૬૦) સ્વયંની દુષ્પ્રવૃત્તિ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર શત્રુ પણ કરી શક્તા નથી. ઉક્ત તથ્યને સંયમહીન મનુષ્ય મૃત્યુની ક્ષણોમાં પશ્ચાતાપ કરતા કરતા જાણી શકશે. (૭૬૧) જે ઉત્તમાર્થમાં વિપરીત દૃષ્ટિ રાખે છે, તેની ામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેના માટે આ લોફ નથી, પરલોક પણ નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાથી તે ઉભય ભ્રષ્ટ નિરંતર ચિંતામાં ઝુઝે છે. (૩૬૨) આ પ્રકારે સ્વચ્છંદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમ માર્ગની વિરાધના કરીને એ જ રીતે પરિતાપ કરે છે, જે રીતે ભોગાસક્ત થઈ નિરર્થક શોક કરનારી કુરરી પરિતાપને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૭૫૦ થી ૭૬૨ - અનંતર જ કહેવાનાર બીજી પણ અનાથતા - અસ્વામીતા, કે જેના અભાવે હું ‘નાથ' થયો, તે કહે છે હે રાજન! તે અનાથતાને તું એકાગ્રમનથી સ્થિર થઈ સાંભળી. તે કઈ છે? નિર્પ્રન્થોનો ધર્મ - આચાર, તે પામવા છતાં પણ તેના અનુષ્ઠાન પ્રત્યે શિથીલ થાય છે. કેટલાંક કાયર - નિઃસત્વી લોકો, જે સર્વથા નિઃસત્ય છે તે મૂળથી જ નિગ્રન્થ માર્ગને સ્વીકારેલ નથી, એમ કહે છે. અથવા આવા નિઃસત્વો સીદાતા પોતાનું કે બીજાનું રક્ષણ કરવાને માટે સમર્થ થતા નથી. આ સીદાવા લક્ષણ રૂપ બીજી અનાથતા છે. સીદાતા એવાની જ અનેક પ્રકારે સ્વરૂપ અનુવાદથી ફળદર્શક સ્પષ્ટતા કરતા કહે છે - જેઓ નિદ્રાદિથી અનિગૃહીત - અવિધમાન વિષય નિયંત્રણ આત્મા તે અનિગ્રહાત્મા. તેથી જ મધુરાદિ રસમાં મૃદ્ધિમાન તેના વડે કર્મ બાંધે છે, તે રાગ દ્વેષ રૂપ બંધન. આયુકાતા - ઉપયોગ પૂર્વક સ્વલ્પ પણ, ઉપકરણને લેતા કે મૂક્તા જુગુપ્સા કે Page #440 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૦ થી ૭૬૨ ૨૧૩ કરે છે. અહીં પ્યારાદિની સંયમ અનુપયોગિતાથી જુગુપ્સાથી પરઠવવા વિષયક જુગુપ્સા કહી. તે આ પ્રકારે કેમ કહી? કેમકે તે વીર વડે ચાત - અનુગમન કરાતો માર્ગ છે. કયો માર્ગ? સમ્યમ્ દર્શનાદિ. લાંબા કાળના મુંડ હોય તે માત્ર કેશને જ દૂર કરે છે, બાકીના અનુષ્ઠાનથી પરમુખપણાથી રુચિ જેને છે, તે મુંડરુચિ, અસ્થિર વ્રતવાળો, ઉક્ત રૂપ તો નિયમથી ભ્રષ્ટ, આત્માને કલેશપમાડવા જ લોચ કરે છે. પણ તે પર્યન્તગામી થતો નથી. પરચ - જીવો ઘણું ભ્રમણ કરે છે, તે સંસાર, (અર્થાત્ આવો મુંડ સંસારમાં જ ભ્રમણ કરે છે.) જે પોલી મુઠ્ઠીની માફક નિસાર છે. આ અસારત્વ - બંને રીતે અર્થની શૂન્યતાથી છે, તે ખોટા સિક્કાની માફક પ્રમાણિત છે. જેમ કોઈ કૂટ પણાથી નિયંત્રિત તાય છે. તેમ આ પણ અવિનીતતાથી ઉપેક્ષણીય પણે છે. કાચનો મણિ વૈડૂર્યવત પ્રકારો છે, પણ પૈડૂર્યમણિ સમાન અમદાર્ધક - મૂલ્યવાન થતો નથી. છતાં મુગ્ધજન છેતરાય છે. કુશીલ લિંગ - પાર્થ સ્થાદિ વેશ, આ જન્મમાં અનિચિહ્ન-જોહરણાદિ ધારીને જીવિકાને માટે અર્થાત અસંયમ જીવિતને નિર્વતણા ઉપાય રૂપે પોષે છે, તેથી તે અસંયત જ થઈ સંયત આત્માનો અપલાપ કરે છે. સંચતલાભ - સ્વર્ગ કે અપુ વર્ગની પ્રાપ્તિ રૂપ મને થશે તેમ માને છે પણ તે તેને વિવિધ અભિધાન રૂપ થાય છે. થોડાકાળમાં નરકાદિ ગતિ પામે છે. અહીં હેત કહે છે - જેમ કાલકૂટ ઝેર પીનારો હણાય છે. શાસ્ત્ર પણ ખોટી રીતે ગ્રહણ કરાય તો હણે છે. આ વિષાદિ વત્ યતિધર્મપણ જે શબ્દાદિ વિષયુક્ત હોય તો હણે છે. કેમ કે દુર્ગતિમાં પડવાનો હેતુ છે. તેવતાલની જેમ મંત્રાદિ વડે અનિયંત્રિત છે. જે લક્ષણ અને સ્મના ફળને પ્રયોજે. ભૌમાદિ નિમિત્ત અને અપત્ય આદિ અર્થે કૌતુક કરે. તે પ્રવૃત્તિમાં અતિ અસક્ત રહે, કરંટ વિધા- ખોટા આશ્ચર્ય પમાડનારી મંત્ર તંત્ર જ્ઞાન રૂપ વિધા ને પ્રયોજે છે, તે કર્મ બંધના હેતુ પણાથી આશ્રય દ્વાર વડે જીવિત રહે છે. તેઓ શરણ- દુષ્કૃતમાં રક્ષા કરવા સમર્થ થતાં નથી. ક્યારે? તે કર્મના ફળના ઉપભોગ કાળમાં. આ જ અર્થને જ ભાવિત કરતાં કહે છે - અતિ મિથ્યાત્વથી ઉપડતતાથી, પ્રકૃષ્ટ અજ્ઞાનથી જ અશીલને પ્રાપ્ત થઈ. સદા વિરાધના જનિત દુઃખથી જ તવાદિમાં વિપરીતતાને પામે છે. તેનાથી સતત નરક અને તિર્પચ યોનિમાં જાય છે. ચાત્રિને વિરાધીને તત્ત્વથી અયતિ સ્વભાવવાળો થાય, આ રીતે વિરાધનાનું અનુબંધફળ કહ્યાં. કઈ રીતે મુનિપણું વિરાધીને, કઈ રીતે નરકાદિ ગતિમાં જાય, તે ઓશિક આદિ દોષો સેવે છે. તેમાં ખરીદવું તે કીત, નિર્વતિત તે કૃત, નિત્યાગ એટલે નિત્યપિંડ, અર્થાત્ અપાશુકને ભક્ષણ કરવાના સ્વભાવવાળો અગ્નિ માફક સર્વભક્ષી થઈને પાપ કરે છે પછી ફુગતિમાં જાય છે. જેથી એ પ્રમાણે દુશ્ચરિતથી જ દુર્ગતિની પ્રાપ્તિ છે, તેથી કહે છે કેપોતાની Page #441 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર જ જે દુષ્ટાચાર પ્રવૃત્તિ રૂપ જે અનર્થ કરે છે, તે ગળું કાપનાર - પ્રાણ હતી શત્રુ પણ નથી કરતા, પણ અત્યંત અમૂઢતાથી આને આયસ્વા છતાં જીવો જાણતા નથી. તો શું ઉત્તરકાળે પણ ન જાણે? તે દુરાત્મતા કર્તા જ્યારે મરણ સમય આવે ત્યારે જાણે છે. કઈ રીતે? પશ્ચાતાપ વડે કે - “મેં આ ખોટું કર્યું.” દયા એટલે સંયમ, સત્ય કે અહીંસા સહિત થઈને મરણ સમયમાં પ્રાયઃ અતિ મંદ ધર્મીને પણ ધમભિપ્રાયની ઉત્પત્તિ થાય તેથી આવું કથન છે. જેથી આ મહાન અનર્થનો હેતુ અને પશ્ચાતાપનો હેતુ છે, તે કારણથી દુષ્ટાચાર પ્રવૃત્તિને પહેલાંથી જ મૂઢતા તજીને તે દુરાત્માનો પરિહાર કરવો જોઈએ. જે મૃત્યુના મુખમાં પડવા છતાં પણ તેને જાણતો નથી, તેના વિશે તો કહેવાનું જ શું હોય? નિરર્થક - નિષ્ફળ જ છે, શું? નગ્નતામાં અતિ શ્રામાણ્યમાં રચિ. જે ઉતમાર્થ - પર્યન્ત સમયની આરાધનામાં પણ, દુષ્ટાચાર પ્રવૃત્તિ હોવા છતાં પણ સુંદર આચાર પ્રવૃત્તિ ૫ પરિજ્ઞાન પામતા નથી. - x x- તેને આ પ્રત્યક્ષ લોક વિધમાન નથી. એટલું જ નહીં પરલોક - જન્માંતર રૂપ પણ વિધમાન નથી. તેમાં આ લોકનો અભાવ કેમ? શરીરના કલેશના હેતુથી જ લોચાદિ કરે છે. પરલોકનો અભાવ - કુમતિમાં જવાથી શારીરિક માનસિક દુઃખના સંભવથી નાશ પામે છે. તેથી આ લોક અને પશ્લોક બંનેના અર્થનો અભાવ થાય છે. તે આલોક અને પશ્લોકમાં અર્થ સંપત્તિવાળા લોકોને જોઈને વિચારે છે કે - ધિક્કાર છે મને કે હું અપુન્યભાગી છું, ઉભયથી ભ્રષ્ટ થયો છું. આ ચિંતાથી તે ક્ષીણ થાય છે. જે કહ્યું કે, “પછીથી અનુતાપ વડે જાણે છે તેમાં આ જે રીતે પરિતાપ પામે છે. તેને દર્શાવતા ઉપસંહારમાં કહે છે - એ પ્રમાણે મહાવ્રતને સ્પશદિન કરીને સ્વરુચિ વિસયિત આચાર અને કુત્સિત શીલાદિ રૂપ સ્વભાવથી કુરરી - એક પાક્ષિણી, તેની જેમ નિપ્રયોજન શોક કરતાં પશ્ચાતાપરૂપને પામે છે. જેમ માંસ ગૃદ્ધ પક્ષી માર્ગમાં વિપત્તિ પામીને પસ્તાય છે, આનો વિપત્તિનો કોઈ પ્રતિકાર નથી. એ પ્રમાણે આ પણ ભોમરસ ગૃદ્ધ આલોક અને પરલોકમાં અનર્થ પ્રાપ્ત થતાં પસ્તાય છે. સ્વ - પર પરિત્રાણના અસમર્થપણાથી નાથત્વ કહ્યું. આ સાંભળીને જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપે છે - • સૂત્ર - ૬૩ - મેલાની ટળ સુભાષિત અને જ્ઞાનગુણ યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિના બધાં માગોને એડીને, મહાનિબ્ધોના મા ચાલે. • વિવેચન - ૬૩ - હે મેધાવી ! શોભન પ્રકારે કહેવાયેલ આ અનંતરોક્ત અનુશાસન, તેમજ વિરમણ રૂપ જ્ઞાનના ગુણોને જાણીને, અથવા જ્ઞાનગુણોથી યુક્ત થઈને, મહા નિર્ચનોના માર્ગે ચાલે. તેનાથી શું ફળ છે? તે કહે છે - Page #442 -------------------------------------------------------------------------- ________________ ૨૦/૩૬૪ ૨૧૫ • સૂત્ર - ૭૬૪ - ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિન્જ નિરાશ્રય હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરીને તે ફકમનો ક્ષય કરીને વિપુલ, ઉત્તમ તથા શાશ્વત મોક્ષની પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૬૫ - ચારિત્રનું આચરણ તે આચાર, તેનું આસેવન જ ગુણ છે. અથવા ગુણ - જ્ઞાન. તેનાથી યુક્ત તે ચારિત્રાચાર ગુણ યુક્ત, મહાનિર્ગસ્થના માર્ગે જઈને, પ્રધાન - ચાખ્યાત ચારિત્ર રૂપ સંયમને પાળીને હિંસાદિ આશ્રવ રહિત થઈને, કમોં ખપાવીને - જ્ઞાનાવરણાદિનો સંક્ષય કરીને જાય છે. ક્યાં? વિપુલ, ત્યાં અવસ્થિતિથી ઉત્તમ એવા નિત્ય - મુક્તિપદને પામે છે. તેનો ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૩૬૫ - એ પ્રમાણે ઉગ્ર, દાંત, મહા તપોવન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી તે મહામુનિએ આ માનિ મહાશુતને મણ વિસ્તારથી કહ્યું. • વિવેચન - ૬૫ - ઉક્ત પ્રકારે શ્રેણિકના પૂછવાથી મુનિએ કહેલ, ઉગ્ર ઉતકટ કર્મશત્રુના જય પ્રતિ તેજ દાંત ઉગ્રદાંત, મહાપ્રતિજ્ઞ- અતિ દેzવતને સ્વીકારેલ, તેથી જ મહાયશવાળા મહાનિર્ચન્થોના હિતને માટે આ મહાનિર્ચન્થીય અધ્યયન કહ્યું • સૂત્ર - ૭૬૬ થી ૭૬૯ - (૬૬) રાજ શ્રેણિક સંતુષ્ટ થયો અને હાથ જોડીને બોલ્યો - ભગવાન ! આનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. (૭૬) હે મહર્ષિ તમારો મનુષ્ય જન્મ સફળ છે, ઉપલબ્ધિઓ સફળ છે. તમે સનાથ અને સબાંધવ , કેમ કે તમે જિનેશ્વરના માર્ગ સ્થિત છો. (૭૬૮) હે સંચતા તમે અનાથોના નાથ છે, બધાં જીવોના નાથ છો. હે મહાભાગા હું તમારી ક્ષમા ચાહું છું, હું તમારાથી અનુશાસિત થવાની ઇચ્છા રાખું છું. (૩૬૯) મે તમને પ્રશ્ન કરીને જે ધ્યાનમાં વિઘ્ન કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું. તે બધાં માટે કામ કરો. • વિવેચન - ૩૬૬ થી ૯ - ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે - ખુશ થઈનૈ પછી શ્રેણિકે આ પ્રમાણે કહ્યું - આપે જે કંઈ ઉપદેશ કર્યો, આપે વર્ણ પાદિની પ્રાપ્તિ રૂપ અને ધર્મ વિશેષ ઉપલંભ રૂપ લાભો ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષ હેતુથી સુલબ્ધ કર્યા છે. આપ તત્ત્વથી સનાથ અને સબાંધવ છો. અહીં જિનોત્તમ માર્ગમાં સ્થિત રૂપ જન્મત્વ આદિ સુલબ્ધ કર્યા છે. તે હેતુ છે. પૂર્વાર્ધમાં ગુણ પ્રશંસા કરીને ઉતરાર્ધમાં ક્ષમાયાચના દર્શાવી. • - •. ફરીથી ક્ષમાયાચનાર્થે વિશેષથી કહે છે - મેં તમને પૂછ્યું કે - આપ શા માટે યૌવન વયમાં પ્રવજિત થયા? પછી તમને ભોગને માટે નિમંત્રણા કરી. તે બધાં માટે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મને ક્ષમા કરો. હવે સમગ્ર અધ્યયનનો ઉપસંહાર કહે છે - • સૂત્ર ૭૭૦ થી ૭૨૨ - (૭૭૦) એ પ્રમાણે રાજસિંહ શ્રેણિકે શણગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરી, અંતઃપુર તથા પરિજનો સહિત તે વિમળ ચિત્તથી ધર્મમાં અનુરક્ત થઈ ગયો. (૭૭૧) રાજાના રોમકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને મસ્તકથી વંદના કરીને પાછો ગયો. (૩૭૨) આ તરફ તે ગુણ સમૃદ્ધ, ત્રણ મિથી ગુપ્ત, ગણ દંડોથી વિરત મોહ મુક્ત મુનિ પક્ષીની માફક વિઘમુક્ત થઈને પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા - તેમ હું કહું છું. • વિવેચન - 990 થી ૭૭૨ - અતિ પાકમતાથી સિંહ જેવો આ રાજા, કર્મ મૃગો પ્રતિ દારુણપણાથી સિંહ જેવા તે અણગાર, અથવા બંનેમાં “સિંહ” શબ્દ પ્રશંસાને જણાવે છે. સાવરોધ- અંતઃપુર સહિત, સપરિજન - પરિવાર સહિત મિથ્યાત્વમળ ચાલી જતાં, રોમ કૂપ ઉલ્લસિત થતાં, સ્વસ્થાને ગયા. સંપત પણ પક્ષીવતું ક્યાંય પણ પ્રતિબંધ રહિત વિચારવા લાગ્યા. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૦ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અધ્ય. ૨૧ ભૂમિકા અધ્યયન - ૨૧ - “સમુદ્ધપાલિત” છે ૦ મહાનિગ્રન્થીય નામક વીસમું અધ્યયન કહ્યું. હવે એકવીસમું આરંભીએ છી. તેના આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં અનાથતા અનેક રીતે કહી. અહીં તેની વિચારણાથી વિવિક્ત ચર્ચા વડે જ ચરવું જોઈએ, એ અભિપ્રાયથી તે જ કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો પૂર્વવત્ પ્રરૂપીને યાવત નામ નિષ્પન્ન નિક્ષેપામાં “સમુપાલિત' નામથી સમુદ્રપાલનો નિક્ષેપો કહે છે : • નિર્યુક્તિ - ૪૩૦, ૪૩૧ + વિવેચન - સમુદ્ર વડે પાલિત તેનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો કરવો ઇત્યાદિ બધુ પૂર્વવત કહેવું. ભાવથી સમુદ્રપાલ એ નામ કર્મને વેદનો તેતેનાથી આ સમુદ્રપાલ અધ્યયન આવેલ છે. સમુદ્ર વડે પાલિત એ વ્યુત્પત્તિને જણાવવા માટે કહેલ છે. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિપન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર હોય તો થાય, તેથી સૂત્ર કહે છે. ' • સૂત્ર - ૨૭૩ થી ૭૮૨ - (૭૭૩) ચંપા નગરીમાં “પવિત’ નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો. (૩૭૪) તે શ્રાવક નિન્જ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પતિ જહાજથી વ્યાપાર ફરતો તે પિફુડ નગરમાં આવ્યો. (૭૭) પિહુડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીઓ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને દેશ ચાલ્યો. (૩૭૬) પાલિતની પત્નીને સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ સમુદ્રપાલ” રાખ્યું. (૭૭) તે ભાવક સફલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો. (૩૭૮) તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. સુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાંને સુંદર અને ધિસ લાગવા માંડયો. (૦૭૯) પિતાએ તેના માટે રૂપિ' નામની સુંદર પની લાવી આપી તે પોતાની પત્ની સાથે દોસુંદક દેવવતુ સુરમ્ય પ્રાસાદમાં કીડા ફરવા લાગ્યો. (૭૮) કોઈ સમયે તે પ્રસાદના ઝરમાં બેઠો હતો. વણજબ ઉચિત આભુષણથી મુક્ત વધ્યને વધ્યસ્થાને લઈ જવાતો તેણે જોયો, (૭૮૧) તેને જોઈને સંવેગ પામ સમદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું : ખેદની વાત છે કે - આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૮૨) આ પ્રમાણે ચિંતન કરતા તે મહાન આત્મા સંવેગ પામીને સંબદ્ધ થઈ ગયા. માતા પિતાને પૂછીને તેણે અનગારિતા દીક્ષા ગ્રહણ કરી. • વિવેચન - 993 થી ૭૮૨ - દશ સૂત્રો કહ્યા. તેની કિંચિત્ વ્યાખ્યા કરતા કહે છે - ચંપા નામની નગરીમાં પાલિત નામે સાર્થવાહ શ્રાવક હતો. તે વણિક જાતિનો હતો. ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે પ્રશસ્ય આત્મા હતા. તે કેવો હતો? નિર્ગસ્થ સંબંધી પ્રવચનમાં શ્રાવક એવો તે પાલિત પંડિત હતો. જીવાદિ પદાર્થનો જ્ઞાતા હતો. પ્રવહણ વડે વ્યાપાર કરતો પિહુંડ નામે નગરે આવ્યો. તે પિહંડ નગરમાં વ્યાપાર કરતો હતો ત્યારે તેના ગુણોથી આકર્ષાઈને કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે ત્યાં કેટલોક કાળ રહ્યો. પોતાની પત્નીને ગર્ભવતી જાણીને સ્વદેશ પ્રતિ પાછો ચાલ્યો આવતો હતો ત્યારે તેની પત્નીએ સમુદ્રમાં બાળકનો પ્રસવ કર્યો. તે સમુદ્રમાં પ્રસવ પામ્યો તેથી તેને સમુદ્રપાલ નામ આપ્યું. અનુક્રમે સુખપૂર્વક તે વણિક ઘેર પહોંચ્યો. પોતાને ઘેર તે બાળકને ઉછેરવા લાગ્યા. તે બાળક સુકુમાર થયો. બાળક મોટો થતાં કળા ગ્રહણને યોગ્ય જાણી તે ૭૨ કળાઓ શીખ્યો. પછી નીતિનો તા થયો. યોવનથી પરિપૂર્ણ શરીરી થતાં તે સુરૂપ અને પ્રિયદર્શનપણાંથી બધાંને આનંદદાતા થયો. તેની પરણવાની યોગ્યતા જાણીને રૂપવતી એવી પત્ની તથાવિધ કુળમાંથી પાલિતે લાવીને પરણાવી. તે બંને પ્રાસાદમાં રમણ કરતાં હતા. કેવી રીતે? દોગંદક દેવની જેમ. કોઈ દિવસે ત્યાંથી અવલોકન કરતાં કોઈ વધ્ય પુરુષને વધ્યાનુરૂપ આભુષણોથી યુક્ત કરીને વધને માટે નગરના બહારના પ્રદેશ લઈ જવાતો જોયો. તે પ્રમાણે વધ્યને જોઈને તેને સંસારથીāમુખ્યતા ઉત્પન્ન થઈ. મુક્તિનો અભિલાષ થયો. તે બોલ્યો - પાપ અનુષ્ઠાન જન્ય શુભ કર્મોનું આ પ્રત્યક્ષ કુળ છે. એમ વિચારતા બોધ પામ્યો. તે જ પ્રાસાદમાં બેઠાબેઠા ને પ્રકૃષ્ટ સંવેગ પામતા, માતાપિતાને પૂછીને અણગારિક દીક્ષા લીધી. હવે અનુવાદ જ છે તો પણ સ્પષ્ટતા હેતુ વ્યાખ્યાંગને જણાવવા ઉક્ત અર્થનો જ અનુવાદ કરતાં નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૩૨ થી ૪ર + વિવેચન • ચંપામાં પાલિત નામે સાર્થવાહ હતો. તે ક્ષીણમોહી વીરવર ભગવંતનો શિષ્ય હતો. કોઈ દિવસે તે પાલિત સમુદ્ર જહાજથી ગણિમુ અને ધરિમ ભરીને નીકળ્યો. તે પિડ નામના નગરે પહોંચ્યો. ત્યાં પિહંડ નગરમાં વ્યાપાર કરતા ત્યાં કોઈ વણિકે તેની પુત્રી પરણાવી. ત્યાંથી પત્નીને લઈને તે સ્વદેશ આવવા માટે નીકળ્યો. તે સાર્થવાહ પત્નીએ સમુદ્ર મધ્યે પુત્રને જન્મ આપ્યો. તે સર્વગથી પ્રિયદર્શન અને સમુદ્રપાલ નામે હતો. ક્ષેમ પૂર્વક તે પાલિત શ્રાવક પોતાને ઘેર પહોંચ્યો. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૭૩ થી ૩૮૨ ૨૧૬ પાંચ ધાત્રી વડે પરિપાલિત કરાતો સમુદ્રપાલ મોટો થવા લાગ્યો. બોંતેર કળા શીખ્યો. નીતિ કોવિદ થયો. તે યૌવન પામતા અધિક પ્રિયદર્શન થયો. ત્યારે તેના પિતાએ તે રૂપિણી નામે કન્યા પરણાવી. તે કન્યા ચોસઠ ગુણથી યુક્ત અને દેવાંગના સદશ રૂપવાળી હતી. તે રૂપિણી સાથે દોગંદક દેવની જેમ ભવનપુંડરિકમાં ક્રિીડા કરતો હતો. નિત્ય કિંકરોથી પરિસ્વરેલો રહેતો. કોઈ દિવસે પોતાની પત્ની સહિત ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેણે લોકો વડે કોઈ વધ્ય પુરૂષને લઈ જવાતો જોયો. તે સંજ્ઞ જ્ઞાનથી બોલ્યો અને સંસારના દુઃખોથી ભયભીત થયો. આ પાપક તેના જ પાપકર્મોથી લઈ જવાય છે તે ઐશ્વર્યવાન બોઘ પામ્યો. અનુત્તર સંવેગને પ્રાપ્ત થયો. પોતાના પિતાને પૂછીને તે યશોકીર્તિએ નિષ્ક્રમણ કર્યું. આ નિયુક્તિઓ વ્યાખ્યાત જ છે. વિશેષ આ - વરવર - નામથી બીજાં પણ વીસે સંભવે છે, તે ભાવથી પણ વીર હતો તેથી વર શબ્દ લીધો. આના વડે ભગવંતની સમકાળતા પણ દર્શાવી. ગણિમ - સોપારી આદિ. શરિમ - સુવર્ણ આદિ. પ્રિયદર્શન - સર્વજન વડે અભિમત અવલોકન. દસદ્ધપાંચ ધાત્રીઓ - દુધ, સ્નાન, મંડન, કીડન અને અંક નામની. - x- - - ચોસઠ ગુણો - અશ્વ શિક્ષાદિ આઠ કળા સહિત. કલા જ અપર નામે વિજ્ઞાન કહેવાય છે. ભવનપુંડરિક- પ્રઘાન ભવન. અહીં પંડરિક શબ્દ પ્રશંસાવાયી છે. સેંકડો અવિવેકીજનોથી અનુગમન કરાતા વધ્યપુરુષને લઈ જવાતો જોયો. સંજ્ઞી - સમ્યગૃષ્ટિ. ભીત - બત. નિકૃષ્ટ પાપહેતુ ચોરી આદિ અનુષ્ઠાનોથી આ પાપનું ફળ છે. આ ચોરને જે પાપકર્મોનું અનિષ્ટ ફળ મળે છે તેવું ફળ મને પણ મળે. - - હવે દીક્ષા લઈને તેણે શું કર્યું? • સૂત્ર - ૭૮૩ થી ૯૫ - (૩૮૩) દીક્ષા લઈને મુનિ મહાક્લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પયય ધર્મમાં, બતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરુચિ રાખે. (૭૮૪) વિદ્વાન મુનિ હિંસા, સત્ય, અસ્તેય, બ્રહાયર્સ અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને જિનોપદિષ્ટધર્મ આચરે. (૭૮૫) દ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષુ બધાં જીdો પ્રતિ કરવાનું રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંપત થાય, બ્રહાયારી થાય. સદૈવ સાવધ યોગનો પરિત્યાગ કરતો વિચાર, (૭૮૬) સાધુ સમયાનુસાર પોતાના બલાલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ ફરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંગત ન થાય. સભ્ય વચન સાંભળીને બદલામાં સભ્ય વચન ન કહે. (૩૮૭) સંચમી પ્રતિકુળતાની ઉપેક્ષા જતો વિસરે. પિય-આપિય પરીષહોને સહન કરે. સબ બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજ યાને Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ ગર્હાની પણ ઇચ્છા ભિક્ષુ ન કરે. (૭૮૮) અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ-અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ-મનુષ્યતિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. (૭૮૯) અનેક દુર્વિષહ પરીષહ પ્રાપ્ત થતાં ઘણાં કાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ પરિષહ પ્રાપ્ત થતાં સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય. (૭૯૦) શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શે, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે. (૭૯૧) વિચક્ષણ ભિક્ષુ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અકપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે, (૭૯૨) પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્ભમાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગર્તામાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિધિ માર્ગને પ્રાપ્ત થાય છે. (૭૩) જે અતિ - રતિને સહન કરે છે, સંસારીજનના પરિચયથી દૂર રહે છે, વિરક્ત છે. ભહિતનો સાધક છે; સંયમશીલ છે. શોક રહિત છે, મમત્વ રહિત છે. અક્રિયન છે. તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે. (૭૯૪) ત્રાસી, મહાયશસ્વી, ઋષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મ રહિત, સંસ્કૃત, એકાંત સ્થાનોને સેતે અને પરીષહોને સહન કરે. (૭૯૫) અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનરા, અનુતર, જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરિક્ષમાં સૂર્યની સમાન ધર્મસંધમાં પ્રકાશમાન થાય છે. • વિવેચન ૭૮૩ થી ૯૫ તેરે સૂત્રો પ્રાયઃ સુગમ જ છે. વિશેષ આ પ્રમાણે – સત્ ગ્રન્થને તજીને સ્વજનાદિ પ્રતિબંધ રૂપ સંગને તજીને, જેનાથી કે જેમાં મહા કલેશ છે, થાય છે તે મહાત્ મોહ - આસક્તિ જેમાં છે, તથાવિધ કૃત્સ્ન કે કૃષ્ણ લેશ્યા પરિણામ હેતુત્વથી મહાક્લેશાદિ રૂપત્વથી વિવેકીને ભયાવહ છે. પર્યાય - પ્રવજ્યા પર્યાય. તેમાં ધર્મ તે પર્યાય ધર્મ. પછી અભિરોચિતવાનૢ - તે અનુષ્ઠાન વિષયા પ્રીતિ કૃતવાન્. - * * * * અથવા આત્માને જ આ પ્રમાણે અનુશાસિત કરે છે - જેમકે હે આત્મન્ ! સંગ ત્યજીને પ્રવ્રજ્યાધર્મ આપને અભિરુચે છે. એ પ્રમાણે ઉત્તર ક્રિયામાં પણ યથાસંભવ ભાવના કરવી. પ્રવ્રજ્યા પર્યાય ધર્મ જ હવે વિશેષથી કહે છે - મહાવ્રતો, પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તરગુણ રૂપ શીલ, પરીષહોને સહેવા. આ અભિરુચિ કરીને, પછી જે કર્યું, તે કહે છે Page #448 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨૦૮૩ થી ૭૯૫ અહિંસા, સત્ય આદિ સ્વીકારે છે, પાંચ મહાવ્રતો - અહિંસા આદિનો સ્વીકારીને પૂર્વવત્ વિયરે છે. અર્થાત્ અંગીકાર કર્યા વિના રહેતા નથી. થર્મ - શ્રુત અને ચારિત્રરૂપ કે જે જિનેશ્વરે કહેલ છે. વિઊ એટલે વિદ્વાન, જ્ઞાતા. બાકી બધાં જ પ્રાણીમાં દયા વડે હિતોપદેશદાનાદિ રૂપથી અથવા રક્ષણ રૂપથી જે અનુકંપનશીલ છે તે દયાનુકંપી, ક્ષાંતિ વડે - અશક્તિથી નહીં ખમે છે - પ્રત્યેનીકાદિ ઉંદીરિત દુર્વચનાદિને સહન કરે છે. તેથી ક્ષાંતિ ક્ષમ. સંયત, એવો તે બ્રહ્મચારી, પૂર્વે બ્રહ્મચર્યનો સ્વીકાર કહેલો હોવા છતાં ફરી અહીં ‘બ્રહ્મચારી' એ અભિધાન બ્રહ્મચર્યના દુરનુયત્વ જણાવવા માટે છે. આના વડે મૂલ ગુણ રક્ષણનો ઉપાય કહ્યો. SIGI - પ્રસ્તાવે અથવા કાલેન - પાદોન પૌરુષિ આદિ વડે, તે કાલોયિત પ્રત્યુપ્રેક્ષણાદિ કરતા હતા. રાષ્ટ્ર - મંડલમાં, બલાબલ - સહિષ્ણુત્વ, અસહિષ્ણુત્વ લક્ષણ જાણીને જે રીતે આત્માની સંયમ યોગ હાનિ ન થાય. ૨૨૧ બીજા કહે છે - સિંહવત્ એટલે ભય ઉત્પાદકત્વથી પણ સત્વોને ત્રાસિત કરીને નહીં. સિંહના દેષ્ટાંતથી સાત્ત્વિકત્વથી અતિસ્થિર પણાથી. તેથી જ દુઃખ ઉત્પાદક અસભ્ય - અશ્લીલ રૂપ વચનો સાંભળીને તેવા જ વચનો સામે ન બોલે. તો શું કરે? તેની ઉપેક્ષા કરતાં ચાલે. તથા પ્રિય કે અપ્રિય - અનુકૂળ કે પ્રતિકૂળ બધાંને સહન કરે, અર્થાત્ બધી વસ્તુ બધાં સ્થાને ગમી જાય તો પણ યથાર્દષ્ટ - જે જે જુએ તેની અભિલાષાવાળો ન થાય. અથવા જો એકત્ર પુષ્ટ આલંબનથી સેવે તો પણ તે બધું અભિમત આહારાદિથી બધે અભિલાષાવાળો ન થાય. પૂજા કે ગર્ભામાં પણ અભિરુચિ ન કરે. ગ એટલે નિંદા કે પરપરિવાદ, (શંકા) ભિક્ષુને પણ શું અન્યથા ભાવ સંભવે છે? કે જેથી આ - આ પ્રમાણે તેના ગુણનું અભિધાન છે? તેથી કહે છે - અનેક છંદ - અભિપ્રાયો સંભવે છે. તે તત્ત્વવૃત્તિથી ઔદયિક ભાવથી ધારણ કરાય છે. અણગાર - ભિક્ષુ પણ આવા આવા ભાવને ધારણ ન કરે, તે માટે તેના ગુણનું અભિધાન કરેલ છે. - ભયભૈરવ - ભયોત્પાદકત્વથી ભીષણ, તેમાં બ્રહ્મચર્યની સ્વીકૃતિ કહી. પૂર્વે ‘ભીમ' શબ્દ વાપરેલો, ફરી તેને અહીં કો તે તેની અતિ સૈદ્ધતાને જણાવવાને માટે છે. દિઢ્ય ઇત્યાદિ ઉપસર્ગો જાણવા. પરિષહો જ્યારે ઉંદીરાય છે, ત્યારે સંયમ પ્રતિ શિથીલ થાય છે. જ્યારે ઉપસર્ગો કે પરીષહો પ્રાપ્ત થાય - અનુભવન દ્વારથી આવે ત્યારે વ્યથા ન પામે, ભયથી ચલિત ન થાય, પણ ભિક્ષુ સત્ત્વવાળા થઈને સંગ્રામ શીર્ષ - યુદ્ધપ્રકર્ષ સમાન હસ્તિરાજવત્. સ્પર્શ - તૃણ સ્પર્ધાદિ, તથા રોગો ઉપતાપિત કરે છે. - ૪ - ૪ - એ પ્રમાણે રજની માફક - જીવની મલિનતાથી હેતુપણાથી કર્મોને પરીષહ સહન કરવા વડે ખપાવે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મોહ - મિથ્યાત્વ, હાય આદિ રૂપ કે અજ્ઞાન ગ્રહણ કરાય છે. આત્મા વડે ગત તે આત્મગુમ - કાચબાની જેમ સંકુચિત સર્વાગ વાળા, આના વડે પરીષહ સહન ફરવાનો ઉપાય કહેલ છે. સંયત પૂજા કે ગહમાં સંગ ન ધારણ કરે. તેમાં અનુન્નત કે અવનતત્વ એટલે કે પૂજામાં ઉન્નત ન થાય, ગહમાં અનિત ન થાય. પૂર્વવત્ અભિરુચિનો નિષેધ જાણવો. પણ તે બાજુમાવ - આર્જવતાને અંગીકાર કરીને સંયત સમ્યગ દર્શનાદિ રૂપ વિરત થઈને વિશેષથી નિર્વાણ માગને પ્રાપ્ત કરે છે. - ત્યાર પછી તે ત્યારે શું કરે છે? તે કહે છે - સંયમ અસંયમ વિષયમાં અરતિ-સતિને સહન કરે. તેનાથી બાધિત ન થાય. તે અરતિરતિસહ. સંસ્તવ - પૂર્વ કે પશ્ચાત્ સંસ્તવ રૂપ અથવા વચન સંવાસ રૂપ ન કરે. કોની સાથે? ગૃહસ્થો સાથે. પ્રધાન એવો જે સંયમ મુક્તિના હેતુ પણાથી જેને છે તે પ્રધાનવાન અથવા પરમ પુરુષાર્થવાન થાય. પરમાર્થ એટલે મોક્ષ, તે જેના વડે જણાય તે પરમાર્થ પદો - સમ્યગ દર્શનાદિ, તેમાં અવિરાધક્તાથી રહે. છિન્ન શોક અથવા છિન્ન સ્રોત છે તેવો. શ્રોત એટલે મિથ્યાદર્શન આદિ છેદેલા છે જેણે તે છિન્ન શ્રોતા. તેથી જ અમમ અને અકિંચન છે. અહીં આ સંયમના વિશેષણો છે. • *- ૪- તથા વિવિક્તલયન અર્થાત્ સ્ત્રી આદિ રહિત ઉપાશ્રય રૂ૫. નિરુપલેપ - ભાવથી આસકિત રૂપ ઉપલેપ વર્જિન, દ્રવ્યથી પણ તે માટે ઉપલિપ્ત નહીં લેવા. સંસ્કૃત - બીજાદિ વડે અભિવ્યાપ્ત, તેથી જ નિર્દોષતાથી મુનિ વડે આસેવિત છે. - x x ફરી ફરી પરીષહ “સ્પર્શન' નામે છે તે અતિશય જણાવવાને માટે છે. તેનાથી સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના થયા? સમુદ્રપાલ મુનિ શ્રુતજ્ઞાન વાળા થયા. યથાવત કિયાકલાપથી મુક્ત થયા. શોભન એવા અનેક રૂપ જ્ઞાનો - સંગ ત્યાગ, પર્યાય ધર્મ યિ, તત્ત્વાદિનો અવબોધ, તેના વડે યુક્ત થયા. ધર્મ સંચય - ક્ષમા આદિ યતિ ધર્મનો સમૃદય. અનુસાર જ્ઞાન - કેવળ જ્ઞાન, તેને ધારણ કરવાથી અનુત્તર જ્ઞાનધર થયા. - x x x- X-. તેથી જ યશસ્વી, અંતરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશ કરતા, જેમ આકાશમાં સૂર્ય અવભાસે છે, તેમ આ ઉત્પન્ન કેવલજ્ઞાનથી અવભાસે છે. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં તેનું ફળ કહે છે - • સૂત્ર - ૯૬ • સમુદ્રપાલ મુનિ પુન્ય પાપ બંનેને ખપાવીને, સંયમમાં નિશ્ચલ અને સર્વથા વિમુક્ત થઈને સમુદ્ર જેવા વિશાળ સંસાર પ્રવાહને તરીને પુનરાગમન સ્થિતિમાં - મોક્ષમાં ગયા. - તેમ હું કહું છું. . • વિવેચન - ૯૬ - બે ભેદે - ધાતિકર્મ અને ભવોમગ્રાહી કર્મના ભેદથી, પુન્ય પાપ- શુભ અશુભ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૩૯૬ ૨૨૩ પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શૈલેશી અવસ્થા પ્રાપ્ત તેથી જ બાહા અને અત્યંતર આસક્તિ હેતુથી (તેને તજીને) અતિ દુરપણાથી મહાન સેવા ભવોદપિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંધીને મોક્ષમાં ગયા. આ જ અર્થને સ્પષ્ટ કરવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૩ + વિવેચન - ઘણાં વર્ષો સુધી તપશ્ચરણ કરીને તે કલેશ, તે નિવારીને તે સ્થાનને સંપ્રાપ્ત થાય છે, જે સંપ્રાપ્ત થતાં શોક રહેતો નથી. - - - | મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૨૧ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ કર ભાગ - ૩૮ - પૂર્ણ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉત્તરાધ્યયન મૂલગ-સટીક અનુવાદર ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ વિભાગીકરણ ભાગ અધ્યયનો 39 અધ્ય. ૧ થી ૬ અધ્ય. ૩ થી ૨૧ અધ્ય. ૨૨ થી ૩૬ ૩૮ ૩૯ Page #452 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ ૧ અને ૨ સૂત્રકૃતાંગ | ૩ અને ૪ સ્થાનાંગ. ૫ થી ૭ સમવાયાંગ | ૮ ભગવતી. | ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા ૧૪ ઉપાસકદશા, અંતકૃદશા, | અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ | ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક ૧૬ . રાજપ્રશ્નીય | ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્યચંદ્ર-પ્રજ્ઞપ્તિ | ૨૩,૨૪. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૨૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | - ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પા દશાશ્રુતસ્કંધ અને જીવકલ્પ ૨૯ મહાનિશીથ ૩૦ આવશ્યક | ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક | ૩૬ . ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર ૪૦ અનુયોગદ્વાર | ૪૧ કલ્પ (બારસા) સૂત્ર | | ૪૨ II), Page #453 -------------------------------------------------------------------------- ________________ C4 ।। નમો નમો નિમ્મતનુંશાસ્સ II આગમસૂત્ર સટીક અનુવાદ ૩૯ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરાનાગર For Private & Feronal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ ઉત્તરાધ્યયન-3 - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર | તા. ૨૩/૧૦/ર૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ. આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-ર-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ (સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. ફિ9/1]. Jaladrowdon International Page #455 -------------------------------------------------------------------------- ________________ માગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - 3૯ માં છે... ૦ ઉત્તરાધ્યયન-મૂળસૂp-૪ ના... -૦- અધ્યયન-૨૨-થી આરંભીને અધ્યયન-૩૬ સંપૂર્ણ – ૪ – x –x – ૪ – ૪ – x –- x --- & ટાઈપ સેટીંગ - મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 IT Tel. 079-25503631. Page #456 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ગર્ચસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચાગ્નિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસુરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો ચકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #457 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૩૯ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂઆગમોદ્ધારક આચાર્યદેવશ્રી - સાગરાનંદસૂરીશ્વરજી મ. ના સમુદાયના સાળીશ્રી અમિતગુરણાસ્ત્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી આદિનાથ જૈન શ્વે.સંઘ ભોપાલ, મu. Page #458 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ઋચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. " બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ. એફ ભાગ. Page #459 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની | પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જેન જે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂવૂડ ક્રિયારૂચિત, પ્રભાવક, આદેય નામકર્મધર વર્ગથ આચાર્યદેવ શ્રીમદ્વિજય કરકસૂરીશ્વરજીથી પ્રેરિત પજવતી શ્રમાણીવાની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાતી સોગાગાશ્મીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, શ્રેમૂવ્ડ જેનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. • (3) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. || - સુવિશાળ પરિવાયુક્તા સાળીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવતી પપૂ. સાળીશ્રી દશાનરસાશ્રીજી તથા સાદનીશ્રી પ્રકુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન જે તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #460 -------------------------------------------------------------------------- ________________ દવ્યાસહાસક્કો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી શ્રમણીવ મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જેન શેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દોર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુત આચાર્યદેવ આનાંદસાગરસૂરીશ્વરજી મસા.ના સમુદાયવતી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાથ્વીથી ચઢ્યશાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈચાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાબીશ્રી પ્રશમશીલાશ્રીજી મ.ના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરનાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર, (3) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાન તપસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. Page #461 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મર્ચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) ૫.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,' અમદાવાદ. ની પ્રેરણાથી ... (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,' ભીલડીયાજી. " (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સ૦ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – ‘શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રીતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્રુમૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપૂ॰ તપા જૈન સંઘ, ડોંબીવલી, (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #462 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો | મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક કુલ પ્રકાશનોનો અંક-૩૦૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયન/વક્ષસ્કારપદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. માનવસો, મા મનામણો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫ool -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ - પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ. શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીર આત્માઓ પોતાનું જીવન માગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બયેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि - सटीक्रं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. ૩૪. - પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્-પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #464 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहकोसो પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૨ થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ જેના દ્વારા એક જ શબ્દ જે જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માપપુરા – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશના આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી કમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. એ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મન મસુત્તનિ-રી તો છે જ. Page #465 -------------------------------------------------------------------------- ________________ સાગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद જાકારાનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા 300થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમત્ર હિન્દી અનાવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-કિની અવ૬ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને માયામ સવલ અનુસાર જ થટોલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભાવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અતીથી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને ષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે ઝાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ" કેવળ કચારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીસ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથેસાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકાકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂરાનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક આનુવાદ ૮નાકાણનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કહ્યું [બારસા સૂત્રના સમાવેશથી ૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪ર-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ છોનો અનુવાદ માત્ર મૂળાનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક માગમોનો અનુવાદ પણ ન કરી આપે, આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂબો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયા સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂકો, કલ્પસૂત્ર અને કેટલાંક પાટાઓનો મૂળનો અનુવાદ છે. – » – ૪ - આ હતી અગમ સબરી - ૪ મારા ર૫૦ પ્રકારનીની રાદી - ૪ - Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ ‘“લઘુપ્રક્રિયા'' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે, જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. - ୪ ૦ કૃદન્તમાલા ઃ - • આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય : ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. - ૧ ૦ નવપદ-શ્રીપાલ - - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તવાભ્યાસ સાહિત્ય : O તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ • તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #468 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે, જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય : ૦ સમાધિમરણ : ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. (૫) વિધિ સાહિત્ય : ॰ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. 0 સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ ૧૫ (૩) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ♦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #469 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी 0 ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ ચુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાયલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી ડાનપદ પૂજા • કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોસ કાયમી સમયદર્શિકા (૧૦) સત્ર અભ્યાસ-સાહિત્ય :છે જેન એડયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ • પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે શાભાણ ૩૦૫ પ્રકાશનો થયા છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલĒસણસ્સ પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -: ભાગ - ૩૯ - આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન - ૨૨ થી ૩૬નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ 39માં અધ્યયન - ૧ થી ૬ નો અને ભાગ ૩૮માં અધ્યયન - ૭ થી ૨૧ નો સમાવેશ કરાયેલ છે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરજ્જીયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન જ કહે છે. આ સૂત્રમાં કુલ ૩૬ - અધ્યયનો છે. અધ્યયનોમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર ૮૮ સૂત્રો છે. બાકીની બધા ગાથાઓ જ છે. ૧૭ આ આગમની ઓળખ ‘ધર્મકથાનુયોગ’ રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષુ, રચનેમિ આદિ અધ્યયનો વિચારો તો ‘ચરણકરવાનુયોગ' પણ અહીં મળશે. સમ્યકત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવવિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ' પણ દેખાય છે. છત્રીશ અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્યજીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદસ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે. આ આગમમાં નિર્યુક્ત, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાઓએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું પ્રચુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજીગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીધેલો છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે. તેમણે શ્રી ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો. 39/2 ચાર મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આયરણા સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ છે. આ ભાગ - ૩૯માં અમે વૃત્તિના ઉપયોગી અંશો વિશેષથી લીધા છે. તે નોંધ લેવી, Page #471 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩ ૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન છે અધ્યયન - ૨૨ “રથનેમીય" છે. ૦ સમુદ્રપાલ નામે એકવીસમું અધ્યયન કહ્યું હવે બાવીશમું કહે છે. આનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં વિવિક્તચર્યા કહી. તે ચાસ્ત્રિ સહિત ધૃતિમાનને ચરવી શક્ય છે. તેથી રથનેમિ વત્ ચરવી, તેમાં ક્યારેક ઉત્પન્ન વિશ્રોતસિકાથી પણ ધૃતિ ધારણ કરવી, તેમ કહે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગો પૂર્વવત્ વિચારીને નામ નિષ્પન્ન નિક્ષેપ જ કહેવો. તે પ્રમાણે વિચારીને નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૪ થી ૪૪૬ + વિવેચન - રથનેમિનો નિક્ષેપનામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય રથનેમિ બે ભેદે છે- આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય રથનેમિના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરેક.ભાવથ રથનેમિતે રથનેમિના નામ અને ગોબ વેદે છે તે તેનાથી ઉપસ્થિત આ રથનેમિ અધ્યયન છે. વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો, હવે સૂબાલાપક નિષ્પન્ન નિક્ષેપ. તે સૂત્ર હોવાથી થાય છે. તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે • સૂત્ર - ૯૭ થી ૮૧૨ - (૯) સૌરયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન વ્યક્તિ સંપન્ન વસુદેવ નામે રાજ હતો. (૯૮) તેને રોહિણી અને દેવકી નામે બે પનીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા. (૩૯૯) સૌરપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાકદ્ધિ સંપન્ન સમુદ્ર વિજય નામે રાજા હતો. (૮૦૦) તેને શિવા નામે બની હતી. જેના પુત્ર મહાયશસ્વી, દમીશ્વર, લોકનાથ, ભગવન અરિષ્ટનેમિ હતા. (૮૦૧) તે અરિષ્ટનેમિ સુવરત્વ અને લક્ષણ સંયુક્ત હતા. તેઓ ૧૦૦૮ શુભ લક્ષણના ધારક હતા, ગૌતમ ગોત્રીય અને યામ વર્ણના ecu. (૮૦૨) તેઓ વજsષભનરાય સંહનન અને સમય તરસ સંસ્થાન વાળા હતા. મત્સ્યોદરા હતા. કેશવે રાજમતિને તેની પત્ની રૂપે યાસી.. (૮૦૩) તે શ્રેષ્ઠ રાજકન્ય સુશીલ, સુંદર, સર્વલક્ષણ સંપન્ન હતી. તેણીના શરીરની ક્રાંતિ વિધુતની પ્રભા સમાન હતી. (૮૦૪) તેના પિતાએ મહર્તિક વાસુદેવને કહ્યું - કુમાર અહીં આવે. હું મારી કન્યા, તેને માટે આપી શકુ છું. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭૯૭ થી ૮૧૨ ૧૯ (૮૦૫) અરિષ્ટનેમિને સર્વ ઔષધિઓના જળથી સ્નાન કરાવ્યું. કૌતુફ, મંગલ કયાં, દિવ્ય વસ્ત્ર ગુગલ પહેરાવ્યું. આભરણથી વિભૂષિત કમ. (૮૦૬) વાસુદેવના સથી મોટા મત્ત ગંધહસ્તિ ઉપર આરૂઢ થયા. મસ્તક ઉપર ચૂડામણિની માફક અધિક સુશોભિત થયા. (૮૦) અરિષ્ટનેમિ ઉંચા છકા તથા ચામરોલી સુશોભિત હતા. દશાર્ક ચક્રથી તે સર્વતઃ પરિવૃત્ત હતા. (૮૦૮) ચતુરંગી સેના યથાક્રમે સજાવી હતી. વાધોનો ગગન સ્પર દિવ્ય નાદ થઈ રહ્યો હતો. (૮૦૯) આવા પ્રકારની ઉત્તમ દ્ધિ અને ધતિ સહિત તે વૃષ્ણિ - પંગત પોતાના ભવનથી નીકળ્યો. (૮૧) ત્યાર પછી તેણે વાડો અને પિંજરામાં બંધ કરાયેલ ભયબસ્ત તથા અતિ દુ:ખી પ્રાણીઓને જોયા. (૮૧૧) તે પ્રાણીઓ જીવનના અંતના સન્મુખ હતા. માંસને માટે ખાવાનાર હતા. તેને જોઈને મહાયજ્ઞ અરિષ્ટનેમિએ સારથીને આ પ્રમાણે કહ્યું. (૮૧૨) આ બધાં સુખના અર્થ પ્રાણી શા માટે આ વાડો અને પિંજરામાં સંનિરુદ્ધ કરાયેલા છે . રોકેલાં છે? • વિવેચન ૭૯૭ થી ૮૧૨ - સોળે સૂત્રો પ્રાયઃ પ્રગટાર્થ જ છે. કંઈક વિશેષ આ પ્રમાણે છે - લક્ષણ - ચક્ર, સ્વસ્તિક, અંકુશાદિ અથવા ત્યાગ, સત્ય, શોર્ય આદિ. તેના વડે યુક્ત હોવાથી સજા કહેવાય. તેને બે પત્નીઓ હતી - રોહિણી અને દેવકી. તેમાં રોહિણીનો પુત્ર રામ - બલભદ્ર અને દેવકીનો પુત્ર કેશવ - વાસુદેવ હતો. અહીં રથનેમિની વક્તવ્યતામાં આ તીર્થ કોનું છે? તે જણાવવા પ્રસંગથી ભગવન અરિષ્ટનેમિનું ચરિત્ર જણાવવાનું છે. છતાં તેના વિવાહાદિમાં ઉપયોગી હોવાથી પૂર્વોત્પન્નત્વથી કેશવનું નામ કહ્યું. તેના સહચારી પણાથી સમ - બલભદ્રને પણ કહ્યા. વળી સોરિયપુરનું નામ સમુદ્રવિજય અને વસુદેવની એક અવસ્થિતિ દર્શાવવા માટે છે. દfમા - ઉપશમિત, તેના ઇશ્વર - અત્યંત ઉપશમપણાથી નાયક, તે દમીશ્વર સ્વર અને સૌંદર્ય, ગાંભીર્ય આદિ લક્ષણથી યુક્ત. અથવા લક્ષાણ ઉપલક્ષિત સ્વર તે લક્ષણ સ્વર. ૧૦૦૮ સંખ્યક શુભ સૂચક હાથ આદિના રેખા આદિ-રૂપ ચક્રાદિ લક્ષણ ધારક, કાલકચ્છવિ - શ્યામ ત્વચા વાળા સોદર - મત્સ્યના ઉદર જેવા આકારના ઉદરવાળા યદુના હણાયા પછી અહીંથી દ્વારકાપુરી ગયા. અર્ધભરતાધિપતિ કેશવ• કૃષ્ણએ યૌવનસ્ય અરિષ્ટનેમિ માટે સમુદ્રવિજયના આદેશથી જે કર્યું, તે કહે છે- કેશવે સમિતના પિતા પાસે રાજિમતીની અરિષ્ટનેમિની પત્ની રૂપે યાચના કરી. તે કન્યા કેવી હતી? શ્રેષ્ઠ રાજા ઉગ્રસેનની કન્યા અથવા શ્રેષ્ઠ રાજ કન્યા, જેનો સ્વભાવ સુÇ છે, તેવી સુશીલા, દેખાવમાં સુંદર, વિશેષથી જે દીપે છે તે વિધુત તેવી તે સૌદામિની, વિધુત્સૌદામિની અથવા વિધુત - અગ્નિ, સૌદામિની - વિજળી. બીજા વળી સૌદામિની એટલે “પ્રધાનમણિ” કહે છે. યાયના પછી શું થયું? સમિતીના પિતા ઉગ્રસેને કહ્યું કે વિવાહ વિધિથી હું Page #473 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ આપીશ. એમ ઉગ્રસેને તે વાત સ્વીકારી, પછી વિવાહના સમયે જે થયું તે કહે છે - જયા, વિજ્યા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ બધી ઔષધિ વડે અભિષેક કર્યો. કૌતુક - કપાળને મુશલ પર્શનાદિ અને મંગલ- દહીં, અક્ષત, દૂર્વા, ચંદન આદિ, તે કૌતુકમંગલ કર્યા. દિવ્યયુગલ ધારણ કર્યા. અતિશય પ્રશસ્ત અથવા અતિ વૃદ્ધ ગુણો વડે પટ્ટહતિ ઉપર બેઠા. ત્યારે મસ્તક ઉપર મુગટની જેમ શોભતા હતા. ચામરો વડે વીંઝાતા હતા. યાદવસમૂહની પરિવૃત્ત હતા. ચતુરંગિણી - હાથી, ઘોડા, રથ, પદાતિ રૂપ ચાર પ્રકારે અનુક્રમે ચાલી. મૃદંગ પટમ આદિ વાજિંત્રોનો નાદ થતો હતો. તે અતિપ્રબળતાથી ગગન વ્યાપી હતો. અનંતર અભિહિત રૂપ વિભૂતિથી. ધુતિથી અરિષ્ટનેમિ ચાલ્યા. એ રીતે ચાલતા વિવાહમંડપના નીકટના પ્રદેશે પહોંચ્યા. તેની વધુ નીકટ પહોંચતા, મૃગ લાવક આદિ પ્રાણીઓને જોયા. તે પ્રાણીઓ ભયબસ્ત હતા. તે વાડા અને પિંજરામાં ગાઢ પણે નિયંત્રિત હતા. તેથી ઘણા દુ:ખી હતા. તેઓ જીવિતાંત અર્થાત મરણની ઘણાં નીકટ હતા. અથવા જીવનના પર્યન્તવત્ત ભાગે હતા કેમકે માંસ નિમિત્તે તેઓનું ભક્ષણ થનાર હતું અથવા માંસના નિમિત્તે તેમનું પોષણ થતું હતું. તે જોઈને શું થયું? તે ભગવંત અરિષ્ટનેમિની મહતી પ્રજ્ઞા-મનિ, ચુત, અવધિ જ્ઞાન રૂપ, તે મહાપ્રજ્ઞ એ સારથીને - ગંધહતિ ને પ્રવતવનાર મહાવતને અથવા ત્યારે રથમાં બેઠેલા હોય તો તે રથ ચલાવનાર સારથીને પૂછયું - કયા નિમિત્તે આ પ્રાણીઓ રુંધેલા છે, સાદ્ધ હૃદયતાથી ફરી ફરી તે જ ભગવંતના હૃદયમાં થતાં વિપરિવર્તનને જણાવે છે. આ પ્રમાણે ભગવંતે કહેતા - • સૂત્ર - ૧૩ - ત્યારે સારથી એ કહા - આ ભદ્ર પ્રાણીઓ, આપના વિવાહ - કાર્યમાં ઘણાં લોકોને માંસ ખવડાવવાને માટે છે. • વિવેચન - ૧૩ ભગવંતના પ્રશ્ન પછી કહ્યું શું? ભદ્ર એટલે કલ્યાણ વાળા, કુતરા, શિયાળ આદિ કુત્સિત પ્રાણી નહીં. અથવા નિરપરાધીપણાથી “ભદ્ર” કહેલા છે. તમારા વિવાહ - પરિણયન રૂપ પ્રયોજનમાં જમાડવાને માટે. આના વડે પ્રાણીના રુંધનનું પ્રયોજન કહ્યું. ત્યારે ભગવંતે શું કર્યું? • સૂત્ર • ૮૧૪ થી ૮૨૦ - (૮૧૪) અનેક પ્રાણીઓના વિનાશ સંબંધી વચનોને સાંભળીને જીવો પતિ કરણશીલ, મહાપાશ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે (૮૧) જે મારા નિમિત્તે આ ઘણાં પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. (૮૧૬) તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સબક અને બીજા બધાં આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા. Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮૧૪ થી ૮૨૦ ૨૧ (૮૧૭) મનમાં આવા પરિણામ થતાં જ તેની યશોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ત્રાદ્ધિ અને પર્ષદા સાથે આવ્યા. (૮૧૮) દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવાન શિબિકા રનમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા. (૮૧૯) ઉધાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઉતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કયુ. (૮ર૦) ત્યારપછી સમાહિત ભગવંતે તુરત પોતાના સુગંધગધિત અને ધુંધરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યા. • વિવેચન • ૮૧૪ થી ૮૨૦ - સારથીએ ઘણાં પ્રાણીના વિનાશ - હનનના અભિધેયને કહો. આ પ્રાણવિનાશન સાંભળી, જીવોમાં સકરણ ભગવંતે વિચાર્યું - મારા વિવાહના પ્રયોજનમાં ભોજનાર્થપણાથી આ બધાં હણાશે. આટલા બધાં જીવોનું હનન થાય તો તે પાપ હેતુક હોવાથી પરલોકમાં મારું કલ્યાણ થશે નહીં. અહીં ભવાંતરમાં પરલોકમાં ભીરુત્વના અત્યંત અભ્યાસપણાથી આ પ્રમાણે ભગવંતે વિચાર્યું અન્યથા ચરમ શરીર પણાથી અને અતિશય જ્ઞાનીત્વથી ભગવંતને આવા પ્રકારે વિચારવાનો અવસર ક્યાંથી હોય? એ પ્રમાણે ભગવંતના પરિણામોને જાણીને, જીવોને મુક્ત કરાવવા વડે પરિતોષિત ભગવંત જે કર્યું, તે કહે છે - કટિસૂત્ર સહિત બાકીના બધાં આભરણો ઉતારીને સારથીને આપી દીધા. ત્યારે તેમના નિષ્કમાણના અભિપ્રાયને જાણીને ચારે નિકાયના દેવો ઔચિત્યને લીધે નીચે ઉતર્યા. તેઓ સમસ્ત વિભૂતિ સહિત, બાહ્ય-મધ્ય- અત્યંતર ૫ર્ષદા ગણેથી યુક્ત થઈ નિર્ણમાણનો મહિમા કરે છે. કોનો? ભગવંત અરિષ્ટનેમિનો. દેવોએ ઉતરકુર નામક શિબિકા રત્નની રચના કરી. પછી ભગવંત તેમાં આરૂઢ થઈને દ્વારકાપુરીથી નીકળ્યા અને રૈવતક - ઉજ્જયંત પર્વત પહોંચીને અટક્યા. સહસામ્રવનમાં પહોંચ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને કે જે શિબિકા હજાર પુરષોથી વહન કરાતી હતી, તેમાંથી નિવૃત્ત થઈ શ્રામાયનો સ્વીકાર કર્યો ક્યારે? ચિત્રા નક્ષત્રમાં, કઈ રીતે? સ્વભાવથી જ સુરભિગંધી, કોમળ કુટિલ વાળને જલ્દી પોતાના હાથેથી જ પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. સમાધિમાન એવા ભગવંતે “મારે સર્વ સાવધ ન કરવું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. • ૪• x-, એ પ્રમાણે ભગવંતે ધ્વજ્યા સ્વીકારતા - • સુત્ર - ૮૨૧ થી ૮૨૩ - (૮૨૧) વસુદેવ કૃષ્ણ એ દેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું • હે દમીશ્ચય તમે તમારા અભીષ્ટ મનોરથને શીદ પ્રાપ્ત કરો. (૮૨૨) આપ જ્ઞાન, દર્શન, સાત્રિ, ક્ષમા અને નિલભતા દ્વારા વર્તમાન થાઓ. (૨૩) આ પ્રકારે બલરામ, કેશવ, દશાહ સાદવ અને બીજા ઘણાં લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ગયા. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૮૨૧ થી ૮૨૩ - વાસુદેવ, બલભદ્ર, સમુદ્રવિજ્યાદિએ, મસ્તકના વાળને દૂર કરેલ ભગવંતને કહ્યું- અભિલષિત એવા આ મનોરથ અર્થાત ભગવંતના “મુક્તિ' પ્રાપ્તિ રૂપી મનોરથ, તે મનોરથને ત્વરિત પ્રાપ્ત કરે. આપ વૃદ્ધિ પામો, એવા આશીર્વચનથી સ્તુતિ કરીને - ગુણોત્કર્ષ સૂચકત્વથી સ્તવના - પત્વથી અવિરુદ્ધ છે તેમ વિચારવું દશાર્ણ આદિ ઘણાં લોકો પાછા ગયા. ત્યારે રાજીમતી કેવી થઈને શું ચેષ્ટા કરે છે? • સૂત્ર - ૮૨૪ થી ૮૨૬ • (૮૨૪) ભગવંત અષ્ટિનેમિની પ્રજાને સાંભળીને રાજકન્યા સામતીના હાસ્ય અને આનંદ ચાલ્યા ગયા. તે શોકથી મૂર્શિત થઈ ગઈ. (૮૨) રાજીમતીએ વિચાર્યું - “ધિક્કાર છે મારા જીવનને, કેમકે હું અરિષ્ટનેમિ દ્વારા પરિત્યક્તા છું. માટે પ્રવજિત થવું જ શ્રેય છે. (૨૬) વીર તથા કુતસંકલ્પ રજીમતીએ કુર્સ અને કંધીથી સંવાલ, ભ્રમર સર્દેશ કાળા વાળનો પોતાના હાથે જ લોસ કર્યો. • વિવેચન - ૮૨૪ થી ૮૨૬ - નિહસ્યહાસ્ય ચાલી ગયેલ છે તેવી. નિરાનંદા આનંત રહિતા, થઈ વિચારે છે . “મારા જીવિતને ધિક્કાર થાઓ” સ્વજીવિતની નિંદાના ઉભાવક ખેદ વયનો બોલી કે હું તેના વડે ત્યજાયેલ છે, એ ખેદનો હેતુ દર્શાવ્યો. તેથી અતિશય પ્રશસ્ય એ છે કે હું પ્રવજ્યા સ્વીકારું. જેથી હું આજ જન્મોમાં દુખ ભાગિની ન થાઉં. ભગવંત ત્યાં પધાર્યા. પછી ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા ભગવંતે દેશના આપી. તેણી વિશેષથી વૈરાગ્યવાન થઈ. પછી તેણીએ શું કર્યું? પછી રજીમતીએ તેણીના ભ્રમર જેવા કાળા અને સંસ્કારેલા વાળને તેણીએ સ્વયં જ દૂર કર્યા. ભગવંતની અનુજ્ઞાથી તે ધૃતિમતીએ ધર્મનો ધારણ કર્યો. તેણીએ પ્રવજ્યા સ્વીકાર કરતાં - • સૂત્ર - ૮૨૭ • વાસુદેવે લકેશ અને જિતેન્દ્રિયા રમતીને કહ્યું. કન્યu “તું આ ઘર સંસાર-સાગરને અતિ સીલ પાર કર." • વિવેચન - ૮૨૩ - આ આશીર્વચન છે. લઘુ લઘુ - જલ્દી જલ્દી. હવે ઉત્તર વકતવ્યતા કહે છે - • સબ - ૮૨૮ થી ૮૩૧ - (૨૮) સીલવતી અને બહતા રાજીમતીએ પ્રાજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનો તથા પરિજનોને પણ મનજિત કરાવ્યા. (૨૯) તેeી રેવતાક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદી જાઈ ગયા. વ ચાલુ હતી, ઝાંધકાર છવાલેલો હતો. એ સ્થિતિમાં તેણી ગુફામાં ગયા. (૮૩૦) સૂકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા સામતીને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૮૨૮ થી ૮૩૧ યથાજાત રૂપમાં રથનેબએ જોયા. તે ભગ્નાશિત થયા પછી રાજીમતીએ પણ તેમને જોયા. (૮૩) ત્યાં એકાંતમાં તે સંતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમથી શરીર આવૃત્ત કરી બેસી ગયા. • વિવેચન ૮૨૮ થી ૮૩૧ - રાજીમતી પ્રજિત થયા પછી ત્યાં દ્વારકાપુરીથી ઉજ્જયંત પર્વતે જતા હતા. શા માટે? ભગવંતના વંદનાર્થે. વૃષ્ટિ વડે તેણીના વસ્ત્રો અને પોતે પણ આખા ભીના થઈ ગયા કયાં? માર્ગમાં વરસાદ ચાલુ જ હતો પ્રકાશ ચાલ્યો ગયો હતો. મધ્યમાં કોઈ ગુફા આવી. ત્યાં રાજીમતી અસંયમથી બચવા રહ્યા. તેના કપડા આદિ વસ્ત્રો વિસ્તાર છે. તેનાથી વસ્ત્ર વિહિન દશામાં થઈ ગયા. એવા સ્વરૂપે તેણીને જોઈને રથનેમિ નામે મુનિ સંયમથી ભગ્ન પરિણામી થઈને તેણીના ઉદાર રૂપને જોઈને તેણીની અતિ અભિલાષા જન્મતા પરવશમનવાળા થયા. પછી રાજીમતીએ પણ તેમને જોયા. અંધકાર પ્રદેશને કારણે તેઓ પ્રથમ પ્રવેશેલા છતાં દેખાયા ન હતા. અન્યથા એકાકી સાધુ - સાધ્વીને વર્ષો હોય તો પણ તે રીતે પ્રવેશવું ન કલ્પે તેમ જણાવે છે. તેણી ડર્યા કે ક્યાંક આ મારો શીલભંગ કરશે. કેમકે ગુફામાં તેણીએ પણ રથનેમિને જોયા. તુરંત જ બંને હાથ પોતાના સ્તનો ઉપર મર્કટબંધની માફક વીંટી દીધા. શીલભંગના ભયથી કંપતી એવી તેણી આશ્લેષાદિ પરિહારાર્થે બેસી ગયા. • સૂત્ર - ૮૩ર થી ૮૩૪ - (૮૩૨) ત્યારે સમુદ્રવિજયના ગજાત તે રાજપુર રામતીને ભયભીત અને કાંપતી જોઈને આવા વચનો કહ્યા. (૮૩૩) હે ભદ્રા હું રસ્થાનેમિ છું. હે સુંદરી ચારુભાષિણી તું મને સ્વીકાર. હે સુતા તને કોઈ પીઝ નહીં થાય. (૩૪) નિશ્ચિત મનુષ્યજન્મ રાતિ દુર્લભ છે. આવા આપણે ભોગ ભોગવીએ. પછી ભક્તભોગી થઈ જિનમાર્ગે દીક્ષિત થઈ. • વિવેચન - ૮૩ર થી ૮૩૪ - - પછી એનેમિ રાજપુત્રએ ડરતી કંપતી રાજીમતીને જોઈને કહ્યું - હું રથનેમિ છું. આના વડે પોતાનું રૂપવાન પણું આદિ અભિમાનથી પ્રકાશીને તેણીને અભિલાષા ઉત્પન્ન કરાવીને, વિશ્વાસ પમાડી બીજી શંકા નિવારવા પોતાનું નામ કહ્યું. હે સુતનુ! તું મને સેવ. તને કોઇ પીડા નહીં થાય. અર્થાત્ સુખના હેતુ વિષય સેવન કર. કેમકે પીડાની શંકાથી ભય થાય છે. આવ, મનુષ્ય જન્મ દુર્લભ છે. તે પામીને તેના ભોગલક્ષણ ફળને ભોગવીએ વૃદ્ધાવસ્થામાં ફરી દીક્ષા લઈશું. ત્યારે રાજીમતીએ શું કર્યું? • સુત્ર - ૮૩૫ થી ૮૨ - (૮૩) સંયમ પ્રત્યે ભરોલોગ તથા ભોગથી પરાજિત રથનેમિને જઈને તેણી સંwાંત ન થઈ. તેણીએ વરલી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. (૮૩૬) નિયમો અને વતોમાં સુશ્ચિત તે શ્રેષ્ઠ રાજકન્યાને જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમિએ કહ્યું - Page #477 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૮૩૭) જો તું રૂપમાં વૈશ્રમણ હો, લલિતથી નલકુબેર હો, તું સાક્ષાત્ કેંદ્ર હો તો પણ હું તને ઇચ્છતી નથી. (અગંધન ફૂળમાં ઉત્પન્ન સર્પ ધૂમ કેતુ, પ્રજ્વલિત, ભયંકર, દુઃવેશ્ય અગ્નિમાં પ્રવેશ કરે પણ તમેલને ફરી પીવા ન ઇચ્છે.) (૮૩૮) હે સશોકામી! ધિક્કાર છે તેને કે તું ભોગીજીવનને માટે, ત્યક્ત ભોગોને ફરી ભોગવવા ઇચ્છે છે, તેના કરતાં તારું મરવું શ્રેયસ્કર છે. (૮૩૯) હું ભોજરાજાની પુત્રી છું. તું અંધકવૃષ્ણિનો પુત્ર છે. આપણે કુળમાં ગંધન સર્પ જેવા ન બનીએ. તું નિભૂત થઈ સંયમ પાળ, (૮૪૦) જો તું જે કોઈ સ્ત્રીને જોઈને આ પ્રમાણે જ રાગભાવ કરીશ, તો વાયુથી પિત હડની માફક અસ્થિતાત્મા થઈશ. (૮૪૧) જેમ ગોપાલ અને ભાંડપાલ તે દ્રવ્યના સ્વામી હોતા નથી, તે પ્રમાણે તું પણ શ્રામાનો સ્વામી નહીં થાય. (૮૪૨) તું ક્રોધ, માન, માયા લોભનો નિગ્રહ કર. ઇંદ્રિયોને વશ કરી તેને પોતાને ઉપસંહર, • વિવેચન - ૮૩૫ થી ૮૪૨ ભોધોગ - ઉત્સાહ ચાલી ગયેલ. શેમાંથી સંયમમાંથી. સ્ત્રી પરીષહથી પરાજિત થયેલ. અસંભ્રાન્ત - આ બળથી કાર્યમાં પ્રવર્તશે નહીં એવા અભિપ્રાયથી અત્રસ્ત. થઈને પોતાને વસ્ત્રો વડે ઢાંકી દે છે. નિયમ અને વ્રતમાં નિશ્વલ રહેવું - ઇંદ્રિય અને નોઇદ્રિયનું નિયમન કરી પ્રવ્રજ્યામાં જાતિ, કુલ, શીલની રક્ષા કરવી. કદાય શીલના ધ્વંસથી જ આવા પ્રકારની નિમ્ન જાતિ અને કુળની સંભાવના રહે છે. તું આકાર સૌંદર્યથી ધનદ હો, સવિલાસ ચેષ્ટિતથી ‘કુબેર’ નામે દેવ વિશેષ હો કે સાક્ષાત્ ઇન્દ્ર - રૂપાદિ અનેક ગુણ આશ્રિ હો. રૂપાદિ અભિમાનીને આ પ્રમાણે જ કહે. અથવા તારા પૌરુષને ધિક્કાર છે, હે અયશની કામના વાળા! અકીર્તિના અભિલાષી! દુરાચારને વાંછે છે. તેમાં યશ - મહાકુળ સંભવ ઉદ્ભૂત. કામિ - ભોગની અભિલાષા કરનારા! જીવિતના નિમિત્તે, ઉલટી કરાયેલા ભોગને ફરી ઇચ્છે છે, શિયાળ પણ પરિહરેલાની ઇચ્છાથી દૂર રહે છે. આ વમેલાને ફરી પીવા કરતા તો તારું મરણ થઈ જાય તે જ કલ્યાણકારી છે. કેમકે મરણમાં અલ્પદોષ છે. - હું ભોગરાજ ઉગ્રસેનના કુળમાં જન્મી, તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયો. તો આપણે ગંધન-સર્પ વિશેષ જેવા ન થઈએ. કેમ કે તેઓ જ વમેલા વિષને. બળતા અગ્નિમાં પડવાના ભયથી ફરી પીએ છે. વૃદ્ધો કહે છે - સર્પો બે જાતિના હોય, ગંધન અને અગંધન. તેમાં ગંધન સર્પો ડસ્યા પછી મંત્ર વડે આકૃષ્ટ કરાતા, વિષને વ્રણના મુખથી પી જાય છે. અર્ગંધન સર્પો મરણને પસંદ કરે, પણ વમેલુ ન પીએ. તો શું કરવું જોઈએ? તે કહે છે - સંયમમાં સ્થિર થવું. કેમકે જો તું ભોગાભિલાષથી જે જે સ્ત્રીને જોઈશ, તેમાં તેમાં આકર્ષિત થઈશ, તો વાયુ વડે તાડિત હઠ વનસ્પતિની જેમ અસ્થિતાત્મા - ચંચળ ચિત્ત વડે અસ્થિર સ્વભાવનો થઈ જઈશ. . Page #478 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨૨૮૩૫ થી ૮૪૨ જેમ ગોપાલ ગાયને પાળે છે, માંડપાલ બીજાના ભાંડોને ભાડે દેવા વડે સાયવે છે, પણ તે તે ગાયો કે ભાંડોનો સ્વામી કે વિશિષ્ટ કુળનો ઉપભોક્તા થતો નથી. એ પ્રમાણે તું પણ શ્રમણ્યમાં થઈશ. કેમકે ભોગના અભિલાષથી તું શ્રામાણ્યના ફળને પામીશ નહીં. એ પ્રમાણે તેણીએ કહેતા રથનેમિએ શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૮૪૩, ૮૪૪ - (૮૪૩) તેણીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ ધર્મમાં એ રીતે સ્થિર થઈ ગયા, જે રીતે અંકુશથી હાથી સ્થિર થાય. (૮૪૪) તે મન, વચન, કાયાથી ગુમ, જિતેન્દ્રિત અને દઢળતી થયા. જવજીવ નિશ્ચલ ભાવે ગ્રામચનું પાલન કરવા લાગ્યા, • વિવેચન - ૮૪૩, ૮૪૪ - તેરાજીમતીના અનંતરોક્ત શીખામણ રૂપ વચનો સાંભળીને કે જે તે પ્રવનિતાએ સારી રીતે કહેલા તેવા સુભાષિત, અંકુશ વડે જેમ હાથી સ્થિર થાય તેમ તે રથનેમિ તેણીના વચનથી યાત્રિ ધર્મમાં સ્થિર થયો. વૃદ્ધ સંપ્રદાય કહે છે - નૂપૂરપડિતાની કથામાં છેલ્લે રોષાયમાન થયેલા રાજાએ સણી, મહાવત અને હાથી ત્રણેને પર્વતના શીખરે ચડાવ્યા. મહાવને કહ્યું કે હાથીને પાડી દે. બંને પડખે વંશગ્રાહ્ય રાખ્યા. હાથીએ આકાશમાં એક પગ ઉંચો કર્યા. લોકો બોલ્યા, અહો આ તિર્યંચ પણ જાણે છે કે તેને મારી નાંખવાના છે. તો પણ રાજાનો રોષ ન ઘટતા હાથીએ ત્રણ પગો ઉચા કર્યા, એક પગે ઉભો રહ્યો. લોકો આક્રંદ કરવા લાગ્યા કે આવા હરિત રત્નનો કેમ વિનાશ કરો છો? ત્યારે તેમના કહેવાથી અંકુશ વડે હાથીને સ્થિર કરી નીચે ઉતાર્યો. જે આવો હાથી પણ અંકુશથી આવી અવસ્થામાં સ્થિર થઈ જાય, તેમ રથનેમિ પણ રામતીના અહિતથી નિવર્તવા રૂપ અંકુશ પ્રાયઃ વયનોશી ધર્મમાં સ્થિર થયો. - - હવે બંનેની ઉત્તર વાળ્યતા કહે છે - • સૂગ - ૮૪૫ - ઉગ્ર તપનું આચરણ કરીને બને કેવલી થયા. બધાં કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર સિદ્ધિ ‘ને પ્રાપ્ત કરી.. • વિવેચન ૮૪૫ - કર્મ બુનું વિદારણ કરવાથી ઉગ્ર, અનશનાદિ તપને આયરીને રથનેમિ અને રાજીમતી બંને કેવલી થયા. બધાં ભવોપગ્રાહી કમ ખપાવીને અનુતર એવી સિદ્ધિ પામ્યા. હવે નિયુકિતને અનુસરે છે - • નિર્યુક્તિ - ૪૪૭ થી ૪૫૧ + વિવેચન - શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય સજા હતા. તેને શિવા નામે અગ્રમહિષી રાણી હતી. તેણીને ચાર પુત્રો હતા. અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દેટનેમિ. તેમાં Page #479 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક અરિષ્ટનેમિ બાવીસમાં તીર્થકર થયા. રથનેમિ અને સત્યનેમિ બંને પ્રત્યેકબુદ્ધ થયા. રાજીમતીનો કાળ અરિષ્ટનેમિની જેટલો જ એટલે કે ૯૦૧ વર્ષ સર્વા, જાણવું. અહીં પહેલી ગાથામાં નેમિનો અન્વય કહ્યો. પ્રસંગથી બાકીના ભાઈઓનું કથન કર્યું. અહીં અરિષ્ટનેમિના અરહંતત્વ અને રથનેમિનું પ્રત્યેક બુદ્ધત્વ કહ્યું. ૯૦૧ વર્ષનું સવયુિ ભગવંતનું કહ્યું. હવે પ્રતિભગ્ન પરિણામપણાથી રથનેમિવત કીની અવજ્ઞા ન થાય, તે કહે છે - • સૂગ - ૮૪૬ - સંબઇ, પંડિત, વિચક્ષણો આમ જ કરે છે. પરષોત્તમ રટામિ માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે . ૦ - તેમ હું કહું છું.. • વિવેચન - એ પ્રમાણે બોધિલાભશી, બુદ્ધિમાન, પ્રકર્ષથી શાસ્ત્રજ્ઞતાથી કંઈક વિશ્રોતસિકની ઉત્પત્તિમાં, તેના નિરોધ લક્ષણથી ભોગોથી નિવૃત્ત થાય છે. જેમ તે પુરુષોત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થઈને ઉપદેશ પામીને સંબુદ્ધાદિ વિશેષણ યુક્ત થયા. - ૪ - ૪ - મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૨૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #480 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૩ ભૂમિકા હું અધ્યયન - ૨૩ - “કેશી ગૌતમીય” છે – – –– x- - *--—– 0 રનેમિસ નામક બાવીશમું અધ્યયન કર્યું. હવે તેવીશમું કહે છે. તેના સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં કવચિત્ ઉત્પન્ન વિચૈતસિક છતાં પણ રથનેમિવત ચરણમાં ધૃતિ ધારણ કરવી. અહીં બીજાને પણ ચિત્ત વિપ્લતિ થાય તો કેશિ• ગૌતમવત તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. તે અભિપ્રાયથી જેમ શિષ્યને સંશય ઉત્પત્તિમાં કેશિએ પૂછેલ, ગૌતમે તેને ઉપયોગી ધર્મ અને વેશ આદિ વર્ણવ્યા. તેમ આ પ્રમાણેના સંબંધથી પ્રાપ્ત આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ કહીને યાવત્ નામનિક્ષેપમાં કેશીગોતમીય એ નામ છે. યાવત કેશી-ગૌતમનો નિક્ષેપો કહેવો. તેમાં વર્તમાન તીર્થાધિપતિ પ્રથમ ગણધરના આ તીર્થની અપેક્ષાથી ગૌતમના રેષ્ઠત્વ આદિમાં તેનું અભિધાન, પછી કેશિ શબ્દનો નિક્ષેપ કહે છે • નિયુક્તિ - ૪૫ર થી ૪૫૪ + વિવેચના - ગૌતમનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યગૌતમ નિક્ષેપ બે ભેદે છે. નોઆગમદ્રવ્ય ગૌતમ જ્ઞશરીર આદિ ત્રણ ભેદે છે. ભાવગૌતમ તે નામગોગને વેદતા થાય. એ પ્રમાણે કેશીનો નિક્ષેપ પણ જાણવો. • નિક્તિ - ૪૫૫ - વિવેચન ગૌતમ અને કેશીનો સંવાદ - પરસ્પર ભાષણ અથવા વચઐક્ય, તેનાથી ઉત્પન્ન તે સંવાદ સમુ૯િ, આના વડે ભાવાર્થ કહ્યો. તેનાથી આ “કેશિગૌતમ' થયું. એ રીતે કેશી ગૌતમીય અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂવાલાપક નિષ્પન્ન નિક્ષેપ અવસરમાં સૂત્ર કહીએ છીએ - • સુગ - ૮૪૭ - પાર્જ નામક જિન, કાન, લોકપૂજિત, સંબુદ્ધાત્મા, સવજ્ઞ, ધન તીર્થના પ્રવર્તક અને વીતરાગ હતા. • વિવેચન • ૮૪ - જિન-પરીષહ ઉપસર્ગના વિજેતા, પા નામના, તે પણ દેવેન્દ્ર આદિ વિહિત વંદન - નમસ્કરણાદિને યોગ્ય અતિ તીર્થકર, તેથી જ લોકપૂજિત, સંબુદ્ધ - તત્વને જાણનાર આત્મા જેનો છે તે. સર્વજ્ઞ - સર્વ દ્રવ્ય - પર્યાયવિદ્, ધર્મ વડે જ ભવસમુદ્ર તરાય છે, માટે તીર્થ તે ધર્મતીર્થ, તેને કરનાર તે ધર્મતીર્થકર, જિન • સર્વે કમોં જિતેલ, ભવોપગ્રાહી કમને પણ બળેલ દોરડાના સંસ્થાનાપણાથી સ્થાપેલ. પછી શું? • સુત્ર - ૮૪૮ થી ૮૫૦ - (૮૮) લાદીપ ભગવત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગ, મહાયશસ્વી કેશકુમાર રમણશિષ્ય હતા. (૮૪૯) તે અવધિ અને શુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. શિષ્યસંતી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. (૮૫૦) નગરની નિકટ બિંદુક ઉધાનમાં, જયાં સુફ સચ્ચા અને સંસ્કારક સુલભ હતા, ત્યાં વાસ કર્યા - રહ્યા. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉત્તરાધ્યયન ભૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન : ૮૪૮ થી ૮૫o - પાર્થ નામક અરહંત લોકમાં પ્રદીપવત, સર્વ વસ્તુને પ્રકાશ વડે લોકપ્રદીપ, તેમના શિષ્ય મહાયશ કેશિ નામે કુમાર, અપરિણીત અને તપસ્વીપણાથી કુમારશ્રમણ હતા. જ્ઞાન અને ચારિત્રના પારગામી, મતિ- શ્રુત - અવધિ ત્રણે જ્ઞાનયુકત, હેયોપાદેય વિભાગના જ્ઞાતા, શિષ્ય સમૂહથી સંકીર્ણ થઈ રામાનુગ્રામ વિચરતા શ્રાવતી નામે નગરમંડલિમાં પ્રાસુક- નિર્દોષ વસતિ અને તેના શિલાફલકાદિ યાચીને તિદુક ઉધાનમાં રહ્યા. પછી શું થયું? • મૂળ • ૮૫૧ થી ૮૫૪ - (૮૧) તે સમયે ધર્મ - તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્તમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. (૮૫ર) તે લોક પ્રદીપ ભગવંતના જ્ઞાન અને સાત્રિના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. (૮૩) બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમપણ શિષ્ય સંઘથી પરિવા, ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવતી નગરીમાં આવ્યા. (૮૫૪) નગર નજીક કોઇક ઉધાનમાં જયાં પાસુક શસા અને સસ્તારક સુલભ હતા, ત્યાં રોકાયા • રહ્યા. વિવેચન - ૮૫૧ થી ૮૫૪ - તે વખતે તે કાળે, તે સમયે વર્તમાન નામે તીર્થંકર હતા. ગૌતમ નામે, જો કે તેમનું નામ ઇંદ્રભૂતિ હતું, ગૌતમ ગોત્ર હતું. તે ગૌતમ નામે ભગવાન (ગણધર), બાર અંગના જ્ઞાતા પણ શ્રાવસ્તી પધાર્યા. પછી શું થયું? • સૂત્ર - ૮૫૫ થી ૮૫૯ - (૮૫) ફુમાર શ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આવીન અને સમાહિત હતા. (૮૫૬) સંરત, તપસ્વી, ગુણવાન અને કાર્ય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું - (૮૧૭) આ ધર્મ કેવો છે? અને આ વર્ષ કેવો છે? આ ચાતુમિ ધર્મ છે, તે મહામુનિ પાર્જ એ કહેલ છે. આ પંચ - શિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહેલ છે. (૫૯) આ અચોલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શામાટે છે? • વિવેચન - ૮૫૫ થી ૮૫૯ - કેશિ અને ગૌતમ બંને શ્રાવસ્તીમાં વિચરતા હતા. આલીમ - મન, વચન, કાય ગુપ્તિ આશ્રિત, અથવા પૃથફ રહેવાથી પરસ્પર ન જાણતા. તેઓ સારી રીતે જ્ઞાનાદિ સમાધિવાળા હતા. તે બંનેને સંયમી અને તપસ્વી શિષ્યોનો સમૂહ શ્રાવસ્તીમાં જ હતો. તે બધાં વિચારતા હતા કે - ગુણ: સમ્યગ દર્શનાદિ, તેનાથી યુક્ત અને રક્ષણહાર આપણાં આ મહાવ્રતરૂપ ધર્મ છે, તેમાં આ ધર્મ કેવા પ્રકારે છે? આચાર - આયરણ, વેશધારણ આદિ બાહ્ય ક્રિયાકલાપ. તે જ સુગતિની ધાણાથી ધર્મ છે. કેમકે બાહ્ય ક્રિયામાત્રથી પણ નવ ઝવેયક સુધીની ગતિ પ્રાપ્ત કરાવે છે. તેની પ્રસિદ્ધિ For Page #482 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૮૫૫ થી ૮૫૯ આચાર ધર્મ. અમારી કે બીજાની? અર્થાત્ અમારો અને આમનો, બંનેનો ધર્મ સર્વજ્ઞ પ્રણિત છે. તો તેની સાધનામાં આ ભેદ કેમ છે? અમે તે જાણવાને ઇચ્છીએ છી. તે જ વિચારણાને વ્યક્ત કરતાં કહે છે - તીર્થંકર પાર્શ્વ એ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો છે. પ્રાણાતિ પાતાદિ વિરમણ રૂપ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાન સ્વામીએ કહેલ છે. મહામુનિ શબ્દથી ધર્મવિષયક સંશય વ્યક્ત કર્યો. હવે આયાર ધર્મ પ્રણિધિ વિષયમાં તે જ કહે છે - અચેલક - અવિધમાન કે કુત્સિત વસ્ત્રવાળો ધર્મ વર્ધમાન સ્વામીએ કહ્યો. સાર - વર્ધમાન સ્વામીના શાસનના સાધુની અપેક્ષાથી મહાધન મૂલ્યતાથી પ્રધાન વસ્ત્રો જેમાં છે તે ધર્મ પાર્શ્વનાથે ઉપદેશ્યો. એક જ મુક્તિરૂપ કાર્યને માટે બંનેના ઉપદેશમાં ફરે કેમ છે? તેવા સંશયમાં કહ્યું કે કારણભેદથી કાર્યભેદ સંભવે છે. આવો શિષ્યના ચિત્તમાં ઉત્પન્ન ભેદ કેશી-ગૌતમે જાણ્યો, પછી શું? • સૂત્ર • ૮૬૦ થી ૮૬૩ (૮૬૦) કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રતિતર્વિતને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. (૮૬૧) કેશી શ્રમવના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદુક વનમાં આવ્યા. (૮૬૨) ગૌતમને આવના જોઈને દેશી કુમાર શ્રમણે તેમની સમ્યક્ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી. (૯૬૩) ગૌતમને બેસવાને માટે શીઘ્ર તેમણે પ્રાસુક પયાલ અને પાંચમું કુશ-વૃક્ષ સમર્પિત કર્યું. • વિવેચન - ૮૬૦ થી ૮૬૩ - - શ્રાવસ્તીમાં પ્રકર્ષથી વિકલ્પિત મળવાનો અભિપ્રાય ધારણ કર્યો. કોણે? કેશી અને ગૌતમે પ્રતિરૂપ - યથોચિત પ્રતિપત્તિ - વિનયને જાણે છે માટે પ્રતિરૂપજ્ઞ. જ્યેષ્ઠ - પાર્શ્વનાથ સંતતિરૂપે પહેલાં થયેલાં. સામે અભ્યાગત કર્તવ્યરૂપ સમ્યક્ વિનય કેશી સ્વામીએ પણ દાખવ્યો. તેમણે શું પ્રતિપત્તિ કરી. પ્રાસુક - નિર્જીવ, સાધુ યોગ્ય કુરા તૃણ પાંચમું - પલાલના ભેદની અપેક્ષાથી એવા આસનને ગૌતમના બેસવાને માટે સમર્પિત કર્યું. તે બંને ત્યા બેઠા-બેઠા કેવા લાગતા હતા? તે કહે છે - • સૂત્ર - ૮૬૪ - કેશી કુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ, બંને બેઠેલા એવા ચંદ્ર અને સૂર્યની માફક સુશોભિત લાગતા હતા. • વિવેચન - ૮૬૪ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રભાવાળા. તે વખતે શું થયું? * સૂત્ર - ૮૬૫, ૮૬૬ • કુતૂહલની દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયના ઘણાં પાપંડી આવ્યા અનેક હજાર ગૃહસ્થો પણ આવ્યા... દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર Page #483 -------------------------------------------------------------------------- ________________ 3 0 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અને સાદે ભૂતોનો પણ ત્યાં એક પ્રકારે સમાપ્ત થઈ ગયો હતો. • વિવેચન - ૮૬૫, ૮૬૬ - ત્યાં પાખંડ - બાકીના વ્રતવાળા ભેગા થયા. કેમ? કુતૂહલને કારણે હજારો ગૃહસ્થો આવ્યા. દેવ - જ્યોતિક અને વૈમાનિક, દાનવ - ભવનપતિ, ગંધર્વ ચક્ષાદિ તે વ્યંતર વિશેષો ત્યાં આવ્યા. અદેય - ભૂતોનું ફેલિકિલ વ્યંતર વિશેષણ છે. ત્યાર પછી તે બંને કહે છે - • સૂત્ર - ૮૬૭, ૮૬૮ - કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે મહાભાગ ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું - હે ગુસ્સા જેવી ઇચ્છા હોય તે પૂછો. પછી અનુજ્ઞા પામીને કેશીએ ગૌતમને આમ કહ્યું - • વિવેચન - ૮૬૭, ૮૬૮ - હે મહાભાગા, અતિશય, અચિંત્ય શક્તિા હું તમને પૂછું? કેશીએ આમ જણાવતા, ગૌતમે કહ્યું - ઇચ્છાને અતિક્રખ્ય વિના જે પૂછવું હોય તે પૂછો. ગૌતમે એ પ્રમાણે અનુમતિ આપી. આણે જે ગૌતમને પૂછ્યું તેને નિયુક્તિકાર ત્રાસ ગાથા વડે જણાવે છે - - નિયુક્તિ - ૪૫૬ થી ૪૫૮ + વિવેચન - આ દ્વાર ગાથા છે, તેમાં પહેલાં “શિક્ષાવત' - અભ્યાસ પ્રધાન વ્રત, પ્રતિદિન યતિ વડે અભ્યસ્ત કરાતા શિક્ષાવ્રત કે શિક્ષાપદો - પ્રાણિવઘ વિરમણાદિ, લિંગ - ચિલ, શત્રુનો પરાજય, પાશાબંધન-તંતુ ઉદ્ધરણબંધન, અગ્નિ નિવપિન, દુષ્ટનો નિગ્રહ, પપરિજ્ઞા, મહાશોક નિવારણ, સંસાર પાગમન, અંધકાર વિધાપન, સ્થાન, ઉપસંપદા આ બાર હારો છે. તેનું સૂત્ર કહે છે - • સૂત્ર ૮૬૯, - આ ચતુસામિ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેઘાવી એક જ ઉદેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું શું કારણ છે? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી? • વિવેચન - ૮૬૬, ૮૭૦ - ચતુર્યામ • હિંસા, અમૃત, અસ્તેય, પરિગ્રહથી અટકવા રૂપ ચાર ભેદો પંચ શિક્ષિત - મૈથુન વિરમણ રૂપ પાંચમાં વ્રત સહિત. સાધુધર્મ બે પ્રકારે છે. હે વિશિષ્ટ અવધારણ શક્તિવાળા! કંઈ અવિશ્વાસ તમને નથી? સર્વજ્ઞત્વ તુલ્ય હોવા છતાં આ મતભેદ કેમ છે? એમ કેશી કહેતા - • સૂત્ર - ૮૧ થી ૮૭૩ - દેશી આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે. એવા ધર્મતત્તની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧ ૨૩/૮૦૧ થી ૮૭૩ પહેલા તીર્થકરના સાધુ બાજુ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના વક અને જડ હોય છે. મધ્યમના તીર્થકરોના સાધુ ત્રાજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલાં તીરના સાધુને કાને યથાવત ગ્રહણ ફરતો કઠિન છે, અંતિમતાને પાલન કરવો કઠિન છે. મદયના તીથફરના સાધુ દ્વારા યથાવતું ગ્રહણ અને તેનું પાલન સરળ છે. • વિવેચન - ૮૭૧ થી ૮૭૩ - કેશીના બોલ્યા પછી, આના વડે ગૌતમનો અતિશય આદર આદિ બતાવ્યો. તેણે શું કહ્યું - બુદ્ધિ જ સમ્યફ વિચારે છે. કોને? ધર્મતત્ત્વને તત્ત્વ એટલે જીવાદિનો વિશિષ્ટ નિર્ણય, વાક્યના શ્રવણ માત્રથી વાક્યનો નિર્ણય થતો નથી, પણ પ્રજ્ઞાના વશથી થાય છે. પહેલાં તીર્થકરના સાધુઓ બાજુ અને જડ હોવાથી દુપ્રતિપાધ છે. વક્રબોધપણાથી વક અને જડ છે. તેથી આપમેળે કરેલ કુવિકતાથી વિવક્ષિત અર્થના સ્વીકારમાં અસમર્થ. પશ્ચિમ - છેલ્લા તીર્થકર, મધ્યમા -મધ્યના તીર્થકરના સાધુઓ. ઋજુ અને પ્રજ્ઞા - પ્રકર્ષથી જાણે છે તે. સુખપૂર્વક વિવક્ષિત અર્થને ગ્રહણ કરવાનું શક્ય હોવાથી હજુપણ તે કારણે ધર્મ બે ભેદે કહેલ છે. તમે કહો છો તેમ હોય તો પણ ધર્મમાં સૈવિધ્ય કેમ? પૂર્વના તીર્થકરના સાધુ દુખેથી નિર્મળતા પમાડવા શક્ય છે. તેઓ અતિ બાજુ હોવાથી, ગુરુ વડે અનુશાસિત કરાતા, તેનું અનુશાસન સ્વપજ્ઞા અપરાધ આદિથી યથાવત્ સ્વીકારવા સમર્થ થતાં નથી. તેને દુર્વિશોધ્યા કહે છે. છેલ્લા તીર્થકરના સાધુ દુખે કરીને પાળી શકે છે, તેથી દુરનુપાલ્ય છે. તેઓ વક્ર હોવાથી કુવિકલા આકુલિત ચિત્તતાથી, જાણવા છતાં ક્યારેક યથાવત અનુષ્ઠાન કરતા નથી. મધ્યમના સુવિશોધ્ય અને સુપાલિત છે. તેઓ હજુપ્રાજ્ઞ હોવાથી સખ્યણ માગનિસારી બોધપણાથી સુખપૂર્વક યથાવત્ જાણે છે અને પાલન કરે છે. તેથી તેમને ચાર યામ કહેવા છતાં પાંચમું વ્રત • સબ્રહ્મનો હેતુ જાણવા અને પાળવાને સમર્થ છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુ તેવા ન હોવાથી પાંચમું વ્રત અલગ કહેલ છે. - - ૪- - એ રીતે વિવિધ પ્રજ્ઞાવાળા શિષ્યોના અનુગ્રહને માટે તેમના ભેદથી ધર્મનું વૈવિધ્ય કહેલ છે. વસ્તુના ભેદથી નહીં. આ પ્રમાણે ગૌતમે કહેતા. કેશીએ કહ્યું - • સૂત્ર • ૮૭૪ થી ૮૭૬ - હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મારી એક બીજી પણ સંદેહ છે. હે ગૌતમ તે પણ મને કહો. આ અચેતક ધર્મ વર્તમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાસણાસ્ત્રી પાસે પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્સ માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ? હે મેઘાવી આ બે પ્રકારના લિંગમાં તમને ફોઈ સંશય થતો નથી? વિવેચન - ૮૪ થી ૮૭૬ - હે ગૌતમ! તમારી બુદ્ધિ શોભન છે. જેથી તમે મારા સંદેહ ને છેદી નાંખ્યો. આ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અભિધાન વિનયથી અપેક્ષાથી છે. તેને મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન યુક્તને આવા પ્રકારનો સંશય ન સંભવે. આ રીતે બધે વિચારવું. હે ગૌતમ !મને બીજો પણ સંશય છે, તે મને કહો. આથત તવિષયક અર્થને યથાવત પ્રતિપાદિત કરો. હવે બીજું દ્વાર - જેના વડે આ વ્રતી છે તેમ જણાય તે લિંગ - વષકલ્પ આદિ રૂપ વેશ. તેને આશ્રીને કહે છે - અયેલક, લિંગ બે ભેદે - અસેલફપણાથી અને વિવિધ વસ્ત્ર ધારકપણાથી. એ પ્રમાણે કેશીએ કહેતા, ગૌતમ વચન અભિઘાયક ત્રણ સૂત્ર - • સૂત્ર • ૮૭૭ થી ૮૯ કેશી આ કથન કરતાં, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - વિશિષ્ટ જ્ઞાનથી ધર્મના સાધનોને સારી રીતે જાણીને જ તેની અનુમતિ અપાઈ છે. વિવિધ પ્રકારના ઉપકરણોનો વિકલા લોકોની પ્રતીતિને માટે છે. સંયમ - યાત્રાના નિવહિને માટે અને હું સાધુ છુ? તેની પ્રતીતિ માટે લોકમાં લિંગનું પ્રયોજન છે. વાસ્તવમાં બને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે. મોક્ષના વાસ્તવિક સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. વિવેચન • ૮૭૭ થી ૮૯ વિશિષ્ટ જ્ઞાન તે વિજ્ઞાન - તે કેવળજ્ઞાન જ છે. તેના વડે જેને જે ઉચિત છે, તે તેને જાણીને ધમપકરણ - વષદિ કલ્પને પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીએ અનુમત કરેલ છે. વર્ધમાન સ્વામીના સાધુને લાલ વગેરે વસ્ત્રાદિની અનુજ્ઞાથી વક્ર અને જડત્વથી વસ્ત્રને રંગવા આદિ પ્રવૃત્તિ અતિ દુર્નિવાર્ય થાય છે. તેથી તેની અનુજ્ઞા આપી નથી. પાર્શ્વનાથના શિષ્યોમાં તેવું ન થાય, તેથી તેને ધમોંપકરણમાં તેવી અનુજ્ઞા આપી છે. પણ તે લોકની પ્રતીતિ માટે છે કે આ વ્રતી છે. અન્યથા અભિરુચિ મુજબ વેશને સ્વીકારે તો પૂજાદિ નિમિત્તમાં વિડંબકાદિ થાય, લોકમાં વતી રૂપે પ્રતીતિ ન થાય. તો પછી વિવિધ ઉપકરણનો વિકલ્પ શા માટે? વર્નાકય આદિ સંયમ યાત્રા નિર્વાહ અર્થે છે, તેના વિના વરસાદમાં સંયમમાં બાધા થાય છે. ક્યારેક ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં ગ્રહણ કરે છે - જેમ કે, “હું વ્રતી છું” એ હેતુથી પણ લોકમાં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે. તે માટે પાર્ગ અને વર્તમાનની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું સ્વરૂપ કહે છે - મોક્ષના સભુત તે તાત્ત્વિકપણાથી સાધનો છે. તે કયા છે? જ્ઞાન - યથાવત્ બોધ, દર્શન • તત્ત્વચિ, ચારિત્ર - સર્વ સાવધવિરાતિ. તે લિંગ - વેશની સબૂત સાધનતાનો વિચ્છેદ કર્યો. જ્ઞાનાદિ જ મુક્તિના સાધન છે, વેશ નહીં. સંભળાય છે કે ભરતાદિને વેશ વિના પણ કેવળજ્ઞાન થયેલું. જો કે વ્યવહારનયમાં તો લિંગને પણ કથંચિત મુક્તિનો હેતુ કહેલ છે. - *-- સૂગ - ૮૮૦ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ કયો. મને બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહો. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮૮૦ ૩ ૩ • વિવેચન - ૮૮૦ - પૂર્વવતું. હવે ત્રીજું દ્વાર, શત્રુના પરાજયને આશ્રીને કહે છે - • સૂત્ર - ૮૮૧ થી ૮૮૪ - (૮૮૧) હે ગીતમાં અનેક હજાર શશુઓ વચ્ચે તમે ઉભા છો. તે તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કઈ રીતે જીત્યા? (૮૮૨) ગૌતમે કહ્યું - એક જીતતા પાંચને જીત્યા. પાંચ તતા દશને જીત્યા. દશને જીતીને મે બધાં શાબુને જીતી લીધા. (૮૮૩) હે ગૌતમ તે શત્રુઓ કોણ છે? કેશીએ આ પ્રમાણે પૂછતાં ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૪) હે મુનિા ન જીતેલો એક પોતાનો આત્મા જ શબુ છે. કપાસ અને ઇંદ્રિયો પણ શ છે. તેને જીતીને નિતિ અનુસાર હું વિચરણ કરું છું. • વિવેચન - ૮૮૧ થી ૮૮૪ • - ઘણાં હજારો શત્રુઓ મધ્યે હે ગૌતમાં તમે રહો છો. તે શત્રુઓ તમને જીતવા આવી રહ્યા છે. આના વડે કેવળ જ્ઞાનની અનુત્પત્તિ દર્શાવી. પણ તમારા પ્રશમ આદિથી તેને તમે જીત્યા જણાય છે. તો કયા પ્રકારે આ શત્રુઓને તમે જીતેલા છે? આ પ્રમાણે કેશી સ્વામીએ કહેતા, ગૌતમે કહ્યું - સર્વ ભાવ શત્રુ પ્રધાન એક આત્માને જિનતા પાંચ જિતાયા છે. એક તે આત્મા અને બીજા ચાર કષાયો. પાંચ જિતાતા દશ જિતાયા છે. તે પાંચ ઇંદ્રિયો. ઉક્ત પ્રકારે દશ શત્રુને જિતવાથી બધાં જ શત્રુઓ નોકષાય આદિ અને તેના ઉત્તરોત્તર અનેક હજાર ભેદો જીતાયા છે. આના વડે પહેલા જેનો જય કરવાનો છે તે કહ્યો. ત્યારપછી શબુ કોણ? તે કહેવાથી કેશીએ ગૌતમને પૂછયું - જો શત્રુને પણ જાણતા નથી, તો તેની મધ્યે કઈ રીતે રહે? ઇત્યાદિ - ૪• અજ્ઞજનને પ્રતિબોધ કરવાને માટે જ બધી જ્ઞ પૃચ્છા છે. કેમકે પૂર્વે જ કહ્યું કે - મણ જ્ઞાનથી ચુકાને આવું અપરિજ્ઞાન ક્યાંથી હોય? એક આત્મા - જીવ કે ચિત્ત, તેને વશીકૃતન કરેલ હોય તો તે અનેક અનર્થોની પ્રાપ્તિનો હેતુ હોવાથી શત્રુ જ છે. તેથી કષાયો પણ શત્રુ છે. તેના કારણે સ્પર્શનાદિ ઇંદ્રિયો પણ કષાય છે, તેથી નોકષાયો પણ શત્રુ છે. અહીં કષાયોના પહેલાથી ઉપાદાન વડે ઇંદ્રિયો પણ કષાયના વશથી અનર્થનો હેતુ જણાવવાને માટે છે. હવે ઉપસંહાર હેતુથી તેના જયનું ફળ કહે છે. - ઉક્તરૂપ શત્રુને હરાવીને યથોક્ત નીતિને અતિક્રખ્યા વિના તેની મધ્યે રહેવા છતાં હું પ્રતિબદ્ધ વિહારથી વિચરું છું. તે જ પ્રતિબંધ હેતુ પણે હોવાથી તેના વિબંધકપણાનો અભાવ દર્શાવ્યો. મુનિ એ કેશીનું આમંત્રણ છે. એ પ્રમાણે ગૌતમે કહેતા કેશી સ્વામી કહે છે - • સૂત્ર - ૮૮૫ - હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર ફ. માટે બીજે પણ એક સંદેહ છે, તે વિષયમાં તમે મને કહો : 39/3] Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૮૮૫ - પૂર્વવતું. હવે પાશ અવબદ્ધત્વને આશ્રીને ચોથું દ્વાર કહે છે. • સૂત્ર • ૮૮૬ થી ૮૮૯ - (૮૮૬) આ સંસારમાં ઘણાં જીવો પાશથી બદ્ધ છે. હે મુનિ! તમે આ બંધનથી મુક્ત અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો? ત્યારે ગૌતમે કહ્યું - (૮૮૭) હે મુનિ તે બંધનોને બધાં પ્રકારે કાપીને, ઉપાસોને વિનષ્ટ કરી, હું બંધનમુક્ત અને હળવો થઈને વિચરણ કરું છું. (૮૮૮) હે ગીતમાં તે બંધન કયા છે? કેશીએ આમ પૂછતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૮૯) તીત રાગદ્વેષાદિ અને નેહ ભયંકર બંધન છે. તેને કાપીને ધર્મનીતિ તથા આયા અનુસાર હું વિચરણ કરું છું. • વિવેચન - ૮૮૬ થી ૮૮૯ - પાશ વડે બદ્ધ - નિયંત્રિત પ્રાણી પાશને તજીને જ લઘુભૂત • વાયુ, તેની જેમ લઘુભૂત થઈ બધે જ અપ્રતિબદ્ધપણે વિચરે, તે લોબંધક પાશાને બધાંને તોડીને પુનર્બન્ધ અભાવ લક્ષણથી અતિશય વિનાશ કરીને, કઈરીતે? સબૂત ભાવના અભ્યાસથી. તે પાશ કોને કહે છે? રાગદ્વેષાદિને, આદિ શબ્દથી મોહ પણ લેવો. ગાઢ નેહ જે પત્ર, પત્ની આદિ સંબંધ છે તે પણ પાશની જેમ પરવશતાનો હેતુ છે. અતિ ગાઢ હોવાથી પગના અંતર્ગત છતાં તેનું ફરી ઉપાદાન કર્યું. તે અનર્થ હેતુપણાથી ત્રાસને ઉત્પન્ન કરનાર છે. યથાક્રમ એટલે યતિ વિહિત આચાર, તેને ઉલ્લંધ્યા વિના. • સુત્ર - ૮૯૯ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે એક બીજે પણ સદેહ છે. હે ગૌતમાં તે વિષયમાં તમે મને કહ્યું - • વિવેચન - ૮૯૦ - પૂર્વવતું. હવે પાંચમા દ્વારનો અવસર છે. જેના વડે ભવ વિસ્તારાય છે, તે તંતુ એટલે ભવતૃષ્ણા. તે જ બંધનો હેતુ હોવાથી બંધન છે, તેનું ઉમૂલન તે તંતુ બંધન ઉદ્ધરણ. તેને આશ્રીને કહે છે - • સૂત્ર - ૮૯૧ થી ૮૯૪ - (૮૯૧) હે ગૌતમ હૃદયમાં ઉત્પન્ન એક લતા છે. તેમાં વિષતુલ્ય ફળો થાય છે. તેને તમે કઈ રીતે ઉખેડી? (૮૨) કેશll તે લતાને સર્વથા છેદીને તથા જડથી ઉખેડીને નીતિ અનુસાર હું વિચરણ કરું છું. તેથી હું વિષફળ ખાવાથી મુક્ત છું. (૮૯૩) કેશીએ ગૌતમને પૂછવું - તે લતા કેવી છે? ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું - (૮૪) ભવતૃષ્ણા જ ભયંકર લતા છે. તેમાં ભીમ ફલોદયા ફળ ઉગે છે. તે મહામુનિ તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિચરું છું. • વિવેચન - ૯૯૧ થી ૮૯૪ - મનમાં ઉત્પન્ન લતા છે. હે ગૌતમાં તેમાં વિભક્ષ્ય - અંતે દારુણપણાથી વિશ્વની ઉપમાવાળા ફળો થાય છે. તે તમે કઈ રીતે તોડી નાંખ્યા? તે લતાને સમૂળ છેદીને, Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩ ૫ ૨૩૮૯૧ થી ૮૯૪ રાગ દ્વેષ રૂપ મળને નિર્મૂળ કરીને હું વિચારું છું. આના વડે સર્વછેદ સમૂલ ઉદ્ધરણ અને ઉદ્ધરણ પ્રકાર કહ્યો. તેનું ફળ કહે છે - વિષફળની ઉપમાથી કિલષ્ટ કમોંથી હું મુક્ત છું. સંસારમાં લોભરૂપ જે ભવતૃણા, તેને લતા કહે છે. તે સ્વરૂપથી ભય દેનારી, કાર્યથી દુ:ખહેતુતા વડે ભીમ છે. ફલ - કિલટ કમોંનો ઉદય. - - ૪ - • સૂત્ર - ૮૫ - ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ દેહ દૂર કયો. મારે એક બીજે સંદેહ છે. ગૌતમ! તે વિષયમાં પણ તમે મને કહો. • વિવેચન - ૮૯૫ - પૂર્વવતું. હવે છઠ્ઠું દ્વાર “અગ્નિ નિર્વાપણ” કહે છે. • સૂત્ર - ૮૯૬ થી ૮૯૯ - (૮૯૬) ઘોર પ્રચંડ અગ્નિ પ્રજ્વલિત છે, તે જીવોને બાળે છે. તમે તેને કઈ રીતે બુઝાવી? (૮૯૭) ગૌતમે કહ્યું - મહામેધપસૂત પવિત્ર જળ લઈને હું તે અગ્નિમાં નિરંતર સિંચું છું. તેથી સિંચિત અગ્નિ અને બાળકો નથી. (૮૯૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે કંઈ અગ્નિ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું : (૮૯૯) કષાય અગ્નિ છે. શ્રત, શીલ અને તપ જળ છે. તે જળ ધારાથી બુઝાયેલ અને વિનષ્ટ અગ્નિ અને બાળતો નથી. • વિવેચન - ૮૯૬ થી ૮૯૮ - પ્રજવલિત ચોતરફથી પ્રકર્ષથી બળવું, તેથીજ રોદ્ર અગ્નિ રહે છે. હે ગૌતમાં તે પરિતાપકારીપણાથી બાળે છે, કયાં? દેહમાં, બહાર નહીં. જો કે તે આત્મામાં બાળે 'છે, તો પણ શરીર અને આત્માના અન્યોન્ય અનુગામને જણાવવા આ પ્રમાણે કહેલ છે. કઈ રીતે નિર્વાપિત કરેલ છે? ગૌતમે કહ્યું - મહામેઘથી ગ્રહણ કરીને તૃષ્ણાદિ દોષોને નિવારે છે. બીજા. જળની અપેક્ષાએ ઉત્તમ જળ વડે તે અગ્નિને શાંત કરે છે, તેનાથી હું બળતો નથી. દેહમાં રહેલો હોવાથી અગ્નિને પણ દેહ કહેલ છે. અહીં આ તે ક્રોધાદિ છે. શ્રુત તે અહીં ઉપચારથી કષાયના ઉપશમ હેતુથી શ્રતમાં રહેલ ઉપદેશ જાણવો. શીલ - મહાવ્રત, તપ - અનશન, પ્રાયશ્ચિત આદિ. • x• x - ઉક્ત અર્થનો સવિશેષ ઉપસંહાર કરતા કહે છે • શ્રત · આગમના ઉપલક્ષણત્વથી શીલ અને તપની ધારા જેવી ઘારા- આક્રોશ, હનન, તર્જન, ધર્મભ્રંશમાં ઉત્તરોત્તર ભાવના અલાભરૂપતા આદિ સતત પરિભાવના વડે અભિહત, તે શ્રતધાસભિહત થઈને ઉક્તરૂપ અગ્નિને વિદારિત કરે. • સૂત્ર - ૯૦૦ • હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારા સંદેહ દૂર કર્યો. મારો એક બીજે પણ સદેહ છે. ગૌતમાં તે વિષયમાં તમે મને કહો. • વિવેચન • ૯૦૦ - પૂર્વવતું. હવે સાતમું દ્વાર - દુષ્ટ અશ્વનો નિગ્રહ કહે છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • સૂત્ર - ૯૦૧ થી ૯૦૪ - (૯૦૧) આ સાહસિક, ભયંકર, દુઇ અશ્વ દોડી રહ્યા છે. ગૌતમ તમે તેના ઉપર આરૂઢ થયેલા છે. તે તમને ઉન્મા ફેમ લઈ જતા નથી? (૯૦૨) ત્યારે ગૌતમે કહ્યું - દોડતા જશ્નોને મેં સુતરશ્મિથી વશમાં કરેલ છે. મારા અધીન અશ્વો ઉન્મા જતા નથી. પણ સન્માજ જાય છે. (૯૦૩) કેશ ગૌતમને પૂછ્યું આશ્વ કોને કહા છે? ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (૯૦૪) મન જ સાહસિક, ભયંકર, દુષ્ટ આશ્વ છે, જે ચારે તરફ દોડે છે. તેને હું સારી રીતે વશ કરું છું. ધર્મશિક્ષાથી તે કંથક અશ્વ થયેલ છે. • વિવેચન - ૯૭૧ થી ૯૦૪ - આ પ્રત્યક્ષ સાહસિક - વિચાર્યા વિના પ્રવર્તતા, ભયંકર, અકાર્યમાં પ્રવર્તેલા અશ્વો દોડે છે. તેના ઉપર ચડીને, કેમકે ચડ્યા વિના આ અપાય થતાં નથી, તેમ જણાવે છે. તે તમને ઉન્માર્ગે કેમ લઈ જતાં નથી? ગૌતમે કહ્યું. મેં તેને ઉન્માર્ગે જતાં રોકી રાખ્યા છે. શ્રુત - આગમ, રશ્મિ વડે નિયંત્રિત કર્યા છે. આ ઋતરશ્મિ વડે સમાહિત છું. તેથી મારા સંબંધી દુષ્ટ અશ્વો મને ઉત્પથે હરણ કરી જતાં નથી. મેં સત્પથને અંગીકાર કરેલ છે. આ મન રૂપ અશ્વનો મેં સમ્યગ નિગ્રહ કરેલ છે. કેવી રીતે? ધર્મ વિષયક ઉપદેશ વડે. અથવા ધર્મ અભ્યાસ નિમિત્તે તે જાતિ અશ્વ જેવા થઈ ગયા છે. એ રીતે દુષ્ટ અશ્વો પણ નિગ્રહણ યોગ્ય કથક અશ્વ જેવા થયેલ છે. કેશી બોલ્યા - • સૂત્ર - ૯૦૫ - છે ગૌતમ તારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યા. મને બીજે એક સંદેહ છે. ગૌતમા તે વિષયમાં પણ મને કંઈક ફહો. ૦ વિવેચન - ૯૦૫ - પૂર્વવત. હવે આઠમું દ્વારા “પથ પરિજ્ઞાત” કહે છે - • સૂત્ર - ૯૦૬ થી ૯૦૯ - (૯૦૬) ગૌતમ લોકમાં કુમાર્ગ ઘણાં છે, જેનાથી લોકો ભટકી જાય છે. માર્ગે ચાલતા તમે કેમ નથી ભટક્તા? (૯૦૭) જે સન્માથી ચાલે છે અને જે ઉન્માથિી ચાલે છે, તે બધાંને હું જાણું છું. તેથી હે મુનિ હું ભટકી જતો નથી. (૯૦૮) કેશીએ ગૌતમને પૂછ્યું - માર્ગ કોને કહે છે? ત્યારે ગૌતમે ઉત્તર આપ્યો. (૯૦૯) કુમાલયની પાડી લોગ ઉન્મા ચાલે છે. સન્માર્ગ તો જિનોપદિષ્ટ છે. અને આ જ ઉત્તમ માર્ગ છે. • વિવેચન - ૯૦૬ થી ૯૦૯ - કુત્સિતપથ તે કુપથ - અશોભન માર્ગ. જગતમાં અનેક લોકો આ માર્ગે નાશ પામે છે – સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. તો તમે કેમ નાશ પામતા નથી? ગૌતમે કહ્યું - જે Page #490 -------------------------------------------------------------------------- ________________ ડે છે ૨૩/૯૦૬ થી ૯૦૯ સન્માર્ગથી જાય છે તે અને ઉત્પણ પ્રવૃત છે તે બંનેને હું જાણું છું. તેથી હે મુનિ હું નાશ પામતો નથી. જે પોતે સત્પથ કે પગના સ્વરૂપથી અજાણ છે, તે ઘણાં કુપના દર્શનથી તેને જ સુપથ માનીને નાશ પામે છે, પણ હું તેવો નથી, તો કઈ રીતે નાશ. પાયું? માર્ગ - સન્માર્ગ, ઉપલક્ષણથી કુમાર્ગ • કાપિલાદિ પ્રરૂપિત કૃતિ દર્શનના વ્રતો તે પ્રવચન પાખંડી, બધાં ઉન્માર્ગ પ્રસ્થિત છે. કેમકે તેમાં ઘણાં પ્રકારે અપાય છે. સન્માર્ગ તે પ્રશસ્તમાર્ગ, જિનપ્રણિત માર્ગ, આ માર્ગ જ બીજા માગ કરતાં પ્રધાન છે. તેનું ઉત્તમત્વ એટલા માટે છે કે તેના પ્રણેતા રાગાદિ સહિત છે તેથી જ તે સન્મા છે. • સૂત્ર - ૯૧૦ + વિવેચન હે ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, તમે મારો સંદેહ દૂર કર્યો. મારે એક બીજે પણ સદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહ્યું - પૂર્વવતું. હવે “મહાશ્રોતાનિવારણ” નામે નવમું દ્વાર કહે છે - • સૂત્ર - ૯૧૧ થી ૯૧૪ : (૯૧૧) હે મુનિ મહા જળપ્રવાહના વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? (૧૨) ગૌતમે કહ્યું • જળમણે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં મા જળપ્રવાહના વેગની ગતિ નથી. (૯૧૩) કેશીએ ગૌતમને કહ્યું : (૧૪) જરા મરણના વેગથી ડૂબતા એવા પ્રાણીઓ માટે ધર્મ જ હીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. • વિવેચન - ૯૧૧ થી ૧૪ - મહા શ્રોતનો વેગ તેમહોદકવેગ, તેના વડે લઈ જવાતા પ્રાણીને તેના નિવારણમાં સમર્થ જ ગતિ છે, તેને આશ્રીને રહેવાય તે દુઃખાભિહત પ્રાણીની પ્રતિષ્ઠા છે. હે મુનિ શું તેવો કોઈ દ્વીપ નથી? ગૌતમે કહ્યું - પ્રશસ્યતાથી એક માનું દ્વીપ છે. ક્યાં? સમુદ્રમાં રહેલ અંતર્લીપ. તે વિસ્તીર્ણ અને ઉંચો હોવાથી મહા ઉદકનો વેગ, તેની ગતિ તે મહાદ્વીપે વિધમાન નથી. જસ અને મરણ જ નિરંતર પ્રવા પ્રવૃત્તતાથી વેગ - મહાશ્રોતની જરા - મરણ વેગના વહાવવાથી બીજા • બીજા પર્યાયથી જીવોને શ્રત ધર્માદિ દ્વીપ જ દ્વીપ કહ્યો છે. તે જ ભવોદધિ મધ્યવર્તી મુક્તિપદના નિબંધનથી જરામરણના વેગ વડે જેવો શક્ય નથી. તેથી વિવેકી અને આશ્રીને રહે તે પ્રતિષ્ઠા, ગતિ અને શરણ છે. અહીં માત્ર દ્વીપના અભિધાન છતાં બીજા પ્રશ્નો જાણી લેવા. • સૂત્ર • ૧૫ + વિવેચન - ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ નિવાયો. મારે એક બીજી પણ સંદેહ છે. ગૌતમ તે વિષયમાં પણ મને કહો - સૂત્ર વ્યાખ્યા પૂર્વવત. હવે સંસારપારગમન નામે દશમું દ્વાર કહે છે Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ • સૂત્ર • ૯૧૬ થી ૯૧૯ - (૯૧૬) ગૌતમ મહાપ્રવાહવાળા સમુદ્રમાં નાવ ડગમગી રહી છે, તમે તેના ઉપર ચઢીને તમે કઈ રીતે પાર જશો? (૧) જે નાવ છિદ્રવાળી છે, તે પાર જઈ શક્તી નથી, છિદ્રરહિત નાવ પાર જઈ શકે છે. (૧૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે નાવ કઈ છે ત્યારે ગૌતમે આ પ્રમાણે કહ્યું - (૯૧૯) શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, જેને મહર્ષિ તરી જાય છે. • વિવેચન - ૯૧૬ થી ૯૧૯ - આવ - સમદ્ર, મહીંઘ - બહતુ જળ પ્રવાહ. હે ગૌતમ! નાવ ઉપર ચઢીને કઈ પ્રકારે પાર પામશો? ગૌતમે કહ્યું - અગ્રાવણ - જળ સંગ્રાહણી અને સામ્રાતિft - જેમાં જળ પ્રવેશતું હોય તેવી, તે સમુદ્રને પાર જઈ ન શકે. જે કિસ્સાવિણ - છિદ્ર રહિત નાવ છે, તે અવશ્ય પાર પહોંચાડનારી છે. શરીર એ નાવ છે. તે જ સમ્યગદર્શન આદિ ત્રણ અનુષ્ઠાન હેતુ પણાથી, જીવને ભવોદધિથી નિસ્વારક છે, તેમ તીર્થકરે પ્રતિપાદિત કરેલ છે. તે જ ઉક્તરૂપ નાવ વડે ભવોદધિને તરે છે. કેમકે તત્ત્વથી તે જ તાનાપણે છે. • સૂત્ર - ૯૨૦ + વિવેચન - ગૌતમાં તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કયો. મારો એક બીજે પણ સંદેહ છે. હે ગૌતમ તે વિષયમાં મને કહો - વ્યાખ્યા પૂર્વવતું. હવે ‘અંધકારનું વિધાટન’ એ અગિયારમું દ્વાર - • સૂમ - ૯૨૧ થી ૯૨૪ • (૨૧) ભયંક્ર ગાઢ અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સંપૂર્ણલોમાં પ્રાણીઓ માટે કોણ પ્રકાશ ફરશે? (૯૨૨) ગૌતમે કહ્યું - સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઉદિત થઈ ચૂક્યો છે. તે બધાં પ્રાણીઓ માટે પ્રકાશ કરશે. (૨૩) શીએ ગૌતમને પૂછવું - “તે સૂર્ય કોણ છે?” ત્યારે ગૌતમે તેને આ કહ્યું - (૨૪) જેનો સંસાર ક્ષીણ થયો હોય, જે સર્વજ્ઞ હોય, એવા જિન ભાસ્કર ઉદિત થયેલ છે, તે બધાં પ્રાણી માટે પ્રકાશ કરશે. • વિવેચન - ૯૨૧ થી ૯૨૪ - અંઘ - ચક્ષુના પ્રવૃત્તિના નિવર્ણકપણાના અર્થથી લોકને અંધકાર કરે છે, તે ભયાનક અંધકારમાં ઘણાં પ્રાણી રહે છે. સમસ્ત જગતના પ્રાણીને કોણ ઉધોતા કરશે? ગૌતમે કહ્યું-નિર્મળ સૂર્ય ઉગી ગયો છે. તે સર્વ જગતનો પ્રકાશ વિધાતા છે. તે કોણ છે? ભવભ્રમણ છુટી ગયેલ સર્વજ્ઞ, અરહંત રૂપ સૂર્ય સમસ્ત વસ્તુ પ્રકાશક છે. તે જ અંધકારને નિવારશે. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૨૩/૯૨૫ સૂત્ર - ૨૫ + વિવેચન - ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારે બીજો પણ એક સંદેહ છે. ગૌતમા તે વિષયમાં મને કહો . વ્યાખ્યા પૂર્વવત્ સ્થાનને જ પામે છે, તેથી સ્થાનદ્વાર કહે છે - • સૂત્ર - ૯૨૬ થી ૯૩૦ (૯૨૬) હે મુનિ! શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે તેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો? (૯૨૭) ગૌતમે કહ્યું . લોકો એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું મુશ્કેલ છે. (૯૨૮) કેશીએ ગૌતમને પૂછ્યું - તે સ્થાન કયુ છે? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું (૯૨૯) જે સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે. (૯૩૦) ભવૌધનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગ્રે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠીન છે. • વિવેચન ૯૨૬ થી ૯૩૦ A - BE શારીરિક માનસિક દુઃખોથી પીડાતા, આકુલ ક્રિયમાણતાથી જીવોને વ્યાધિરહિતતાથી ક્ષેમ, સર્વ ઉપદ્રવ અભાવથી શિવ, સ્વાભાવિક બાધા રહિતતાથી અનાબાધ, એવા સ્થાનને તમે જાણો છો? ગૌતમે કહ્યું. એક દુઃખથી આરોહી શકાય તેવું સ્થાન સમ્યગ્દર્શનાદિ ત્રણથી પતાય છે. ત્યાં વ્યાધિના અભાવે ક્ષેમત્વ, જરામરણના અભાવે શિવત્વ, વેદનાના અભાવે અનાબાધત્વ કહેલ છે. તે ધ્રુવ આદિ છે. કર્મ રૂપી અગ્નિના ઉપશાંત થવાથી અહીં પ્રાણી શીત થાય છે માટે નિર્વાણ કહ્યું. તેમાં પ્રાણીઓ નિષ્ઠિતાર્થ થાય છે. સર્વ જગત્ની ઉપર તેનું સ્થાન છે. ત્યાં તેનો શાશ્વત વાસ છે. તે પામીને જીવો નારકાદિ ભવોનો અંતઃકર થાય છે, ફરી જન્મ લેતા નથી. - સૂત્ર - ૯૩૧ - ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ પણ દૂર કર્યો. હે સંશયાતીત! સર્વ શ્રુત મહોદધિ! તમને નમસ્કાર. ♦ વિવેચન - ૬૩૧ - તમને નમસ્કાર થાઓ, હે સંદેહ અતિક્રાંત! સર્વ સૂત્રોના આધાર-રૂપ! આના વડે ઉપબૃહણાગર્ભ સ્તવના કરી, પ્રશ્નનો ઉપસંહાર નિયુક્તિકાર કરે છે. આ જ ક્રમથી કેશી વડે પ્રશ્નો કરાયા, તેમાં બધાં અનુષ્ઠાનોમાં શિક્ષાવ્રત પહેલું કહ્યું, પછી વસ્ત્રોની આવશ્યક્તાથી લિંગ દ્વાર કહ્યું. સુખેથી ધર્મ પાલન માટે શત્રુનો જય કહ્યો. તેમાં કાર્યો જ ઉત્કટ છે, તેથી રાગ-દ્વેષ રૂપ પાશ છેદવાનું કહ્યું. - * - * - * ઇત્યાદિ ગાથાપદનું તાત્પર્ય જાણવું, Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૯૩૨, ૯૩૩ - આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશકુમારે મહાન યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા. • વિવેચન - ૯૩૨, ૯૩૩ - આવા પ્રકારે ઉક્ત રૂપ સંશય દૂર થયા. પૂર્વે ચતુર્યામ ધર્મ જ સ્વીકારેલ. હવે પંચયામ ધર્મ કહે છે. તે પહેલાં અને છેલ્લા તીર્થકર સંબંધી છે. - - - હવે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર : ૯૩૪ - હિંદુક ઉધાનમાં કેરી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં મૃત અને શીલનો ઉત્કર્ષ તથા મહાનો વિનિશ્ચય થયો. • વિવેચન - ૯૩૪ - કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને ચાસ્ત્રિનો સમુત્કર્ષ થયો. મુક્તિસાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X* X• હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૯૩૫/૧ સમગ્ર સભા ધર્મથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત • વિવેચન - ૯૩૫/૧ તોષિા - પરિતોષ પામ્યા. પાર્ષા - દેવ, મનુષ્ય, અસુરની સભા. સામા - મુક્તિમાર્ગને આરાધવાને માટે. ઉભયત્ર ઉધત થયા, અહીં સબુતગુણમાં સત્ ચાસ્ત્રિ વર્ણન દ્વારથી તે બંનેની સ્તવના કરવા પ્રણિધાન કહે છે - • સૂત્ર - ૯૩૫/૨ પર્ષદએ કેશી અને ગૌતમ ભગવનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું. • વિવેચન - ૯૩પર તે બંનેને સખ્ય અભિવંદના કરી. ઇત્યાદિ - - - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #494 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૪ ભૂમિકા અધ્યયન - ૨૪ X X ૦ અધ્યયન - ૨૩ - કહ્યું, હવે ચોવીશમું કહે છે. તેનો આ સંબંધ છે, અનંતર અધ્યયનમાં બીજા પણ ચિત્ત વિષ્ણુતિ પામેલ હોય, તેને દૂર કરવા કેશિ - ગૌતમવત્ પ્રયત્ન કરવો જોઈએ એમ કહ્યું. અહીં તેને દૂર કરવા સમ્યગ્ વાગ્ યોગથી જ થાય. તે પ્રવચન માતાના સ્વરૂપના જ્ઞાનથી થાય. તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. - × - નામ નિષ્પન્ન નિક્ષેપમાં ‘પ્રવચન માતા' એ દ્વિપદ નામ છે. તેમાં ‘પ્રવચન” શબ્દનો નિક્ષેપ કહેવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૫૯ થી ૪૬૨ + વિવેચન પ્રવચનનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યપ્રવચન બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી પ્રવચન ત્રણ ભેદે - શરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્તમાં કુતીર્થઆદિ. ભાવમાં દ્વાદશાંગ ગણિપિટક. ‘માતા'નો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે૦ ઇત્યાદિ ભાવમાં સમિતિ એ માતા છે. તેનું વિવેચન કરતાં કહે છે - * * * તદ્બતિરિક્ત દ્રવ્યપ્રવચનમાં કુતીર્થિઆદિમાં તથા સુતીર્થોમાં ઋષભાદિ સંબંધી પુસ્તકાદિમાં રહેલ કે બોલાતું. ભાવમાં આચારથી દૃષ્ટિવાદ પર્યન્ત બાર અંગ, ગણિ - આચાર્ય, તેમની પિટક - સર્વસ્વનો આધાર તે ગણિપિટક જાણવી. - - * - X -, 'માતા' શબ્દનો નિક્ષેપો કહે છે તે નામાદિ ચાર ભેદે છે. તેમાં - x - તદ્રવ્યવ્યતિરિક્ત માતામાં કાંસ્યપાત્રાદિમાં મોદકાદિ માત અંત, તે દ્રવ્ય-માત. ભાવમાં ઇર્યા સમિતિ આદિ માતા કહેવાય છે. “પ્રવચનમાતા” -- → એ પ્રમાણે નિર્યુક્તિ કૃત ‘માત’ શબ્દનો નિક્ષેપ કર્યો. માય પદના ‘માતા' એ પ્રમાણે સંસ્કાર થાય. ત્યારે દ્રવ્યમાતા તે જનની, ભાવ માતાતે સમિતિ, એમાંથી જ પ્રવચનનો જન્મ થાય છે. હવે નામનો અન્વર્ય - - *૧ • સૂત્ર - ૪૬૩ + વિવેચન - આઠે પણ સમિતિમાં પ્રવચન સંભવે છે. તેથી તેને અહીં કહે છે. તેથી પ્રવચનમાતા કે પ્રવચનમાતૃના ઉપચારથી આ અધ્યયન જાણવું નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે માટે સૂત્ર કહેવું જોઈએ તે સૂત્ર આ છે - • સૂત્ર - ૬૩૬ થી ૯૩૮ (૯૩૬) સમિતિ અને ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગુપ્તિ ત્રણ છે. (૯૩૭) ઇર્ચા, ભાષા, એષણા, દાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગુપ્તિ, વાનગુપ્તિ અને કાયગુપ્તિ એ આઠ છે. (૯૩૮) આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન અંતભૂત છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • વિવેચન - ૯૩૬ થી ૯૩૮ - સમિતિ - સમ્યફ, સર્વવિદ્ પ્રવચનાનુસારિતાથી. આત્માની ચેષ્ટા તે સમિતિ, ગોપવવું તે ગુણિ - સભ્ય યોગ નિગ્રહ. આ આઠ સંખ્યત્વ વડે પ્રવચનમાતા થાય છે. તેને તીર્થકરોએ કહેલ છે. તેને નામથી કહે છે - (૧) ઇર્યા - ચાલવું તે, ગતિ પરિણામ. (૨) ભાષા બોલવું તે. (૩) એષણા - ગવેષણાદિ કરવા. (૪) આદાન - પાસાદિનું ગ્રહણ કે મૂકવા. (૫) ઉચ્ચાર આદિની પરિષ્ઠાપના. આ બધાંની સાથે સમિતિ શબ્દ જોડવો. તથા મનની ગુપ્તિ તે મનોગતિ, ઇત્યાદિ. પ્રવચન વિધિથી માર્ગમાં વ્યવસ્થાપન અને ઉન્માર્ગગમન નિવારણ તે ગતિ. તે કથંચિત સત્ ચેષ્ટા રૂપ હોવાથી સમિતિ શબ્દ વાયત્વથી “આઠ સમિતિ” એમ સૂત્રમાં કહેલ છે. સમિતિ પ્રવિચાર રૂપ છે, ગતિ પ્રવિચાર-અપ્રવિચાર રૂપ છે. અન્યોન્ય કથંચિત ભેદ હોવાથી ભેદ વડે કહેલ છે. - X-. જિનાખ્યાત “માત' અંત“તપણાથી તે આગમમાં છે. ઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત સંભવે છે. બાકીના વ્રતોનો તેમાં જ આવિર્ભાવ થાય છે. - x અર્થથી આખું પ્રવચન અહીં માત' કહેવાય છે. ભાષા સમિતિ પણ સાવધવચન પરિહારથી અને નિરવધ વચન બોલવા ૩૫પણાથી વચનપર્યાય સર્વે પણ આક્ષિપ્ત જ છે. તેની બહાર દ્વાદશાંગી ન હોય. એ પ્રમાણે એષણાસમિતિ આદિમાં પણ સ્વ બુદ્ધિથી વિચારવું. અથવા આ બધી ચારિત્ર રૂપ છે. - x x- તેમાં ઇયસમિતિનું સ્વરૂપ કહે છે - • સૂત્ર - ૯૩૯ થી ૯૪૩ - (૯૩૯) સંયત આલબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિદ્ધિ કઈ સમિતિથી વિચરણ રે. (૯૪૦) ઇad સમિતિનું આલંબન - ન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પનું વર્જન છે. (૯૪૧) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. (૯૪૨) દ્રવ્યથી આખો વડે જુઓ. લોકથી યુગમાત્ર ભૂમિને જએ. કાળથી ચાલતો હોય ત્યાં સુધી જુએ. ભાવણી ઉપયોગીપૂર્વક ગમન કરે. (૯૪૩) ઇંદ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયન ફાર્મ છોડીને માત્ર ગમન ક્રિયામાં તન્મય થાય. તેની જ મુખ્યતા આપીને ઉપયોગર્વક ચાલે. • વિવેચન - ૯૩૯ થી ૯૪૩ - આલંબન, કાળ, માર્ગ, યતના એ ચાર કારણે નિર્દોષ, ચાર કારણથી પરિશુદ્ધને યતિ અનુષ્ઠાન વિષયપણાથી ગતિને પ્રાપ્ત કરે. અથવા ચાર કારણથી પરિશુદ્ધ થઈને ચાલે. આલંબનાદિથી વ્યાખ્યા કરે છે - જે આલંબન લઈને ગમનની અનુજ્ઞા હોય. કેમકે નિલંબનને ગમનની અનુજ્ઞા નથી. તે અનુલંબન • સૂત્રાર્થરૂપ જ્ઞાન, દર્શન પ્રયોજન, ચાસ્ત્રિ છે. કાળ - ચાલવામાં દિવસ તીર્થકાદિએ કહેલ છે. કેમકે રાત્રિમાં અચક્ષુ વિષયપણાથી પુષ્ટતર આલંબન વિના અનુજ્ઞા આપી નથી. માર્ગ - સામાન્યથી Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૯૩૯ થી ૯૪3 ૪૩ પંથ, તે પણ ઉન્માર્ગથી વર્જિત હોવો. ઉતાથનમાં આત્મ અને સંયમ વિરાધનાનો દોષ લાગે. યતના દ્રવ્યાદિ ચારથી કહી. તે ચતુર્વિઘ યતના સભ્ય સ્વરૂપ અભિધાન દ્વારથી કહીએ છીએ, તે સાંભળો. દ્રવ્યથી જીવાદિ દ્રવ્યને આશ્રીને યતના - દૃષ્ટિ વડે જીવાદિ દ્રવ્ય અવલોકીને સંયમ અને આત્મ વિરાધનાનો પરિહાર કરીને ચાલવું. યુગ માત્ર - ચાર હાથ પ્રમાણ ક્ષેત્રને જોવું, તે ક્ષેત્રથી યતના. કાળથી યતના ... જેટલો કાળ ભ્રમણ કરે તેટલો કાળ પ્રમાણ જાણવું. ભાવથી ઉપયોગપૂર્વક ચાલવું. ઉપયુક્તત્વને સ્પષ્ટ કરતા કહે છે - શબ્દાદિ ઇંદ્રિય અર્થોને વજીને, તેનો અધ્યવસાય પરી હારીને. સ્વાધ્યાય ન કરતો ચાલે. અર્થાત્ માત્ર ઇન્દ્રિયોના અર્યો જ નહીં. સ્વાધ્યાય પણ વર્જતો ચાલે. કેમકે વાયનાદિ સ્વાધ્યાય ગતિ ઉપયોગનો ઘાત કરે છે. તેથી તે જ ઇ - ગમનમાં જ તન્મય બનીને ચાલે. ચાલવામાં જ મુખ્યતાએ ઉપયોગ રાખવો તે તપુરસ્કાર. આના વડે કાયા અને મનની તત્પરતા કહી. વયનથી સમસ્ત વ્યાપાર ન જ કરે. એ પ્રમાણેના ઉપયોગ પૂર્વક યતિ ચાલે. હવે ભાષા સમિતિ કહે છે. • સૂત્ર - ૯૪૪, ૯૪૫ - ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગ યુકત રહે... પ્રજ્ઞાવાન સંત આ આઠ સ્થાનોને છોડીને યથા સમય નિરવલ અને પરિમિત ભાષા બોલે. • વિવેચન - ૯૪૪, ૯૪૫ - ક્રોધાદિમાં ઉપયોગરત તે એક યાતના, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથામાં ઉપયુક્તતા, તેમાં ક્રોધમાં કોઈ અતિકુપિત પિતા બોલે કે તું મારો પુત્ર નથી. માનમાં કોઈ અભિમાનથી કહે કે મારા જેવી જાતિ કોઈની નથી. માયામાં - બીજાને છેતરવા બોલે કે “આ મારો પુત્ર નથી અને હું તેનો પિતા નથી." લોભમાં કોઈ વણિફ બીજાના ભાંડ આદિને પોતાના કહેહાસ્યમાં - કોઈ કુલીનને મજાકમાં પણ અકુલીન કહે. ભયમાં જૂઠ બોલે. મોખમાં - પરપરિવાદ કરે. વિકથા કરતા - શ્રી આદિ વિશે કથા કરે. આ આઠ સ્થાનોનું વર્જન કરીને સંયત નિર્દોષ, અભ, ઉપયોગ પૂર્વક અને કાળે જ બોલે. • સૂત્ર - ૯૪૬, ૯૪૭ - ગdષા, ગ્રહઔષણ અને પરિભાષાથી આહાર, ઉપાધિ અને શાનું પરિસોધન કરે.. સતનાપૂર્વક પ્રવૃત્ત અતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગેષણામાં દોષથતુકનું શોધન કરે, • વિવેચન - ૯૪૬, ૯૪૩ - ગષણામાં, ગ્રહષણામાં, પરિભોગ - આસેવન વિષયક એષણામાં આહાર, ઉપધિ અને શસ્યાનું વિશોધન કરે. કઈ રીતે કરે? ઉદ્ગમ અને ઉત્પાદનમાં વિશોધિ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ૩ કરે. આધાકમદિ દોષના પરિહારથી ઉગમ અને ધાત્રિ આદિ દોષના પરિત્યાગથી ઉત્પાદન શુદ્ધિ કરે. પછી બીજી ગ્રહવેષણામાં અંકિતાદિ દોષના ત્યાગથી શુદ્ધિ કરે. એષણા - ગ્રહણ કાળ ભાવિ ગ્રાહ્યગત દોષને શોધવા રૂપ અને પરિભોગ એષણા તે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્ર રૂપ ચાર ભેદે છે. તે વિષયક ઉપભોગને આશ્રીને તેની વિશુદ્ધિ કરે. અર્થાત ઉદ્ગમાદિ દોષના ત્યાગથી ચારેનો શુદ્ધનો જ પરિભોગ કરે. અથવા ઉદ્ગમ આદિ દોષના ઉપલક્ષણથી ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષોની વિશુદ્ધિ કરે. | ચરાષ્ટ્ર - સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ કારણ રૂપ દોષો. અંગાર અને ધૂમ બંને મોહનીચના અંતર્ગતપણાથી એક રૂપે વિપક્ષિત પણે વિશોધિ કરે, બંનેને શોધીને નિવારે. • - - • સૂત્ર - ૬૪૮, ૯૪૯ - | મુનિ ઓ ઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને પ્રકારના ઉપકરણોને લેવા અને મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે.. યતના પૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના અને પ્રાર્થના કરીને છે અને મૂકે. વિવેચન - ૯૪૮ - ૯૪૯ - ઓધ ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ, હરણ દંડ આદિ ઉપકરણને મુનિ લેતા કે ક્યાંક મૂકતાં આ વિધિ કરે - દષ્ટિ વડે તેની પ્રતિલેખના અથતિ અવલોકન કરે અને હરણાદિથી પ્રમાર્જના કરી વિશોધિ કરે. એ પ્રમાણે યતિ યતના કરે. દ્વિધા - એટલે લેવામાં અને મૂકવામાં અથવા દ્રવ્યથી અને ભાવથી આદાનનિક્ષેપણા સમિતિમાનું થઈને સર્વકાળ વર્તે. હવે પરિષ્ઠાપના સમિતિ કહે છે - • સૂત્ર - ૯૫૦ થી ૯૫૩ - (૯૫૦) ઉચ્ચાર, પ્રસવણ, ગ્લેખ, સિંધાનક, જલ્લ, આહાર, ઉપાધિ, શરીર તથા તેવા પ્રકારની બીજી કોઈ વસ્તુ (વિવેકપૂર્વક પરઠdો ફઈ રીતે?) (૫૧) અનાપાત અસંલોક, અનાપાત સંલોક, આપાત અસંલોક અને આપાત સંલોક (એવી ચાર પ્રકારે ડિલ ભૂમિ હી.) (૯ ) જે ભૂમિ અનપાત - અરલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશષિર હોય તથા થોડા સમય પૂર્વે નિજી થઈ હોય. (૯૩) વિસ્તૃત, ગામથી દૂર, ઘણે નીચે સુધી અચિત, અસ પાણી અને બીજ રહિત. એવી ભૂમિમાં ઉચ્ચારાદિનો ત્યાગ કરવો જોઈએ. • વિવેચન - ૯૫ થી ૫૩ - મળ, મૂત્ર, મુખમાંથી નીકળતા બળખા, નાકનો મેલ, શરીરનો મેલ, અનાશન આદિ, ઉપાધિ, શરીર કે કારણે ગ્રહણ કરેલ છાણ વગેરે, તથાવિધ પરિષ્ઠાપના યોગ્ય તે ડિલ ભૂમિમાં ત્યાગ કરવો. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૯૫૦ થી ૯૫૩ ૪ ૫ સ્પંડિલના દશ વિશેષણમાં આધ પદની ભંગ રચના કહે છે - આપાત - લોકોનું આવાગમન હોય તે, તે ન હોય તેને અનાપાત કહે છે. દૂરથી પણ કોઈ જોતું ન હોય તે અસંલોક, અનાપાત અને અસંલોક તે પહેલો ભંગ. એ પ્રમાણે સૂત્રાર્થમાં કહ્યા મુજબ ચારે ભંગો સમજી લેવા. તેમાં સ્પંડિલ વિસર્જન ક્યાં કરવું? નાપાત અસંલોક ભૂમિમાં. પરોપઘાત - સ્વપક્ષાદિનો ઉપઘાત - સંયમ - આત્મ - પ્રવચન બાધારૂપ જેમાં વિધમાન છે તે ઉપઘાતિક. તેનું ન હોવું તે અનુપઘાતિક. નિમ્ન કે ઉન્નત અને પોલાણવાળી ભૂમિને વર્ષો. જલ્દીથી નિર્જીવ થયેલ કેમકે વધુ કાળ જતાં પૃથ્વીકાયાદિ સંમૂર્ણિમ ઉત્પન્ન થાય પણ ખરા. વિસ્તીર્ણ - જધન્યથી હાથ પ્રમાણ, નીચે ચાર આંગળ આચિત્ત થયેલી. ગામથી થી દૂરસ્વતીની, બિલ વર્જિત, બસપ્રાણતિજ રહિત ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે -૦- હવે તેનો ઉપસંહાર કરે છે - • સૂત્ર • ૯૫૦ + વિવેચન - આ પાંચ સમિતિઓ રાંક્ષેપથી કહી, સમિતિ કહીને હવે અનુક્રમે ભણે ગુનિ કહીશ. તેમાં પહેલા મનોમુનિ કહે છે - • સૂત્ર - ભૂપ, ૫૬ - મનગતિ ચાર ભેદે છે - સત્યા, મૃષા, સત્યાભૂષા અને ચોથી અસત્યામૃષા... યતના સંપન્ન પતિ સંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. • વિવેચન - ૯૫૫, ૫૬ - સત્ - પદાર્થ, હિત - યથાવત્ વિકલ્પનથી તે સત્ય મનોયોગ. તે વિષયક મનોગુમિ ઉપચારથી સત્યા કહી. તે પ્રમાણે મૃષા - તેનાથી વિપરીત મનોયોગ વિષય છે. સત્યામૃષા - ઉભયરૂપ છે. અસત્યામૃષા તે ઉભય સ્વભાવ સહિત મનોદલિક વ્યાપાર રૂપ છે. બધે આમ યોજવું. સરંભ - મનો સંકલ્પ, જેમકે આ મરી જાય તેમ હું વિચારીશ. સમારંભ - બીજાને પીડા કર ઉચ્ચાટનાદ બંધન ધ્યાન. આરંભ - અત્યંત કલેશથી બીજાના પ્રાણનો અપહાર ક્ષમ અશુભ ધ્યાન, મનથી આ ત્રણે ન કરવા. ચિતને તેમાંથી નિવારૂં. વિશેષ એ કે - શુભ સંકલ્પમાં મનને પ્રવર્તાવવું. તે પ્રવીચાર અપતીયાર રૂપ ગુપ્તિ છે હવે વાગુતિ - • સૂત્ર - ૫૭, ૯૫૮ - વચન ગુતિ ચાર ભેદે - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા, તનાવાન મુનિ સંરંભ, સમારંભ, આરંભમાં પ્રવર્તમાન વયનને વજે. • વિવેચન - ૯૫૭, ૯૫૮ - વ્યાખ્યા પૂર્વવત્ વિશેષ એ કે મનોમુનિના સ્થાને વચનગુમિ કહેવું. સત્ય - જીવને જીવ કહેવો. અસત્ય - જીવને આજીવ કહેવો. સત્યામૃષા - મિશ્ર ભાષા બોલે. Page #499 -------------------------------------------------------------------------- ________________ * ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અસત્યામૃષા - સ્વાધ્યાય કરવા સમાન તપ નથી. સંરંભ - હિંસાદિનો સંકલ્પ, સમારંભ પરંપરિતાપકર મંત્રો બોલવા, આરંભ - તેવા સંકલેશથી પ્રાણીની હિંસા કરનારા મંત્રો જપવા. હવે કાયગુપ્તિ કહે છે - • સૂત્ર - ૯૫૯, E૬૦ ઉઠવું, બેસવું, સુવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય - ઇંદ્રિયોમાં પ્રવૃત્ત થયું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું. • વિવેચન ૯૫૯, ૯૬૦ ઉંચે સ્થાને - ઉભવામાં, બેસવામા, સુવામાં, તથાવિધ નિમિત્તે ઉર્ધ્વ ભૂમિકાદિ કુદવામાં, કે ખાડો ઓળંગવામાં, સામાન્ય ગમનમાં તથા સ્પર્શનાદિ ઇંદ્રિયોનું શબ્દાદિ વિષયમાં પ્રવર્તન. તે સ્થાનાદિમાં વર્તતા સંરભ - અભિઘાત, સમારંભ - પરિતાપકર અભિધાત. આરંભ - પ્રાણિવધ રૂપ કાયામાં પ્રવર્તમાન, તે ત્રણેથી નિવર્તવું તે. હવે સમિતિ અને ગુતિનો પરસ્પર તસવત કહે છે - - ♦ સૂત્ર - ૯૬૧ આ પાંચ સમિતિ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે. ત્રણ ગુપ્તિઓ બધાં અશુભ વિષયોથી નિવૃત્તિને માટે છે. વિવેચન - ૯૬૧ - સમિતિ - સત્ ચેષ્ટા પ્રવૃત્તિ. ગુપ્તિ - અશોભન મનોયોગાદિથી નિવર્તન. ઉપલક્ષણથી શુભ અર્થોથી પણ નિવૃત્તિ. કેમકે વચન અને કાયાની નિર્વ્યાપારતા પણ ગુતિરૂપ છે. આના વડે ગુપ્તિ વ્યાપાર અને અવ્યાપાર રૂપ જાણવી, - X - હવે તેના આચરણનું ફળ કહે છે - · - - સૂત્ર - ૬૨ - આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યક્ આચરણ કરે છે, તે પંડિત જલ્દીથી સર્પ સંસારથી મૂક્ત થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૯૬૨ - . સમ્યક્ - અવિપરીતતાથી, દંભાદિથી નહીં. -*-* મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૨૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪ . અધ્ય. ૫ ભૂમિકા છે અધ્યયન - ૨૫ - “ચીય - અધ્યયન - ૨૪ - કહ્યું, હવે પચીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં પ્રવચનમાતા કહ્યું. તે બ્રહ્મ ગુણ સ્થિતને જ તત્ત્વથી હોય, તેથી જયઘોષ ચરિબના વર્ણન દ્વારથી બ્રહ્મગુણ કહે છે. તે સંબંધથી આ અધ્યયન આવેલ છે. તેના અનુયોગ દ્વાર આદિ પ્રાગ્વત. નામ નિષ્પન્ન નિક્ષેપમાં “ચીય છે. તેથી યજ્ઞનો નિક્ષેપ • નિયુક્તિ - ૪૬૪ થી ૪૬૬ - વિવેચન યજ્ઞ' શબ્દનો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. દ્રવ્ય નિક્ષેપો આગમથી અને નોઆગમથી બે ભેદે હોય છે. તેમાં નોઆગમથી “યજ્ઞ' ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. માહન • બ્રાહ્મણ, તથાવિધ નૃપતિ આદિ, તેમના વડે પ્રાણી હિંસાને આશ્રીને આ કરાય છે તેથી તે ભાવયજ્ઞ ફળના ઉપસાધકત્વથી દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. ભાવ યજ્ઞ - તપ અને સંયમમાં, તેનું અનુષ્ઠાન • આદર કરણ રૂપને ભાવમાં યજ્ઞ જાણવો. તે યજ્ઞ ફળ પ્રસાદક્તાથી આ જ યજ્ઞ છે, બીજો નહીં. - જયઘોષ મુનિ વિજયઘોષની યજ્ઞક્રિયામાં આવ્યા. પછી યજ્ઞની જ પ્રાધાન્ય વિવેક્ષાથી આ અધ્યયન ઉદ્ભવ્ય માટે યજ્ઞીય કહ્યું. એ રીતે નિક્ષેપ કહો. હવે અનુગમ કહેવા નિર્યુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૪૬૭ થી ૪૭૪ - વિવેચન (નિયુક્તિની આઠ ગાથાનો અક્ષરાર્થ વૃત્તિકારશ્રીએ કહેલો છે. ભાવાર્થ પણ આપેલો છે. અમે અહીં તે કથાનક અર્થ જ નોંધીએ છીએ -) વાણારસી નગરીમાં કાશ્યપગોળીય બે બ્રાહ્મણો હતા. તેઓ ધન, સુવર્ણ અને વિપુલ ખજાના યુક્ત હતા. ષટ્ કર્મમાં રક્ત અને ચાર વેદના જ્ઞાતા હતા. તે બંને બ્રાહ્મણ ભાઈઓ યુગલિક હતા. તેમના નામો અનુક્રમે જયઘોષ વિજયઘોષ હતા. બંને પરસ્પર અનુરક્ત હતા. પ્રીતિવાળા હતા. તેઓ ગૃતિ આદિ આગમમાં કુશળ હતા. કોઈ દિવસે જયઘોષ ગંગામાં સ્નાનાર્થે ગયા. ત્યાં સર્પ વડે દેડકાને ગળી જવાનો જોયો. સર્પ પણ માર વડે આક્રમિત થચો, તો પણ દેડકાને ચિં ચિં કરતા ખાતો હતો. માર પણ સપને ખાય છે. અન્યોન્ય ઘાત જોઇને તે પ્રતિબોધપામ્યો. ગંગાથી ઉતરીને સાધુ પાસે આવ્યો. - જ્યઘોષે અસાર એવા વાળ અને પરિકલેશને સમ્યક પ્રકારે વોસિરાવ્યા. સર્વ ગ્રંથથી મુક્ત એવો નિર્ગસ્થ શ્રમણ પ્રવજ્યાથી થયો. પછી જયઘોષ મુનિ પાંચ મહાવત યુક્ત, પંચેન્દ્રિયથી સંવૃત્ત અને ગુણ સમૃદ્ધ થયા. મિથ્યાત્વાદિ પાપ પ્રકૃતિનો ઉપશમાવી તે શમિત પાપ એવા શ્રમણ થયા. -૦ - હવે સૂત્રનું ઉચ્ચારણ કરે છે - • સૂત્ર - ૯૬૩ થી ૯૬૫ - (૯૬૩) બ્રાહણકુળમાં ઉત્પન્ન, મહાયશસ્વી, જયઘોષ નામે બ્રાહ્મણ હતો. જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત સાયાજી હતો. (૯૬) તે ક્ષત્રિય Page #501 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ ગ્રામાનુગ્રામ વિરતા વાણારસી પહોંચ્યા. (૯૬૫) વાણારસીની બહાર મનોરથ ઉધાનમાં પ્રાસુક શય્યા અને સંસ્તારક લઈને ત્યાં રહ્યા. • વિવેચન - ૯૬૩ થી ૯૬૫ *. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ માતાની જાતિ અન્યથા હોય તો બ્રાહ્મણ ન થાય. તેથી વિપ્ર કહ્યું. અવશ્ય યાયાજી, ક્યાં? યમ એટલે પ્રાણાતિપાત વિરતિ આદિ રૂપ પાંચ, તે જ યજ્ઞ - ભાવ પૂજા રૂપત્તથી વિવક્ષિત પૂજા પ્રતિ યમયજ્ઞ. ત્યાં વિશ્વ વિપ્રાચાર નિરતપણાથી રહેતો. ચમ - પ્રાણીના સંહારકારિતાથી યમ, તેવો આ યજ્ઞ તે યમયજ્ઞ અર્થાત્ દ્રવ્યયજ્ઞ. સ્પર્શન આદિ સમૂહમાં સ્વસ્વ વિષયથી નિવર્તન વડે ઇન્દ્રિય ગ્રામ નિગ્રાહી, તેથી જ મુક્તિ પય જનાર, તેઓ વિચતા વાણારસી બહારના ઉધાનમાં આવ્યા. ત્યારે તે નગરી જેવી હતી, ત્યાં જે થતું હતું તે કહે છે. •સૂત્ર ૯૬૬, ૬૭ - તે સમયે તે નગરીમાં વેદજ્ઞાતા વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો... માસક્ષમણના પારણે ભિક્ષાને માટે તે જયઘોષ મુનિ ત્યાં વિજયઘોષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. - • વિવેચન - ૯૬૬, ૯૬૭ - તે કાળે જ્યાં વાણારસીમાં વેદવિદ્ યજ્ઞ કરતો હતો. ત્યાં ભિક્ષાર્થે જયઘોષ મુનિ પધાર્યા. ત્યારે યાજકે જે કર્યું, તે કહે છે - ♦ સૂત્ર ૯૬૮ થી ૯૭૦ (૯૬૮) યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઇન્કાર કરે છે કે - “હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષુ! અન્યત્ર સાસના કરો. (૯૬૯) જે વેદોના જ્ઞાતા છે, વિષ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મ શાસ્ત્રોનો પારગામી છે - (૯૭૦) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. હૈ ભિક્ષુ આ સર્વકામિત અન્ન તેને જ આપવાનું છે, • વિવેચન ૯૬૮ થી ૯૭૦ - - - વિજયઘોષ બ્રાહ્મણ જે યજ્ઞકર્તા હતો, તેણે ભિક્ષાર્થે આવેલા મુનિને ભિક્ષા આપવાની ના પાડી. કહ્યું કે - અહીંથી બીજે જઈને યાયના કરો. એમ શા માટે કહ્યું? જે વિપ્ર જાતિના છે, યજ્ઞના પ્રયોજનવાળા છે, સંસ્કારથી જે દ્વિજ છે, જ્યોતિપ્ શાસ્ત્રના વેતા છે, અહીં જ્યોતિષનું ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે, અન્યથા પ ંગમાં તેનું ગ્રહણ છે જ. ધર્મશાસ્ત્ર પારગ છે. ચૌદવિધાનો પારગામી છે, તેથી જ જે ભવસમુદ્રથી ઉદ્ધરવા સમર્થ છે. તેવાને જ સર્વને અભિલષિત, છ રસયુક્ત આ ભોજન આપવાનું છે. મુનિને એ પ્રમાણે કહેતા તેણે શું કર્યુ? તે કહે છે - Page #502 -------------------------------------------------------------------------- ________________ ૨૫/૯૭૧ થી ૯૭૪ • સૂત્ર - ૯૭૧ થી ૯૭૪ - (૯૭૧) ત્યાં તે પ્રમાણે યાજક દ્વારા ઈન્કાર કરાતાં ઉત્તમાર્ગના ગષક તે મહામુનિ ન હૃદ્ધ થયા, ન પ્રસન્ન થયા. (૯૭૨) ન અક્ષને માટે, ન જળને માટે, ન જીવનનિર્વાહને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું. (૯૭૩) તું વેદના મુખને નથી જાણતો, યજ્ઞને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, ધર્મોના મુખને પણ જાણતો નથી. (૯૭૪) જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તેને તું નથી જાણતો, જે જાણે છે તો બતાવ. • વિવેચન - ૯૭૧ થી ૯9૪ - તે જયઘોષ મુનિ ઉક્ત પ્રકારે પ્રતિષેધ કરાતા યજ્ઞકર્તા વિયઘોષ બ્રાહ્મણ પ્રતિ ન રોષ પામ્યા, ન પરિતોષ પામ્યા, પણ સમભાવથી જ રહ્યા. કેમકે મોક્ષાની જ ગવેષણા કરતા તે મુક્તિ સિવાય બધે નિસ્પૃહ હતા. તેમણે ઓદનાદિ, આચાપ્તાદિ કે વસ્ત્રાદિ વડે યાપનના નિમિત્તે નહીં પણ ફકત યાજકોના વિમોક્ષાર્થે આવા વચનો કહ્યા • તું વેદોના મુખને જાણતો નથી, તેમાં પ્રધાન એવા યજ્ઞના મુખ - ઉપાયને જાણતો નથી. નક્ષત્રોનું મુખ જાણતો નથી, ધર્મોનો ઉપાય પણ જાણતો નથી. આના વડે તેમના વેદ, યજ્ઞ, જ્યોતિષ, ધમદિનું અજાણપણું બતાવ્યું. હવે પાત્રની અવિજ્ઞતા બતાવીને કહે છે - જે જાણતા હો તો કહો, આ આક્ષેપવિધાન છે. આ પ્રમાણે તે મુનિએ આક્ષેપ કરતાં, તેણે શું કર્યું? તે કહે છે - • સૂત્ર - ૯૭૫ થી ૯૦૭ : તેના આક્ષેપોના ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહાણે પોતાની સમગ્ર પર્ષદ સાથે હાથ જોડીને તે મહામુનિને પૂછયું - હે મુનિ તમે કહો, વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ શું છે? નક્ષત્રોનું મુખ શું છે? ધમનું મુખ પણ કો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. તે સાધુ! મારા આ બધાં સંશયો પૂછું છું, તે બતાવ. • વિવેચન - ૯૭૫ થી ૯૭૭ - | મુનિના પ્રશ્નોના પ્રતિવચન કહેવામાં અસમર્થ એવાને બ્રાહ્મણે સભા સહિત બંને હાથના સંપુટ રૂપ અંજલિ જોડીને પૂછ્યું. હે મહામુનિ મને વેદોનું મુખ આદિ કહે. વારંવાર “કહો” શબ્દ અતિ આદર બતાવવાને માટે છે. મને આ સંશય છે, હે સાધુ તે મને કહો. આમ પૂછતા મુનિએ કહ્યું- - સૂત્ર - ૯૭૮ થી ૯૯૬ - (૯૭૮) વેદોનું મુખ અનિહોત્ર છે, યજ્ઞોનું મુખ અજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્માનું મુખ કાયા - વલભદેવ છે. (૯૭૯) જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વેદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ કષભ દેવ છે. (૯૮૦) વિધા બ્રાહ્મણની 3/4) Page #503 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, તે સ્વાધ્યાય અને તપથી તે જ રીતે આચ્છાદિત છે, જે રીતે રાગથી અનિ આચ્છાદિત હોય છે. (૯૮૧) જેને લોકમાં કુશળોએ બ્રાહ્મણ કહ્યા છે, જે અગ્નિ સમાન સદા પૂજનીય છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૨) જે પ્રિય સ્વજનાદિ આવતા આસકત દાતા નથી, જય ત્યારે શોક કરતા નથી. જે આર્સ વાનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૩) કસોટી ઉપર ફરેલ નિ દ્વારા દૂધમલ થયેલ સોના જેવા વિરુદ્ધ છે, રાગ - હેપ - ભયથી મુક્ત છે. તેને અમે બ્રાહમણ કહીએ છીએ. (૯૮૪) જે તપસ્વી, કૃશ, દાંત છે. જેના માંસ અને લોહી અપાચિત થઈ ગયા છે, જે સુન્નત છે. શાંત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૫) જે ત્રસ અને સ્થાવર જીdોને સમ્યફપણે જાણીને, તેમની મનવચન-કાયાથી હિંસા કરતા નથી. તેને અમે લહાણ કહીએ છીએ. (૯૮૬) જે ક્રોધ, હાસ્ય, લોભ કે ભયથી જૂઠ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ, (૯૮) જે સચિત્ત કે અચિત્ત થોડુ કે વધુ અદત્ત વૈતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૮) જે દેવ, મનુષ્ય, તિલચ સંબંધી મૈથુનને મન, વચન, કાયાથી સેવતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૮૯) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન કમળ જળથી લિક થતું નથી. તે પ્રમાણે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૦) જે રસાદિમાં લોલુપ નથી, નિદધ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે. ગૃહત્યાગી છે, જે અકિંચન છે, ગૃહસ્થોમાં અનાસક્ત છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. (૯૯૧) તે દુશીલને પશુબંધના હેતુ સર્વ વેદ અને પાપકર્મથી કરાતા યજ્ઞ બચાવી શક્તા નથી, કૅમ કે કમ બળવાન છે. (૯૯૨) માત્ર મસ્તક મુંડાવાથી કોઈ પણ નટણી થતો. મુનો જપ કરવાથી બ્રહાણ નથી થતો, અરયમાં રહેવાથી મન નથી થતો. કુશના વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી દાતા નથી. (૯૯૩) સમભાવથી શમણ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય, જ્ઞાનથી મુનિ થાય અને તપથી તપસ્વી થાય છે. (૯૯૪) કર્મથી બ્રાહ્મણ થાય છે. કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કર્મથી શુદ્ધ થાય છે. (૯૯૫) અરહંતે આ તત્ત્વોની પ્રરૂપણ કરી છે. તેના દ્વારા જે સ્નાતક થાય, તે સર્વ કર્મથી મુક્તને બ્રાહ્મણ કહીએ છીએ. (૯૬) આ પ્રમાણે જે ગુણ સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તે જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૨૫}૯૭૮ થી ૯૯૬ • વિવેચન ૯૭૮ થી ૯૯૬ • - X - ‘અગ્નિહોત્ર’ ઇત્યાદિ અઢાર સૂત્રો પ્રાયઃ સ્પષ્ટ જ છે. વિશેષ આ અગ્નિહોત્ર - અગ્નિકારિકા. તે જેને પ્રધાન છે તે અગ્નિહોત્રમુખ વેદો. - × - x - તેમાં દશ પ્રકારે ધર્મ કહ્યો છે - સત્ય, તપ, સંતોષ, સંયમ, ચારિત્ર, આર્જવ, ક્ષમા, ધૃતિ, શ્રદ્ધા, અહિંસા. તેનો અનુવાદી ઉક્તરૂપ અગ્નિહોત્ર થાય. યજ્ઞ એટલે ભાવયજ્ઞ, વેદ વડે અશુભ કર્મો ક્ષય પામે છે. વેદનું મુખ - ઉપાય, તે સત્ય વડે ચજ્ઞાર્થીની પ્રવર્તે છે તે. નક્ષત્રોનું મુખ - તેમાં પ્રધાન, તે ચંદ્ર છે. કેમકે તે આદિ પ્રરૂપક છે, જો તપ વડે પ્રાપ્ત પદ જે બ્રહ્મ છે, કેવળ ત્યારે તે બ્રહ્મર્ચી વડે પ્રણિત છે. તે બ્રહ્મો કોણ છે? તમારા પુરાણ કહે છે - આ જ ઇશ્વાકુ કુળ વંશોદ્ભવ નાભિ અને મરુદેવાના પુત્ર મહાદેવ ઋષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચરેલ છે, કેવળજ્ઞાન પામેલ છે, તે મહર્ષિ - પરમેષ્ઠી - વીતરાગ - સ્નાતક - નિર્ગુન્થ - નૈષ્ઠિકે આ ધર્મ ત્રેતામાં પ્રવર્તાવેલ છે, કહેલ છે. ઇત્યાદિ. કાશ્યપનું માહાત્મ્ય બતાવીને ધર્મમુખને સમર્થન માટે કહે છે - જેમ ચંદ્રને ગ્રહો, નક્ષત્રો આદિ અંજલિ જોડીને વંદન, નમસ્કાર કરે છે, અતિવિનીતપણાથી, પ્રભુના ચિત્તની સન્મુખ રહે છે, તે પ્રમાણે ભગવંત સન્મુખ દેવેન્દ્ર આદિ બધાં દેવો, અસુરો, મનુષ્ય સમૂહ રહે છે. , “ x-x-x- x- અગારી એટલે ગૃહસ્થ, તેનાથી વિપરીત તે અણગારી - સાધુ. અહીં ધર્માર્થીને જ અભ્યહિતપણાથી કાશ્યપ એ ધર્મનું મુખ છે. આના વડે ચાર પ્રશ્નોના પ્રતિવચન કહ્યા. હવે પાંચમાં પ્રશ્નને આશ્રીને કહે છે - 4 ૫૧ .. અજ્ઞ - તત્ત્વવેદી નહીં, એમ કહેલ છે. તે કોણ? યાવાદી જે આપના પાત્રત્વથી અભિમત છે, “વિધા બ્રાહ્મણ સંપદા” જેના વડે તત્ત્વ જણાય તે વિધા - આરણ્યક, બ્રહ્માંડ, પુરાણ રૂપ. તે જ બ્રાહ્મણની સંપદા છે, તાત્ત્વિક બ્રાહ્મણોને જ નિષ્કિંચનત્વથી વિધા જ સંપત્તિ છે. તેના વિજ્ઞત્વમાં કઈ રીતે આ બૃહદ્ આરણ્યકાદિ ઉક્ત દશવિધ ધર્મવેદી યાગ કરે? - મૂઢ મોહવાળા. તત્ત્વથી સ્વાધ્યાય અને તપના સ્વરૂપને ન જાણતાં, તેથી જ રાખ વડે આચ્છાદિત અગ્નિ માફક બહારથી જ ઉપશમ ભજનારા લાગે છે. અંદરથી કષાયવર્તી પણાથી બળતા એવા છે. તેઓ વેદના અધ્યયન અને ઉપવાસ આદિથી યુક્ત પણ અંદરથી રાખથી ઢાંકેલ અગ્નિ વડે તુલ્ય છે. તેથી તત્ત્વથી તમારા દ્વારા અભિમત બ્રાહ્મણોને બ્રાહ્મણ્ય નથી. તેના અભાવે સ્વ કે પરના ઉદ્ધરણને પાત્ર નથી. તમારા અભિપ્રાયથી બ્રાહ્મણ કોણ છે? જેને લોકમાં બ્રાહ્મણ કહે છે, કુશલો વડે પ્રતિપાદિત છે. જેમ અગ્નિ સર્વકાળ પૂજિત થાય છે. તે ઉપસંહાર કહે છે - તત્ત્વને જાણનારે કહેલ, તે કુશલસંદિષ્ટ, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. લોકમાં વિજ્ઞએ ઉપર્દિષ્ટ છે, તે જ વસ્તુ સ્વીકારવા યોગ્ય થાય છે. તેથી હવેના સૂત્રો વડે જે કુશલસંદિષ્ટ તત્ત્વનું સ્વરૂપ જ ક્યારેક કંઈક સ્વાભિમત અનુવાદ છે તે બ્રાહ્મણત્વ કહે છે - જે સ્વજનોમાં આસક્તિ કરતા નથી, ક્યારે? સ્વજનાદિ સ્થાનો પ્રાપ્ત કરીને. કે તેઓ આવે ત્યારે. અને જાય ત્યારે શોક કરતા નથી કે - આમના વિના મારું શું Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 થશે? તે જ તીર્થંકરના વચન - આગમમાં સ્ત રહે છે. અર્થાત્ સર્વત્ર નિસ્પૃહત્વથી આગમના અર્થમાં અનુષ્ઠાન પર પણાથી તેમાં રતિવાળા થાય છે. અથવા પ્રવજ્યા પર્યાયથી ગાહસ્થ પર્યાપ્તને આવેલા જોઈને રાગવાળા થાય. તથા પ્રવજ્યાને ગ્રહણ કરતાં ખેદ ન પામે, પણ આ મનુષ્ય જન્મનું ફળ છે એમ માનતા તે જલ્દીથી જ અભિનિષ્ક્રમણ કરે છે. નિતિ જેમ જાત રૂપ સુવર્ણ મહાર્ય છે, તેમ મુક્તિરૂપ પ્રયોજન પણ મહાર્થ છે. તથા ભસ્મ કરાયેલ મલની જેમ આત્માના વિશુદ્ધ સ્વરૂપ ધાતીપણાથી પાપજ પાપક છે. જેનાથી આ નિતિમલ પાપક છે. વળી બીજું - રાગ એટલે પ્રતિબંધ રૂપ અને દ્વેષ - અપ્રીતિરૂપ, ભય - તે ઇહલોક ભયાદિ, તેને કાઢી મૂકેલ છે તે રાગાદિ રહિત છે. જાત રૂપ સુવર્ણનો બાહ્ય ગુણ તે તેજનો પ્રર્ષ છે અને અગ્નિ વડે નિર્ધાત મલને અંતર ગુણ છે. તેથી જાન્યરૂપની માફક બાહ્ય અત્યંતર ગુણ ચુક્ત અર્થાત્ રાગાદિ રહિ છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ત્રસ પ્રાણીને જાણીને સંક્ષેપથી અને વિસ્તારથી તથા સ્થાવર એટલે પૃથ્વી આદિને અથવા સંગ્રહાય તે સંગ્રહ - વર્ષાકલ્પાદિ, તે હેતુથી જીવરક્ષાર્થત્વથી તેને અને ચ શબ્દથી સ્થાવરોને ન હણે, આવી હિંસા મન, વચન, કાયાના યોગથી ન કરે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધાદિથી જૂઠુ બોલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માનનું ક્રોધ અને માયાનું લોભ ઉપલક્ષણ છે. કેમકે તે પ્રાયઃ તેના સહચારી છે - ૪ - ૪ - સચિત્ત તે દ્વિપદ આદિ, અચિત્ત તે સ્વર્ણ આદિ, અલ્પ તે સંખ્યાના પ્રમાણથી સ્તોક અથવા બહુ પ્રસુર, તે અદત્તને ગ્રહણ ન કરે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૪ - ૪ - . દેવના વિષયપણાથી દિવ્ય, મનુષ્યના વિષયપણાથી માનુષ, તિર્યંચમાં થાય તે તૈશ્વ, એવા મૈથુનને જે સેવતા નથી. કઈ રીતે ? મનથી - ચિત્ત વડે, કાયાથી - શરીર વડે, વાક્યથી - વચન વડે, તે બ્રાહ્મણ છે. જેમ કમળ જળમાં ઉત્પન્ન થઈ, તેનો પરિત્યાગ કરી, ઉપર રહેવા છતાં જળથી લેપાતું નથી. તેમ જે મનોજ્ઞ શબ્દાદિ વડે લેપાતા નથી, ભલે બાલ્યપણાથી તેના વડે જ વૃદ્ધિ પામે છે અને તેની મધ્યે જ ઉત્પન્ન થાય છે, તો પણ નથી લેપાતા, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. - ૪ - ૪ - - આ મૂલગુણના યોગથી તાત્ત્વિક બ્રાહ્મણપણાને જણાવીને હવે ઉત્તરગુણના યોગથી તેને કહીએ છીએ - જે આહારાદિમાં લંપટ નથી, મુધાજીવી - અજ્ઞાત ઉંછ માત્ર આજીવિકાવાળા છે, અણગાર, અકિંચન છે. ગૃહસ્થો સાથે અસંબદ્ધ છે, આના વડે પિંડવિશુદ્ધિ રૂપ ઉત્તર ગુણ યુક્તત્વ કહ્યું. ઉક્ત ગુણવાળાને અમે બ્રાહ્મણ કહીએ છીએ. માતા આદિ પૂર્વ સંબંધ, શ્વસૂર આદિ જ્ઞાતિ સંબંધ, બાંધવો આદિનો ત્યાગ કરીને જે ભોગમાં આસક્ત નથી તેને બ્રાહ્મણ કહીએ છીએ. આના વડે અતિ નિસ્પૃહતાના અભિધાનથી ઉત્તગુણો કહ્યા. કદાચ જો આ વેદ અધ્યયન અને યજન ભવથી રક્ષણ કરનાર બને તો તેના Page #506 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૨૫/૯૭૧ થી ૯૭૪ ચોગથી પાત્રભૂત બ્રાહ્મણ થાય, પણ તમે કહેલ રીતે નહીં. પશૂઓનો વિનાશ કરવાને માટે બંધાય તે પશુબંધ, પાપના હેતુ ભૂત પશુબંધ આદિ અનુષ્ઠાનથી હરિકેશીય અધ્યયનમાં ઉક્ત વિધિ વડે બેદના માધ્યેતા કે યજ્ઞ કતાં તમારું રક્ષણ કરી શક્તા નથી. કેમકે તેના વડે જ હિંસાદિ પ્રવર્તનથી દુરાચાર છે. કેમકે તે જ્ઞાનાવરણાદિ કમાં દુર્ગતિમાં લઈ જવાને માટે સમર્થ છે. તે તમારા બોધ મુજબ વેદાધ્યયનમાં અને યજ્ઞમાં થાય છે. અહીં દુર્ગતિના હેતુપણાથી સ્વર્ગના હેતુપણાનો અમલાપ થાય છે, તે પણ કહી દીધું - x x-. આ પ્રમાણે આ બધાંના યોગથી બ્રાહ્મણ પાત્રભૂત થતાં નથી. પરંતુ અંતર અભિહિત ગુણ જ પાત્રભૂત થાય છે. માત્ર મુંડિત • કેશને દૂર કરવા પણાથી જેનું મન સમ નથી, તે શ્રમણ ન કહેવાય. છે કાર ઉપલક્ષણથી “ ભૂર્ભુવ:” ઇત્યાદિ માત્ર ઉચ્ચારણ રૂપથી બ્રાહ્મણ ન થાય. અરણ્યવાસ મારાથી કોઈ મુનિ ન થાય. દર્ભ વિશેષના વસ્ત્રો તે વલ્કલ પહેરવા માત્રથી કોઈ તાપસ ન થાય. - x- તો પછી આ બધું કઈ રીતે સંભવે છે? રાગ દ્વેષના અભાવ રૂ૫ સમપણાથી શ્રમણ થાય, બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. બ્રહ્મ બે ભેદે છે - શબ્દ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત તે પર બ્રહ્મને પામે છે. આ પર બ્રહ્મમાં વરિષ્ઠ જે પૂર્વે અહિંસાદિ કહ્યા, તે રૂપ જ બ્રહ્મ કહેવાય છે, તેના વડે બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી - હિત અને અહિતના બોધથી મનિ થાય છે. બાહ્ય અવ્યંતર તપના ભેદથી તાપસ થાય છે. સર્વથા અભિધાન અન્યથા અનુપપતિ હેતુથી કહેલ છે. કર્મથી - ક્રિયાથી બ્રાહ્મણ થાય છે. કહે છે કે - ક્ષમા, દાન, દમ, ધ્યાન, સત્ય, શૌય, ધૃતિ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય એ બ્રાહ્મણના લક્ષણ છે. કર્મયી-ક્ષતબાણ લક્ષણથી ક્ષત્રિય થાય છે. કર્મશી - કૃષિ, પશુપાલનાદિથી વૈશ્ય થાય છે. કર્મથી - શોચન આદિ હેતુ પ્રેષાદિ સંપાદન રૂપ શુદ્ધ થાય છે. કર્મના અભાવે બ્રાહ્મણાદિ વ્યયદેશ યોગ્ય નથી. - X- X• શું આ બધું તમારી બુદ્ધિથી કહો છો? ના, અનંતરોક્ત અહિંસાદિ અર્થને બ્રદ્ધ- તત્પના જ્ઞાતાએ પ્રગટ કરેલ છે. આત્માને નિર્મળ કરનાર વડે પ્રકાશના હેતુથી અહિંસાદિ ધર્મ જેનાથી થાય છે તે, કેવલી - સર્વકર્મથી વિનિમુક્ત, તે અભિહિત ગમને અથવા તવથી સ્નાતકને અમે બ્રાહ્મણ કહીએ છીએ. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે - ઉક્ત પ્રકારના ગુણોથી અહિંસા આદિ યુક્ત. એટલે કે ગુણ સમાયુક્ત જે હોય છે, તે દ્વિજોત્તમ - બ્રાહ્મણપ્રધાન સંસારથી ઉદ્ધરવાને સમર્થ છે. અથતિ મુક્તિપદમાં સ્થાપવાને પોતાને અને બીજાને માટે સમર્થ છે. -૦- જયઘોષ મુનિએ આમ કહ્યા પછી - • સૂત્ર - ૯૬૭ થી ૧૦૦૦ (૯૯૭) આ પ્રમાણે સરાય નષ્ટ થતાં વિજયશોક બ્રાહ્મણો મહામુનિ જયઘોષની વાણીને સગફ રૂપે સ્વીકારી. (૯૯૮) સંતુષ્ટ થયેલા વિજયશોધે હાથ જોડીને કહ્યું - તમે મને યથાર્થ બ્રાહમણત્વનો ઘણો સારો ઉપદેશ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૯૯૯) તમે યજ્ઞોના યષ્ટા છે, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી છો. (૧૦૦૦) તમે તમારો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો, તેથી હે ભિતુ શ્રેષ્ઠ? આ ભિક્ષા સ્વીકાર કરીને અમારા ઉપર અનુગ્રહ કરો. • વિવેયન ૯૯૭ થી ૧૦૦૦ પૂર્વે બતાવેલા સંશયો દૂર થતાં તે વિજયઘોષ નામક બ્રાહ્મણે જયઘોષ મુનિએ કહેલ અર્થને સમ્યગ્ રીતે ગ્રહણ કરીને - અવધારીને, આ મારો ભાઈ છે, આ મહામુનિ છે એમ જાણી શું કરે છે? સંતુષ્ટ થાય છે, ઇત્યાદિ. - × - × - આ મારો સહોદર છે, એમ જાણી સંતુષ્ટ થયેલ વિજયઘોષે બે હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - બ્રાહ્મણત્વનો યથાવસ્થિત શોભન ઉપદેશ આપ્યો, તમે યજ્ઞોના યષ્ટાર છો. તમે જ વેદજ્ઞ છો, વિદ્વાન છો. અથવા હે યથાવસ્થિત વસ્તુ વૈદી! તમે જ્યોતિષાંગવિદ્ છો. સદાચારોના પારગ છો. આપે તત્ત્વવેતાપણાથી સર્વશાસ્ત્ર વારિધિ પારદર્શિત્વથી સદાચારનો નિર્વાહ કરેલ છે. તમે તાત્ત્વિકગુણયુક્તપણાથી સમર્થ છો. તો આ ભિક્ષા ગ્રહણ કરી હે તપસ્વી! અમારા ઉપર ઉપકાર કહો. - - · એ પ્રમાણે બ્રાહ્મણે કહેતા મુનિ કહે છે ૧૦૦૧ થી ૧૦૪ - . સૂત્ર (૧૦૦૧) મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, હૈ દ્વિજા જલ્દી શ્રમણત્વ સ્વીકારી. જેથી તમારે ભયના આવર્તવાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે. (૧૦૦૨) ભોગોમાં કર્મોનો ઉપલેપ થાય છે, ભોગી કોઁથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી વિમુક્ત થઈ જાય છે. (૧૦૦૩) એક ભીનો અને એક સુકો, બે માટીના ગોળા ફેંક્યા. તે બંને દિવાલ ઉપર પડસા, જે ભીનો હતો તે ચોંટી ગયો. (૧૦૦૪) આ પ્રમાણે જ જે મનુષ્ય દુર્બુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે. તે વિષયોમાં ચોંટી જાય છે. વિત છે તે સૂક્ત ગોળા માફક ચોંટતો નથી. • વિવેચન ૧૦૦૧ થી ૨૦૦૪ - - મારે સમુદાન ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી, પણ જલ્દી પ્રતજ્યા સ્વીકાર. હે બ્રાહ્મણ! ભનિષ્ક્રમણથી જ મારે કાર્ય છે. આવો ઉપદેશ કેમ આપે છે? જેથી તું ભ્રમણ ન કર, ક્યાં? ઇહલોકાદિ ભય રૂપ આવર્ત જેમાં છે, તે ભયાવર્ત્ત એવા રૌદ્ર, ભવ - મનુષ્ય ભવ આદિ, દીર્ઘ ભવ સમુદ્રમાં. આના જ સમર્થનમાં કહે છે - શબ્દાદિ ભોગો ભોગવતા કર્મનો ઉપચય થાય છે. ભોગી - શબ્દાદિ ભોગવાન, તેવા નથી તે અભોગી છે. તે કર્મોથી ઉપલિપ્ત થતાં નથી, તેથી ભોગી સંસારમાં ભમે છે, અભોગી મુક્ત થાય છે. અહીં ગૃહસ્થભાવમાં ભોગીત્વ છે. નિષ્ક્રમણમાં તેનો અભાવ છે. ગૃહીભાવના સદોષપણાથી નિષ્ક્રમણ જ યુક્ત છે, તેમ કહેલ છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૨૫/૧૦૦૧ થી ૧૦૦૪ ૫૫ દૃષ્ટાંતરદ્વારથી કહે છે - ભીનો અને સુકો, બે ગોળા - માટીના પિંડ ફેંક્યા. તે ભીંત ઉપર પડ્યા. પછી ભીનો ગોળો ભીંત ઉપર ચોંટી ગયો. હવે દાĪન્તિક યોજના કહે છે - એ પ્રમાણે કર્મો ચોંટે છે. કોને? જે મનુષ્ય દુર્બુદ્ધિ છે, વિષય લંપટ છે, તેને જે વિરક્ત છે. કામ ભોગથી પાંખ છે, તેને કર્મો ચોંટતા નથી, જેમ સુકો ગોળો ચોંટતો નથી. • x " x + + મુનિએ એ પ્રમાણે પ્રજ્ઞાપના કરતા વિજયઘોષે શું કર્યુ? ♦ સૂત્ર - ૨૦૦૫ આ પ્રમાણે વિજયઘોષ, જયઘોષ મુનિની પાસે, અનુત્તર ધર્મ સાંભળીને પ્રજિત થઈ ગયા. ♦ વિવેચન - ૧૦૦૫ - ઉક્ત પ્રકારે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષ મુનિ સમીપે પ્રવ્રજ્યા સ્વીકારી, ક્યારે? અહિંસાદિ અનુત્તર ધર્મ સાંભળીને. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા, બંનેના નિષ્ક્રમણનું ફળ કહે છે - - • સૂત્ર - ૧૦૦૬ જયઘોષ અને વિજયઘોષ મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વ - સંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. એમ હું કહું છું. • વિવેચન ૧૦૦૬ અર્થ સુગમ છે. હવે સકલ અધ્યયનના તાત્પર્યાર્થને દર્શાવવા માટે સૂત્ર । સ્પર્શિક નિયુક્તિ કહે છે - - - • નિર્યુક્તિ - ૪૭૭ થી ૪૮૩ એકરાત્રિકી પ્રતિમાથી વિચરતા એવા તે મુનિ પૃથ્વી ઉપર ચાલતા વાણારસી નગરીએ પહોંચ્યા, તે ઉધાનમાં રહ્યા. માસક્ષમણથી ખેદિત શરીરવાળા તેઓ ભિક્ષાર્થે બ્રાહ્મણના યજ્ઞ પાટકમાં ઉપસ્થિત થયા. ત્યાં તે જયઘોષ મુનિને કહ્યું તમે શા માટે આવ્યા છો? અમે તમને અહીં કશું આપીશું નહીં. તમે બીજે ભિક્ષા માટે જાઓ. યજ્ઞ પાટકમાં આ પ્રમાણે યાચના કરતા તેમને પ્રતિષેધ કરાતા તે પરમાર્થના સારને જાણતા મુનિ લેશ માત્ર સંતુષ્ટ કે રોપાયમાન ન થયા. પછી તે અણગારે કહ્યું. હે યાજક! આયુષ્યમાન્! તમે વ્રતચર્યા ભિક્ષાચર્યા અને સાધુનું આચરણ જે ઉપદેશાયેલ તેને સાંભળો રાજ્ય અને રાજ્યલક્ષીને છોડીને આવેલા પણ ભિક્ષા માટે અનુયરે છે. નિઃસંગ એવા શ્રમણને ભિક્ષા ચર્યા જ કરણ રૂપ છે. વિજયઘોષ યાજકે જયઘોષને સારી રીતે જાણીને કહ્યું - હે ભગવન્! અહીં ઘણું અન્ન છે, તમે તેને ખાઓ. ત્યારે જયઘોષ મુનિને કહ્યું - મારે ભિક્ષાથી કોઈ કાર્ય નથી. ધર્મચરણથી કાર્ય છે. ધર્મચરણને સ્વીકાર, સંસારમાં ભટક નહીં. તે શ્રમણની પાસે ધર્મ સાંભળીને સમ મનવાળા થયેલા વિજય ઘોષે દિક્ષા લીધી. તે બંને જયઘોષ અને વિજયઘોષ મુનિ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫ ૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સંસારનો ક્ષય કરીને સિદ્ધિમાં ગયા. બધી ગાથાનું વ્યાખ્યાન પ્રાયઃ કરાઈ ગયેલ છે. કેટલીક વિશેષતા માત્ર વૃત્તિકારશ્રી બતાવે છે, તે આ પ્રમાણે - પરિમા - તથાવિધ અભિગ્રહ વિશેષ રૂપથી પણ બાર ભિક્ષ પ્રતિમા વડે નહીં. કેમ કે તેમાં માસક્ષમણનો સંભવ નથી. તેનું સ્વરૂપ આવે છેએક ત્રિકી ભિક્ષ પ્રતિમા સ્વીકારેલ સાધુ નિત્ય કાયાને વોસરાવીને જ્યાં સુધી આરાધે ત્યારે તેમને અટ્ટમ ભક્ત પાન વડે ગામની બહાર યાવત્ રાજધાનીમાં કંઈક બંને પગને સંહરીને, લંબાવેલા હાથ રાખી, એક પ્રગલ ઉપર દષ્ટિને અનિમેષ નયને કંઈક નમેલી કાયા વડે યથા પ્રણિહિત શરીર વડે અને બધી ઇંદ્રિયો વડે ગુપ્ત સ્થાને રહી કાયોત્સર્ગ કરે. ત્યાં “અઠ્ઠમ તપ કહેલ છે અહીં માસક્ષમણથી ખેદિત શરીર કહ્યું. એ પ્રમાણે અપ્રતિબદ્ધ વિહાર કરતાં કહ્યું. આ પ્રતિમાનો ભાવથી એક સ્થાને રહેલાને સંભવે છે. જ્યારે અહીં પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતાં ઉધાનમાં પધાર્યા તેમ કહ્યું છે. ખેદા - શરીરથી, મનથી ખેદ પામેલા નહીં - બ્રાહ્મણો માટે તૈયાર કરાયેલ આહારથી યાચના કરી. ત્યારે અમારા સિવાયના આહારને યાચો તેમ કહ્યું. મોક્ષનો સાર પામેલા, પરમાર્થથી ક્ષાંતિ આદિ ધર્મને પામેલા અથવા જ્ઞાનાદિનો સાર પામેલા. વ્રતચય એ જ ભિક્ષાને માટે ભમવું તે. તેને વિહિત તત્ત્વને પામેલા તીર્થકરાદિ વડે કહેવાયેલ છે. સાધુ વડે ચરાચ તે આચરણ. જેના સાત અંગો હોય તેવા સજ્યને છોડીને અને છત્ર ચામરાદિ રાજ્યલક્ષ્મીને છોડીને સાધો ભિક્ષાર્થે ભ્રમણ કરે છે. મુક - નિસ્ટંગ. ચણ - વ્રત આદિ કરણ • પિંડ વિશુદ્ધિ આદિ. રાજર્ષિઓએ પણ આ ભિક્ષાચયને સેવેલી છે, તે વિધાનથી હું અહીં આવેલો છે. તેથી તમે મને ભિક્ષા આપો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૫ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #510 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૬ ભૂમિકા અધ્યયન “સામાચારી X X ૦ પચીશમાં ‘યજ્ઞીય’ અધ્યયનને કહ્યું. હવે છવ્વીસમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ‘બ્રહ્મગુણો’ કહ્યા. તેનાથી યુક્ત યતિ જ હોય. તેણે અવશ્ય સામાચારી ધારણ કરવી જોઈએ. તે અહીં જણાવે છે તે સંબંધે આ અધ્યયન આપેલ છે. નામ નિક્ષેપામાં ‘સ્વામાચારી' એ નામ છે. તેથી સામ અને આચાર નો નિક્ષેપો કહે છે• નિયુક્તિ - ૪૮૪ થી ૪૮૯ + વિવેચન - M - ૨૬ અને નોઆગમથી. શેષ પૂર્વવત્ - x - ૪ - . ‘સામ’નો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે છે જ્ઞશરીર, ભવ્યશરીર અને તવ્યતિરિક્ત, તવ્યતિરિક્ત દ્રવ્ય સામ તે શર્કરા, ક્ષીર આદિ છે. ભાવમાં ‘સામ' તે દશ ભેદે આ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ સામાચારી છે. આનું ભાવ સામત્વ તાત્વિક રીતે ક્ષાયોપશમાદિ ભાવરૂપ પણાથી પરસ્પર અવિરોધથી અવસ્થાન છે. - સામાચારી – ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્વિકી, નૈષેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ છે. આ પ્રત્યેકની પ્રરૂપણા કહીશ. આવશ્યક નિયુક્તિમાં પણ આ ગાથા આવેલ છે - x x- * - ભાવથી આ દવિધ સામાચારીની આચરણા છે. - * - * - . આચારનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યાચાર બે ભેદે છે - આગમથી હવે અધ્યયનના નામનો અન્વ કહે છે - · • નિયુક્તિ - ૪૯a • વિવેચન - ઇચ્છા આદિ સામમાં અનંતર અભિહિત આચરણ આ વિષયક અનુષ્ઠાન પ્રરૂપેલ છે. આ અધ્યયનમાં તેની સામાચારીનામક અધ્યયન થાય છે, તે જાણવું. હવે તેનું સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તે આ છે - ૫૭ "" સૂત્ર - ૧૦૦૭ - સામાચારી બધાં દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિગ્રન્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ. • વિવેચન 3909 - સમ આચરણ તે સમાચાર, તેમાંથી સામાચારી શબ્દ નિષ્પન્ન કર્યો છે. સામાચારી • “યતિજનને કર્તવ્યતારૂપ'' તે હું કહીશ. તે બધાં જ શારીરિક, માનસિક અસાતાની મુક્તિનો હેતુ છે. તેથી જ આ સામાચારી આરાધીને નિર્પ્રન્થો સંસાર સાગરને તરી ગયા છે અને મુક્તિ પામે છે ઉપલક્ષણથી તરે છે અને તરશે. - હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે - ૧૦૦૮ થી ૧૦૧૦ - · • સૂત્ર (૧) આવશિકી, (૨) નિીધિકા, (૩) આપૃચ્છના, (૪) Page #511 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉત્તરાધ્યયન મૂલસૂર-સટીક અનુવાદ પ્રતિકૃચ્છના, (૫) છંદશા, (૬) ઇચ્છાકાર, (૩) મિચ્છાકાર, (૮) તથાકાર, (૯) આવ્યુત્થાન, (૧૦) ઉપસંપદા. આ દશ અંગોવાળી સાધુ સામાચારી કહેવાઈ છે. • વિવેચન - ૧૦૦૮ થી ૧૦૧૦ - વ્રતગ્રહણથી આરંભીને કારણ વિના ગુરુના અવગ્રહમાં આશાતના દોષના સંભવથી રહેવું નહીં. પણ ત્યાંથી નીકળી જવું. આવશ્ચિકી વિના નિર્ગમન ન થાય, તેથી પહેલી આવશ્ચિકી કહી. નીકળીને જે સ્થાને રહે ત્યાં ધિકી પૂર્વક પ્રવેશવું, પછી નિષધા કરવી. ત્યાં પણ રહેતા ભિક્ષા અટન આદિ વિષયમાં ગુરુની પૃચ્છાપૂર્વક જ કરવું. તેથી ત્રીજી આપૃચ્છના. આપૃચ્છના છતાં ગુરુ વડે નિયુક્ત પ્રવૃત્તિકાળમાં ફરી ગુરુને પૂછવું તે પ્રતિ પૃચ્છના. ગુરુની અનુજ્ઞાથી કરવા છતાં ભિક્ષા અટન આદિ માત્ર આત્મભરી ન થવું, તેથી છંદણા - ગૃહિત આહાર માટે નિમંત્રણા. આ છંદણા પણ ઇચ્છાપૂર્વક પ્રયોજાય, તેથી ઇચ્છાકારને તેના પછી કહી. આ અત્યંત અવધ-ભીરુ વડે તત્વથી કરાય છે, તેથી કથંચિત્ અતિચારના સંભવમાં આત્માને નિંદવો જોઈએ, તેથી પછી મિથ્યાકાર સામાચારી. તે કરવા છતાં તેમાં ઘણાં દોષ સંભવે છે, તેથી ગુરુને આલોચના આપવી, તેમાં જે આદેશ કરે, તેમ માનવું તે તથાકાર. પછી કૃત્યોમાં ઉધમવાળા થવું, તેને અનુરૂપ આપ્યુત્થાન. ઉધમવાળાને જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગયછમાં જવાનું પણ થાય, તેમાં ઉપસંપદા. ઉપસંહાર - આ પૂર્વોક્ત ઇચછાદિ દશ અવયવો દશ અવયવો સાધુની સામાચારી છે, તેમ તીર્થંકરાદિ વડે કહેવાયેલ છે. હવે તે અવયવો કહે છે - • સૂત્ર - ૧૦૧૧ થી ૧૦૧૩ - (૧૦૧૧) ગમનમાં આવરિયક’ કરવું, પ્રવેશ સ્થાને “નૈતિકી” કરવી. પોતાના કાર્ય માટે આપૃચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિકૃચ્છના. (૧૦૧ર) આહાર દ્રવ્યના વિષયમાં છંદણા, સ્મરણમાં ઇચ્છાકાર, આત્મ નિંદામાં મિચ્છાકાર, પ્રતિક્ષત તે તથાકાર. (૧૦૧૩) ગરુ જન જાથે આવ્યુત્થાન, પ્રયોજનથી બીજા પાસે રહેવામાં ઉપસંપદા. આ પ્રમાણે દશાંગ સામાચારીનું નિવેદન કર્યું. • વિવેચન - ૧૦૧૧ થી ૧૦૧૩ - (૧) તેવા કોઈ કારણે બહાર નીકળવું આવશ્યક હોય તો ‘આવશ્યકી' કરવી. (૨) જેમાં કહેવાય તે સ્થાન - ઉપાશ્રય. તેમાં પ્રવેશતા નૈષેલિકી કરવી, નિષેધ્ય એટલે પાપ અનુષ્ઠાનોથી આત્માનું પાછા ફરવું, તેમાં થાય તેનેધિકી, આત્મના નિષિદ્ધત્વથી આ સંભવે છે. (૨) આપૃચ્છા - બધાં કાર્યોમાં વ્યાપેલ પૃછના. “હું આમ કરું કે નહીં?" કોઈ વિવક્ષિત કાર્યનું નિર્વતન સ્વયં કરવું તે. (૪) પ્રતિકૃચ્છતા • બીજાના પ્રયોજન વિધાનમાં, ગુરુએ નિયુક્ત છતાં ફરી પ્રવૃત્તિ કાળમાં પ્રતિપૃચ્છા કરવી. તે કદાચ બીજા Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૨૬/૧૦૧૧ થી ૧૦૧૩ કાર્યનો પણ આદેશ આપે, ઉપલક્ષણથી સ્વ- પર બંને કરણમાં. ઉચ્છવાસ નિઃશ્વાસને છોડીને બધાં કાર્યોમાં પણ સ્વ - પર જે હોય તેમાં ગુરુને પૂછીને કરવું. • • x-. (૫) છંદણા - તથાવિઘ અશનાદિ દ્રવ્ય વિશેષથી જે પૂર્વ ગૃહીત હોય તેને માટે નિમંત્રણા કરવી. (૬) ઇચ્છાકાર - સ્વકીય અભિપ્રાયતાથી તે કાર્યને કરવું તે સારણ - ઔચિત્યથી પોતાનું કે બીજાનું કૃત્ય હોય તે પ્રતિ પ્રવર્તવું તેમાં આત્મ સ્મારણમાં - આપતી ઇચ્છા હોય તો આપે કરવાનું આ કાર્ય હું કરું, બીજાના સ્મારણમાં - મને પાત્ર લેપનાદિ જે આપને ઇચ્છા હોય તો કરો. • x• x- . (૩) મિથ્યાકાર - આ મિથ્યા છે, તેવો સ્વીકાર કરવો, તે આત્મ નિંદા - “તે વિતથ આચરણમાં મને ધિક્કાર છે કે મેં આ કર્યું, એમ આત્માની નિંદા કરે. કેવી રીતે? જિનવચનોથી જાણીને. (૮) તથાકાર - આ આમ છે તેવું સ્વીકારવું કયા વિષયમાં? ગુરુની વાયનાદિમાં - x x-. (૯) અભ્યથાન - આભિમુખ્યતાથી ઉત્થાન, શેમાં? ગુરુ પૂજામાં, તે ગૌરવને યોગ્ય- આયાર્ય, ગ્લાન, બાલ આદિને માટે યથોચિત આહાર, મૈષ જ આદિનું સંપાદન, સામાન્ય અભિધાનમાં આવ્યુત્થાન નિમંત્રણા રૂપે જ ગ્રહણ કરાય છે. (૧૦) ઉપસંપદા - આટલો કાળ અમે આપની પાસે રહીશું, તેમ સમીપ રહેવું. આ જ્ઞાનાદિ ભેદથી ત્રણ પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં. એમ દશભેદે સામાચારી છે. આના વડે શિષ્યએ સદા ગુરુના ઉપદેશથી જ રહેવું તેવું અર્થથી કહેલ છે. દશવિધ સામાચારી કહીને ઓધ સામાચારી કહે છે - • સૂત્ર - ૧૦૧૪ થી ૧૦૧૬ - (૧૦૧૪) સૂર્યોદય થતાં દિવસના પહેલાં પ્રહરમાં - પહેલાં ચતુર્થ ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરીને, ગુરુને વંદના કરી. (૧૦૧) બે હાથ જોડીને પૂછે કે - “હવે મારે શું કરવું જોઈએ? ભગવન્! મને આજે આપ સ્વાધ્યાયમાં નિયુક્ત કરો છો કે વૈયાવચ્છમાં છું. (૧૦૧૬) વૈયાવચમાં નિયુક્ત કરાતા શ્વાનપણે સેવા કરે. અથવા બધાં દુઃખોથી મુક્ત કરનારા સ્વાધ્યાયમાં નિયુક્ત કરતાં સપ્લાનપણે સ્વાધ્યાય કરે. • વિવેચન - ૧૦૧૪ થી ૧૦૧૬ - સૂર્યના ઉગ્યા પછી પહેલાં ચતુર્ભાગમાં, તે કિંચિત્ જૂન હોવા છતાં ચતુભગ કહેવાય છે. જેતે પાદોન પોષિ કહે છે. તેમાં પાત્ર આદિ ઉપકરણને ચક્ષુ વર્ડ નિરીક્ષણ કરીને પ્રમાશેં. પડિલેહણા કર્યા પછી ગુરુ - આયાયદિને નમસ્કાર કરીને, અંજલિ જોડીને - મારે આ સમયે શું કરવું જોઈએ? ગુરુ મનમાં સ્વાધ્યાય કે વૈયાવચ્ચમાં જોડવા ઇચ્છતા હોય તે કહે - હું તેમાં જોડાવા ઇચ્છું છું. વૈયાવચ્ચ - ગ્લાનાદિ વ્યાપારમાં, કે સ્વાધ્યાયમાં? પાકા પડિલેહીને ગુરુને પૂછે. અહીં ધર્મદ્રવ્યના ઉપાર્જન હેતુત્વથી મુખાસ્ત્રિકા, વર્ષાકા આદિ અહીં ભાંડક કહેવાય છે. તેનું પડિલેહણ કરીને, વાદીને ગુરુને પૂછે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩ એ પ્રમાણે પૂછીને જે કર્તવ્ય છે, તે કહે છે - વૈયાવૃત્યમાં નિયુક્ત તેવૈયાવચ્ચ, શરીરના શ્રમને વિચાર્યા વિના અગ્લાનીથી કરે. સ્વાધ્યાયમાં નિયુક્ત હોય તો સર્વ દુ:ખ વિમોક્ષક કેમકે સર્વ તપકર્મમાં પ્રધાન હોવાથી સ્વાધ્યાયને અગ્લાનપણે કરે. આ સર્વ ઓધ સામાચારીના મૂળત્વથી પ્રતિલેખનાનો તે કાળ સદા વિધેયત્વથી ગુરુ પારતંગને જણાવીને હવે સર્ગિક દિનકૃત્ય કહે છે - • સૂત્ર - ૧૦૧૭, ૧૦૧૮ -- વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગણોને આરાધે... પહેલાં હહમાં સ્વાધ્યાય કરે. બીજમાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. • વિવેચન - ૧૦૧૭, ૧૦૧૮ - ચાર ભાગ કરીને પછી મૂલગુણની અપેક્ષાથી ઉત્તર ગુણ રૂપ - સ્વાધ્યાય આદિ તત્કાળ ઉચિત કરે. દિવસના કયા ભાગમાં કયા ઉત્તર ગુણોને આરાદે, તે કહે છે. પહેલી પોરિસિમાં સ્વાધ્યાય - વાચનાદિ કરે. તે સૂત્રપોરિસિમાં કરે કે અહોરાત્રમાં કરે? બીજી પોરિસમાં ધ્યાન કરે. અહીં અર્થ પોરિસિથી ધ્યાન એટલે અર્થ વિષયક માનસ આદિ વ્યાપાર કરે. આવા ધ્યાન કરે. અહીં પ્રતિલેખના કાળને આ૫ત્વથી વિવક્ષિત કર્યો નથી. બીજામાં ભિક્ષાચર્યા, ચોથામાં સ્વાધ્યાય કરે. અહીં બીજામાં ભિક્ષાચર્યામાં ભોજન, બહાર જવું આદિ સમાવિષ્ટ છે. બીજા તેમાં પડિલેહણ, સ્પંડિલ પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરે છે. કાળની અપેક્ષાથી ખેતી આદિ માફક બધાં અનુષ્ઠાનોનું સફળત્વ બતાવવા ઉકતવિધાન છે. જે કહ્યું કે પહેલી પોરિસમાં સ્વાધ્યાય કરે, તેના પરિજ્ઞાનાર્થે કહે છે • સૂત્ર - ૧૦૧૯ થી ૧૨૧ - અષાઢ મહિનામાં દ્વિપદા પોરિસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વિન મહિનામાં ત્રિપદા પોરિસી હોય છે. સાત રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને હાનિ થાય છે... અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગળ, વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે. • વિવેચન - ૧૦૧૯ થી ૧૦૨૧ - સાત અહોરાત્રથી દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. અહીં સાદ્ધ સમરાત્રિ લેવું. કેમકે પક્ષથી બે અંગુલ વૃદ્ધિ કહી છે. કેટલાંક માસમાં ચૌદ દિવસનો પક્ષ પણ સંભવે છે. તેમાં સાત અહોરાત્રથી પણ અંગુલ વૃદ્ધિ - હાનિમાં કોઈ દોષ નથી. - x- - આષાઢાદિ પ્રત્યેકના કૃષ્ણ પક્ષમાં અવમ - ન્યૂન, એક એક અહોરાત્ર કહ્યા. એ પ્રમાણે એક દિવસ ઘટતાં ચૌદ દિવસનો એક કૃષ્ણ પક્ષ થાય. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ ગણનામાં ફેરફાર છે, તે સૂર્યપ્રજ્ઞપ્તિના વ્યાખ્યાનથી જાણવો. - ૮ - ૪• x- અહીં પહેલી પોરિસિમાં ઉપલક્ષણથી પ્રતિલેખના Page #514 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૧૯ થી ૧૦૨૧ પણ કહી. પાદચૂન, તેના કાળપણાથી છે, તે જણાવે છે. • સૂત્ર - ૧૦૨૨ - જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ કણમાં આઠ અંગલ, મૃગશિર આદિ અણમાં દશ ગલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતાં પ્રાંતિલેખન પોરસનો સમય થાય છે. • વિવેચન - ૧૦૨૨ - સૂકાઈ કહેલ છે. વિશેષ વૃત્તિ આ છે • પ્રતિલેખન અર્થાત ઉક્ત કાળને પ્રતિલેખના કાળ જાણવો. તેની સ્થાપનાનું ચત્ર મૂળવૃત્તિમાં જોવું. આ પ્રમાણે દિનકૃત્ય જણાવીને રાત્રિમાં શું કરવું તે કહે છે - • સૂત્ર • ૧૦૨૩, ૧૦૨૪ - વિચક્ષણ ભિક્ષુ સાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિંદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે, ૦ વિવેચન - ૧૦૨૩, ૧૦૨૪ - માત્ર દિવસમાં જ નહીં, રાત્રિમાં પણ બીજી પરિસિમાં ધ્યાન ધ્યાવે. સૂત્રના સ્માર્થ રૂપ અથવા પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, ભવન આદિનું ધ્યાન કરે. ત્રીજી પોરિસીમાં નિદ્રામોક્ષ કરે અથતિ સુવે. સામાન્ય અર્થથી વિચારતા પહેલા અને છેલ્લા પ્રહરમાં જાગરણ જ કરે. - શયનવિધિ આ પ્રમાણે છે - બહુ પ્રતિપૂર્ણ પરિસિમાં ગુરની પાસે જઈને કહે છે - હે ક્ષમાશ્રમણા હું ચાપનીયતા અને નૈષધિથી પૂર્વક મસ્તક વડે વંદન કરવાને ઇચ્છ છે. પોરિસિ ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, સત્રિ સારા માટેની મને અનુજ્ઞા આપો. ત્યારે પહેલા કાયિકી ભૂમિમાં જાય છે. ત્યાર પછી જ્યાં સંતારક ભૂમિ છે, ત્યાં જાય છે પછી ઉપધિને ઉપયોગીપૂર્વક પ્રમાર્જે છે, ઉપધિની દોરી છોડે છે. પછી સંથારો, ઉત્તરપટ્ટો પડિલેહીને બંનેને એકત્ર કરી ખોબામાં રાખે છે, પાછી સંથારા ભૂમિ પ્રમાજો છે પછી સંથારાને પહોળો કરી, ઉત્તરપટ્ટા સહિત પાથરે છે. પછી ત્યાં રહીને મુહપત્તિથી ઉપરની કાયાને પ્રમા છે. અધોકાયાને રજોહરણથી પ્રમાર્જે છે વસ્ત્રોને ડાબા પડખે રાખે છે. પછી સંથારા ઉપર બેસીને બોલે છે - ની રહેલ જ્યેષ્ઠ આય! અનુજ્ઞા આપો. પછી ત્રણ વખત સામાયિક સૂત્ર બોલીને સુવે છે. સંથારાની અનુજ્ઞા આપો. કેવી રીતે? બાહુનું ઓશીકુ કરે, ડાબા પડખે સૂવે, કુકડીની જેમ પગ પ્રસારે, જો તેમ ન કરી શકે તો ભૂમિની પ્રાર્થના કરે. સંદંશક • સાંધા સંકોચે ત્યારે પ્રમાજે ઉદ્વર્તન કરે ત્યારે કાયાની પ્રતિલેખના કરે. જ્યારે જાગે ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે, પછી શ્વાસને નિરોધીને આલોકન કરે. હવે સત્રિના ચોથા ભાગના પરિજ્ઞાનનો ઉપાય દશાવીને સમસ્ત યતિકૃત્ય કહે છે - Page #515 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ - સૂત્ર - ૧૦૨૫, ૧૦૨૬ જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરે છે, તે જ્યારે આકાશના પહેલા ચોથા ભાગમાં આવે છે, ત્યારે તે પ્રદોષકાળ થાય છે. તે કાળમાં સ્વાધ્યાયથી નિવૃત્ત થવું જોઈએ... તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચૌથા ભાગમાં આવે છે, ત્યારે તેને વૈરાણિક કાળ" સમજીને મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય, ૬ ૨ - • વિવેચન - ૧૦૨૫, ૧૦૨૬ - જે નક્ષત્ર રાત્રિની પરિસમાપ્તિ કરે ઇત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. વિશેષ આ - પ્રદોષકાળ એટલે રાત્રિમુખ સમય. પૈસગિક - ત્રીજો. એ પ્રમાણે પ્રથમ આદિ પ્રહરો કહેલા છે. આ પ્રમાણે સામાન્યથી દિવસ અને રાત્રિના કૃત્યો બતાવીને. વિશેષથી તેને જ દર્શાવતા કહે છે - - સૂત્ર - ૧૦૨૭ થી ૧૦૪૪/૧ (૧૦૨૩) દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. (૧૦૨૮) પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. (૧૦૨૯) મુખવસ્તિકાનું પડિલેહણ કરીને ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડીને વસ્ત્રો પડિલેહે. (૧૦૩૧) (ઉત્કૃટુક આસને બેસે) પછી વસ્ત્ર ઉંચુ રાખે, સ્થિર રાખે, અત્વરિતતાથી તેનું પડિલેહણ કરે. બીજામાં વને ધીમે ધીમે ઝટકીને પછી વસ્ત્રનું પ્રમાર્જન કરે. (૧૦૩૧) પડિલેહણના સમયે વસ્ત્ર કે શરીરને નચાવે નહીં, વાળે નહીં. દૃષ્ટિથી અલક્ષિત ન કરે, દિવાલ આદિનો સ્પર્શ ન થવા દે. છ પૂર્વ અને નવ ખોટક કરે. જે કોઈ પ્રાણી હોય તેનું વિશોધન કરે. (૧૦૩૨) પડિલેહણના દોષ કહે છે - આરમટા, સંમદર્દ, મોસલી, પ્રસ્ફોટના, વિક્ષિમા. વેદિકા (૧૦૩૩) પ્રશિથિલ, પ્રલંબ, લોલ, એકામાં, અનેક રૂપ ધૂનન, પ્રમાણ પ્રમાદ, ગણનોપગણના, (૧૦૩૪) પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી ન-ન્યૂન, ન અધિક, તથા અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ થાય છે. તેના આઠ વિકલ્પોમાં પહેલો ભેદ જ શુદ્ધ છે, બાકીના ભેદો અપ્રશસ્ત છે. (૧૦૩૫) પડિલેહણ કરતી વખતે જે પરસ્પર વાર્તાલાપ કરે, જનપદની કથા કરે. પચ્ચક્ખાણ આપે, ભણાવે કે સ્વયં ભરે. (૧૦૩૬) તે પડિલેહણમાં પ્રમત્ત મુનિ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને પ્રસકાય એ છ એ કાયના વિરાધક થાય છે. (૧૦૩૭) છ માંનું કોઈ એક કારણ હોય તો ત્રીજા પ્રહરમાં ભોજનપાનની ગલેષણા કરે. (૧૦૩૮) ક્ષુધા વેદના, વૈયાવચ્ચ, ઇસમિતિ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧ પાલનાર્થે, સંયમાથે, પ્રાણ રક્ષા માટે, ધર્મ ચિતા માટે આહાર ગણે. (૧૦૩૯) ધૃતિ સંપન્ન સાધુ-સાદdી આ કારણે ભોજન-પાન ગવૈષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય. (૧૦૪૦) રોગ આવે, ઉપસર્ગ થાય, બહાચર્ય ગુમિની સુરક્ષા, પ્રાણિ દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહાર ન ગવષે. (૧૦૪૧) બધાં ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ સોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે. (૧૦૪૨) ચોથા પ્રહમાં પડિલેહણા કરી બધી યાત્રાને બાંધીને રાખી દે. ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. (૧૦૪૩) પરિસિના ચોથા ભાગમાં ગરને વાટીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે. (૧૦૪૪/૧) સતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. • વિવેચન - ૧૦૨૭ થી ૧૦૪૪/૧ અહીં સાડા સતર સૂત્રોનો અર્થ કહ્યો. દિવસની પહેલી પોરિસિમાં સૂર્યોદય સમોવકલ્પ આદિ ઉપધિનું પડિલેહણ કરે. પાદોનપોરિસિમાંભાજનપત્રપ્રતિલેખના કરે, સ્વાધ્યાયવિરમણ કાળમાં, કાળનું પ્રતિક્રમણ કર્યા વિના, તેને પ્રતિક્રમવાકાર્યોત્સર્ગ ન કરીને ઇત્યાદિo પ્રતિલેખના વિધિ કહે છે - મુખવસ્ત્રિકા પડિલેહીને ગુચ્છા - પાત્રના ઉપરીવર્તી ઉપકરણને પડિલેહે. - x- પછી પડલા રૂપ વને પડિલેહે. પડલાને ગુચ્છા વડે પ્રમાજીને પછી શું કરે? તે કહે છે - કાયાથી ઉત્કટક આસને બેસીને, વસ્ત્રને તીર્ણ પ્રસારે, દઢ પકડી રાખે, વરા સહિત પણે પડવાનું કે વર્ષો કપાદિની પ્રત્યુપેક્ષણા કરે. તેમાં આર-પાર નિરીક્ષણ કરે. પ્રસ્ફોટના ન કરે. ઉર્ધાદિ પ્રકારે પડિલેહે અન્યથા નહીં. તેમાં જે જંતુને જુએ તો રાતના વડે અન્યત્ર સંક્રમે. બીજી વખતમાં પ્રસ્ફોટના કરે. બીજામાં પ્રમાર્જના કરે. પ્રસ્ફોટનાદિ કઈ રીતે કરે? શરીર કે વસ્ત્રને નચાવે નહીં. પોતાને કે વસ્ત્રને વાળે નહીં. અનુબંધ- સાથે સાથે વસ્ત્રોની પડિલેહણા ન કરે, વિભાગ કરીને કરે. ઉદ્ધ, અધો કે તીર્થો આમર્શ ન થાય, ભીંત આદિને સ્પર્શ ન થાય તે રીતે પડિલેહણ કરે. છ પૂર્વા - પૂર્વે ક્રિયમાણપણાથી તીર્ણ કરેલ વસ્ત્રના પ્રસ્ફોટન રૂપ ક્રિયા વિશેષ જેમાં છે તે. નવખોટકા - શાસ્ત્ર પ્રસિદ્ધ સ્ફોટન રૂપ કરવી જોઈએ. કુંથ આદિ જીવોને શોધવા જોઈએ. - x x- પ્રતિલેખનાના દોષોનો પરિહાર કરવા માટે કહે છે - (૧) આરમટા - વિપરીત પડિલેહણ કરવું, ત્વરિત કે અચાન્ય વસ્ત્ર ગ્રહમથી આ થાય છે. (૨) સંમર્દન - વસ્ત્રના ખૂમા હવાથી હલે તેમ પડિલેહણ કરે અથવા ઉપાધિ ઉપર મૂકવા. (૩) મોસલિ- તીખું, ઉર્ધ્વ કે અધો અન્ય વસ્ત્રને પશે. (૪) પ્રસ્ફોટના Page #517 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ; ધૂળ વગેરેર્થી યુક્ત વસ્ત્રને ઝાટકવું. (૫) વિક્ષિતા - પડિલેહણ કરેલ વસ્ત્રને બીજા અપડિલેહિત વસ્ત્રમાં રાખી દેવું. પડિલેહણ કરતી વેળાએ વસ્ત્રના છેડાને ઉંચો ફેંકવો. (૬) વેદિકા તેના પાંચ ભેદ છે - ઉર્વ વેદિકા, અધોવેદિકા, તીર્થો વેદિકા, દ્વિઘાતો વેદિકા અને એક્તો વેદિકા. તે અનુક્રમે આ પ્રમાણે છે - ઘૂંટણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરે. નીચે રાખીને પડિલેહણ કરે, સાંધાની વચ્ચે હાથ રાખીને પડિલેહણ કરે. બંને હાથની વયે ઘુંટણ કરીને પડિલેહે. એક ઘૂંટણ હાથ મધ્ય અને બીજી બહાર રાખીને પડિલેહણ કરે. પડિલેહણાના આ છ દોષોનો ત્યાગ કરવો. (૧) પ્રશિથિલ - વસ્ત્રને ઢીલું પકડવું. (૨) પલંબ - વસ્ત્રને એવી રીતે પકડવું કે જેથી તેના ખૂણા લટક્તાં રહે. (૩) લોલ - પડિલેહણ કરાતા વસ્ત્રનો ભૂમિ કે હાથથી સંધર્ષણ કરવું. (૪) એકામર્શ - વસ્ત્રને વચ્ચેથી પકડીને એક દષ્ટિમાં જ આખા વસ્ત્રને જોઈ લેવું. (૫) અનકે રૂપ ધૂનના - વસ્ત્રને અનેકવાર ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે એક વારમાં જ ઝાટકવું (૬) પ્રમાણપ્રમાદ - પ્રસ્ફોટન અને પ્રમાર્જિનનું જે પ્રમાણ બતાવેલ છે. તેમાં પ્રમાદ કરવો. (૭) ગાણનોપગણના - પ્રસ્ફોટન અને પ્રમાર્જિનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકાના કારણે હાથની આંગળીઓની પવરખાથી ગણના કરવી. અહીં ત્રણ વિશેષણ પદો વડે આઠ અંગો સૂચવેલા છે. આમાં કયો ભંગ શુદ્ધ છે અને કયો અશુદ્ધ છે? અન્યૂન, અનતિસ્કિન અને અવિપરીત આ એક જ ભંગ શુદ્ધ કહો. આ ત્રણ ભંગોના સંયોગથી આઠ અંગો થાય છે. જેમ કે બીજો ભંગ અન્યૂન, અનતિરિક્ત, વિપરીત. એ પ્રમાણે સ્વ બુદ્ધિથી વિચારી લેવું. આ પ્રમાણે શુદ્ધ પડિલેહણ કરતા બીજું શું પરિહરવું? પરસ્પર સંભાષણ, જનપદ કથા, સ્ત્રી આદિ કથાને છોડવા. બીજાને પ્રત્યાખ્યાન ન આપવું વાચના લેવી નહીં કે આપવી નહીં. શા માટે આ પ્રતિબંધો કહ્યા? પ્રતિલેખનામાં ઉક્ત કારણો પ્રમાદ થતાં પૃથ્વીકાય, અપકાય આદિ છ એ કાયોની વિરાધના સંભવે છે. - - - આના વડે જીવરક્ષાર્થત્વથી પ્રતિલેખનાના કાળે હિંસા હેતુપણાથી ઉક્ત દોષ ન સેવવા કહ્યું. આ પ્રમાણે પહેલી પોરિસના કૃત્યો કહ્યા. હવે બીજી પોરિસિના કૃત્ય કહેવાનો અવસર છે. બીજી પોરિસિમાં ધ્યાન કરવાનું કહ્યું. આ બંને અવશ્ય કરવા જોઈએ, હવે ત્રીજી પોરિસિમાં ભિક્ષા ચર્યાદિ કહ્યા. આ ઔત્સર્ગિક વયન છે. અન્યથા વિર કલિકોને યથાકાળ ભોજનાદિ ગવેષણા કહી છે. છમાંના કોઈપણ કારણ ઉત્પન્ન થતાં ભિક્ષા ચર્યા કરે, કારણોત્પતિ વિના ન કરે. - - - આવા કારણો કહ્યા, તે આ પ્રમાણે છે - (૧) વેદના - ભુખ, તરસની વેદનાના ઉપશમન માટે, ભુખ અને તરસથી પીડિત સાધુ ગુરુ આદિની વૈયાવચ્ચ ન કરી શકે માટે (૨) વૈયાવચ્ચને માટે. (૩) ઇ સમિતિ - નિર્જરાર્થી તેનું પાલન કરવું અર્થપૂર્ણ છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૨૩ થી ૧૦૪૪-૧ - ભુખ - તરસથી પીડિત ચા વડે બરાબર ન જોઈ શકે તો ઇર્ષા સમિતિ કેમ પાળી શકે? (૪) સંયમના પાલન માટે - આકુલિત ને સંચિતાહારથી તેનો વિઘાત થાય, (૫) પ્રાણ - જીવન નિમિત્તે, અવધિથી પ્રાણના અપમાણમાં હિંસા થાય. (૬) ધર્મ ચિંતાર્થે - શ્રુત ધર્મની ચિંતાને માટે, તે આકુલિત ચિત્તથી ન થાય, તે માટે આહાર - પાનની ગવેષણા કરે. આ કારણોની ઉત્પત્તિમાં શું અવશ્ય ભોજન - પાન ગવેષણા કરે કે ન કરે? ધર્મચરણ પ્રતિ “તિમાન નિગ્રંન્ય, તપસ્વી તે ભક્તપાન ગવષાણા ન પણ કરે. તેના પણ છ કારણો આગળ કહેશે. • • - (૧) આતંક - વર આદિ રોગમાં, (૨) ઉપસર્ગ - ક્યારેક સ્વજન આદિ દ્વારા ઉપસર્ગ થાય અથવા વિમશિિદ હેતુથી દેવાદિ ઉપસર્ગ કરે. તેના નિવારણાર્થે ભોજન ન કરે. (૩) તિતિક્ષા - સહસ્ત કરવાના હેતુભૂતપણે, કયા વિષયમાં? બ્રહ્મચર્યનુમિમાં, તે અન્ય રીતે સહન કરવું શક્ય નથી. (૪) પ્રાણિ દયા હેતુ - વષદિમાં આહાર્થે નીકળે તો અપકાયાદિની વિરાધના સંભવે છે. (૫) તપને માટે - ઉપવાસ આદિ કરવા. (૬) શરીરના વિચ્છેદને માટે - ઉચિત કાળે સંલેખના, અનશન કરવા દ્વારા ભોજન, પાનની ગવેષણા ન કરે. - x-x-. કઈ વિધિથી કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે? પહેલા ચક્ષુઆદિલીપડિલેહણા કરે, પછી તે ઉપકરણ ગ્રહણ કરે. સામાન્યથી માત્ર પ્રત્યુપેક્ષણા ન કરે પણ તેની પ્રમાર્જના પણ કરે. ઉપકરણાદિ લઈને, અર્ધયોજનને આત્રીને ક્ષેત્રમાં અશાનાદિ ગ્રહણ કે. જે પ્રર્દેશમાં વિચરણ કરે તે વિહાર, તેમાં મુનિ વિચરણ કરે. આ પ્રમાણે વિચારીને ઉપાશ્રયે આવીને ગુરુ સન્મુખ આલોચના કરીને ભોજનાદિ કરીને જે કરે છે, તે કહે છે - - ચોથી પરિસિમાં પ્રત્યુપેક્ષણાપૂર્વક પાત્રને બાંધીને સ્વાધ્યાય કરે, આ સ્વાધ્યાય જીવાદિના સર્વભાવનો પ્રકાશક છે. પોરિસિના ચોથા ભાગમાં વાંદીને - સ્વાધ્યાયકરણ પછી આચાયદિ પાસે કાળ પ્રતિક્રમીને પછી શય્યા - વસતિની પ્રતિલેખના કરે. પછી પ્રશ્રવણ અને ઉચ્ચારભૂમિની પ્રત્યેકની બાર-બાર સ્પંડિલ ભૂમિ રૂપ પડિલેહણા કરે, કોણ? યતિ - જે રીતે આરંભથી વિરમે અથવા જયણાવાળા થાય તે યતિ. એ પ્રમાણે સત્તાવીશ અંડિલની પડિલેહણા પછી સૂર્યનો અસ્ત થાય છે. - - x x• આ પ્રમાણે ના સૂત્રનો અર્થ કહ્યો. આ પ્રમાણે વિશેષથી દિનકૃત્ય જણાવીને હવે તે પ્રમાણે રાત્રિ કર્તવ્ય કહે છે - • સૂત્ર • ૧૦૪૪ર થી ૧૦ • (૧૦૪૪/૨) ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનારી કાર્યાત્મ કરે. (૧૦૪૫) જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈતસિક અતિયારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૪૬) કાયોત્સર્ગ પુરો કરીને ગુરુને વંદના કરે. થી અનુકર્મ દેવસિક અતિચારોની ઊંચના કરે. (૧૦) પ્રતિમા કરી, નિશલ્ય થઈ ગુરુને વાંદને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરવાના Sols. Page #519 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કાયોત્સર્ગ કરે. (૧૦૪૮) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે. (૧૦૪૯) રાશિક કૃત્યમાં - પહેલાં પ્રહમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, બીજામાં નિદ્રા અને સોયામાં ફરી સ્વાદયાલ કરે. (૧૦૦) ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કર સંવતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે. (૧૦૧) ચોથા પ્રહરના ચોથા ભાગે ગરને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે. (૧૦) સર્વ દુઃખોથી મુકત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતાં સર્વ દુઃખ વિમોક્ષક કાર્યોત્સર્ગ કરે, (૧૦પ૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સંબંધી સકિક અતિયારોનું અનુક્રમે ચિંતન કરે. (૧૦૫૪) કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાકિક અતિસારોને આલોચે. (૧૦) પ્રતિક્રમણ કરી નિશલ્સ થઈને ગુરુને વંદના કરે, ત્યારપછી બધાં દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે. (૧૦૫૬) કાયોત્સર્ગમાં ચિંતવે કે “હું આજે કયા તપને સ્વીકારુ” કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. (૧૦૫૭) ફાસોત્સર્ગ પારી, ગુરુને વંદના કરી, ત્યાર પછી રાયોતિ તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. વિવેચન - ૧૦૪૪ર થી ૧૦૫ - કાયોત્સગિિદ ૧૩ સૂબો છે. પ્રશ્રવણાદિ ભૂમિ પ્રતિલેખના પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. તે કર્મોના અપચયનો હેતુ છે. - *- ૪- ત્યાં રહીને જે કરે, તે કહે છે - ત્યાર પછી દૈવાસિક અતિચાર - અતિમને ચિંતવે - લયાવે. અનુક્રમે પ્રભાતે મુખવસ્ત્રિકાની પડિલેહણાથી ચાવતુ આ જ કાયોત્સર્ગ છે. - X - X- કયા વિષયના અતિચાર ચિંતવે? જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયના. જેણે કાયોત્સર્ગને સમાપ્ત કરેલ છે, તે તે પ્રમાણે વાંદીને - દ્વાદશાહd વંદન વડે વાંદી, અતિચાર ચિંતન કર્યા પછી આચાર્યાદિ પાસે દૈવસિફ અતિચારોની આલોચના કરે અર્થાત ગુરુની સમક્ષ પ્રકાશે - કહે. • - - પ્રતિસ્ય અપરાધ સ્થાનો થકી નિવૃત્ત થઈને, પ્રતિક્રમણ કરે. કઈ રીતે? મનથી ભાવ શુદ્ધિ વડે, વચનથી સૂત્રપાઠ વડે, કાયા વડે મસ્તકને નમાવીને. પછી માયાદિ શલ્ય રહિત થઈને, વંદનપૂર્વક ખમાવીને અને દ્વાદશાવ વંદન વડે વાંધીને, પછી ઉક્ત વિધિ બાદ અર્થાત્ આચાર્યાદિને વાંદીને.. કાયોત્સર્ગ- ચાસ્ત્રિ, દર્શન, શ્રુતજ્ઞાન શુદ્ધિ નિમિત્તે ત્રણેત્રુત્સર્ગરૂપ કાયોત્સર્ગ કરે. • ગુરુ વંદન પછી સર્વ દુઃખ વિમોક્ષણ કાયોત્સર્ગ કરે. પછી સિદ્ધ સ્તવરૂપ સ્તુત મંગલ કરીને, પાંઠાંતરથી સિદ્ધનો સંવ કરીને, આગમ પ્રતીત કાળની સમ્યક પ્રત્યુપેક્ષણા કરે. જાગૃત થાય. - x x x- ચોથી પોરિસમાં કઈ રીતે સ્વાધ્યાય કરે? ચોથી પરિસિમાં વૈયત્રિક કાળને પડિલેહીને પૂર્વવત કાળ ગ્રહીને સ્વાધ્યાય કરે. કઈ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૦૪૪-૨ થી ૧૦૫૭ ૬ ૭ રીતે? અસંયત અર્થાત્ ગૃહસ્થ જાગી ન જાય તે રીતે. કેમકે તેમના ઉઠી જવાથી, તેઓ પાપસ્થાનોમાં પ્રવર્તે તેવો સંભવ રહે છે. ચોથી પોરિસિનો ચોથો ભાગ બાકી રહેતા. ત્યાં કાળવેળાનો સંભવ રહે છે તેથી કાળગ્રહણ ન કરે. પછી ગુરુને વાંદીને પ્રાભાતિક કાળને પ્રતિક્રમે, પછી પ્રત્યુપ્રેક્ષણા કરે - - અહીં સાક્ષાત્ પ્રત્યુપ્રેક્ષણાનું ફરી-ફરી કથન બહુતર વિષયપણાથી છે. અહીં સંપ્રદાય આ પ્રમાણે છે - X ત્યારે ગુરુઓ ઉઠીને ચરમ યામ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. છેલ્લા યામે બધાં ઉઠીને પૈસાત્રિક કાળ ગ્રહણ કરીને સ્વાધ્યાય કરે છે, ત્યારે ગુરુઓ સુવે છે. પ્રાભાતિક કાળ પ્રાપ્ત થતાં જે પ્રાભાતિક કાળ ગ્રહણ કરશો તે કાળને પ્રતિક્રમીને પ્રાભાતિક કાળ ગ્રહણ કરે છે. બીજા કાળવેળાએ કાળનું પ્રતિક્રમણ કરે છે. પછી આવશ્યક કરે છે. - * - * - મધ્યમ ક્રમની અપેક્ષાથી ત્રણ કાળ ગ્રહણ કરે છે. અન્યથા ઉત્સર્ગથી ઉત્કર્ષથકી ચાર, ધન્યથી ત્રણ કાળગ્રહણ, અપવાદથી ઉત્કૃષ્ટ થકી લે, જધન્યથી એકની પણ અનુજ્ઞા કરે છે. ચૂર્ણિકાર કહે છે કે - X - X- કાળને પ્રતિલેખીને, અસંયતને જગાડ્યા વિના, મુનિ સર્વ દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે, પોરિસિના ચોથા ભાગમાં ગુરુને વાંદીને બાકીના સાધુ કાળને પ્રતિક્રમે અને કાળને પડિલેહે, - * - કાચાના વ્યુત્સર્ગ સમયે સર્વ દુઃખોના વિમોક્ષણાર્થે કાયોત્સર્ગ દ્વારથી કાયોત્સર્ગ કરે. અહીં જે ‘સર્વ દુઃખ વિમોક્ષણ'' વિશેષણ વારંવાર કહેવાય છે, તે આના અત્યંત નિર્જરા હેતુત્વને જણાવવાને માટે છે. તેથી આ કાયોત્સર્ગના ગ્રહણથી ચારિત્ર, દર્શન, શ્રુતજ્ઞાનની વિશુદ્ધિને માટે ત્રણ કાયોત્સર્ગ ગ્રહણ કરાય છે. તેમાં ત્રીજામાં રાત્રિક અતિચાર ચિંતવાય છે. રાત્રિક અતિચાર જે રીતે જે વિષયમાં ચિંતનીય છે, તે કહે છે - રાત્રિમાં થાય કે રાત્રિક, તે અતિચારોને ચિંતવે, ક્રમથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ચ શબ્દથી વીર્યાયારના અતિચારો. બાકીના કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવની ચિંતવના સાધારણ હોવાથી કહી નથી. નમસ્કારસહિત આદિને હું - કાયોત્સર્ગમાં રહીને શું કરે? તે કહે છે. રાખ સ્વીકારું છું. એ પ્રમાણે ત્યાં ચિંતવે કે વર્લ્ડમાન સ્વામીએ છ માસ અશન રહિત વિચરણ કર્યું. તો શું હું અશનરહિતપણે તેટલો કાળ રહેવાને સમર્થ છું કે નહીં? એ પ્રમાણે પાંચ માંસ આદિ ચાવત્ નમસ્કાર સહિત તે પ્રમાણે ભાવના કરે. છેલ્લે ચિંતવે કે હું કો તપ કરીશ? - x− x - એ પ્રમાણે ઉક્ત અર્થનો અનુવાદ કરી શેષ સામાચારી કહી. પછી તે તપ સ્વીકારીને સિદ્ધોની ત્રણ સ્તુતિ રૂપ સ્તવના કરે. પછી જ્યાં ચૈત્ય હોય ત્યાં તેની વંદના કરે. - હવે ઉપસંહાર કહે છે . Page #521 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ સૂઝ - ૧૦૫૮ - સંક્ષેપમાં આ સામાચારી કહી છે. તેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. • તેમ હું કહું છું. • વિવેચન - ૧૦૫૮ - આ અનંતર કહેલ સામાયારી - દશભેદે, ઓધ રૂપે અને પદવિભાગ રૂપ કે જે અહીં કહેલ નથી. કેમકે આ ધર્મકથાનુયોગ છે. તે સામાચારી છેદ - સૂત્ર અંતર્ગતત્વથી છે. સંક્ષેપથી તેની વ્યાખ્યા કરી છે. અહીં આદરના જણાવવાને માટે સમાચારીનું ફળ કહે છે - આ સામાચારીને સેવીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા છે. - x x x મુનિ દીપરત્નસાગરે ફરેલ. અધ્યયન - ૨૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૬ ૯ : અધ્ય. ર૩ ભૂમિકા છે આધ્યયન - ૨૭ “ખલંકીય” છે. છવ્વીસમું અધ્યયન કહ્યું, હવે સત્તાવીસમું કહે છે તેને આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં સામાચારી કહી. તે અશઠપણે જ પાળવી શક્ય છે. તેના વિપક્ષરૂપ શઠતા જ્ઞાન અને તેના વિવેકથી જ આ જણાય છે, તે આશયથી દષ્ટાંત વડે શઠતા સ્વરૂપ નિરૂપણ દ્વારથી અશઠતા જ આના વડે જણાવી દે છે, તે સંબંધે આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગ દ્વારા પ્રરૂપણા પૂર્વવત્ યાવત નામ નિષ્પન્ન નિક્ષેપે ખલંકીય” એ નામ છે, તેથી “ખલુંક' શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૩૯૧, ૪૯૨ + વિવેચન - ખલુંક' શબ્દનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે. યાવત જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત ત્રણ ભેદોનો આગમથી કહેલા છે. વિશેષ એ કે બળદના ગ્રહણથી અશ્વ આદિ પણ દૃષ્ટાંતમાં સમજી લેવા. બળદ આદિમાં ગળીયો બળદ આદિ લેવા, તે દ્રવ્યથી ખલુંક, તે સર્વે અથમાં પ્રતિકૂળ છે. ભાવથી જ્ઞાનાદિમાં ખલુંક લેવા. તવ્યતિરિક્ત કહે છે - • નિયુક્તિ - ૪૯૩ થી ૪૫ + વિવેચન - અવદારે અર્થાત ગાડાનો કે સ્વામીનો વિનાશ કરે, ઉત્રક - જે કંઈપણ જોઈને ત્રાસ પામે, યોત્રબ્યુગનો વિનાશ કરે છે. તથા તોત્ર - પ્રાજનક - તેને ભાંગે છે, ઉન્માર્ગ અને વિરૂપ માર્ગ બંનેથી જવાના સ્વભાવવાળો છે. એવો વિશેષણ વાળો તે બળદ, અશ્વ આદિ હોય છે. આ જ વાત બીજા પ્રકારે કહે છે - જે કોઈ દારુ દિ મધ્યમાં સ્થળપણાથી કુજ, તેના કઠિનપણાથી કર્કશ, અતિ નિચિત પગલપણાથી ગુટક, તેથી જ દુખે કરીને નમાવવા શક્ય હોય તે કરીસ્કાષ્ઠવત, તે દ્રવ્યોમાં ખલુંક - અનુજુપણાથી ખલુંક, વિશિષ્ટ કૌટિલ્યયોગથી કુટિલ, ગાંઠો વડે વ્યાપ્ત છે. આજ વાત દષ્ટાંતથી કહે છે - ઘણો કાળ પણ વક અને અવધારમ ફળપણાથી વક જ થાય છે, કદાપી બાજુ ભાવને અનુભવતા નથી. એક સ્વરૂપથી સરળ નથી, બીજે તેના કોઈ કાર્યમાં અનુપયોગથી કોઈ વડે અનજુ કરાય છે. કરમર્દી તેવું લાકડું, ગજકુશ માફક વકપણાથી વૃત છે. અનેક પ્રકારે વ્યખલુંકનું અભિધાન છે. - -. હવે સર્વ અર્થમાં ભાવથી ખલુંકને બતાવતા કહે છે - • નિર્યુક્તિ - ૪૯૬ - વિવેચન - દંશમશક સમાન - તુલ્ય, તે પણ જાતિ આદિથી તેની જેમ જ કરડે છે. જકા કપિકચ્છક સમાન જે શિષ્યો છે, તે દોષગ્રાહીતાથી અપ્રસ્તુત પૃચ્છાદિથી ઉઢેજકપણાથી તેવા હોય છે. જેમ વીંછી કાંટા વડે વધે છે, તેમ જે શિષ્યો ગુરુને વચનકંટક વડે વિંધે છે. તે આવા પ્રકારના ભાવખાંક કહેવાય છે. તીક્ષ્ણ - અસહિષ્ણુ, મૃદુ - આળસથી કાર્ય, કારણ પ્રત્યે અદક્ષ, ચંડ - કોપપણાથી, માઈવિકા • સો વખત ગુરુ વડે પ્રેરાયા છતાં સભ્યનું અનુષ્ઠાન પ્રત્યે ન પ્રવર્તે છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વળી બીજું જે કોઈ ગુરુ- આચાર્યાદિથી ફુલવાલક માફક પ્રતિકુળ છે, શબલ ચાસ્ત્રિના યોગવાળા છે, ગુરુ આદિને અસમાધિ કરાવનાર છે. તેથી જ તે પાપી કલહ કરવાના સ્વભાવવાળા છે, સદનુષ્ઠાન પ્રતિ પ્રેરવા છતાં લડવાને ઉભા થઈ જાય છે, તેઓ સર્વાના શાસનમાં “ખલુંક' જ કહેવાય છે. તથા પિશન છે. તેથી જ બીજાને ઉપતાપ કરે છે, વિશ્વસ્ત લોકોએ કહેલ રહસ્યનો ભેદ કરે છે, બીજાનો કોઈને કોઈ પ્રકાર અભિભાવ - પરાભવ કરે છે. યતિકૃત્યોથી કંટાળી ગયેલા છે અથવા જે ઉપદેશવાક્ય રૂપથી નિર્ગત છે તેવા નિર્વચનીય છે, તેથી માયાવી છે. તેમને સર્વજ્ઞના શાસનમાં શઠ કહેલા છે. આવા ખલુંકો હોય છે. • નિર્યુક્તિ - ૪૯૯ - તેથી આવા દોષવાળા ખલુંક ભાવને છોડીને બુદ્ધિમાન પુરુષ કે સ્ત્રીએ વર્તવું જોઈએ. મતિ-બુદ્ધિ વડે સળ ભાવવાળા થવું જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સબને કહે છે - • સૂત્ર - ૧૦૫૯ - ગાર્સ મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગુણોથી યુક્ત હતા, ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જોડેલા હતા. • વિવેચન - ૧૦૫૯ - ધર્મમાં અસ્થિરને સ્થિર કરે છે તે સ્થવિર, nણ - ગણ સમૂહને ધારણ કરે છે • આત્મામાં અવસ્થાપિત કરે છે, તે ગણધર. ગાર્ચ - ગર્ગ ગોત્રમાં થયેલ, મુનિ - સર્વસાવધવિરતિને જાણનાર, વિશારદ - સર્વ શાસ્ત્રોમાં કે સંગ્રહ- ઉપગ્રહમાં, અફીણ - આચાર્યના ગુણોથી કે આચાર, શ્રત સંપદા વડે વ્યાસ. ગષ્ટાભાવ - આયાર્યપણામાં સ્થિત. સામાથિ - સમાધાન તે બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સમાધિ, જેના ઉપયોગથી સ્વાધ્ય થાય છે. ભાવ સમાધિ તે જ્ઞાનાદિ, તેના ઉપયોગની અનુપમ સ્વાધ્યયોગથી થાય. તેથી અહીં ભાવ સમાધિ ગ્રહણ કરેલ છે. તેથી સમાધિ કર્મોદયથી ત્રુટિતને પણ તે શિષ્યો સંઘટ્ટ કરે છે. સમાધિને ધારણ કરીને આ શિષ્યોને ઉપદેશ કરે છે. તે કહે છે - • સૂત્ર - ૧૦૬૦ - વાહનને સમ્યફ વહન કરનાર બળદ જેમ કાંતારને સુખપૂર્વક પાર કરે છે. તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે, વિવેચન - ૧૦૬૦ - જેના વડે ભાર વહન કરાય તે ગાડું, તેમાં જોડેલ જાણવો. સમ્યક પ્રવર્તમાન, આગળ ખલુંકનું ગ્રહણ કરવાનું હોવાથી અહીં વિનીત બળદ. આદિ લીધા. વાહક અરણ્યને સુખપૂર્વક સ્વયં જ અતિક્રમે છે- પાર કરે છે. આ દષ્ટાંત છે. તેનો ઉપનય છે • સંયમ વ્યાપારમાં પ્રવર્તમાન આચાદિથી પ્રવર્તકને સંસાર સ્વયં અતિકમિત થાય છે. આ યોગવહનની અશઠતા છે. તે જ પૂર્વે અધ્યયનના અર્થપણાથી ઉપવર્ણિત છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧૦૬૦ તે ફળ કથન દ્વારથી આના વડે કહેલ છે, તેમ વિચારવું. એ પ્રમાણે આ અશઠતાને સેવીને કઈ રીતે જ્ઞાનાદિ સમાધિ - વાળા શિષ્યો થાય, એ રીતે તેમના ગુણોને જણાવીને વિપક્ષે - X... શઠતા દોષો પણ કહેવા જોઈએ. તે કુશિષ્યના સ્વરૂપને જણાવીને જ બતાવવું શક્ય છે. તેના દોષદુષ્ટત્વને જણાવવા દષ્ટાંત વર્ણન કહે છે - • સૂત્ર - ૧૦૬૧ થી ૧૦૬૫ - (૧૦૬૧) જે ખલુંક બળદોને છેતરે છે. તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તુટી જાય છે. (૧૦૬ર) તે સુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વિશે છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજે ઉન્માર્ગે ચાલવા લાગે છે. (૧૦૬૩) કોઈ માર્ગના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સુઈ જાય છે, કોઈ કુદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ સઠ તરુણ ગાયની પાછળ દોડે છે. (૧૦૬૪) કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપણે ચાલ્યો જાય છે. ફોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે. (૧૦૬૫) કોઈ બળદ સાસને છેદી નાંખે છે, કોઈ દુદા સૂપને તોડી નાંખે છે અને -સું અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે. • વિવેચન - ૧૦૬૧ થી ૧૦૬૫ ધર્મકથા અનુયોગપણાથી આના પહેલાં સૂત્રમાં ગર્ગ નામક આચાર્ય, કેટલાંક કુશિષ્યો વડે ભગ્ન સમાધિ થઈ આત્માની સમાધિને પ્રતિસંધિત કરે છે. બીજા સત્રમાં વહન કરાતા એવા વિનીત બળદ આદિ જે રીતે અરણ્યને પસાર કરી દે છે, તેમ યોગ્ય શિષ્યો - કૃત્યોમાં પ્રવર્તાવતા સંસાર પાર કરી દે છે. તેની વિનીતતાના દર્શનથી વિશેષથી સમાધિનો સંભવ થાય, એવો ભાવ છે. આ પ્રમાણે આત્માની સમાધિના પ્રતિસંધાનને માટે વિનીતનું સ્વરૂપ બનાવીને, તે જ અવિનીતના સ્વરૂપની ભાવના કરતા “ખલુંક’ આદિ બાર સૂત્રો કહે છે. ખલુંક - જે કોઈ બળદને વહન માટે જોડે છે, તે કઈ રીતે? તે કહે છે - બળદને વિશેષથી તાડન કરતાં શ્રમને પામે છે, ક્લેશ પામે છે. તેથી જચિત્ત ઉદ્વેગ રૂપ અસમાધિને વેદે છે. જેમાં ખાંકને જોડેલ છે. તે પ્રાજનકનો અતિ તાડનથી ભંગ થાય છે. તે અતિરુષ્ટ થઈને જે કરે છે, તે કહે છે - કોઈના પુંછડાને કાપી નાંખે છે, કોઈના ગળામાં પરોણી ઘોંચે છે ઉપલક્ષણથી અશ્લીલ ભાષણાદિ કહે છે. • • * કોઈ બળદ સમિલા- ચુગરંધ્ર કીલિકાને ભાંગી નાંખે છે. કોઈ વળી તે સમિલાને ભાંગ્યા વિના ઉન્માર્ગે ચાલવા લાગે છે. કોઈ બળદ વળી પાર્શ્વથી - શરીરનો એક ભાગ, પડખુ, તેનાથી ભૂમિ ઉપર પડે છે. કોઈ બળદ બેસી જાય છે ઇત્યાદિ સૂત્રાર્થથી જાણી લેવું. કોઈ તરુણ ગાય સામે દોડે છે અથવા દુષ્ટ બળદ બીજે ચાલ્યો જાય છે. કોઈ માયાવી બળદ મસ્તકથી પડે છે. અર્થાત અતિ નિસ્સહની જેમ પોતાને ન દર્શાવીને જમીન ઉપર મસ્તક વડે લોટે છે. બીજો શુદ્ધ થઈને પાછળ ચાલે છે, કોઈ મરેલાની જેમ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પડ્યો રહે છે ઇત્યાદિ - X• x આ પ્રમાણે દષ્ટાંત કહીને હવે તેનો નિષ્કર્ષ યોજે છે - • સૂત્ર - ૧૦૬૬ - અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ ધૈર્યમાં કમજોર શિષ્યોને ઘર્ષયાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે. • વિવેચન - ૧૦૬૬ - ખલુંક - ઉક્ત રૂ૫ બળદ, સ્વસ્વામીને ખેદ પહોંચાડે છે અને અસમાધિને પ્રાપ્ત કરાવે છે. સમિલા ભંગ આદિ વડે દુષ્ટત્વને દેખાડે છે. જેથી ઘર્મમાં જોડેલા ચાનની માફક ભક્તિપુર પ્રાપક ધર્મયાનમાં સમ્યફ પ્રવર્તતા નથી. તેઓ ધર્માનુષ્ઠાન પ્રતિ દુર્બળ ધૃતિવાળા હોય છે. તેમના ધૃતિ દુર્બલત્વ ભાવિત કરતા કહે છે - • સૂત્ર • ૧૦૬૭ થી ૧૦૭૨ - (૧૦૬૭) કોઈ વ્યક્તિનો ગાર કરે છે, કોઈ રસનો ચારવ કરે છે. ફોઈ સાતાનો ગાર કરે છે. કોઈ દીર્ધકાળ સુધી ક્રોધ કરે છે. (૧૦૬૮) કોઈ ભિક્ષાયમાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેત અને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો - (૧૦૬૯) તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર તેમના વચનોની પ્રતિકૂળ આચરણ કરે છે. ' (૧૯૭૦) ભિક્ષા કાને કોઈ શિષ્ય ગૃહસ્વામિની વિશે કહે છે - “તેણી મને જાણતી નથી, તેણી મને આપશે નહીં.” હું માનું છું કે તે ઘેરી બહાર ગઈ હશે, તેથી કોઈ બીજી સાધુ ભલે જાય. (૧૦૭૧) કોઈ પ્રયોજનથી મોકલાતા તેઓ કાર્ય ક્યા વિના પાછા આવે છે, ચારે તરફ ભટકે છે, ગુરુ આજ્ઞાને રાજáષ્ટિ માની મુખ ઉપર ભ્રકુટી ચડાવી દે છે. (૨૦૨) જેમ પાંખો આવતા કંસ વિભિન્ન દિશામાં ઉડી જાય છે, તેમજ શિક્ષિત અને દિક્ષિત કરાયેલા, ભોજન-પાનથી પોષિત કરાયેલા કુશિષ્ય અન્યત્ર ચાલ્યા જાય છે. • વિવેચન - ૧૦૬ થી ૧૦ર - ઋદ્ધિ વડે ગૌરવ - અદ્ધિમાન શ્રાવકો માર વશમાં થયેલા છે, તેમ વિચારે. ઉપકરણાદિ આત્મ બહુમાનરૂપ અદ્ધિ ગૌરવ જેમને છે તે ઋદ્ધિ ગૌરવિક. ગુરુના નિયોગથી પ્રવર્તતા નથી, મારે તેનાથી શું? બીજા કોઈ રસ ગારવ - મધુસદિમાં વૃદ્ધ હોય તે બાળ, ગ્લાન આદિને સમુચિત આહાર-દાનમાં કે તપોનુષ્ઠાનાદિમાં પ્રવર્તતા નથી. સાનાગરવવાળા કોઈ સુખમાં પ્રતિબદ્ધ થઈ. અપ્રતિબદ્ધ વિહારદિમાં પ્રવર્તવા સમર્થ થતા નથી. કોઈ લાંબો કાળ ક્રોધ કરનાર કૃત્યોમાં પ્રવર્તતો નથી. ભિક્ષામાં આળસ કરનારો કોઈ, વિચરવા ઈચ્છતો નથી. કોઈ અપમાન ભીરુ ભિક્ષા માટે ભ્રમણ કરવા છતાં જે-તે ઘરોમાં પ્રવેશવા ઇચ્છતો નથી. - X• તે ભીરુ Page #526 -------------------------------------------------------------------------- ________________ ૨૭/૧૦૬૭ થી ૧૦૭ર ૨ ૩ ગૃહીના પ્રતિબંધથી મને કોઈ સાધુ પ્રવેશતો ન જુએ, તે રીતે પ્રવેશે છે. અહંકારવાળો કોઈ પોતાના કુગ્રહથી નમી શક્તો નથી. કોઈ શિષ્ય વળી એવા હોય કે જેને કોઈ આચાર્ય હેતુ અને કારણોથી અનુશાસિત કરે ત્યારે તે અનુશાસિત થતો શિષ્યા, તે પણ દુશિષ્ય - ગુરુના વચનની મધ્યે જ પોતાને અભિમત હોય તેને બોલવા લાગે છે. અપરાધને પ્રકર્ષથી ધારણ કરે છે. અર્થાત તેને અનુશાસિત કરતા પણ અપરાધને છોડતો નથી. અથવા આચાર્યાદિના અનુશિષ્ટ વચનોની પ્રતિકુળ વર્તે છે. - x-. કેવી રીતે પ્રતિકુળ વર્તે છે, તે કહે છે - કદાચ ગુરુ કોઈ વખતે કહે કે, હે આયુષ્યમાન ! ગ્લાનની સેવા તે મહાનિર્જરાનું સ્થાન છે, તેથી અમુક શ્રાવિકાને ત્યાં જઈને અમુક ઔષધ, આહાર આદિ લઈ આવ. તે તેણીને જાણતો હોવા છતાં વિપરીતતાથી કહેશે કે - તે શ્રાવિકા મને જાણતી નથી, તેથી તેણી મને વિવક્ષિત ઓષધ આદિ આપશે નહીં - x x- અથવા તેણી ઘેરથી નીકળી ગઈ હશે, એમ હું માનું છું, તેમ કહે. અથવા મારા સિવાયના સાધુને આ કાર્ય માટે મોકલો. શું હું એક જ સાધુ અહીં છું? વળી બીજા કોઈને તેવા કોઈ પ્રયોજનથી મોકલાય. તે કાર્ય પૂરું કરે નહીં ત્યારે તેને પૂછવામાં આવે તો તે વાતને છુપાવે, અલાપ કરે •x x- આવા દુષ્ટ શિષ્યો બધી દિશામાં ભટકે છે. પણ ગરની પાસે કદાપી રહેતા નથી, જેથી કોઈ દિ' ગુરૂ કંઈ કાર્ય ન સોંપે. કોઈ વળી તેને સોંપાયેલ કાર્યને રાજાની હઠથી પ્રવતવિલ કાર્ય જેવું માનતો, આવેશમાં ભ્રકુટી ચડાવીને મોઢું બગાડે છે. આ અત્યંત દુષ્ટતા જણાવે છે. કોઈને વળી સ્વયં દીક્ષિત અને શિક્ષિત કરેલા હોય, ભોજન અને પાન વડે પોષ્યા હોય, તો પણ જેમ હંસો, પાંખ આવતા બીજા દેશમાં ચાલ્યા જાય છે, તેમ તે સાધુ ઇચ્છા મુજબ વિચરણ કરતો થાય છે. - Xx- આ પ્રમાણે ખલુંકની જેમ દુષ્ટ શિષ્ય, પોતાના સ્વામીને અધિક કલેશ ઉત્પન્ન કરાવનાર થાય છે. હવે તેનાથી ખેદિત આચાર્ય શું કરે? • સૂત્ર • ૧૦૩, ૧૦૧૪ - (૧૦૭૩) અવિનિત શિષ્યોથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે - મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે. (૧૦૭૪) જેમ ગળીયા ગર્દભ હોય, તે જ મારા આ હિસ્સો છે, એમ વિચારી ગગચાએ તે ચાળ ગધેડા જેવા શિષ્યોને છોડીને દઢતાથી તપ સાધનાને સ્વીકારી લીધી. • વિવેચન - ૧૦૩, ૧૦૩૪ • ખેદથી અસમાધિના સંભવ પછી સારથીની જેમ આલિત પ્રવર્તકપણાથી આચાર્ય વિચારે છે – સારથિ એટલે તે ગર્ગાચાર્ય ખલુંક - દુશિષ્યોથી ખેદ પામીને, તે દુષ્ટ બળવત્ અનેક વખત પ્રેરણા કરાયા છતાં સન્માર્ગે ન જતાં શિષ્યો ગુરુને શ્રમના હેતુ રૂપ જ થાય છે અથવા મારુ આલોક કે પરલોકનું પ્રયોજન સિદ્ધ થતું નથી. કોના વડે? Page #527 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ દુષ્ટ શિષ્યોથી. મારો આત્મા સદાય છે. - - તેથી તેમનો ત્યાગ કરવો જ મારે માટે શ્રેષ્ઠ છે. પ્રેરણા કરવામાં આચાર્ય સ્વકૃત્ય પણ કેમ કરી શક્તા નથી? તે કહે છે. | મારા શિષ્ય તો ગાળીયા ગધેડા જેવા છે. અહીં ગધેડાનું ગ્રહણ અતિ કુત્સા બતાવવા માટે છે. તેઓ પણ સ્વરૂપથી અતિ પ્રેરણા કરાતાં જ પ્રવર્તે છે. તેમને પ્રેરવામાં જ કાળ પસાર થઈ જાય છે. તેથી તે ગળીયા ગધેડા જેવા દુઃશિષ્યોનો ત્યાગ કરીને, તેમના અનુશાસનરૂપ પલિમંથના ત્યાગથી ગર્ગ નામક ગુરુએ અનશનાદિને દઢ પણે સ્વીકારે છે. ત્યાર પછી તે આચાર્ય કેવા થઈને, શું કરે છે? • સૂત્ર - ૧૦૫ - તે મૃદુ માઈલસંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલ સંપન્ન મહાન આત્માં ગર્મ પૂરી ઉપર વિસરવા લાગ્યા. - તેમ હું કહું છું. વિવેચન - ૧૦૭૫ - મૃદુ : બહિવૃત્તિથી વિનયવાન, માર્દવ સંપન્ન - અંતઃકરણથી પણ વિનયવાન. કુશિષ્યની સાથે મૃદુ હોવા છતાં સ્વરૂપથી અમૃદુ જ રહે છે. તેથી જ ગંભીર, સુષુ ચિત્ત સમાધિવાળા, અપ્રતિબદ્ધ વિહારથી પૃથ્વી ઉપર વિચરે છે. - *- અહીં ખલુંકતા જ ગુરુને માટે દોષ હેતુ પણે થાય છે, તેના ત્યાગથી અશઠતા જ સેવવી તે અધ્યયનનું તાત્પર્ય છે. | મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ર૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #528 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૮ ભૂમિકા અધ્યયન ૨૮ - - મોક્ષમાર્ગ-ગતિ' X X X ૦ અધ્યયન - ૨૭મું કહ્યું, હવે ૨૮મું આરંભે છે. તેનો આ સંબંધ છે. અનંતર અધ્યયનમાં અશઠપણાથી સામાચારી પાળવાનું શક્ય છે, તેમને બતાવ્યા. અહીં તેમાં રહેલાંને મોક્ષમાર્ગગતિની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવતું આ અધ્યયન આરંભીએ છીએ. આના અનુયોગ દ્વાર પૂર્વવત્ કહીને યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપામાં આ ‘મોક્ષ માર્ગગતિ’ નામ છે, તેથી મોક્ષ, માર્ગ, ગતિનો નિક્ષેપો કહે છે - ૭૫ • નિયુક્તિ ૫૦૦ થી ૫૫ - વિવેચન - મોક્ષનો નિક્ષેપો ચાર પ્રકારે છે. નામ આદિ ભેદથી. તેમાં નોઆગમથી મોક્ષ દ્રવ્યના જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત ત્રણ ભેદ કહ્યા. બેડી વગેરેથી દ્રવ્ય મોક્ષ, ભાવથી મોક્ષ તે આઠ પ્રકારના કર્મોથી રહિતને જાણવો. એ પ્રમાણે માર્ગનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદથી છે, જેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય માર્ગ તે જળમાર્ગ, સ્થળ માર્ગ આદિ છે. ભાવથી માર્ગ તે જ્ઞાન, દર્શન, તપ, ચારિત્ર ગુણો જાણવા. ગતિનો નિક્ષેપ પણ નામાદિ ચાર ભેદે છે. તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય ગતિ પુદ્ગલાદિની છે. ભાવમાં પાંચ પ્રકારની છે તેમાં મોક્ષગતિનો અત્રે અધિકાર છે. ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે - તદ્બતિરિક્ત દ્રવ્ય મોક્ષ તે બેડી કે કારાગૃહ આદિથી જાણવો, જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મો વડે મુક્ત, તે ભાવથી મોક્ષ જાણવો. કથંચિત્ દ્રવ્ય પર્યાયના અનન્યત્વને જણાવવા માટે આ કહેલ છે. અન્યથા ક્ષાયિક ભાવ જ આત્માનું મુક્તત્વ લક્ષણ મોક્ષ કહેલ છે. - * X - * - * - ના જ એકાંતિક આત્યંતિકપણાથી તાત્વિક શબ્દત્વથી ભાવ મોક્ષત્વ છે. આનાથી જે વિપરીત હોય તે દ્રવ્ય મોક્ષત્વ છે. માટે બંનેને અલગ જાણવા. તદ્રવ્ય વ્યતિરિક્ત જળ, સ્થળ આદિ તે દ્રવ્ય માર્ગ જાણવા. ભાવમાં જ્ઞાનાદિ ગુણો જીવ પર્યાયપણાથી મુક્તિપદ ને અપવવાના નિમિત્તપણાથી ભાવ માર્ગ કહ્યો. સૂત્ર પણાથી તદ્ દ્રવ્ય વ્યતિરિક્ત તે પુઞ્લાદિની દ્રવ્ય ગતિ છે. આદિ શબ્દથી જીવની ગતિ પણ કહેવી. આનું દ્રવ્યત્વ દ્રવ્ય પ્રાધાન્ય વિવક્ષાથી છે. અન્યથા પુદ્ગલાદિ પર્યાયપણાથી ગતિની ભાવ રૂપતા જ છે. અથવા દ્રવ્યની ગતિ તે દ્રવ્ય ગતિ. ભાવમાં પાંચ પ્રકારે, તે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ તથા મોક્ષ ગતિના ભેદથી છે. તેમાં અહીં મોક્ષગતિથી અધિકાર છે. હવે જે રીતે આનું ‘મોક્ષમાર્ગમતિ” નામ છે, તે દર્શાવે છે - · નિયુક્તિ - ૫૦૬ + વિવેચન - જેથી આ અધ્યયનમાં મોક્ષ, માર્ગ અને ગતિ વર્ણવવામાં આવેલ છે, તેથી આ અધ્યયનને ‘મોક્ષ માર્ગ ગતિ' અધ્યયન કહેલ છે. મોક્ષ - પ્રાપ્તિપણાથી, માર્ગ - તેને પ્રાપ્ત કરવાના ઉપાયપણાથી, ગતિ - સિદ્ધિ ગમન રૂપ, તેનું આ અધ્યયનમાં પ્રરૂપણ Page #529 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયચન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ છે, તેથી આ અધ્યયનને “મોક્ષમાર્ગગતિ' નામક અધ્યયન જાણવું. નામ નિક્ષેપો કહ્યો. હવે સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈશે. એ સૂત્ર આ છે - • સૂત્ર - ૧૦૬ - જ્ઞાનાદિ ચાર કારણોથી યુક્ત, જ્ઞાન-દર્શન લક્ષણ સ્વરૂપ, જિનભાષિત, સમ્યફ મોક્ષમાર્ગની ગતિને સાંભળો. • વિવેચન - ૧૦૭૬ - મોક્ષ - આઠ પ્રકારના કર્મનો ઉચ્છેદ, તેનો માર્ગ- ઉક્ત સ્વરૂપ, તેથી ગતિ, તે મોક્ષમાર્ગગતિ તીર્થકરે કહેલ તેને અવિત સાંભળો. તે કહેવાનારા ચાર કારણોથી સંયુક્ત છે. આ ચાર કારણો કર્મક્ષય રૂપ મોક્ષના જ છે, ગતિ તેની પછી ભાવિત છે, તો તેમાં કોઈ વિરોધ ન આવે તેવી શંકાનો ઉત્તર આપે છે - વ્યવહારથી કારણ અને કારણનું કારણ કહેવાથી આદોષ છે - x x x- તેવા ચાર કારણો છે, જેનું લક્ષણ જ્ઞાન અને દર્શન છે. તેનાથી અવશય મુક્તિ થવાની છે, તેથી તેને મૂળ કારણ રૂપે દશવિલ છે. અથવા મોક્ષ - ઉક્ત સ્વરૂપ, માર્ગ- શુદ્ધ, ગતિ- પ્રાપ્તિ. તેને જ્ઞાન - દર્શન અથ વિશેષ - સામાન્ય ઉપયોગરૂપ અસાધારણ સ્વરૂપ જેનું છે તે. • • • • હવે મોક્ષમાર્ગને કહે છે - • સૂત્ર - ૧૦૭ - વરદશ જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ બતાવેલ છે. • વિવેચન - ૧૦૩૭ - જેના વડે વસ્તુતત્ત્વ જણાયdજ્ઞાન. અને તે જ્ઞાનાવરણના ક્ષય કે ક્ષયોપશમથી સમુત્પન્ન મતિ આદિ ભેદથી સમ્યજ્ઞાન જ છે. જેમાં તત્ત્વ દેખાય છે, તે દર્શન. આ પણ સખ્ય રૂપ જ છે. તે દર્શન મોહર્નીયના ક્ષય અને ક્ષયોપશમ વડે સમુત્પાદિત, અહંત અભિહિત જીવાદિ તત્ત્વયિ લક્ષણ રૂપ શુભ ભાવ સ્વરૂપ છે. ચરે છે- જાય છે, જેના વડે મુક્તિમાં તે ચાસ્ત્રિ. આ પણ સમ્યફ રૂપ જ છે. તે ચારિત્રમોહ્નયના ક્ષયાદિથી ઉત્પન્ન સામાયિકાદિ ભેદથી સત્ ક્રિયા પ્રવૃત્તિ અને અસત્ ક્રિયા નિવૃત્તિરૂપ છે. પૂર્વ ઉપાત્ત કર્મોને ખપાવવાથી તપ - તે બાહ્ય વ્યંતર ભેદ ભિન્ન છે, અહંતુ વચનાનુસારી હોય તે જ સમ્યફ પણે ઉપાદેય છે. - x-x- આ સમુદિત પણે મુક્તિમાર્ગ છે. આ જ‘માર્ગ છે. કેમકે તે મુક્તિને પ્રાપ્ત કરાવે છે. તેને સમસ્ત વસ્તુ વ્યાપિતાથી આવ્યભિચારીતાથી જોવાના આચારવાળાએવા વરદશ તીર્થકરે કહેલ છે. અહીંચાત્રિના ભેદપણે છતાં પણ તપનું જે પૃથક ઉપાદન કર્યું તે આનો જ “પણ” પ્રતિ અસાધારણ હેતુત્વ દર્શાવવાનું છે. હવે આનું જ અનુવાદ દ્વારથી ફળને દર્શાવવા કહે છે - • સૂગ - ૧૦૮ - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આ માર્ક ઉપર આરૂઢ જીવ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૭૮ ૭ વિવેચન - ૧૦૭૮ - અનંતર કહેલા એવા માર્ગને અનુપ્રાપ્ત - આશ્રીને જીવો શોભન ગતિમાં જાય છે. જ્ઞાનાદિ મુક્તિ માર્ગ કહ્યો, તેથી તેનું સ્વરૂપ અહીં બતાવ્યું. તે તેના ભેદોના અભિધાનથી અભિહિત જ થાય છે. તેથી જ્ઞાનના ભેદ - ♦ સૂત્ર - ૧૦૭૯ - તેમાં પાંચ ભેદે જ્ઞાન છે . શ્રુત જ્ઞાન, અભિનિબોધિક જ્ઞાન, અવધિ જ્ઞાન, મનો જ્ઞાન અને કેવળ જ્ઞાન. ♦ વિવેચન ૧૦૭૯ - તેમાં - જ્ઞાનાદિમાં, જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) જે સંભળાય તે શ્રુત - શબ્દ માત્ર, તે દ્રવ્ય શ્રુત જ છે. તે શબ્દને સ્વયં સાંભળ કે બોલે અથવા પુસ્તકાદિમાં રહેલ, ચક્ષુ આદિ વડે અક્ષરો ઉપલબ્ધ થાય કે બાકીની ઇંદ્રિયોથી ગૃહીત અર્થ વિકલ્પી અક્ષર રૂપ વિજ્ઞાન ઉજાવે તે અહીં ભાવ શ્રુત, શ્રુત શબ્દથી કહેલ છે. (૨) અભિમુખ યોગ્ય દેશ અવસ્થિત વસ્તુની અપેક્ષાથી નિયત સ્વ સ્વ વિષયના પરિચ્છેદકપણાથી અવબોધ તે અભિનિ બોધ. તે જ આભિનિબોધિક જ્ઞાન, - (૩) અવધિ - અવ શબ્દ અધ અર્થમાં છે. તેથી અધસ્તાત - નીચે નીચે જાય છે. તે અઘોઘો અથવા અવધિ - મર્યાદા, રૂપી દ્રવ્યોમાં જ દ્રવ્યોમાં પરિચ્છેદક્તાથી પ્રવૃત્તિ રૂપ હોવાથી તેને આશ્રીને જ્ઞાન પણ અવધિ કહ્યું, જેના વડે જણાય કે જાણે છે તે જ્ઞાન. (૪) મન શબ્દથી દ્રવ્ય અને પર્યાયના કથંચિત્ ભેદથી મનોદ્રવ્યપર્યાય ગ્રહણ કરાય છે, તે સંજ્ઞી વિકલ્પ હેતુમાં જ્ઞાન, તે મનોજ્ઞાન, તેને જ મન પર્યવજ્ઞાની સાક્ષાત્ જાણે છે, બાહ્યને નહીં. (૫) કેવલ - એક અકલુષ અકલ અસાધારણ અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન, * (શંકા) નંદી આદિમાં મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહેલ છે, તો અહીં પહેલાં શ્રુતજ્ઞાન કેમ લીધું ? (સમાધાન) બાકીના જ્ઞાનોનું સ્વરૂપ જ્ઞાન પ્રાયઃ તેને આધીન છે, તેવું પ્રાધાન્ય જણાવવાને માટે કહેલ છે. હવે જ્ઞાન શબ્દના સંબંધી શબ્દત્વ આદિ જેમાં છે તે જ્ઞાન, તેને જણાવવાને માટે હવે કહે છે - • સૂત્ર - ૧૦૮૦ - આ પાંચ પ્રકારનું જ્ઞાન બધાં દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું જ્ઞાન છે - એ પ્રમાણે જ્ઞાનીઓએ કહેલ છે. વિવેચન - ૧૦૮૦ - અનંતરોક્ત પંચવિધ જ્ઞાન તે તે પર્યાયોમાં જાય છે તે દ્રવ્ય - જે કહેવાનાર લક્ષણરૂપ છે. ગુણ - રૂપ આદિ, પર્યાય - બધી તરફથી દ્રવ્યો અને ગુણોમાં જાય છે, અવબોધક, જ્ઞાતિ - અતિશય જ્ઞાનયુક્ત કેવલી વડે તે પર્યાય. - ૪ - ૪ - ન · Page #531 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કહેવાયેલ છે. • - • ૪ - ૪ - ૪ - આના વડે જ્ઞાનના દ્રવ્યાદિ વિષયત્વને કહ્યું. તેમાં દ્રવ્યાદિના લક્ષણો કયા છે? તે કહે છે - • સૂત્ર - ૧૭૮૧ - દ્રવ્ય, ગુણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પર્યાયોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે. • વિવેચન ૧૦૮૧ - કહેવાનાર ગુણોનો આશ્રય - આધાર જ્યાં તે રહે છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને રહે છે કે નાશ પામે છે, તે દ્રવ્ય, નાવડે “રૂપાદિ જ વસ્તુ છે, તેનાથી વ્યતિરિક્ત બીજું કંઈ નથી” એ તથાગતતા મતનું કંડન કરેલ છે. - X- x- એક દ્રવ્યમાં સ્વ આધારભૂત સ્થિત તે એકદ્રવ્યાશ્રિત. તે કોણ છે? ગુણ - રૂપ આદિ. - x x x xજેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, પર્યવ - કહેવાનાર રૂપ છે, તે દ્રવ્ય અને ગુણના આશ્રિત છે. - x x- - - - સૂત્રમાં “દ્રવ્ય ગુણોનો આશ્રય છે” એ પ્રમાણે દ્રવ્ય લક્ષણ છે. આવા લક્ષણવાળું દ્રવ્ય એક જ છે, કે તેના ભેદો પણ છે? તે વાતને કહે છે• સૂત્ર - ૧૦૮ - ધર્મ, અધમ, આકાશ, ફળ, યુગલ અને જીવ આ છ દ્રવ્ય રૂપ લોક વરદશી જિનેશ્વરોએ કહેલ છે. • વિવેચન - ૧૦૮૨ - ધર્મ - ધર્માસ્તિકાય, અધર્મ - અધમસ્તિકાય, આકાશ -- આકાશાસ્તિકાય, કાલ - અદ્ધા સમય રૂપ, પુગલ - પુદ્ગલાસ્તિકાય, જીવ - જીવાસ્તિકાય, આ દ્રવ્યો છે. પ્રસંગથી લોકસ્વરૂપ પણ કહેલ છે. સામાન્યથી લોકનું આ પ્રમાણેનું સ્વરૂપ છે. શો અર્થ છે? અનંતરોક્ત છ દ્રવ્યરૂપ લોક છે. કહ્યું છે કે - દ્રવ્યો સહિત તે લોક છે, તેનાથી વિપરીત તે આલોક છે. ધમદિના આ જ ભેદો છે કે બીજા પણ છે? તે કહે છે - ૦ સુઝ - ૧૦૮૩ - ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક છે. કાળ, પદગલ અને જીવ એ ત્રણે દ્રવ્ય અનંત અનંત છે. • વિવેચન - ૧0૮૩ - ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય તે સંખ્યામાં એક-એક જ છે એ પ્રમાણે તીર્થકરે કહેલ છે, તો શું “કાળ' આદિ દ્રવ્ય પણ એ પ્રમાણે જ છે? તે અનંત સુખાક છે, કેમકે તેના સ્વગત ભેદો અનંત છે. કાળ, પુગલ અને જીવો અનંત છે. કાળની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાથી છે. આના પરસ્પર નિબંધન લક્ષણ ભેદો કહે છે - Page #532 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૮૪ થી ૧૦૮૦ સૂત્ર - ૧૭૮૪ થી ૧૦૮૭ - (૧૦૮૪) ગતિ ધર્મનું લક્ષણ છે, સાધમ સ્થિતિ લક્ષણ છે. સને દ્રવ્યોનું ભાજન અવગાહ લક્ષણ આકાશ છે. (૧૦૮) વર્તનમાં ફાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે, જે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી ઓળખાય છે. (૧૦૮૬) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. (૧૦૮) શબ્દ, અંધકાર, ઉધોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ યુગલના લક્ષણ છે. • વિવેચન - ૧૦૮ થી ૧૦૮૭ - ગમન એટલે ગતિ, દેશાંતર પ્રાપ્તિ, જેના વડે લક્ષ્ય કરાય તે લક્ષણ, ગતિ જેનું લક્ષણ છે તે ધમસ્તિકાય છે.• x x x x- તથા અથર્મ- અધમસ્તિકાયનું લક્ષણ સ્થિતિ - સ્થાન આથતુ ગતિ નિવૃત્તિ છે. તે જ સ્થિતિ પરિણત જીવ અને પુગલોને સ્થિતલક્ષણ કાર્ય પ્રતિ અપેક્ષા કારણત્વથી વ્યાપારીત કરાય છે, તેથી તેનાથી લક્ષ્ય કરાય છે. તેમ કહ્યું. - x x x- - *- ભાજન - આધાર, જીવ આદિ સર્વે દ્રવ્યોનો આધાર આકાશ છે. તેથી અવગાહ દાન એ આકાશનું લક્ષણ છે. તે અવગાહના માટે પ્રવૃત્તિને આલંબન રૂપ છે. આના વડે આકાશનું અવગાહ કારણવ કહ્યું. - - - - ૪- -. જે વર્તે છે - ભવો થાય છે, તે રૂપથી તેના પ્રત્યે પ્રયોજકત્વ તે વર્ણના. તે લક્ષણ - ચિહ્ન છે, કોનું? કાળનું. અહીં એવું કહેવા માંગે છે કે જે આ શીતવાય, આપ આદિ ઋતુ વિભાગથી થાય છે. - - - - સર્વથા વર્તના વડે લક્ષ્યમાણત્વથી આ કાળ છે તેમ જાણવું. જીવ - તેનું લક્ષણ ઉપયોગ છે, તે મતિ જ્ઞાનાદિ રૂપ ઉપયોગી છે. તે સ્વસંવિદિત જ હોય, તેને અનુભવતો રૂપ આદિના અનુભવરૂપ ઘટ આદિની જેમ જીવનું લક્ષ્ય કરાય છે. તેથી ઉપયોગને લક્ષણ કહે છે. આનો વિસ્તાર અહીં પણ કરાયો છે, અન્યત્ર પણ કરાયેલ છે, તેથી ફરી તેનો વિસ્તાર કરતા નથી. તેથી જ વિશેષગ્રાહી રૂપ જ્ઞાન વડે સામાન્યગ્રાહી દર્શન પડે, સુખ - આહાદ રૂપથી, દુઃખ - તેનાથી વિપરીત રૂપને અનુક્રમે લક્ષ્ય કરે છે. સજીવોમાં કદાચિત જ્ઞાનાદિ ઉપલબ્ધ થતાં નથી. હવે શિષ્યોના દઢતર સંસ્કારને માટે ઉત્તલક્ષણ સિવાયના બીજા લક્ષણો (જીવના) કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યંતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન સામર્થ્ય લક્ષણ ઉપયોગ - અવહિતત્વ છે. આ જ્ઞાનાદિ તે જીવના લક્ષણ છે. આના વડે જ જીવ અનન્ય સાધારણપણાથી ઓળખાવાય છે. આ પ્રમાણે જીવલક્ષણ કહીને પુદ્ગલ લક્ષણ કહે છે - શબ્દ - ધ્વનિ, અંધકાર, ઉધોત- રત્નાદિ પ્રકાશ, પ્રભા - ચંદ્રાદિની દીધિતિ, છાયા, આતપ - સૂર્ય બિંબિ જનિત ઉષ્ણપ્રકાશ. વર્ણ - નીલ આદિ, રસ - તિક્ત આદિ, ગંધ સુરભિ આદિ, સ્પર્શ - શીત આદિ - 1- આ બધાં વડે તેના લક્ષ્યપણાથી Page #533 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ તેને પુદ્ગલના લક્ષણો કહેલ છે. પૌલિક છે. પ્રતિઘાત વિધાયિત્વ આદિથી આનો મૂર્તિભાવ છે. અંધકાર અને ઉધોતાદિનું પીગલિકત્વ ચક્ષુના વિજ્ઞાન વિષયવંશી છે. જે પૌલિક નથી તે ચક્ષુ વિજ્ઞાનનો વિષય પણ થતો નથી, જેમકે - આત્મા આદિ. અંધકાર - તે આ લોકનો અભાવ, તે પણ ચક્ષુ વિજ્ઞાનનો વિષય છે - X- ૪૧ - એ પ્રમાણે છાયા અને આતપ પણ પીગલિક વસ્તુત્વ જામવું. આ બંનેનું સ્પર્શન ગ્રાહ્યત્વથી પૌલિકત્વ છે. • • x• વર્ણ આદિનું પૌદ્ગલિકત્વ તો પ્રસિદ્ધ જ છે. આના વડે દ્રવ્ય લક્ષણ કર્યું. હવે પર્યાય લક્ષણ કહે છે - • સૂત્ર • ૧૦૮૮ - એકત્વ, પૃથકત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ. સા વયના લક્ષણ છે. • વિવેચન - ૧૦૮૮ - એકનો ભાવ તે એકત્વ-ભિન્ન એવા પરમાણુ આદિમાં પણ જે આ ઘટ આદિ એક છે. એવી પ્રતીતિ હેતુ સામાન્ય પરિણતિરૂપ. પૃથકત્વ- આ અમારાથી પૃથક છે, એવો પ્રત્યય ઉપનિબંધન, સંખ્યા - જે એક, બે, ત્રણ ઇત્યાદિ પ્રતીતિ કરાવે, જેના વડે આકાર વિશેષ રચાય તે સંસ્થાના - પરિમંડલ ઇત્યાદિ. સંયોગ - આ આંગળીઓનો સંયોગ છે. ઇત્યાદિ વ્યપદેશ, વિભાગ - આ આનાથી વિભક્ત છે તે બુદ્ધિ હેતુ. ચ શબ્દશીન કહેવાયેલાવવા, જૂના આદિ પર્યાયિનો ઉપલક્ષક છે. લક્ષાણ - અસાધારણરૂપ. - x - = - ૪ - આ રીતે સ્વરૂપથી અને વિષયથી જ્ઞાનને જણાવીને દર્શનને કહે છે. • સૂત્ર - ૧૦૮૯, ૧૦૯૦ - જીવ, જીવ, બંધ, પુષ્ય, પાપ, અન્નવ, સંવર, નિશ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આમ તવ્ય સ્વરૂપ ભાવોના સદ્દભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક અદા છે. તે સંખ્યા કહેવાય છે. • વિવેચન - ૧૦૮૯, ૧૦૯૦ - (૧) જીવ - ઉક્ત લક્ષણ રૂપ, (૨) અજીવ - ધમસ્તિકાસાદિ, (૩) બંધ- જીવ અને કર્મનો અત્યંત સંશ્લેષ, (૪) પુન્ય - શુભ પ્રકૃતિ રૂપ, (૫) પાપ • અશુભ પ્રકૃતિ રૂપ. (૬) શ્વવ• કર્મોનું આવવું તે, કર્મ ઉપાદાનાના હેતુ - હિંસા આદિ. (૭) સંવર સંવવું તે, ગુતિ આદિ વડે આશ્રવ નિરોધ. (૮) નિર્જરા - વિપાકથી તપથી કમનું ખરી જવું. (૯) મોક્ષ - સંપૂર્ણ કર્મ ક્ષય કરીને પોતાના આત્મામાં અવસ્થાન કર્યું. આ અનંતરોક્તતથ્ય- અવિતથનિરપ સરિત વૃત્તિ છે. આના વિશે સૂયગડાંગ આગમમાં વિસ્તાર કરેલ છે. “નવ'ની સંખ્યા મધ્યમ પ્રસ્થાનચી છે. સંક્ષેપની અપેક્ષાથી જીવ અને અજીવમાં જ બંધ આદિનો તાવ સંભવે છે. તેથી ' તત્વો જ થાય. વિસ્તારથી તેના ઉત્તરભેદની વિવક્ષાથી અનંતા તત્વો થાય. જો આ નવ તથ્યો છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૮૯, ૧૦૯૦ - X - તેથી શું? અનંતરોક્ત જીવાદિ સ્વરૂપોના સદ્ભાવ વિષય છે. તે અવિતય સત્તાના અભિધાયક છે. ગુરુ આદિ સંબંધી ઉપદેશને અંતઃકરણથી શ્રદ્ધા કરે. “તે પ્રમાણે છે' એવો સમ્ભાવે સ્વીકાર કરે તે સમ્યકત્વ એટલે કે દર્શન. તીર્થંકર આદિ એ ભાવ શ્રદ્ધા વિશેષેથી કહેલ છે. શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે, અને તે આ જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા છે. શ્રદ્ધાન - સમ્યકત્વ મોહનીય કર્માણુનો ક્ષય કે ક્ષયોપશમથી ઉત્પન્ન આત્મ પરિણામરૂપ છે. - * - * - * * * * · જીવાદિ સ્વરૂપ પરિજ્ઞાનના સમ્યગ્ ભાવ હેતુ આત્મ પરિણામ વિશેષ તે સમ્યક્ત્વ, પણ જ્ઞાન સ્વરૂપ જ નહીં. આ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહી, તેના ભેદો કહે છે - - X X - સૂત્ર - ૧૦૯૧ (સમ્યક્ત્વના દશ પ્રકાર છે) નિસરુચિ, ઉપદેશચિ, આજ્ઞારુચિ, સૂચિ, બીચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, અને ધર્મચિ. - * વિવેચન ૧૦૧ 1 (૧) નિસર્ગ - સ્વભાવ, તેનાથી રુચિ - તત્ત્વાભિલાષ રૂપ, તે નિસર્ગરુચિ. (૨) ઉપદેશ - ગુરુ આદિનું કથન, તેનાથી રુચિ. (૩) આજ્ઞા - સર્વજ્ઞ. (૪) સૂત્રરુચિ - આગમ વડે રુચિ (૫) બીજ - જે એક છતાં અનેકાર્થ પ્રબોધ ઉત્પાદક વચન, તેના વડે રુચિ, તે બીજ રુચિ. (૬) અભિગમ - જ્ઞાન, (૭) વિસ્તાર વ્યાસ, (૮) ક્રિયા - અનુષ્ઠાન, (૯) સંક્ષેપ - સંગ્રહ, (૧૦) ધર્મ - શ્રુતધર્માદિ, તેની-તેની રુચિ જેમકે અભિગમરુચિ, વિસ્તાર રુચિ ઇત્યાદિ. આ અર્થ સંક્ષેપથી કહ્યો, હવે વિસ્તારથી - ૧૦૯૨ થી ૧૨૦૨ - ૧ 39/6 - • સૂત્ર (૧૦૯૨) પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોઘથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવાદિ તત્વોની જે રુચિ છે તે નિસ રુચિ છે. (૧૦૯૩) જિનેશ્વર દ્વારા દેષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ સારથી વિશિષ્ટ પદાર્થોના વિષસમાં આ આમ જ છે, અન્યથા નથી' એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે “નિસર્ગ રુચિ છે. (૧૦૯૪) જે બીજા છદ્મસ્થ કે અહના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાન્ કરે છે. તે ઉપદેશચિ જાણવી. (૧૦૯૫) રાગ, દ્વેષ મોહ અને અજ્ઞાન જેના દૂર થઈ ગયા છે, તેમની આજ્ઞામાં રહેવું તે ‘આજ્ઞારુચિ’ છે. (૧૦૯૬) જે સંમ્પવિષ્ટ ને અંગબાહ્ય શ્રુતનું અવગાહન કરતો શ્રુતથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, તે “સૂત્રસિ’' જાણવી. (૧૦૯૭) જે પ્રમાણે જળમાં તેલના બિંદુ વિસ્તરે છે, તેમજ જે સમ્યકત્વ એકપદથી અનેક પદોમાં ફેલાઈ જાય છે, તે “બીજરુચિ' છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૮ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૯૮) જેણે અગિયર અંગો, પ્રકીર્ણક, દષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે “અભિગમસિ” છે, (૧૦૯૯) સમગ્ર પ્રમાણે અને નયથી જે દ્રવ્યોના બધાં ભાવોને જાણે છે, તે વિસ્તારરુચિ” છે. (૧૧૦૦) દર્શન, જ્ઞાન, ચારિઆ, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુનિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રુચિ છે, તે “ક્રિયારુચિ” છે. (૧૧૦૧) જે નિગ્રા પ્રવચનમાં કુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તqશ્રદ્ધાવાળો છે, તે સંપ રુચિ છે. (૧૧૦૨) જિનકથિત અસ્તિકા ધર્મમાં, ચુત ધર્મમાં અને ચાસ્ત્રિ ધર્મમાં શ્રદ્ધા કરે છે તે “ધર્મ ”િ જાણવો. • વિવેચન - ૧૦૯૨ થી ૧૧૦૨ - સદ્ભુત - અવિતથ, તથાવિધ અર્થ - વિષય જેનો છે, તદ્ભુત અર્થને જ્ઞાન કહે છે. - *- - *- જીવ, અજીવ ફક્ત રૂપ છે. પુન્ય અને પાપ, - - - પરોપદેશ નિરપેક્ષતાથી જાતિ સ્મરણ પ્રતિભાદિ રૂપથી સંગત મતિ તે સંમતિ. આશ્રવ, સંવર અને ચ શબ્દથી અનુક્ત એવા બંધાદિ લેવા. આ બધાંની શ્રદ્ધા કરવી તે. જે બીજા પાસે સાંભળ્યા વિના જીવાજીવાદિને જાણે તે નિસર્ગ ચિ. આ જ અર્થને ફરી સ્પષ્ટતા કહે છે. જે તીર્થંકર ઉપલબ્ધ જીવાદિ પદાથોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી અથવા નામાદિ ભેદથી ચાર પ્રકારે તેમજ છે, એમ સ્વીકારે, પરોપદેશ વિના શ્રદ્ધા કરે. • • તે નિસર્ગરચિ છે. ઉપદેશ રુચિ - અનંતરોક્ત આ જ ભાવો • જીવાદિ પદાર્થોને, બીજા દ્વારા કથિત હોય પછી શ્રદ્ધા કરે છે. બીજા કેવા એ? જે આછાતન કરે તે છઘ- ચાર ઘાતિ કર્મ. તેમાં રહે તે છદ્મસ્થ - કેવળજ્ઞાન ન પામેલ. જિન - રાગાદિની જીતે છે તે. ઉત્પન્ન કેવળ જ્ઞાન વડે તીર્થકર આદિ વડે, - - - તેમના ઉપદેશ વડે જે રુચિ તે ઉપદેશ રુચિ. આજ્ઞારુચિ - સંગ એટલે આસક્તિ, હેપ - પ્રીતિ, મોહ - બાકીની મોહનીય કર્મની પ્રકૃતિ, અજ્ઞાન - મિથ્યાજ્ઞાન રૂપ, જેના નાશ થયા છે, આ બધાંનો સર્વશા અપગત અસંભવ હોવાથી દેશથી જાણવું - x x- અવધારણ કુળપણાથી વાક્યના આજ્ઞા વડે જ રુચિ તે આજ્ઞારુચિ. સૂબરૂચિ - જે સૂત્ર અથતિ આગમ ભણીને, સૂત્ર ભણવાથી પ્રાપ્ત થાય છે તે સમન્વ. કેવા કૃતથી? આચારાદિ અંગોથી, અનંગ • પ્રવિષ્ટ ઉત્તરાધ્યયનાદિ બાહ્યથી, સૂબના હેતુપણાથી તે સૂબરૂચિ છે. બીજરુચિ - જીવાદિ એક પદથી જીવાદિ અનેક પદમાં જે વ્યાપિત થાય છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૦૯૨ થી ૧૧૦૨ 63 પ્રસરે છે, આના વડે સમ્યકત્વ રુચિ ઉપલક્ષિત, તેના અભેદ ઉપચારથી આત્મા પણ સમ્યકત્વ કહેવાય છે. ઉપચાર નિમિત્તે તે રુચિરૂપથી આત્મા વડે પ્રસરણ. કોની જેમ? તૈલબિંદુ જળમાં પ્રસરે તેમ, તત્ત્વના એક દેશમાં ઉત્પન્ન રુચિ પણ આત્મા, તથાવિધ ક્ષયોપશમના વશથી અશેષતત્ત્વોમાં રુચિમાન થાય છે. તે આવા પ્રકારે છે. તે બીજરુચિ જાણવી. જેમ બીજથી અનુક્રમે બીજા અનેક બીજો ઉત્પન્ન થાય, તેમ રુચિ, વિષયભેદથી બીજી રુચિને ઉત્પન્ન કરે છે. અભિગમરુચિ - જેના વડે શ્રુતજ્ઞાન અર્થ કરાય તે. અથવા જેના વડે શ્રુતજ્ઞાનનો અર્થ અધિગત થાય છે તે. તે શ્રુતજ્ઞાન કયું છે? આચાર આદિ અગિયાર અંગો, ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણકો, પરિકર્મ સૂત્રાદિ દૃષ્ટિવાદ. અંગત્વ છતાં દૃષ્ટિવાદનું પૃથક્ ઉપાદાન પ્રાધાન્ય જણાવવા માટે છે. વિસ્તારરુચિ - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના કર્વભાવો - એકત્વ, પૃથકત્વ આદિ સંપૂર્ણ પર્યાયો, બધાં પ્રમાણો વડે, બધાં બૈગમાદિ નયો વડે, અથવા જે નયભેદને ઇચ્છે છે, તે આ વિસ્તાર રુચિ જાણવી. વિસ્તારના વિષયપણાથી જ્ઞાનની રુચિ પણ, તે વિષયત્વથી જ્ઞાનપૂર્વિકા રુચિ. ક્રિયાયિ - દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમાં પૂર્વોક્તરૂપે, તપ - વિનયમાં, સમિતિ - ગુપ્તિમાં ક્રિયા ભાવની રુચિ અર્થાત્ દર્શાનાદિ આચાર અનુષ્ઠાનમાં જે ભાવથી રુચિ તે નિશ્ચે ક્રિયા રુચિ છે. - X - X" . સંક્ષેપચિ - બીજાના મત રૂપ કુદૃષ્ટિ જેણે અંગીકાર કરી નથી. તેને તેવો સંક્ષેપચિ જાણવો સર્વજ્ઞના શાસનમાં અકુશળ હોય. બાકીનામાં અનભિજ્ઞ હોય, કપિલાદિનું પ્રવચન અનભિગૃહિત હોય, તેથી એમ જાણવું કે જેમ તે જિનપ્રવચનમાં અનભિજ્ઞ છે, તેમ બાકીના પ્રવચનોમાં પણ અનભિજ્ઞ છે? ના નહીં. ચિલાતિપુત્રવત્ પ્રશમાદિ ત્રણપદોથી સંક્ષેપથી જ તત્ત્વરુચિને પામે છે, તે સંક્ષેપરુચિ છે. ધર્મરુચિ - ધર્માસ્તિકાય રૂપ કે અંગ પ્રવિષ્ટાદિ આગમ રૂપ અથવા સામાયિકાદિ ચારિત્ર ધર્મ તેની શ્રદ્ધા કરે. તીર્થંકરે કહેલ ધર્મની રુચિ. ધર્મ એટલે પર્યાયો અથવા ધર્મ - તે શ્રુત ધર્માદિ, તેની રુચિ. - - - કયા લિંગો વડે આ દશદે સમ્યક્ત્વ ઉત્પન્ન થયેલ છે, એ પ્રમાણે શ્રદ્ધા કરતા કહે છે કે ♦ સૂત્ર - ૧૧૦૩ - પરમાર્થને જાણવો, પરમાર્થના તત્ત્વદાની સેવા કરવી, વ્યાપન્ન દર્શન અને કુદર્શનથી દૂર રહેવું, સમ્યકત્વનું શ્રદ્ધાન છે. ૦ વિવેચન - ૧૧૦૩ - પરમાર્થ - જીવાદિ, તેમાં સંસ્તવ - ગુણ કીર્તન, તેનું સ્વરૂપ, ફરી ફરી પરિભાવના જનિત કે પરિચય તે પરમાર્થ સંસ્તવ, યથાવત્ દર્શિતપણાથી ઉપલબ્ધ જીવાદિ પરમાર્થ જેના વડે તે સુદૃષ્ટ પરમાર્થા - આચાર્ય આદિ, તેમની પર્યુપાસના, યથાશક્તિ તેમની Page #537 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ વૈયાવચ્ચ પ્રવૃત્તિ. જેનું દર્શન વિનષ્ટ થયેલ છે તે - વ્યાપન્ન દર્શન એટલે સખ્યા પામીને તથાવિધ કર્મોદયથી વમી નાંખેલ. કુત્સિત દર્શન તે કુદર્શન - શાક્ય આદિ. તેનું વર્જન - પરિહાર આના પરિહારથી સમ્યક્તનું માલિન્ય ન થાય, તે માટે સખ્યત્વની શ્રદ્ધા કરે - સ્વીકારે . જેના વડે તે સમ્યક્ત શ્રદ્ધાન. - - -. આ રીતે સખ્યત્ત્વના લિંગોને જાણીને. હવે તેનું માહાભ્ય દર્શાવતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૧૦૪, ૧૧૦૫ - ચારિત્ર સમ્યકત્વ વિના ન થાય, પણ સમ્યકત્વ સાઅિ વિના હોય કે ન હોય. સ ત્વ અને ચાસ્ત્રિ એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વ સખ્યત્વ હોવું આવશ્યક છે... સમ્યક્ત વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના અગ્નિ ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિવણ થતું નથી. • વિવેચન - ૧૧૦૪, ૧૧૦૫ - ચારિત્ર, સમ્યકત્વ વિના થતું નથી. ઉપલક્ષણથી થયું નથી અને થશે પણ નહીં. એમ કેમ કહ્યું? જ્યાં સુધી સખ્યત્ત્વનો ઉત્પાદ ન થાય, ત્યાં સુધી ચા»િ ન થાય. તો શું દર્શન પણ ચારિત્રમાં નિયત છે? ના, દર્શન હોય ત્યારે ચાસ્ત્રિ હોય કે ન પણ હોય સમ્યકત્વ અને ચાત્રિ એક કાળે પણ ઉત્પન્ન થાય. ચારિત્રના ઉત્પાદ પહેલાં સમ્યકત્વ ઉપજે અથવા અથવા એક સાથે ઉપજે અથવા તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે યા»િ ન પણ પજે, તેથી દર્શનમાં ચાત્રિની ભજના કહી. દર્શન રહિતને સમ્યનું જ્ઞાન ન હોય, જ્ઞાન વિરહિતને ચારિ ગુણ ન હોય. તેમાં ચરણ એટલે વ્રત આદિ. ગુણ - પિંડવિશુદ્ધિ આદિ. અગણા - અવિધમાન ગણ - - *- મોક્ષ- સફલ કર્મક્ષય રૂ૫, - x નિર્વાણ નિવૃતિ, મુક્તિપદ પ્રાપ્તિ. એ પ્રમાણે પૂર્વ સૂમથી મુક્તિએ અનંતર હેતુ હોવા છતાં ચાસ્ત્રિ, સખ્યત્વ હોય તો જ થાય, તેમ કહીને તેનું માહાલ્ય કહ્યું. પછીના સૂત્રમાં ઉત્તરોત્ર બીજા ગુણોનો વ્યતિરેક દર્શાવ્યો. હવે તેમાં દર્શનના આઠ આચારો ને જણાવે છે. • સૂત્ર - ૧૧૦૬ - નિઃ સંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્લિયકિત્સા, ભૂટર્દષ્ટિ, ઉપબંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાવાર છે. • વિવેચન - ૧૧૦૬ - (૧) શકિત - શંકા કરી છે, તે દેશ અને સર્વ બે ભેદે છે. તેનો અભાવ તે નિશક્તિ, (૨) કાંક્ષિત - કાંક્ષા કરવી તે, યુક્તિ યુક્ત પણાથી અને અહિંસાદિ અભિદાયીત્વથી શાક્યાદિ દર્શનને સુંદર માની, તે-તે દર્શનને ગ્રહણ કરવા રૂપ કાંક્ષા, તેનો અભાવ, તે નિષ્ણાંક્ષા. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૨૮/૧૧૦૬ (૩) વિચિકિત્સા - ફળ પ્રતિ સંદેહ, આ કષ્ટનું ફળ મળશે કે નહીં મળે. અથવા સાધુની જુગુપ્સા, આ મેલા ઘેલા શું રહેતા હશે? વગેરે નિંદા, તેનો અભાવને નિર્વિચિકિત્સા કે નિર્વિગુણા. (૪) અમૃષ્ટિ કૃતીર્થિકોની ઋદ્ધિ જોઈને પોતાના દર્શનમાં અરુચિ ન કરે. મોહવિરહિતા એવી દષ્ટિ અર્થાત્ બુદ્ધિ જેની છે તે અમૂઢદષ્ટિ. એમ ચાર અંતર આચાર કહ્યા. હવે બાહ્ય કહે છે - (૫) ઉપબૃહણા - ગુણીજનોની પ્રશંસા દ્વારા તેમના ગુણમાં વૃદ્ધિ કરવી, જેમકે દર્શનાદિ ગુણયુક્તને કહેવું કે તમારો જન્મ સફળ છે ઇત્યાદિ. (૬) સ્થિરીકરણ • સ્વીકારેલા ધર્માનુષ્ઠાન પ્રતિ સીદાતાને ધર્મમાં સ્થિર કરવા, (૭) વાત્સલ્ય - વત્સલતાનો ભાવ, સાધર્મિક જનોને ભોજન પાન આદિ ઉચિત પ્રતિપત્તિ કરવી તે. (૮) પ્રભાવના - તેવી સ્વ તીર્થની ઉન્નતિ હેતુ ચેષ્ટામાં પ્રવર્તનરૂપ. આ આઠ દર્શનાયાર છે. આ જ આઠ આચારોને આચરનાર ઉક્ત ફળના સંપાદક ચાય અને આ જ્ઞાનાચારદિના ઉપલક્ષક છે. અથવા દર્શનના જ જે આચારો કહ્યા, તે જ ઉક્તન્યાયથી મુક્તિમાર્ગ ખૂલત્વ સમર્થન અર્થે છે. આ જ્ઞાન-દર્શન નામક મુક્તિ માગને બતાવીને ફરી તે જ યાત્રિરૂપ દશાવવાને માટે ભેદ કથનથી જ તેનું સ્વરૂપ ઉપદર્શિત છે. એમ માનતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૧૭, ૧૧0૮ - ચારિત્રના પાંચ પ્રકાર છે - સામાયિક, પસ્થાપનીર, પરિહારસિદ્ધિ, સૂક્ષ્મપરાય અને અમાસ નું યથાશ્વાત ચારિક તે છસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર કર્મના સમયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે. • વિવેચન - ૧૧૦૩, ૧૧૦૮ - સમ - સાંગત્યથી એકીભાવ વડે જે આય - જવું તે, સમાય - પ્રવર્તન, તે જેનું પ્રયોજન છે તે સામાયિક, તે સર્વ સાવધનો પરિહાર જ છે. - *- અથવા સમ - સગષ રહિત, તે જ ચિત્ત પરિણામ, તેનો આય - પ્રવર્તન તે સમાય, તે રૂ૫ સામાયિક પણ સર્વ સાવધવિરતિ રૂપ જ હોય. તે સામાયિક બે ભેદે છે - ઇવર અને યાવન્કચિક. (૧) ઇવર - ભરત અને રવતના પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થની ઉપસ્થાપનામાં છેદોપસ્થાપનીય ચાસ્ત્રિના ભાવથી તેમાં તેના વ્યપદેશનો ભાવ છે. (૨) ચાવલ્કશિક - મધ્યમ તીર્થંકરના તીર્થમાં અને મહાવિદેહમાં ઉપરથાપનાના આભાવથી તેનો વ્યપદેશ યાવજીવ સંભવે છે. છેદ - સાતિચાર સાધુને અથવા નિરતિચાર નવા શિષ્યને, બીજા તીર્થ સંબંધી કે બીજું તીર્થ સ્વીકારતા પૂર્વ પર્યાયનો વિચ્છેદ રૂ૫, તેનાથી યુક્ત ઉપસ્થાપના મહાવત આરોપણ રૂપ જેમાં છે, તે છેદોપસ્થાપના. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક પરિહાર - પરિહરવું તે, વિશિષ્ટ તારૂપ, તેનાથી વિશુદ્ધિ જેમાં છે તે પરિહારવિશુદ્ધિ - - ૪- - - (અહીંવૃત્તિકારશ્રીએ નવ ગાથા વડે પરિહાર તપનું વર્ણન કરેલ છે, તે આવશ્યકાદિમાં કહેવાઈ ગયેલ છે) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ એટલે કિટ્ટિકરણથી અને સંપૂર્ય - ભમે છે. આના વડે સંસાર અને સંપાય - લોભ નામક કષાય જેમાં છે તે સૂક્ષ્મ સંપરાય, અને તે ઉપશમ અને ક્ષપક શ્રેણીના લોભાનુવેદન સમયે સંભવે છે - ૪- તથા અકષાય - અવિધમાન કષાય, ક્ષપિતકે ઉપસમિતકષાય અવસ્થાભાવી, અહીં ઉપશામિત કષાયનું અકવાયત્વ કપાયકાર્યના અભાવે લેવું. યથાખ્યારા - અરહંત કથિત સ્વરૂપ તે ઉલ્લંધવું નહીં તે. ઉપશાંત અને ક્ષીણ મોહ નામક બે ગુણસ્થાન વર્તાન, સુયોગી કે અયોગી ગુણસ્થાને સ્થાયીને હોય છે. આ પાંચ ભેદે ચાઅિ શબ્દ કહેવો. અન્વથથી તેને કહે છે - આ સામાયિકાદિ, કર્મની સંચિત સચિને રિક્ત- ખાલી કરે છે. તેથી નિરક્તવિધિથી ચારિત્ર તે “ચયરિાકર' જાણવું- - - હવે ચોથું કારણ, તપને કહે છે :• સૂત્ર - ૧૧૦૯ - તા બે પ્રકારે કહ્યો છે . બાહ્ય અને આગ્નેતર, બાહ્ય તપ ક ભેદે કહે છે. વ્યંતર તપ પણ છે ભેટે છે. • વિવેચન • ૧૧૦૯ - - ગાથાર્થ કહ્યો. ભાવાર્થ તપ અધ્યયનમાં કહેશે. (શંકા) આનો મુક્તિ માપણામાં કોનો કેટલો વ્યાપાર છે? તે કહે છે - • સૂત્ર • ૧૧૧૦ - જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, સાથિી કર્મશાસ્ત્રનો વિરોધ કરે છે, તપણી વિશદ્ધ થાય છે. વિવેચન - ૧૧૧૦ : મતિ આદિ જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, અનંતર કહેલા ચારિત્રથી નિરાશ્રય થાય છે. કમને ગ્રહણ કરતો નથી. તપ વડે પૂર્વે એકઠા. કરેલા કર્મોનો ક્ષય કસ્વાથી શુદ્ધ થાય છે. • x- આના વડે માર્ગનું ફળ મોક્ષ કહ્યું હવે તે ફળ રૂપ ગતિ કહે છે - • સૂત્ર - ૧૧૧૧ - સર્વ દુઃખોથી મુક્ત થવાને માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે - તેમ હું કહું છું. ૦ વિવેચન ૧૧૧૧ - પૂર્વોપવિત જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરીને, સમ્યક્ પણે પાપો થકી વિરમવું Page #540 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૧૧૧૧ તે ચારિત્ર. તપ વડે, ચ શબ્દથી જ્ઞાન અને દર્શન વડે (શંકા) અનંતર તપ વડે કર્મ ક્ષણને હેતુપણે કહેલ છે, પણ કર્મક્ષય હેતુ કહ્યો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન) તપ પણ આના સહિત ક્ષપણનો હેતુ છે, તે જણાવવા માટે આમ જણાવેલ છે. તેથી જ મોક્ષમાર્ગત્વ પણ ચારેથી ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સર્વ દુઃખના પ્રકૃષ્ટ ક્ષયને માટે - પ્રકર્ષથી હાનિને પામે તે પ્રક્ષીણ બધાં દુઃખો જેમાં થાય છે તે અથવા સર્વે દુઃખોની પ્રકૃષ્ટ હાનિને કે પ્રકૃષ્ટ ક્ષય જેમાં થાય છે તે. તે સિદ્ધિ ક્ષેત્ર જ છે. - ૪ - x - અથવા બધાં દુ:ખો અને અર્થ - પ્રયોજનો હીન થયા છે જેમના તે, તથાવિધ સિદ્ધિમાં ગમન કરે છે, તેમ જાણવું. - * - * * X " મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૮ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - ૩ અહીં જ્ઞાન આદિને Page #541 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અધ્યયન - ૨૯ - “સમ્યકત્વપરાક્રમ” ઉ – —- ૪ –– Xo અઠ્ઠાવીસમું અધ્યયન કહ્યું, હવે ઓગણત્રીશમું આરંભીએ છીએ. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં જ્ઞાનાદિને મુક્તિમાર્ગપણે કહા. તે સંવેગાદિ મૂલર્ચ અકર્મતા સુધી તે પ્રમાણે થાય છે. તે અહીં કહે છે, અથવા અનંતર અધ્યયનમ મોક્ષમાર્ગગતિ કહી, તે અહીં પ્રમાદ જ તેનો પ્રધાન ઉપાય છે. જ્ઞાનાદિ પણ તેન પૂર્વક જ હોય, તે જ વર્ણવે છે. અથવા અનંતર અધ્યયનમાં મુક્તિમાર્ગમતિ કહી. તે વીતરાગત્વપૂર્વક હોય છે. તેથી જે રીતે તે થાય છે, તે રીતે આ અધ્યયન વડે કહે છે આ ત્રણ સંબંધોથી આવેલ આ અધ્યયન છે. • x x- તેના નામ નિર્દેશને માટે નિર્યુક્તિકાર કહે છે. • નિયુક્તિ - પ૦૦ + વિવેચન - આદાનપ્રદથી સમ્યક્તપરાક્રમ અધ્યયન છે. ગ્રહણ કરાય તે આદાન - આ એટલે પ્રથમ અને તે પદ - નિરાકાંક્ષપણે અર્થગમકપણાથી વાક્ય જ આદાનપદ છે તેના વડે ઉપચારથી અહીં તે અભિહિત છે. તે પ્રસ્તુત સમ્યકત્વ પરાક્રમ છે. ગુણો વડે નિવૃત્ત તે ગોણ. અપ્રમાદ શ્રત. તેમાં સંવેગાદિ અહીં વર્ણવીએ છીએ, તે રૂપ જ તત્ત્વર્થ અપ્રમાદ છે. બીજા કહે છે • અપ્રમાદ પણ વીતરાગતા ફળ છે, તેની પ્રાધાન્યતાથી વીતરાગભૂત છે. અહીં આદાનપદ નામના સૂત્ર અંતર્ગતત્વથી સૂત્ર પત્રિકા નિયુક્તિમાં જ તેનો વ્યાપાર છે, તેની ઉપેક્ષા કરીને “વીતરાગમૃત' નામ છે, તેમાં કેટલાંકને અભિમત હોવાથી, બંનેનો અનાદર કરીને અપ્રમાદભુતનો નિક્ષેપો કહે છે. • નિર્યુક્તિ - ૫૦૮ થી ૫૧ર + વિવેચન - અપ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદને નિક્ષેપો ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, તવ્યતિરિક્ત અમિત્ર આદિમાં છે. ભાવમાં અજ્ઞાન અસંવર આદિમાં જાણવું. શ્રતનો નિક્ષેપો પણ નામાદિ ચાર બેદે છે. યાવત તવ્યતિરિક્ત દ્રવ્ય શ્રુત પાંચ ભેદે છે - અંડજ આદિ.ભાવશ્રુત બે ભેદે છે. સમ્યફ શ્રુત અને મિથ્યાશ્રત. તેમાં આ અધ્યયનમાં “સમ્યફ ઋત” છે, તેમ જાણવું. પાંચે ગાથા પ્રતીત છે. વિશેષ એ કે - અમિત્ર - એટલે શત્રુ આદિ. તેમાં જે અપ્રમાદી છે, તે તવ્યતિરિક્ત દ્રવ્ય અપમાદ કહેવાય છે. તેનું દ્રવ્યત્વ તથાવિધ અપ્રમાદ કાર્યના પ્રસાધકપણાથી છે. ભાવમાં વિચારતા - અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન, અસંવર એટલે અનિરુદ્ધ આશ્રવપમું. આદિ શબ્દશી કષાય પણ લેવો. આ બધામાં અપ્રમાદ અર્થાત્ આના જય પરત્વે સદા સાવધાનતા રૂપ જ થાય છે. તેમ જાણવું તે પાંચ પ્રકારે છે - (૧) અંડજ - હંસ આદિ ઇંડામાંથી જે જન્મે છે જેમ કોઈ પટ્ટ સૂત્ર. (૨) પોંડક - જેમકે કપાસ સૂત્ર. (૩) વાલજ - જે ઘેટા આદિના વાળથી ઉત્પન્ન, જેમકે - ઉન. Page #542 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૨૯ ભૂમિકા (૪) વાજ તે પટ્ટ સૂત્ર. ર જેમકે શણ, (૫) કીટજ તેવા પ્રકારના કીડાની લાળમાંથી થાય છે, સમ્યક્ શ્રુત - અંગ પ્રવિષ્ટ, મિથ્યા શ્રુત - કનક સપ્તતિ આદિ. - - X-Xહવે આ નામની ગૌણતાને જણાવતા કહે છે - • નિયુક્તિ - ૫૧૩ + વિવેચન . - આ અધ્યયનમાં સમ્યક્ત્વમાં અપ્રમાદ જે કારણો વર્ણવેલ છે, તેથી આ અધ્યયનને “અપ્રમાદ શ્રુત'' જાણવું. સાત્વમાં ઉપલક્ષણથી જ્ઞાનાદિમાં અપ્રમાદ, ઉક્ત ન્યાયથી સંવેદ આદિ ફળના ઉપદર્શનથી અથવા તેના અનુષ્ઠાન પ્રત્યે ઉધમ દર્શનથી આ અધ્યયન વર્ણવેલ છે, તેથી આ અધ્યયનનું અપ્રમાદ શ્રુત નામ છે. - × - × હવે સૂત્ર કહે છે, તે આ છે - - સૂત્ર - ૧૧૧૨ હે આયુષ્યમાન્ ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે 'સમ્યકત્વ પરાક્રમ' અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીરે જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યક્ શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણાં જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે. બધાં દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૧૨ શ્રુતમ્ - સાંભળેલ છે, આયુષ્યમાન - શિષ્યને આમંત્રણ, સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, ભગવત - સમગ્ર ઐશ્વર્યાદિવાળા મહાવીરે કહેલ છે - આ જગતમાં કે જિનપ્રવચનમાં નિશ્ચિત સમ્યક્ત્વ ગુણયુક્ત જીવ, તેના સમ્યક્તમાં પરાક્રમ - ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિથી કર્મશત્રુના જયને માટે સામર્થ્ય લક્ષણ જેમાં વર્ણવાય છે તે “સમ્યક્ત્વ પરાક્રમ' અધ્યયન છે - - આ ગૌણ નામ જ છે, તો નિર્યુક્તિકારે કેમ તેને “આદાનપદ” વડે કહ્યું? બીજું નામ ગૌણ છે. નામનું અનેક વિધત્વ સૂચવવા માટે નિર્યુક્તિકારે આમ કહ્યું છે તેના ગૌણત્વના વ્યવચ્છેદને માટે નહીં. તે કોણે કહ્યું છે? શ્રમણ - શ્રામણ્યને અનુચરનાર, ભગવાં મહાવીરે કહેલ છે. અર્થાત્ ભગવંતે મને કહેલ છે. આના વડે વક્તાના દ્વારથી પ્રસ્તુત અધ્યયનનું માહાત્મ્ય કહ્યું. (શંકા) સુધર્મા સ્વામીને પણ શ્રુતકેવલિત્વ દ્વારથી આનું પ્રામાણ્ય સિદ્ધ હતું જ, તો પછી આ પ્રમાણે કેમ કહ્યું? (સમાધાન) લબ્ધપ્રતિષ્ઠિત છતાં ગુરુના ઉપદેશથી ગુરુનું માહાત્મ્ય બતાવવા માટે અને સૂત્રના અર્થને કહેવા માટે કહેલ છે, હવે ફળ દ્વારથી કહે છે પ્રસ્તુત અધ્યયનનો સમ્યગ્ શ્રદ્ધા સામાન્યથી સ્વીકારીને ઉક્તરૂપે જ વિશેષથી આ પ્રમાણે નિશ્ચિત કરીને અથવા સંવેગાદિ જનિત ફળના અનુભવ લક્ષણથી પ્રતીતિ કરીને, રુચિ કરીને તેમાં કહેલ અર્થાનુષ્ઠાન વિષયક · - Page #543 -------------------------------------------------------------------------- ________________ ૯ ૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અભિલાષ આત્મામાં ઉત્પન્ન કરીને, તે અનુષ્ઠાનને સ્પર્શીને, તે વિહિત અનુષ્ઠાનને અતિયારથી બચાવીને. તે અનુષ્ઠાનને પાર પમાડીને, સ્વાધ્યાય વિધાનશી કીર્તન કરીને, તે અનુષ્ઠાનની ગુણ સ્થાન પ્રાપ્તિથી ઉત્તરોત્તર શુદ્ધિ કરીને, ઉપસર્ગ- અપવાદની કુશળતાથી યાવજીવ તેના અર્થના સેવનથી, ગુરુ નિયોગ રૂપથી સતત સેવીને અથવા મન, વચન, કાયના યોગથી, એ પ્રમાણે પરાવર્તનાદિથી રક્ષા કરીને અધ્યયનાદિથી પરિસમાપ્ત કરીને, ગુરુએ વિનયપૂર્વક આ મને ભણાવ્યુ એમ નિવેદન કરીને, શુદ્ધિ કરીને, જિનાજ્ઞાથી આરાધે. એ પ્રમાણે કરીને શું? અનેક જીવો સિદ્ધત્વને પામ્યા છે. ઘાતિ કર્મક્ષયથી બોધ પામે છે, યાર ભવોપગ્રાહી કર્મથી મૂકાય છે. પછી કર્મરૂપી દાવાનળના ઉપશમથી પરિનિર્વાણ પામે છે. તેથી જ શારીરિક માનસિક બઘાં દુઃખોનો અંત કરે છે, ભક્તિપદ પામે છે. હવે શિષ્યોના અનુગ્રહને માટે પ્રસ્તુત અધ્યયન કહે છે - સૂત્ર - ૧૧૧૩ - તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે - (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગર અને સાધર્મિક શુશ્રુષા, (૫) આલોચના, (૬) નિંદા, (૭) ગહ, (૮) સામાજિક, (૯) ચતુર્વિશની સ્તd, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ, (૧) કાવત્સ, (૧૩) પચ્ચક્ખાણ, (૧૪) સ્તવ, સ્તુતિ મંગલ, (૧૧) કાળ તિલેખના, (૧૬) પ્રાયશ્ચિતકરણ, (૧) ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચના, (૨૦) પ્રતિપુચ્છના, (૨૧) પરાવના, (૨૨) અનુપક્ષા, (૨૪) ધર્મકથા, (૨૪) ક્ષતની આરાધના, (૪) મનની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવન, (૨૯) સુખ શાના, (30) પ્રતિબદ્ધતા, (૧૧) વિવિક્ત શયનસેવન, (૩ર) વિનિવર્તન, (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન, (૩૪) ઉપાધિ પ્રત્યાખ્યાન, (૩) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, (૩૮) શરીર પ્રત્યાખ્યાન, (૩૯) સહાય પ્રત્યાખ્યાન, (૪૦) ભક્ત પ્રત્યાખ્યાન, (૪) સદ્ભાવ પ્રત્યાખ્યાન, (૪) પ્રતિરૂપતા, (૪૩) વૈયાવચ્ચ, (૪૪) સર્વગુણ સંપન્નતા, (૪૫) વીતરાગતા, (૪૬) #ાંતિ, (૪) મુક્તિ , (૪૮) આર્જવ, (૪૯) માર્દવ, (૧૦) ભાવ સત્ય, (૧૧) કરણ સત્ય, (ર) યોગ સત્ય, (૩) મનો પ્તિ, (૪) વચનહિ , (પણ) કાર ગુપ્તિ, (૬) મન સમાધારણતા, (૧૭) વચન સમાધારણતા, (૧૮) કાસ સમાધારણતા, (૫૯) જ્ઞાન સંપન્નતા, (૬૦) દર્શન સંપન્નતા, (૬૧) યાત્રિ સંપન્નતા, (૬૨) શત્રક્રિય નિગ્રહ, (૬૩) ચારિન્દ્રિય નિગ્રહ, (૬૪) જાણન્દ્રિય નિગ્રહ, (૬૫) જિહંસ નિગ્રહ, (૬૬) પનન્દ્રિય નિગ્રહ, (૬) ક્રોધ વિજય, (૬૮) Page #544 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૧૩ માન વિજય, (૬૯) માયા વિજય, (૭૦) લોભ વિજય, (૧) પ્રેમ - દ્વેષ - મિથ્યાદર્શન વિજય, (૭૨) શૌલેશી, (૩૩) અકસ્મતા. • વિવેચન - ૧૧૧૩ - સમ્યક્ત પરાક્રમ અધ્યયનના હવે કહેવાનાર અર્થ - અભિધેય, આ વફ્ટમાણ પ્રકારથી ભગવંત મહાવીરે કહેલ છે, તે આ પ્રમાણે છે - સંવેગ, નિર્વેદ ઇત્યાદિ ૭૩ - દ્વારો સ્ત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા. હવે આ જ પ્રત્યેક પદ ફળના ઉપદર્શન દ્વારથી સૂત્રમાં કહે છે - આ બધાંનો પ્રયાસ મુક્તિ ફળ જ છે, તેમાં પ્રવૃત્તિના અભિલાપ પૂર્વક તે રૂપ સંવેગ ઇત્યાદિ પદોને કહે છે, તે આ પ્રમાણે - • સૂત્ર - ૧૧૧૪ - ભગવન્! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે? સંવેગથી જીવ અનુતર ધર્મ શ્રદ્ધાને પામશે. પરમ ધર્મ શ્રદ્ધાથી શીઘ સંવેગ આવે છે. અનંતાનુબંધી કોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કમને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતાં મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશોધિ દ્વારા વિશુદ્ધ થઈ કેટલાંક જીવ તે જ જન્મમાં સિદ્ધ થાય છે અને કેટલાંક દર્શન વિશોધિથી શુદ્ધ થતાં બીજા ભવનું અતિક્રમણ કરતો નથી. • વિવેચન - ૧૧૧૪ - સંવેગ એટલે મુક્તિનો અભિલાષ. તેનાથી હે ભગવન્! આ પૂજયને આમંત્રણ છે. જીવ કયાગુણોને ઉત્પન્ન કરે છે? આ પ્રમાણે શિષ્ય એ પ્રસ્ત કરતાં. અહીં પ્રજ્ઞાપક તેનો ઉત્તર આપતા કહે છે - સંવેગ વડે પ્રધાન એવા ધૃતધર્માદિમાં શ્રદ્ધા - તે કસ્થાની અભિલાષા રૂપ ધર્મ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કેમકે તેના અભાવે સંવેગનો સંભવ નથી. ભાવમાં પણ દેવલોકાદિ ફળ જ મળે, અનુત્તર ફળ નહીં, તેથી કહે છે - અનત્તર ધર્મશ્રદ્ધાથી સંવેમ, તે જ અર્થથી વિશિષ્ટતર ફળ જલ્દી મળે છે. તેના સિવાય વિષયાદિની અભિલાષાથી, સંવેગ ન આવે. અનુત્તર ધર્મ શ્રદ્ધામાં અન્યત્ર નિરાસક્તિમાં અન્યથાપણું સંભવ નથી. અનંતાનુબંધી ક્રોધાદિને ખપાવે છે. અશુભ કર્મ પ્રકૃતિને બાંધતો નતી. કપાય ક્ષયના નિમિત્તથી, કર્મના અબંધત્વની અપેક્ષાથી મિથ્યાત્વની વિશોધિ- સર્વથા ક્ષય થતાં ક્ષાયિક સખ્યત્વનો આરાધક આથતિ નિરતિચાર પાલના કૃતિ દર્શન આરાધક થાય છે. દર્શન વિશુદ્ધિથી અત્યંત નિર્મળતા થાય છે. તેથી કેટલાંક તેવા આરાધકો તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અતિ જે જન્મમાં દર્શનની તથાવિધ શુદ્ધિ કરે છે, તે જ જન્મમાં મુક્તિને પામે છે. જેમ મરદેવી માતાપામ્યા. જેઓ તેભવે સિદ્ધ થતા નથી, તેઓ દર્શનની વિશુદ્ધિથી અન્ય જન્મ ઉપાદાન રૂપ ત્રીજા ભવને અતિક્રમતા નથી, અવશ્ય ત્રીજા ભવે સિદ્ધ થાય છે. આ કથન ઉત્કૃષ્ટ દર્શન આરાધકોની અપેક્ષાએ છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ સૂત્ર - ૧૧૧૫ ભગવન્ ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોમાં શીઘ્ર નિવેદ પામે છે. બધાં વિષયોમાં વિરક્ત થાય છે. થઈને સરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે. અને સિદ્ધિ માર્ગને પ્રાપ્ત થાય છે. • વિવેયન ૧૧૧૫ - નિર્વેદ સંવેગથી અવશ્ય થનાર છે. માટે તેને કહે છે - અહીંથી આરંભીને બધે દર સુગમ હોવાથી પ્રશ્ન વ્યાખ્યા કરતા નથી. નિર્વેદ એટલે સામાન્યથી સંસારના વિષયોનો હું ક્યારે ત્યાગ કરીશ એવા પ્રકારના દિવ્ય, માનુષી, તૈર્રાય સંબંધી કામભોગોનો ઉક્ત રૂપથી નિર્વેદ જલદી આપે છે. આ ભોગો અનર્થનો હેતુ હોવાથી મારે તેનું કામ નથી. તથા બધાં શબ્દાદિ વિષયોથી વિરાગતા પામે છે. વિરક્ત થયેલો એવો તે પ્રાણિ પમર્દન રૂપ વ્યાપારનો ત્યાગ કરે છે. વિષયના અર્થપણાથી બધાં આરંભોનો પરિત્યાગ કરતો મિથ્યાત્વ, અવિરતિ આદિ સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે, તેના ત્યાગ વાળાને જ તત્ત્વથી આરંભનો પરિત્યાગ સંભવે છે. તેના વિચ્છેદથી સિદ્ધિ માર્ગ - સમ્યક્ દર્શનાદિને પામીને, તે માર્ગનો સ્વીકાર કરનારા થાય છે. · . સૂત્ર ૧૧૧૬ ભગવન્ ! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. ગાર ધર્મનો ત્યાગ કરે છે. અણગાર થઈને છેદન, ભેદન, આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામે છે. • વિવેચન - . - ૧૧૧૬ - નિર્વેદ થતાં સર્વ કલ્યાણ નિબંધન એવી ધર્મ શ્રદ્ધા થાય છે. ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય જનિત સુખો, તેમાં વૈષયિક સુખોમાં ચાવત્ પૂર્વે રાગ કરતો હોય, તેમાં વિરક્તિને પામે છે. ગૃહાચાર કે ગાર્હસ્થ્ય ધર્મનો પરિહાર કરે છે. કેમકે તેના અત્યાગથી માત્ર વિષયસુખાનુરાગ બંધાય છે. ત્યાર પછી અણગાર - ગૃહત્યાગી સાધુ થઈને તે જીવ શારીરિક માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. આ દુઃખો કેવા છે? - - છેદન, ભેદન સંયોગાદિવાળા છેદન - ખડ્ગ આદિ વડે બે ટુકડા કરવા. ભેદન ભાલા આદિથી વિદારવા રૂપ. આદિ શબ્દથી અહીં તાડન આદિ પણ ગ્રહણ કરવા. તે છેદન ભેદનાદિથી શારીરિક દુઃખોનો સંયોગ - અનિષ્ટ સંબંધ અને ઇષ્ટ વિયોગાદિને પણ ગ્રહણ કરવા. પછી સંયોગાદિના માનસ દુઃખોના વિશેષથી તેનો પણ વિચ્છેદ કરે છે. તેનાથી નિબંધન કર્મનો ઉચ્છેદ થાય છે. તેથી જ અવ્યાબાધ સર્વે પીડાથી Page #546 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૧૬ ઉપરત એવા સુખને ઉત્પન્ન કરે છે. પૂર્વે સંવેગ ફળના અભિધાન પ્રસંગથી ધર્મ શ્રદ્ધાનું ફળ નરૂપમ કહેલ, અહીં સ્વતંત્રપણે કહેલ છે, તેથી પુનરુક્તિ છે તેમ વિચારવું. • સૂત્ર - ૧૧૧૭ - ભગવદ્ ! ગુરુ અને સાધર્મિકની શુશ્રુષાથી જીવને શું કામ થાય છે? ગર અને સાધર્મિકની શભ્રષાથી જીવ વિનય પ્રતિપક્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરસિક, તિfસ, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજવલન, ભક્તિ અને બહુમાનથી મન માને દેવ સંબંધી સુગતિનો બંધ કરે છે. શ્રેષ્ઠ ગતિ સ્વરૂપ સિદ્ધિને વિશુદ્ધ કરે છે. વિનય મૂલક બધાં પ્રશસ્ત કાસને સાધે છે. ઘણાં બીજ જીવોને પણ વિનયી બનાવે છે. • વિવેચન - ૧૧૧૭ • ધર્મ શ્રદ્ધામાં અવશ્ય ગુરૂની શુશ્રુષા કરવી જોઈએ, તેથી ગુરુની શુશ્રષાને કહે છે - ગુરુની પર્યાપાસના, તેનાથી ઉચિત્ત કર્તવ્ય કરણ અંગીકાર રૂપ વિનય પ્રતિપત્તિને ઉત્પન્ન કરે છે. જેણે વિનયનો સ્વીકાર કરેલ છે, તે જીવ અતીવ આય - સમ્યકત્વાદિ લાભનો વિનાશ કરે છે. તે અતિ આશાતના, તેને કરવાના સ્વભાવવાળો તે અતિ આશાતનાશીલ, જે તેવા નથી તે અનતિ આશાતનાશીલ છે. અર્થાત ગરના પરિવાદાદિનો પરિહાર કરેલ છે. એવા પ્રકારના તે નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય. અને દેવગતિનો વિરોધ કરે છે. અહીંનારક અને તિર્યંચ દુર્ગતિ પ્રસિદ્ધ છે. મનુષ્યમાં મલેચ્છાદિ અને દેવોમાં કિલિષિકત્વ રૂપ દુર્ગતિ જાણવી. તથા વર્ણ - ગ્લાધા, તેના વડે ગુણોને કહેવા તે વર્ણ સંજવલન, ભક્તિ - અંજલિ જોડવી દિ. બહુમાન - આતર પ્રીતિ વિરોષ. આ વર્ણ - સંજ્વલન ભક્તિ બહુમાનતા વડે ગુરુની વિનય પ્રતિપત્તિ રૂપથી મનુષ્ય અને દેવ સુગતિ - વિશિષ્ટ કુળ શ્વર્ય, ઇન્દ્રવાદિ ઉપલક્ષિત, તેના પ્રાયોગ્ય કર્મ બંધનથી બંધાય છે. અને સિદ્ધિ સુગતિને વિશુદ્ધ કરે છે. કેવી રીતે? તેનાં માર્ગ રૂપ સખ્ય દર્શનાદિ વિશોધન વડે પ્રશસ્ત એવા વિનય હેતુક સર્વ કાર્યો અહીં શ્રુત જ્ઞાનાદિનું અને પરલોકમાં મુક્તિનું નિષ્પાદન કહે છે. તો શું આ માત્ર સ્વાર્થ સાધક છે? ના, બીજા પણ ઘણાં જીવોને વિનય ગ્રહણ કરાવે છે, કેમકે તે સ્વયં સુસ્થિત તેનું વચન ઉપાદેય થાય છે તથા વિનયમૂળપણાંથી સંપૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરાવવાથી આ પરાર્થ સાધક થાય છે. • સૂત્ર - ૧૧૧૮ - ભગવન / આલોચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઝાલોનાથી મોક્ષમાર્ગમાં લિગ્ન કરનાર કાને અનંત સંસારને વધારનાર માયા, નિદાન અને મિાદર્શન રૂપ શલ્યોને ફેંકી દે છે. હજુ ભાવને પ્રાપ્ત થાય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૯ ૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક જુભાવને પ્રાપ્ત જીવ માસા રહિત થાય છે. તેથી તે ત્રીવેદ અને નપુંસક તેદનો બંધ કરતા નથી અને પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે. • વિવેચન - ૧૧૧૮ - ગુરુ શુશ્રુષા કરતાં પણ અતિચાર સંભવે છે, તેની આયોલનાથી જ વિવક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. તેને કહે છે - આ - સકલ સ્વ - દોષની અભિવ્યાતિથી, લોચક - આત્મ દોષોને ગુરુની સમક્ષ પ્રકાશવા, તે આલોચના. તેનાથી માયા - શઠતા, નિદાન - મારા ત૫ વગેરેનું ફળ પ્રાપ્ત થવા રૂપ પ્રાર્થના મિથ્યાદર્શક - સશયિક આદિ. આ ત્રણે શલ્યોને જે પ્રમાણે તોતરાદિ શલ્યો તત્કાળ દુઃખદાયી છે, તેમ માયાદિ પણ તત્કાળ દુ:ખદાયી છે, પાપાનુબંધ કર્મબંધ બંધાવાથી મોક્ષમાં વિતકારી છે. તથા આ શલ્યો અનંત સંસારના વૃદ્ધિને પમાડનારા છે. તે શલ્યોને દૂર કરે છે. હજુભાવને ઉત્પન્ન કરે છે, ઋજુભાવ પ્રતિપન્ન જીવ માયારહિત થઈ સ્ત્રીવેદ અને નપુંસક વેદને બાંઘતો નથી. અમાયીપણાથી પુરુષવેદનો નિબંધક થાય છે. પૂર્વબદ્ધ અથવા તો બધાં જ કર્મોની પણ નિર્જરા કરે છે, તથા મુક્તિપદને પામે છે - X. • સૂત્ર • ૧૧૧૯ - ભગવન 1 નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાતાપથી થનારી વિરક્રિાથી કરણગુણ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત આણગાર મોહનીય કર્મોનો નાશ કરે છે. • વિવેચન - ૧૧૧૯ - આલોચના દુકૃત નિંદાવાળાને જ સફળ થાય છે. તેથી નિંદાને કહે છે - નિદના અથ આત્મા વડે જ આત્માના દોષને ભાવવા- કહેવા. તેનાથી પછી અનુતાપ થવો તે - “હા! મેં આ દુષ્ટ અનુષ્ઠાન કર્યું તે રૂપ પશ્ચાતાપ કરે છે. પછી તે વૈરાગ્યને પામે છે. ત્યારપછી કરાર - અપૂર્વકરણ વડે ગુણહેતુક શ્રેણિ - ગુણ શ્રેણીને પામીને તે આણગાર સર્વે મોહનીય કર્મદલિકોનો રસનો અને સ્થિતિનો ક્ષય કરે છે. - X• • અથવા કણ ગુણથી - અપૂર્વ કરણાદિ માહાભ્યથી કરણગુણ અર્થાત પક શ્રેણિને પામે છે. અથવા કચ્છ - પિંડ વિશુદ્ધિ આદિ, તદ્ ઉપલક્ષિત ગુણોને જ્ઞાનાદિના ઉત્તરોત્તર ગુણ પરંપરા સ્વરૂપને પામે છે અને દર્શન મોહનીયાદિ કર્મોનો ક્ષાય કરે છે તેનો ક્ષય થતાં મુક્તિને પ્રાપ્ત કરે છે, તેમ જાણવું. • સૂત્ર - ૧૧૨૦ - ભગવદ્ ! ગહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ગહથિી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે પ્રશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાયથી મુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દશનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કમના પયયોનો ક્ષય કરે છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૯ જ ૨૯/૧૧૨૦ • વિવેચન - ૧૧૨૦ - કોઈ આત્માને અત્યંત દુષ્ટપણે પરિભાવિત કરતો માત્ર નિંદાથી ન અટકે પરંતુ ગહ પણ કરે છે, તેને કહે છે. ગહ બીજા સમક્ષ પોતાના દોષોને કહેવા વડે, અપુરસ્કારને પામે છે પુરસ્કાર - “આ ગુણવાનું છે" તેવું ગૌરવ પામવું તે. પુરસ્કારનો અભાવ તે અપુરસ્કાર, તે તે આત્માને અવજ્ઞા ઉત્પન્ન કરાવે છે. અપુરસ્કાર પ્રાપ્ત આત્મા બધે અવજ્ઞા પામતા, ક્યારેક તેવા અધ્યવસાય પામીને પણ અવજ્ઞાના ભયથી કર્મબંધ હેતુ યોગ્ય અપ્રશસ્ત પ્રવૃત્તિ કરતો નથી. માત્ર પ્રશસ્ત યોગોને જ સ્વીકારે છે. પ્રશસ્ત યોગ સ્વીકારેલો અણગાર અનંત વિષય પણાથી અનંત જ્ઞાન દર્શનને હણવાના સ્વભાવવાળા અનંતઘાતી જ્ઞાનાવરણાદિ કર્મ પર્યાયોની પરિણતિ વિશેષનો ક્ષય કરે છે અને મુક્તિ પામે છે. એ પ્રમાણે ન કહેવા છતાં બધે જ મક્તિ પ્રાતિને ફળ પણે જાણવી. • સૂઝ - ૧૧૨૧ - ભગવાન ! સામાયિકથી જીવને શું પ્રાપ્ત થાય છે? સામાસિક થકી જીવ સાવધ રોગોથી વિરતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૨૧ - આલોચનાદિ તત્ત્વથી સામાયિક વાળાને જ થાય છે, તેથી હવે સામાયિક કહે છે - તેનાથી સાવદ્ય - અવધ સહિત વર્તે છે તે, કર્મબંધના હેતુઓ અને યોગ - વ્યાપાર, તે સાવધ યોગથી વિરતિ થાય છે. તે વિરતિ સહિતને જ સામાયિક સંભવે છે. • સૂત્ર - ૧૧૨ - ભગવાન ! ચતુર્વિશતિ સ્તવથી જીવને શું કામ થાય છે? ચતુશિતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે. • વિવેચન - ૧૧૨ - સામાયિકને સ્વીકારવાની ઇચ્છાવાળાએ તેના પ્રણેતાની સ્તુતિ કરવી જોઈએ. તેઓ તાવથી તીર્થકર જ હોય છે, તેથી તેનું સૂત્ર કહે છે - આ અવસર્પિણીમાં થયેલા ચોવીશે તીર્થકરના ઉત્કીર્તનરૂપ દર્શન - સખ્યત્વ, તેની વિશુદ્ધિ તેને ઉપઘાત કરતા કર્મોને દૂર કરીને નિર્મળ થવું તે દર્શન વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. • સૂત્ર - ૧૧૨૩ - ભગવાન ! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીસગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે આતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને ય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણ્યને પામે છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ(૩ • વિવેચન - ૧૧૨૩ - તીર્થકરોની સ્તવના કરીને પણ ગુરુ વંદન પૂર્વક જ તેની પ્રતિપત્તિ થાય છે, તેથી વંદનને કહે છે. આચાર્યાદિના ઉચિત્ત વિનયરૂપ વંદન વડે અધમ કુળમાં ઉત્પત્તિ રૂપ કર્મબંધનો ક્ષય થાય છે. તેનાથી વિપરીત ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. સર્વજનને સ્પૃહણીય થાય છે. બધે જ આપતિખલિત આજ્ઞાવાળો થાય છે. લોકો તેના વચનને સ્વીકારે છે. તેવો જ પ્રાયઃ આદેય કર્મના ઉદયવાળો થાય છે. લોકોનો તેના પ્રત્યે અનુકૂળ ભાવ જન્મે છે. તેનું માહાસ્ય પણ બધાને અનુકૂળ થાય છે. • સૂત્ર - ૧૧૨૪ - ભગવાન ! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને બંધ કરે છે. આવો વ્રતોના છિદ્રોને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં આપૃથક્ત થાય છે. સન્માર્ગમાં સમ્યફ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૪ - ઉક્ત ગુણોથી સ્થિત હોવા છતાં પણ મધ્યમ તીર્થકરોના તીર્થમાં ખલના થાય ત્યારે અને પહેલાં - છેલ્લા તીર્થકરમાં તેના અભાવે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. તેથી પ્રતિક્રમણ કહે છે - અપરાધથી પાછું ફરવા રૂપ, પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ વ્રતોના છિદ્રો - અતિચાર રૂપ વિવરોને ઢાંકે છે - દૂર કરે છે. વળી તેવો વ્રતના છિદ્રોને ઢાંકેલો આત્મા, સર્વથા હિંસાદિ આશ્રવનો નિરોધ કરીને અશબલ ચારિત્ર વાળો થાય છે તથા આઠ પ્રવચન માતામાં ઉપયોગવાળો થાય છે. અપૃથફ - સદા સંયમ યોગવાળો થાય છે. અથવા પ્રમત્ત થાય છે. સંયમમાં પ્રસિઘાત વાળો થાય છે અથવા અસત્ માર્ગથી ઇંદ્રિયોને પાછી ખેંચીને સન્માર્ગમાં સ્થાપીને વિચારનાર થાય છે. • સૂત્ર - ૧૧૫ - ભગવન ! શાસોત્સવી અવને શું કામ થાય છે તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત યોગ્ય અતિસારનું વિસોધન કરે છે. પ્રાયશ્ચિતeી વિશુદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઉતારી દેનાર ભારવાહકની માફક નિવૃત્ત હૃદય થઈ જાય છે. ખાસ ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૨૫ - અહીં અતિચાર શુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કરવો જોઈએ, તેને કહે છે. કાય - શરીર, તેનો ઉત્સર્ગ - આગમોક્ત નીતિથી પરિત્યાગ તે કાયોત્સર્ગ છે. તેનાથી અતીત - લાંબાકાળના સંચિત, વર્તમાનમાં, બંધાતા, એવા અને પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારને અર્થાત તેનાથી ઉપાર્જિત પાપને દૂર કરવા વડે વિશુદ્ધ પ્રાયશ્ચિત કરેલ આત્મા અંતઃકરણથી સ્વસ્થ થાય છે. કોની જેમ? જે રીતે ભાને ઉતારી નાખેલ Page #550 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૨૫ ૯ ૩ ભારવાહક હળવો બની જાય છે, તેમ અતિચારો પણ ભાર રૂપ છે. તેને દૂર કરવાથી તે આત્મા પણ નિવૃત્તહૃદય - શાંત થઈ જાય છે. તે ધ્યાન - ધમાદિ ધ્યાનને પામે છે. પ્રશસ્ત ધ્યાનને કરતો તે સુખની પ૫રાને પામીને આ લોક અને પરલોકમાં રહે છે. અહીં જ જીવવા છતાં મુક્તિને પામે છે. • સૂત્ર - ૧૧૨૬ - ભગવનું ! પ્રત્યાખ્યાનથી જીવને શું કામ થાય છે? પ્રત્યાખ્યાન વડે જીવ આવતારનો વિરોધ કરે છે. • વિવેચન : ૧૧૨૬ - એ પ્રમાણે અશુદ્ધમાન થતા પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે કહે છે - મૂલગુણ અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન રૂપથી આશ્રવ દ્વારોનો વિરોધ થાય છે કેમકે તેનો હેતુ આશ્રવ નિરોધ છે. પૂર્વ સંચિત કર્મના ક્ષયથી તેને મોક્ષના અંગ રૂપે અન્યત્ર કહેલ છે.“જિનવરે ઉપદિષ્ટ આ પ્રત્યાખ્યાનને સેવીને અનંતા જીવો શાશ્વત સુખ રૂપ મોક્ષને પામેલા છે.” • સૂત્ર - ૧૧ર૭ - ભગવાન ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ, તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, સાશિ સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન દન ચારિત્ર સ્વરૂપ બોલિથી સંપન્ન થાવ મોક્ષને સોગ્ય માથા વૈમાનિક દેશોમાં ઉત્પન્ન થવાને યોગ્ય સારાધના સારાવે છે. • વિવેચન - ૧૧૨૭ - અહીં ઉત્તરગુણ પ્રત્યાખ્યાન અંતર્ભત નમસ્કાર સહિતાદિ આવે. તે ગ્રહણ કરીને પછી જે નીકટમાં ચૈત્ય હોય ત્યાં વેદના કરવી જોઈએ, તેમ કહેલ છે. તે ચૈત્ય વંદના સ્તુતિ-સ્તવ-મંગલ વિના ન થાય, તેની તેને કહે છે. તેમાં સાવ - દેવેન્દ્ર સ્તવ આદિ, સ્તુતિ- એકથી સાત શ્લોક પર્યન્ત- - - આ સ્તુતિ તવ જ ભાવ મંગલ રૂપ છે. તેના વડે - જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩૫ બોધિ, તેનો લાભ અર્થાત પરિપૂર્ણ જિનધર્મની પ્રાપ્તિ થાય છે. આવો જ્ઞાન દર્શન ચારિત્ર લાભ ... બોધિ સંપન્ન જીવ ભવનો કે કર્મોનો અંત પામે છે. તેની ક્રિયા - અભિનિર્વતના અતુ મુક્તિને પામે છે. તે અંતક્રિયાનો હેતુ હોવાથી તેને અંતક્રિયા કહે છે. તે ભવે પણ થાય અથવા દેવલોકોને કે નૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિને પામે છે. આથતિ અનંતર જન્મમાં વિશિષ્ટ દેવત્વ પ્રાપ્તિ રૂપ કહ્યાદિમાં ઉત્પત્તિ અને પરંપરાથી મુક્તિાને પ્રાપ્ત કરાવે તેવી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. આ આવા પ્રકારની આરાધના તપસ્વીતામાં તેવા પ્રકારના ગુરુ કમાળા, તાવિધ કર્મ વેદના અભાવવાળા જીવને આશ્રીને કહી છે. અને અંતકિયા ભાજન જીવ વસ્તુ ચાર પ્રકારે થાય છે. તેથી કહે છે - ક્યારેક માસ્યને સ્વીકાર્યા છતાં, કિIT) Page #551 -------------------------------------------------------------------------- ________________ ૯ ૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ સંયમનું પાલન કરવા છતાં તેવા પ્રકારના ગુરુ કર્મોથી, તેવા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાય અસંભવથી, તેવા પ્રકારની કર્મ વેદનાના અભાવથી તે ભવે મુક્તિને ન પણ પામે. પરંતુ ભવાંતરમાં દીર્ઘ પર્યાય પામીને સનકુમાર ચક્રવર્તીની માફક(અંતક્રિયા પામે છે.) સ્થાનાંગમાં કહે છે - (૧) પહેલી અંતક્રિયા વસ્તુ-મહાકમપ્રત્યાજાતને પણ થાય છે. હે આયુષ્યમાન શ્રમણ! તે શ્રમણ થઈ, ઘર છોડી અનગારિતા પ્રવજ્યા સ્વીકારી નૈયાયિક માર્ગને માટે સંચમ બહુસ, સવર બહુલ, રૂક્ષ, તીરાર્થી, ઉપધાનવાનું, દુઃખક્ષપક, તપસ્વી, તેને તથા પ્રકારે તપ હોય તથા પ્રકારે વેદના ન હોય, તે તથા પ્રકાર પુરુષ દીર્ઘદીર્ઘ પર્યાયથી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે, સર્વે દુઃખોનો અંત કરે છે, જેમ તે ચક્રવર્તી રાજા સનકુમારે કર્યો. તે પહેલી આંતક્રિયા વસ્તુ, (ર) બીજી આંતક્રિયા વસ્તુ- (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર ગજસુકુમારની માફક સર્વે દુઃખોનો અંત કરે છે. (3) ત્રીજી આંતક્યિા વસ્તુ - (જેનું વર્ણન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) તેવા અણગાર, ચાતુરંત ચક્રવતી રાજા ભરતની માફક મોક્ષે જાય છે. (૪) ચોથી અંતકિયાવસ્તુ - સ્વાકર્મી, વિરતિ પામીને, તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તથાવિધ તપ, તથાવિધ વેદના પામીને જલ્દીથી મોક્ષમાં જાય છે, જેમ મરુદેવી માતા ગયા. (ચોથી અંતક્રિયાનું વિશેષ વિવેચન સ્થાનાંગ સૂત્રથી જાણી લેવું) અહીં અવિધમાન છે અંતક્રિયા - કર્મક્ષયલક્ષણ રૂપ તે ભવ જેને તે અનંત ક્રિયા, તે પરંપરાને મુક્તિ ફળને માટે છે. • સૂત્ર • ૧૧૨૮ - ભગવન ! કાળ પ્રતિલેખનાથી જીવને શું વાત થાય છે? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૨૮ • અરહંતની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ તે કાળે જ થાય. તેના પરિજ્ઞાન કાળ પ્રતિલેખનાપૂર્વક હોવાથી તેને કહે છે - કાલ પ્રાદોષિક આદિ, તેની પ્રપેક્ષણા • આગમ વિધિપૂર્વક યથાવત્ નિરૂપણા ગ્રહણ અને પ્રતિજાગરણ રૂપ કાલ પ્રત્યુપ્રેક્ષણા વડે જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. યથાવત્ પ્રવૃત્તિથી તથાવિધ શુભભાવના સંભવથી તેમ થાય. • સૂત્ર ૧૧૨૯ - ભગવન્! પ્રાયશ્ચિતથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રાયશ્ચિત વડે જીવ પાપ કર્મોને દૂર કરે છે અને ધર્મ સાધનાને તિરતિયાર બનાવે છે. સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત કરનાર આત્મા માન અને માફળને નિર્મળ કરે છે. આચાર સાને આચાર ફળની આરાધના કરે છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧ર૯ • વિવેચન ૧૧૨૯ - ક્યારેક અકાલ પાઠમાં પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ, તેવું ક્રમથી આવતા, અહીં તેનું કરણ કહે છે - તેમાં પાપને છેદે છે અથવા વિશુદ્ધ કરે છે. તેથી તે નિરુક્ત વિધિથી પ્રાયશ્ચિત કહેવાય છે. તેની આલોચનાદિનું કરણ - વિધાન, તે પ્રાયશ્ચિત કરણ, તેના વડે પાપકર્મોની વિશુદ્ધિ અતિ અભાવ થતાં તે નિરતિચાર થાય છે કેમકે તેના વડે જ જ્ઞાનાચારાદિ અતિયાર વિશુદ્ધિ થાય છે. સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિતને સ્વીકારનાર માર્ગ - આ જ્ઞાન પ્રાપ્તિ હેતુ સમ્યક્ત અને તેનું ફળ તે જ્ઞાન એ બંનેને નિર્મળ કરે છે. પછી આચરાય છે તે આચાર - ચારિત્ર, તેનું ફળ તે મુક્તિ, તેને આરાધે છે. - X- - - અથવા માર્ગ - ચારિત્ર પ્રાપ્તિના નિબંધનપણાથી દર્શન જ્ઞાન નામક, તેનું ફળ છે અને ચારિત્ર, તેથી આચાર - જ્ઞાનાચારાદિ, તેના ફળ - મોક્ષની આરાધના કરે છે. અથવા માર્ગ - મુક્તિ માર્ગ, ક્ષાપોપથમિક દર્શન આદિ, તેનું ફળ છે, તેને જ પ્રકષવસ્થામાં ક્ષાયિક દર્શનાદિ કહે છે. વિશોધના અને આરાધનાને સર્વત્ર નિરતિચારપણાથી હેતુ વિચારવો. • સૂત્ર - ૧૧૩૦ - ભગવાન ! ક્ષમાપના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્ષમાપના કરવાથી જીત પ્રહાદ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રહાદ ભાવ સંપન્ન આત્મા, બધાં પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની સાથે મૈત્રી ભાવને પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવને પ્રાપ્ત જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે. • વિવેચન - ૧૧૩૦ - પ્રાયશ્ચિકરણ ક્ષમાપનાવાન્ ને જ થાય છે, તેથી તેને કહે છે - ક્ષમા - મારા આવા દુષ્કૃત પછી ખમવા યોગ્ય છે, એવી ક્ષમાપનાથી પ્રહ્માદ આત્માનો મનઃ પ્રસત્યાત્મકથી અંતભવ, અર્થાત્ દુકૃતથી જનિત ચિત્ત સંકલેશનો વિનાશ થાય છે. -x- આ પ્રહાદન ભાવ• ચિત્ત પ્રસન્ન કરવા રૂ૫ અભિપ્રાય. બધાં જ તે પ્રાણ - બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, ભૂત - વનસ્પતિ, જીવ - પંચેન્દ્રિય, સત્ત્વ - બાકીના જંતુઓ, - xx- તેઓમાં મૈત્રીભાવ - પહિત ચિંતા લક્ષણને ઉત્પાદિત કરે છે. તેથી મૈત્રીભાવને પામેલ જીવ રાગ-દ્વેષના પિગમરૂપ ભાવ વિશુદ્ધિ કરીને ઇહલોકાદિ ભય રહિત થાય છે. કેમકે સંપૂર્ણ ભય હેતુનો અભાવ છે. • સૂત્ર - ૧૧૩૧ - ભગવન્! સવાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૩૧ - ઉપરોક્ત ગુણમાં અવસ્થિત જીવે સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, તેને કહે છે - સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય ઉપલક્ષણથી બધાં કર્મોનો ક્ષય કરે છે. કહ્યું છે કેસ્વાધ્યાયમાં કે કોઈપણ પ્રકારના યોગમાં જીવ ઉપયોગવાળો થઈને પ્રતિ સમય Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉતરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અસંખ્યયભવિક કર્મને વિશેષથી ખપાવે છે. • સૂત્ર - ૧૧૩૨ - ભગવાન ! વાસનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વાસનાથી જીવ મની નિર્જરા કરે છે, સંતાનની રાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીધર્મનું અવલંબન કરે છે. તીર્થ ધર્મના સાવલંબનશી કમની મહાનિર્જરા અને મહાપર્યવસાન કરે છે. • વિવેચન - ૧૧૩૨ - સ્વાધ્યાયનમાં પહેલા વાયના જ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ગુરુનું પ્રયોજક ભાવે શિષ્ય પ્રતિ કથન તે વાચના અર્થાત પાઠન. તેના વડે કર્મોનું પરિશાટન થાય છે. તથા શ્રત આગમની અનાશાતનામાં વર્તે છે. તેમ ન કરવામાં જ અવાજી શ્રતની અશાતના થાય છે. તે કરવાથી નહીં તેથી મૃતની અનાશાતનામાં અનુરક્ત થવું. અથવા વર્તમાન તીર્થ તે અહીં ગણધર છે, તેનો ધર્મ-આચાર, શ્રત ધર્મ પ્રદાન રૂપ તીર્થ ધર્મ. અથવા તીર્થ પ્રવચન શ્રતને અર્થશી ધર્મ. તે સ્વાધ્યાયને અવલંબતા - શ્રીને ઘણી મોટી કર્મ નિર્જરા થાય છે. - ૪- પર્યવસાન એટલે કર્યો કે ભવનો અંત. વાયના સ્વાધ્યાયથી એ રીતે મુક્તિને ભજનાર થાય છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવના પ્રતિકૃચ્છનાથી જીવને શું પસ થાય? પતિપૂછના વડે જીવ સુમ, અર્થ, તદુભાય સંબંધિત કાંણા મોહનીયનો વ્યવદ થાય. • વિવેચન - ૧૧૩૩ - વાચનાને ગ્રહણ કર્યા પછી પણ સંશયાદિ ઉત્પત્તિમાં પ્રશ્નો કરવા તે પ્રતિ પૂછતા અવસર છે, તેથી તેને કહે છે- પહેલાં કહેલ સૂટાદિને પુનઃ પૂછવા તે પ્રતિપૂછના. તેના વડે સૂત્ર, અર્થ અને તદુભયને વિશુદ્ધ કરે છે. સંશયાદિ માલિજને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે તથા કાંક્ષા - આ આ પ્રમાણે છે કે આ પ્રમાણે મારે ભાણવું યોગ્ય છે? ઇત્યાદિ વાંછા - તે જ મોહ પમાડે છે - x- કાંક્ષા મોહનીય કર્મ અનભિગ્રહિક મિથ્યાત્વરૂપ છે તેને (પ્રતિપૃચ્છના વડે) વિશેષથી દૂર કરે છે. • સૂત્ર - ૧૧૩૪ • ભગવન પરાવતનાથી જીવને શું પ્રાપ્ત થાય છે પરાવર્તના વડે સંજન - ટાઉદપાઠ સ્થિર થાય છે. અને જીવ થદાનાસારિતા દિ ભંજન વિશ્વને શામ શાલ છે.. • વિવેચન - ૧૧૩૪ - પૃચછના હાસવિશોધિત સૂત્રનું વિસ્મરણ ન થાય માટે પરાવર્તના કહે છે. તેમાં પરાવર્તન- ગુણન, તેના વડે જે અર્થને ઓળખાવાય છે. તે વ્યંજન - અક્ષરને ઉત્પાદિત કરે છે. - - - તાતિધ કર્મના ક્ષયોપશમ વડે પદાનુસારિતા વ્યંજનલબ્ધિ પ્રાપ્ત થાય છે.-x-x Page #554 -------------------------------------------------------------------------- ________________ ૨૯,૧૧૩૫ •સૂત્ર ૧૧૩૫ - ભગવત્ અનુપ્રેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથિલ કરે છે, તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુબંધને મંદ કરે છે. બહુક્રપ્રદેશોને અલ્પ પ્રદેશવાળા કરે છે. આયુષ કર્મોનો બંધ કદાચિત કરે છે, કદાચિત કરતા નથી. અસાતાવેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપાય કરતા નથી. જે સંસાર અટતી અનાદિ અને અનંત છે, દીર્ધમાર્ગથી યુક્ત છે, જેના નકાદિ ગતિરૂપ ચાર અંત છે, તેને શીઘ્ર પાર કરે છે. • વિવેચન - ૧૧૩૫ સૂત્રવત્ અર્થમાં પણ વિસ્મરણ સંભવે છે. તેથી તેની પણ પરિભાવના કરવી જોઈએ, તે અનુપ્રેક્ષા. સૂત્રની અનુપ્રેક્ષા - ચિંતનિકા, તેનાથી પ્રકૃષ્ટ શુભ ભાવોની ઉત્પત્તિના નિબંધનપણાથી આયુષ્યને વર્જીને સાત કર્મ પ્રકૃતિ છે. તે સાત પ્રકૃતિ, જે ગાઢ બંધનથી નિકાચિત હોય છે, તેને શિથિલ બંધન બદ્ધ કરે છે. અર્થાત્ તેને તપોરૂપત્વથી અપવર્તનાદિકરણ યોગ્ય કહે છે અને તપથી નિકાચિત કર્મને ખપાવવામાં પણ સમર્થ થાય છે. શુભ અધ્યવસાય વશથી સ્થિતિ ખંડકના અપહારથી દીર્ઘકાલિક સ્થિતિને હ્રસ્વકાલિક કરે છે. કેમકે બધાં કર્મોની પણ સ્થિતિનું અશુભપણું છે. - - X* X તીવ્ર અનુભવાથી ચતુઃ સ્થાનિક રસત્વથી મંદાનુભાવા ત્રિસ્થાનિક રસાદિના આપાદનથી કરે છે. અહીં અશુભ પ્રકૃતિ જ ગ્રહણ કરાય છે. કેમકે શુભભાવનું શુભાશુભ તીવ્રમંદાનુભાવ હેતુપણાથી છે. તેથી શુભભાવથી તીવ્ર અનુભાવ બાંધે છે. બહુપદેશિકને અલ્પપ્રદેશવાળી કહે છે. ૧૧ . (પ્રશ્ન:-) કયા અભિપ્રાયથી આયુને વર્જીને સાત પ્રકૃતિ કહેલ છે? (ઉત્તરઃ-) શુભાયુષ્ક જ સંયતને ઉક્ત કર્મપ્રકૃતિ અપવર્તનાકરણાદિ સંભવે છે. તેની જ અનુપ્રેક્ષા તાત્ત્વિકી છે, શુભ ભાવથી શુભપ્રકૃતિનું શિથિલતાદિકરણ ન થાય. - x - (શંકા) શુભાયુષુ બંધ છતાં આ પ્રકૃતિનું ફળ કેમ નથી કહ્યું? (સમાધાન) આયુષ્ક કર્મ કદાચ બંધાય છે, તેનો ત્રિભાગાદિ શેષ આયુષ્કતામાં જ બંધનો સંભવ છે. કહ્યું છે કે - કદાચ ત્રિભાગે, કદાચ ત્રિભાગ ત્રિભાગમાં અાવેદનીય - શારીરાદિ દુઃખહેતુ, અને કર્મ શબ્દથી બીજી અશુભ પ્રકૃતિ વારંવાર બાંધતા નથી. - ૪ - ૪ - બીજા એ પ્રમાણે કહે છે કે - સાતા વેદનીય કર્મને વારંવાર એકઠાં કરે છે. - x -. બાકી સ્પષ્ટ છે. અનાદિ - આદિનો અસંભવ છે. અણવદગ્ર - સદા અવસ્થિત અનંત પરિણામ પણાથી હોવાથી તેને અનંત કહે છે. આ પ્રવાહની અપેક્ષાથી જાણવું. તેથી જ દીર્ઘકાળ - તેનો પરિભ્રમણ હેતુ કર્મ રૂપ માર્ગ જેમાં છે, તે ચારગતિ રૂપ છે. એવા ચાર ગતિરૂપ સંસાર કાંતારને (અનુપ્રેક્ષા કરનાર) જલ્દીથી વિશેષ ઉલ્લંઘી જાય છે, અતિક્રમે છે. અર્થાત્ મુક્તિ પામે છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • સૂત્ર - ૧૧૩૬ - ભગવન ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ધર્મકથાની જીત કમની નિર્જરા કરે છે, પ્રવયનાથી પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે. વિવેચન - ૧૧૩૬ - એ પ્રમાણે અભ્યસ્ત ચુતથી ધર્મકથા પણ કરવી જોઈએ, તેથી તેને કહે છે - ઘર્મકથા આર્થાત વ્યાખ્યાન રૂપથી નિર્જરાને પામે છે. અતવા પ્રવચનને પ્રકાશિત કરે છે. કહ્યું છે કે - પ્રવચની, ધર્મકથી આદિ આઠ ધર્મપ્રભાવકો કહ્યાં છે. સૂત્રપણાથી આગામી કાળ ભાવી ભદ્ર - કલ્યાણ જેમાં છે, તેવા કર્મો બાંધે છે. અથવા આગામી કાળમાં શાશ્વત ભદ્રતાથી અનવરત કલ્યાણપણાથી ઉપલક્ષિત કર્મો બાંધે છે. અર્થાત શુભ કમ ઉપાર્જે છે. • સૂત્ર - ૧૧૩૩ - ભગવાન ! શુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે. અને કલેશને પ્રાપ્ત થતાં નથી. • વિવેચન - ૧૧૩૩ • આ રીતે પંચવિધ સ્વાધ્યાયરતથી મૃત આસધિત થાય છે, તેથી મૃતની આરાધના કહે છે. શ્રતની સમ્યમ્ આવનાથી અજ્ઞાન - અનાવબોધને દૂર કરે છે અને વિશિષ્ટ તત્વાવબોધને પામે છે. અને સગાદિ જનિત સંક્લેશના ભાગી થતાં નથી. તેના વાશથી નવા નવા સંવેગને પામે છે. • x x-. • સૂત્ર - ૧૧૩૮ - ભગવના મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું કામ થાય છે? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી સિત્તનો નિરોધ થાય છે. • વિવેચન • ૧૧૩૮ - શ્રતની આરાધના એકાગ્ર મન સંનિવેશથી જ થાય છે. તેથી શ્વે તેને કહે છે - જેનું શુભ આલંબન છે, તે એકાગ્ર, તેમાં મન રાખીને તેની સ્થાપના કરવી, અથવા એક અગ્રમાં જ મનને સ્થાપવા પડે ઉન્માર્ગમાં પ્રતિ ચિત્તનો નિરોધ - નિયંત્રણ કરવી તે ચિત્ત નિરોધ, તેને કહે છે. • સૂત્ર - ૧૧૩૯ - ભગવન સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે? સંયમથી આશવનો નિરોધ પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૧૩૯ - એકાગ્ર મનવાળાને જ સંચમચી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તેથી સંયમને કહે છેસંચમ એટલે પાંચ આશ્રવથી વિરમણ આદિ વડે, અવિધમાન કર્મત્વને પામે છે. કેમકે તેઓ આશ્રવથી વિરમેલ છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૪૦ ૧૦૩ • સૂત્ર - ૧૧૦ - ભગવન્! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે? તપથી જીવ પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરીને વ્યવદાન - વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે. - વિવેચન - ૧૧૪૦ - સંયમવાનું ને પણ તપ વિના કર્મક્ષય થતો નથી. તેથી તપ'ને કહે છે. તપ વડે વ્યવદાન અર્થાત્ પૂર્વબદ્ધ કર્મોના અપગમથી - ક્ષય થવાની વિશિષ્ટ શુદ્ધિને પામે છે. ૯ સૂત્ર - ૧૧૪૧ - ભગવના વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. ક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે. બદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિવણિને પામે છે અને બધાં દુઃખોનો અંત કરે છે. - વિવેચન - ૧૧૪૧ - આ વ્યવદાન એ તપનું અનંતર ફળ હોવાથી તેને કહે છે. વોદાણથી અવિધમાન ક્રિયા અર્થાત્ વ્યુપરત કિયા નામક શુક્લ ધ્યાનના ચોથા ભેદને પામે છે. અક્રિયાક - ભુપતકિયા નામે શુક્લધ્યાનવર્સી થઈને પછી નિષ્ક્રિતાર્થ થાય છે. જ્ઞાન અને દર્શનના ઉપયોગથી વસ્તુ તત્ત્વને જાણે છે, સંસારથી મુક્ત થાય છે, પણ ફરીથી સંસારમાં તેમનું આગમન થતું નથી. તેથી જ તેઓ પરિનિર્વાણને પામે છે. ઇત્યાદિ બધું પૂર્વવત જાણવું. - x x x x x-. • સૂત્ર • ૧૧૪ર - ભગવન સુખના શાસનથી જીવને હું પ્રાપ્ત થાય છે? સુખશાતનથી વિષયો પતિ અનુસુક્તા થાય છે. અનુસુક્તાથી જીવ સાનુકંપા કરનાર અનુભટ, શોહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે. • વિવેચન - ૧૧૪૨ - વ્યવદાન હોવા છતાં સંયમાદિમાં સુખશાયિતામાં જ થાય છે. તેને જ કહે છે. તેમાં સુખમાં સુનાર અર્થાતું પ્રવચન શંકાદિ - x x- ચાર પ્રકારની સુખ શય્યામાં સ્થિપણાથી નિરાકુલ પણે રહે છે. તેથી સુખશાયિ, તેનો જે ભાવ ને સુખશાયિતા, તેમાં અનુસુક. અર્થાત પરલાભ દિવ્ય - માનુષ કામ ભોગોમાં સર્વદા નિસ્પૃહત્વ. અથવા બીજી અર્થ લેતા- સુખતે વૈષયિક, શાતચતિ- તેને મેળવવાની સ્પૃહાના નિવારણ વડે દૂર કરે છે. તે સુખ શાતા તેમાં અનુત્સુક. સુખશાય • સુખેથી શયન, તેના વડે. અથવા સુખનું શાતન, તેના વડે. જીવનું અનુસૂકત્વ અર્થાત્ વિષયસુખ પ્રતિ નિઃસ્પૃહત્વને ઉત્પન્ન કરે છે. સંયમાદિમાં જ નિષ્પન્નમાનસવાળા- x- - . સુખોત્સુક જ મરતા એવા પણ પ્રાણીને અવલોકતા સ્વસુખમાં રસિક જ રહે છે. આ અનુકંપકો તેનાથી વિપરીત હોય છે, તેથી દુઃખથી કંપતાને જોઈને, તેમના દુખે દુ:ખિત થઈને પોતે પણ તત્કાળ જ કંપે છે. વિગતશોક - આ લોકના પ્રયોજન બ્રશ For Private & Personal use only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક થવા છતાં શોક કરતા નથી કેમ કે તેઓ મુક્તિપદની બદ્ધ પ્રહાવાળા છે. આવા પ્રકારના પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી ચાસ્ત્રિ મોહનીય કર્મોને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૩ - ભગવન ! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? અપ્રતિબદ્ધતાથી જીવ નિસ્ટંગ થાય છે. નિત્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને આપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૪૩ - સુખ શય્યાતિને અપ્રતિબદ્ધતા થાય છે, તેથી તેને જણાવતા કહે છે. અપ્રતિબદ્ધતાથી - મનમાં નિરાસક્તિપણાથી નિઃસંગત - બાહ્ય સંગનો અભાવ પ્રાપ્ત થાય છે. નિસંગત્વથી જીવ એક - રાગાદિ વિકલતાથી, તેથી જ એકાગ્રચિત્ત - ધર્મમાં એક મનાવાળો થાય છે. તેથી રાત્રિ કે દિવસમાં સદા બાહ્ય સંગનો ત્યાગ કરતો અપ્રતિબદ્ધ થઈને વિચારે છે. વિશેષથી પ્રતિબંધરહિત થઈને માસકાદિ ઉધત વિહારથી વિચરે છે. • સૂત્ર - ૧૧૪ - ભગવાન ! વિવિક્ત શયનાસનથી જીવને શું કામ થાય છે? વિવિક્ત શયનાસનદી જીવ ચારિક શુતિને પામે છે, ચારિત્રગુમિથી વિવિક્તાહારી, ઢ ચાીિ , એફત પિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કમની ગ્રંથીની નિર્જરા - ક્ષય કરે છે. • વિવેચન : ૧૧૪૪ - પ્રતિબદ્ધતા વિવિક્ત શયનાસનતામાં સંભવે છે. તેથી તેને કહે છે. વિવિક્ત એટલે સ્ત્રી આદિ અસંસક્ત શયન, આસન, ઉપાશ્રય જેને છે તે. તેનાથી ચાસ્ત્રિની રક્ષાને પામે છે. ગમ ચારિત્રી જીવો વિકૃતિ આદિ રહિત આહારવાળા થાય છે. ગુપ્ત ચાસ્ત્રિી જ સર્વત્ર નિસ્પૃહ થાય છે. તથા દેઢ-નિશ્ચલ ચાસ્ટિ, તેથી જ એકાંત- નિશ્ચયથી અભિરતિમાનને એકાંતરત થાય, તથા મુક્ત અંતઃકરણને આશ્રીને મોક્ષભાવ પ્રતિપન્ન એવો મારે મોક્ષ જ સાધવો જોઈએ એવા અભિપ્રાય વાળો આઠ પ્રકારની કર્મપ્રબ્ધિ જેવી ભૈધ ગ્રંથિને ક્ષપક શ્રેણી પામીને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૫ - ભગવન્! વિનિવર્ધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્નના થકી પાપકમાં ન કરવાને માટે ઉધત રહે છે. પૂર્વબદ્ધ કર્માની નિજરાણી કર્માન નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસારફતારને સી પાર કરી જાય છે. • વિવેચન - ૧૧૪૫ - વિવિક્ત શયના સનતામાં વિનિવર્તન થાય છે. તેથી તેને કહે છે- વિનિવર્તના - વિષયોથી આત્માને પરાંમુખ કરણ રૂપતાથી, પાપકર્મ એટલે સાવધ અનુષ્ઠાનોને Page #558 -------------------------------------------------------------------------- ________________ ૨૯/૧૧૪૫ ૧૦૫ મારે ન કરવા એવા પ્રકારના ધર્મ પ્રતિ ઉત્સાહિત થાય, પૂર્વે બાંધેલ પાપકમોંને નિર્જરા પ્રતિ લઈ જાય છે - વિનાશ કરે છે અથવા પાપ કર્મ એટલે જ્ઞાનાવરણ આદિને અપૂર્વ અનુપાર્જન વડે મોક્ષને માટે ઉધત થાય છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરણા કરે છે. • સૂત્ર - ૧૧૪૬ - ભગવાન ! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું કામ થાય છે? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આરતાર્થ યોગો થાય છે. સ્વર્યના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેથી કલ્પના - હા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો તો તે, બીજી સુખશય્યાને પામીને વિચરણ કરે છે. • વિવેચન • ૧૧૪૬ - વિષયનિવૃત્ત ક્યારેક સંભોગ પ્રત્યાખ્યાન વાન સંભવે છે. તે કહે છે - સં એટલે સ્વ પર લાભ મળવા રૂપથી ભોગ તે સંભોગ અર્થાત એક મંડલીમાં ભોજનાદિ કરવા. તેનું પ્રત્યાખ્યાન - ગીતાર્થ અવસ્થામાં જિનકલ્યાદિ અમ્યુધિત વિહારની પ્રતિપત્તિથી પરિહાર તે સંભોગ પ્રત્યાખ્યાન, તેના વડે ગ્લાનાદિને તિરસ્કારીને, સદા ઉધતત્વથી વીચારને જ અવલંબે છે. નિરાલંબનને મોક્ષ કે સંયમ જ પ્રયોજન હોવાથી તે આયતાર્થિક વ્યાપારવાળા થાય છે. તથા પોતાના લાભથી નિરભિલાષ થાય છે. બીજાના લાભની કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા કરતા નથી. તેમાં કલ્પના એટલે મનમાં આ મને આપે તેવા વિકલ્પો. સ્પૃહા - તેની શ્રદ્ધાથી આત્માનું આવિકરણ, પ્રાર્થના - વયન વડે “મને આપો” તેવી યાચના. અભિલાષા - તેની લાલસાપૂર્વકની વાંછા. અથવા આ બધાં એકાઈક શબ્દો છે. એવા પ્રકારના ગુણોને જે પામે છે, તેને જ ઉક્તનો અનુવાદ કરતા કહે છે - બીજાના લાભની આશા ન કરતો, ન આસ્વાદતો, ન ભોગવતો. કલાના આદિ ન કરતો બીજી સુખશા પામીને વિચરે છે. બીજી સુખ શય્યા એટલે - તે મુંડ થઈને ગૃહ છોડી શણગારિતાથી પ્રવજિત થઈને પોતાને મળતા લાભથી સંતુષ્ટ રહે. બીજાના લાભને ન આસ્વાદે, ન વિકલ્પ ન સ્પૃહા ન કરે, ન પ્રાર્થે, ન અભિલાષા કરે અને તેમ ન કરતો મનમાં રાગ દ્વેષ ન પામે, ન વિનિઘાત પ્રાપ્ત થાય. - *-- • સૂત્ર - ૧૧૪૭ - ભગવન 1 ઉપાધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ આપતિમયને પામે. નિરપબિક જીત નિકાસ થાય, ઉપધિના અભાવમાં સંકલેશ ન પામે. • વિવેચન - ૧૧૪૭ - સંભોગ પ્રત્યાખ્યાનવાળાને ઉપાધિ પ્રત્યાખ્યાન પણ સંભવે છે, તે કહે છે. તેમાં ઉપધિ એટલે ઉપકરણ. તેમાં હરણ અને મુહપત્તિ સિવાયની વસ્તુનું પ્રત્યાખ્યાન કે “મારે તે ગ્રહણ ન કરવું” એ પ્રમાણે નિવૃત્તિ રૂપ ઉપાધિ પ્રત્યાખ્યાન તેનાથી પરિમલ્થ Page #559 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 સ્વાધ્યાયાદિની ક્ષતિ, તેનો અભાવ તે અપમિંય, તેને પામે છે. તથા ઉપધિથી નિષ્કાંત તે નિરુપધિક જીવ વસ્ત્રાદિની અભિલાષારહિત થી, ઉપધિ રહિત પણ શારીરિક, માનસિક સંક્લેશને મતો નથી. - x . ૧૦૬ -સૂત્ર ૧૧૪૮ - ભગવન્ ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? આહાર પ્રત્યાખ્યાનથી જીવ જીવિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. • વિવેચન - ૧૧૪૮ - ઉપધિ પ્રત્યાખ્યાતા આહારને પણ પચ્ચકખે છે. જિનકલ્પિકાદિ એષણીય આહાર ન મળતા ઘણાં દિવસો ઉપવાસી જ રહે છે, તેથી આહાર પ્રત્યાખ્યાનને કહે છે અનેષણીય ભોજનપાન નિરાકરણ રૂપથી પ્રાણને ધારણ કરવા રૂપ અભિલાષા તે જીવિતાશંસા, તેનો વ્યાપારકરણ તે જીવિતાશંસા પ્રયોગ, તેનો વિચ્છેદ થાય છે. આહારાધીન જ મનુષ્યોનું જીવિત છે, તેથી તેના પ્રત્યાખ્યાનમાં તેની આશંસાનો વ્યવચ્છેદ થાય છે. તેમાં જીવિતાશાથી વિપ્રયોગ - વિવિધ વ્યાપારને વ્યવચ્છિન્ન કરે છે, જીવિતની આશાથી આહાર જ મુખ્ય વ્યાપાર છે. તેના પ્રત્યાખ્યાનમાં શેષ વ્યાપારનો વિચ્છેદ સુકર જ થાય છે. - - ૪ - તેથી તેવો જીવ અશનાદિ વિના સંલેશ પામતો નથી. વિકૃષ્ટ તપોનુષ્ઠાનવાન પણ બાધા અનુભવતો નથી. - . સૂત્ર ૧૧૪૯ ભગવન્! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાત પામે છે. વીતરાગભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે. • વિવેચન - ૧૧૪૯ - ઉક્ત ત્રણે પ્રત્યાખ્યાનનું ફળ કાચનો અભાવ જ છે. તેથી કષાય પ્રત્યાખ્યાન કહે છે. તેનાથી - ક્રોધાદિના નિવારણથી વીતરાગ અર્થાત્ સગ કે દ્વેષ રહિતતાને પામે છે. - ૪ - વીતરાગ ભાવ પામવાથી રાગ અને દ્વેષના અભાવે સુખ - દુઃખમાં તુલ્ય થાય છે. રાગદ્વેષ વડે જ તેમાં વૈષમ્ય સંભવે છે. તેના અભાવમાં તો સમતા જ રહે છે. - સૂત્ર - ૧૧૫૦ ભગવન્ ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે આયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ ફની નિર્જરા કરે છે. • વિવેચન - ૧૧૫૦ નિષ્કષાયીપણ યોગના પ્રત્યાખ્યાનથી જ મુક્તિ સાધક થાય, તેથી તેને કહે મન, વચન, કાયાનો વ્યાપાર, તેના પ્રત્યાખ્યાનથી - તેના નિરોધથી 4 છે. યોગ - - - Page #560 -------------------------------------------------------------------------- ________________ ૨૯:૧૧૫૦ ૧૦૩ અયોગીભાવ જન્મે છે. અયોગીજીવ નવા કર્મો બાંધતો નથી કેમ કે તેના કારણનો અભાવ થાય છે. પૂર્વ બદ્ધ - મવોપગ્રાહી ચાર કર્મને નિર્જરે છે - ક્ષય કરે છે. - સૂત્ર - ૧૧૫૧ ભગવન્ ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણોને પામે છે. તેવો જીવ લોકા પહોંચીને પરમસુખી થાય છે. ♦ વિવેચન - ૧૧૫૧ - યોગના પ્રત્યાખ્યાનથી શરીર પણ પ્રત્યાખ્યાત જ થાય છે તો પણ તેના આધારત્વથી મન અને વચન યોગ કરતાં તેના પ્રાધાન્યને જણાવવા આ પ્રત્યાખ્યાન કહે છે - તેમાં શરીર એટલે ઔદારિકાદિ, તેના પ્રત્યાખ્યાનથી સિદ્ધોના અતિશય ગુણોને પ્રાપ્ત કરે છે. સિદ્ધોના અતિશય ગુણ સંપન્ન જીવ લોકાગ્ર - મુક્તિપદને પામી અતિશય સુખવાળો થાય છે. → • સૂત્ર - ૧૧૫૨ - ભગવન્ ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાકલહ, ક્રોધાદિ કષાય, તું-તું અને હુઠ્ઠું આદિથી મુક્ત રહે છે, સંયમ અને સંચરમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે. • વિવેચન - ૧૧૫૨ - સંભોગ આદિ પ્રત્યાખ્યાનો પ્રાયઃ સહાય પ્રત્યાખ્યાનથી જ સુકર થાય છે. સહાય - સાહાયકારી યતિઓ તેના પ્રત્યાખ્યાનથી જ એકત્વને પામે છે, એકતાપ્રાપ્ત જીવ એકાલંબનત્વના અભ્યાસથી અલ્પ અભાવવાળા થાય. શેના અભાવવાળા? વાક્ કલહ, કષાય ઇત્યાદિ તતા સંયમ અને સંવરમાં બહુલતા પામી જ્ઞાનાદિ સમાધિવાળા બને છે. · • સૂત્ર ૧૧૫૩ - ભગવન્ ! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ મરણોને રુંધે છે. • વિવેચન ૧૧૫૩ સમાધિવાન જીવ અને ભક્ત પ્રત્યાખ્યાન થાય છે. તેથી તેને કહે છે. આહારનો પરિત્યાગ તે ભક્ત પરિજ્ઞાદિ અનેક સેંકડો ભવોનો શોધ કરે છે. તથાવિધ દૃઢ વ્યવસાયતાથી સંસારના અલ્પત્વને પામે છે. · - · • સૂત્ર - ૧૧૫૪ ભગવન્ ! સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ પ્રાપ્ત અણગાર Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કેવલીના રોજ સારે કમીશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે - વેદનીય, સાય નામ આને ગોગ. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૫૪ - હવે સર્વ પ્રત્યાખ્યાન પ્રધાન સદૂભાવ પ્રત્યાખ્યાનને કહે છે. તેમાં સદ્ભાવ - સર્વથા ફરી કરણ અસંભવથી પરમાર્ત વડે પ્રત્યાખ્યાન, તે સર્વ સંવર રૂપ શૈલેશી સુધી હોય છે, તેના વડે. નિવૃત્તિ - મક્તિ વિધમાન નથી તેવા અનિવૃત્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને પામે છે. • x x- તે ગુણસ્થાનને પામીને કેવલી ચાર પ્રકારના ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરે છે. • સૂત્ર • ૧૧૫૫ - ભગવદ્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. વકુભૂત જીવ અપ્રમત્ત, પ્રક્ટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિણાઇ સબ્સક્ત, સસ્ત સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે વિશ્વાસનીય, અલ્ય પ્રતિdબનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે. • વિવેચન - ૧૧૫૫ - ઉક્ત પ્રત્યાખ્યાનો પ્રાયઃ પ્રતિરૂપતામાં જ તાય છે. પ્રતિ - સાદેશ્ય, તેની પ્રતીતિ • સ્થવિર કલ્પાદિ સદેશ - વેષ જૈનો છે તે. તેઓ અધિક ઉપકરણના પરિહાર રૂપથી લાઘવતાને પામે છે તેમાં દ્રવ્યથી સ્વલ્પ ઉપકરણત્વથી અને ભાવથી પ્રતિબદ્ધતાને પામે છે. અપ્રમત્ત - પ્રમાદ હેતુનો પરિહાર, પ્રકટલિગ - સ્થવિરાદ કપરૂપથી વતી એ પ્રમાણે વિજ્ઞાયમાનપણે. પ્રશસ્તલિંગ- જીવરક્ષણ હેતુ હરણાદિ ધારકપણાથી. વિશુદ્ધ સમ્યકત્વ - સખ્યત્વના વિશોધનથી તેનો સ્વીકાર. - * - ઇત્યાદી બધું સૂત્રાર્થવત્ જાણવું. - x x-x-x • સૂત્ર • ૧૧૫૬ - ભગવાન ! તૈયાવરસથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરે છે. • વિવેચન - ૧૧૫૬ - પ્રતિરૂપતામાં પણ વૈયાવચ્ચેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય, તેથી હવે વૈયાવચ્ચે કહે છે - કુળ આદિના કાર્યોમાં વ્યાપારવાન, તેનો જે ભાવ તે વૈયાવચ્ચ. તેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે. • સૂગ - ૧૧૫૭ - ભગવાન ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું કામ થાય છે? સર્વ ગુણ સંપન્નતાથી જીવ પુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે. આયુનરાવતિ પ્રાપ્ત જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૧૫૩ ૧૦૯ • વિવેચન - ૧૧૫૭ - વૈયાવૃત્યવાન્ સર્વ ગુણ ભાજન થાય છે. તેથી સર્વ ગુણ સંપન્નતા કહે છે. તેમાં સર્વગુણ - જ્ઞાનાદિ, તેના વડે સંપન્ન - યુક્ત, આ સર્વગુણ સંપન્નતા વડે ફરી અહીં આગમનનો અભાવ થાય છે. આથત મુક્તિને પામે છે. અપુનરાવૃતિને પામેલો જીવ શારીષ્કિ અને માનસિક દુઃખોનો ભાગી બનતો નથી. કેમકે તેના નિબંધનથી દેહ અને મનનો અભાવ થાય છે. સિદ્ધિ સુખનો ભાજન થાય છે. • સૂમ - ૧૧૫૮ - ભગવાન ઈ વીતરાગતાથી જીવને શું કામ થાય છે? વીતરાગતા વડે જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ - સ્પર્શ - રસ - રય અને ગંધથી વિરક્ત થાય છે. • વિવેચન - ૧૧૫૮ - સર્વગુણ સંપન્નના રાગ દ્વેષના પરિત્યાગથી પામે છે. તેથી હવે વીતરાગતા કહે છે - સગ દ્વેષના અપગમ રૂપથી બંધન - રાગ દ્વેષ પરિણામ રૂપ. તૃષ્ણા - લોભ, તપ બંધનોનો વિચ્છેદ કરે છે. સ્ક્રોઇ - પુગાદિ વિષય, કૃષ્ણ - દ્વવ્યાદિ વિષય, તે રૂપ અનુબંધન અથવા અનુગત કે અનુકૂળ બંધનો, અતિ દુરતત્વને જણાવવા માટે છે. તેનાથી મનોજ્ઞ શબ્દાદિમાં વિરકત થાય છે. કેમકે તુખા અને સ્નેહ રાગનો હેતુ છે. અહીં રાગને જ સકલ અનર્થના મૂળ રૂપે જણાવવા તેનું પૃથક ઉપાદાન છે. • સૂત્ર - ૧૧૫૯ - ભગવાન ! શાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છે: ક્ષાંતિથી જીવ પરીષો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. • વિવેચન ૧૧૫૯ - રાગદ્વેષના અભાવમાં તત્ત્વથી શ્રમણગુણો છે. તેમાં પહેલા વ્રતની પરિપાલનાના ઉપાય રૂપે ક્ષાંતિ જ છે, તેથી પહેલાં તેને કહે છે - તેમાં ક્રાંતિ એટલે ક્રોધનો જય, તેનાથી વધ આદિ પરીષહોને જીતે છે. • સૂત્ર - ૧૧૬૦ - ભગવાન ! મુક્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મુક્તિથી જીવ અકિંચનતાને પામે છે. અકિંચન જીવ અર્થ ઊભીજનોથી આપાનીય થાય છે. • વિવેચન : ૧૧૬૦ • ક્ષાંતિ યુક્ત હોય તો પણ મુક્તિ વિના બાકીના વ્રતોનું પાલન કરવું શક્ય નથી. તેથી તેને કહે છે- મુક્તિ એટલે નિલભતા. તેનાથી અકિંચન થાય. અકિંચન એટલૈનિષ્પરિગ્રહત્વને પામે છે. અકિંચન જીવ અર્થની લંપટતાથી ચોરાદિને પ્રાર્થનીય થતા નાસી. Page #563 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ - સૂત્ર - ૧૧૬૧ ભગવન્ ! ઋજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઋજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે. ૧૧૦ • વિવેચન - ૧૧૬૧ - લોભની સાથે અવિનાભાવી પણે માયા જોડાયેલ છે. માયાના અભાવમાં અવશ્ય આર્જવતા હોય, તેથી આર્જવને કહે છે. ઋજુ એટલે અવક્, તેનો ભાવ તે આર્જવ તેનાથી માયાના પરિહારથી કાયઋજુતા અર્થાત્ કુબ્જાદિ વેશ ભૂ વિકારાદિ ન કરીને પ્રાંજલતા વડે ઋજુ થાય. ભાવ ઋજુતા - ભાવથી જે અન્ય ચિંતન, તેનો પરિહાર. ભાષા ઋજુતા - જે ઉપહાસાદિ હેતુથી અન્ય ભાષાદિ ભાષણનો પરિત્યાગ, અવિસંવાદન બીજાને વિપતારણ - છેતરવા નહીં, તે રૂપને પામે છે. આવા પ્રકારની ઋજુતાની જીવ ધર્મના આરાધક થાય છે. વિશુદ્ધ અધ્યવસાયપણાથી બીજા જન્મમાં પણ ધર્મારાધક્તાને પ્રાપ્ત થાય છે. - · - સૂત્ર - ૧૧૬૨ ભગવન્ ! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુત જીવ મૃદુ - માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદ સ્થાનોને વિનષ્ટ કરે છે. • વિવેચન ૧૧૬૨ ઉક્ત ગુણો પણ વિનય વિના સર્વ ફળને ન પ્રાપ્ત કરાવે. વિનય માર્દવતાથી જ આવે, તેથી માર્દવને કહે છે. મૃદુ - દ્રવ્યથી અને ભાવથી અવમનશીલ, તેનો ભાવ કે કર્મ તે માર્દવ, જે સદા માર્દવ યુક્ત જ થાય છે, તેનાથી સંપન્ન - તેના અભ્યાસથી સદા મૃદુ સ્વભાવ તે મૃદુ માર્દવ સંપન્ન. તે જાતિ, કુળ, બળ, રૂપ, તપ, ઐશ્વર્ય, શ્રુત, લાભ એ આઠ મદ સ્થાનોનો વિનાશ કરે છે. - X- - - - - - સૂત્ર - ૧૧૬૩ ભગવન્ ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? ભાવ સત્યથી જીવ ભાવવિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહત પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં ઉધત થાય છે. અરહત પ્રજ્ઞક્ષ ધર્મ આરાધનામાં ઉધત થી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે. - • વિવેચન - ૧૧૬૩ માર્દવતાદિ પણ તત્ત્વથી સત્ય સ્થિતને જ થાય, તેમાં પણ ભાવ સત્ય પ્રધાન છે, તેથી તે કહે છે - શુદ્ધ અંતરાત્મારૂપથી પારમાર્થિક અવિતથત્વથી વિશુદ્ધ અધ્યવસાયરૂપને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મના અનુષ્ઠાનથી મુક્તિને માટે ઉત્સાહિત થાય છે. અથવા આરાધનાને માટે અભ્યુત્તિષ્ઠ થાય છે. તેનાથી ભવાંતરમાં પણ ધર્મને પામે છે, અથવા પરલોકમાં આરાધક થાય છે અથવા વિશિષ્ટ ભવાંતરને પામે છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૨૯૧૧૬૪ • સૂત્ર - ૧૧૬૪ - ભગવન / કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ “યથાવાદી તથાકારી” થાય છે. • વિવેચન - ૧૧૬૪ - ભાવસત્યથી કરણ સત્ય સંભવે છે, તેથી તે કહે છે - કરણ સત્ય, જેમ કે - પ્રતિલેખનાદિ ક્રિયા જેમ કહેલ છે, તેમાં સમ્યક ઉપયુકત થઈને કરે છે, તેનાથી કરણ શકિત, તેના માહાસ્યથી પૂર્વે અનાધ્યવસિત ક્રિયા સામર્થ્ય રૂપ પામે છે તથા કરણ સત્યમાં વર્તતો જીવ “જેવું બોલે તેવું કરનારો" થાય છે. ક્રિયાકલાપ જેવો બોલે તેવો કરી શકે છે. • સૂત્ર - ૧૧૬૫ - ભગવન યોગ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે? યોગ્ય સત્ય વડે જીવ યોગને વિશુદ્ધ કરે છે. વિવેચન - ૧૧૬૫ - ઉક્ત સ્વરૂપને યોગ સત્ય પણ હોય છે. તે કહે છે - યોગ એટલે મન, વચન, કાયાનું સત્ય - અવિતત્વ. તેયોગ સત્ય વડે યોગોને ક્લિષ્ટ ધર્મબંધકત્વના અભાવથી નિર્દોષ કરે છે. સૂત્ર - ૧૧૬૬ - ભગવન ! મનોગતિથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનોમિથી જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ અશુભ વિકલ્પોથી મનની રક્ષા કરે છે અને સંચમનો આરાધક થાય છે. • વિવેચન - ૧૧૬૬ - ઉક્ત સત્યો ગુનિયુક્તને જ થાય છે. તેથી યથાક્રમે તેને કહે છે, તેમાં મનોગતિ રૂપતાથી જીવ ધર્મ એક્તા નિચિત્વને પામે છે તથા એકાગ્રચિત્ત જીવ ગુપ્તમન અર્થાત્ અશુભ અધ્યવસાયમાં જતા મનને રક્ષણ કરનાર અને સંયમ આરાધક થાય છે. • સૂત્ર - ૧૧૬૭ : ભગવન ! વચનસિથી જીવને શું કામ થાય છે? વચન ગતિથી જીવ નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકાર જીવ સર્વથા વાગગુણ તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી મુક્ત થાય છે. • વિવેચન - ૧૧૬૭ - વાન્ ગુતિ - કુશળ વયન ઉદીકરણ રૂપતાથી વિકથાદિ રૂપ જે વા વિકાર તેનો અભાવ જન્મે છે. તે નિર્વિકાર જીવ વચન ગુમ થાય છે. પ્રવિચાર - પવિચાર Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉત્તરાધ્યાયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ રૂપથી તે ગુપ્તિ વડે સર્વથા વચન નિરોધ રૂપ વચનગુપ્તિ યુક્ત થઈને મનના વ્યાપાર રૂપ ધર્મધ્યાનાદિનામાં એકાગ્રતા આદિથી યુક્ત થી અધ્યાત્મ યોગ સાધન યુક્ત થાય છે. વિશિષ્ટ વાગ્ ગુપ્તિ રહિત જ ચિત્તની એકાગ્રતાદિનો ભાગી થતો નથી. -x- સૂત્ર - ૧૧૬૮ • ભગવન્ ! કાય ગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે? કાય ગુપ્તિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયગુપ્ત થઈને ફરી થનારા પાપાશ્રવનો નિરોધ કરે છે. • વિવેચન - ૧૧૬૮ શુભ યોગ પ્રવૃત્તિ રૂપ કાયગુપ્તિવાળાને અશુભ યોગનો નિરોધ પ્રાપ્ત થાય છે. સંવર વડે અભ્યસ્ત થઈને કાય ગુપ્ત થયેલો ફરી સર્વતા નિરુદ્ધ કાયિક વ્યાપારથી આશ્રવના હેતુરૂપ હિંસાદિ પાપાશ્રવનો નિરોધ કરે છે. તાત્ત્વિક રીતે આ ફળ પરંપરા સુપ્રસિદ્ધ છે. - સૂત્ર - ૧૧૬૯ - ભગવન્ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થઇને જ્ઞાન પર્ણવોને પામે છે, સમ્યકવને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાત્વને નિર્જરે છે. – વિવેચન - ૧૧૬૯ અહીં ત્રણ ગુપ્તિ આદિથી યથાક્રમે મનની સમાધારણાના આદિનો સંભવ રહે છે. તેથી કહે છે - મનની સમિતિ, આગમ અભિહિત ભાવની અભિવ્યતિથી અવધારણા વ્યવસ્થાપન તે મનની સમાધારણા, તેનાથી એકાગ્રતા જન્મે છે, એકાગ્રતાથી વિશિષ્ટતર વસ્તુ તત્ત્વના અવબોધરૂપ જ્ઞાન પર્યાવો પામે છે. તેના વડે સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે. આનું વિશુદ્ધત્વને વસ્તુ તત્ત્વાગમમાં તદ્વિષયક રુચિ પણ શુદ્ધતર સંભવે છે, તેથી જ મિથ્યાત્વને નિર્જરે છે. · · - • સૂત્ર - ૧૧૭૭ - ભગવન્ ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વયન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોધિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે. • વિવેચન - ૧૧૩૦ - વચન સમાધારણાથી વચનના વિષયો પ્રજ્ઞાપનીય છે. અહીં તદ્વિષયક દર્શન પર્યાયો પણ ઉપચારથી તથોક્ત જ છે. તેથી દર્શન પર્યવ - સમ્યક્ત્વ ભેદરૂપ વાસાધારણ દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. વયન દ્રવ્યાનુયોગના અભ્યાસથી તદ્વિષયક આશંકાદિ માલિન્યને દૂર કરવા વડે વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભ બોધિત્વ પામે છે અને દુર્લભ બોધિકત્વને ક્ષીણ કરે છે. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧૧૭૧ ૧૧૩ • સૂત્ર - ૧૧૭૧ - ભગવાન ! કાલ સમાધારાથી જીવ યાત્રિના પર્યવોને વિશદ્ધ કરે છે. ચારિત્ર પર્યવ વિશુદ્ધિથી યથાખ્યાત યાઅિને વિશુદ્ધ કરે છે. તેનાથી કેવલિસલ્ક વેદનીયાદિ ચાર કમનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ પ્રાપ્ત થાય છે અને સર્વે દુ:ખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૩૧ - કાય સમાધારણાતા - સંયમ યોગોમાં શરીરના સખ્ય વ્યવસ્થાન રૂપથી ચારિત્ર ભેદોને વિશુદ્ધ કરે છે. તેના ઉન્માર્ગ પ્રવૃત્તિથી પ્રાયઃ તેમાં અતિયાર કાલુષ્ય સંભવે છે. ચારિત્ર પર્યવોને વિશુદ્ધ કરીને યથાખ્યાત ચારિત્રને વિશદ્ધ કરે છે ઇત્યાદિ - ૪-. • સૂત્ર - ૧૧૭૨, ૧૧૭૩ - ભગવદ્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સંપન્નતાથી જીવ બધાં ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના રોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વ સમય અને પર સમયમાં પ્રામાણિક મનાય છે. • વિવેચન • ૧૧૭૨, ૧૧૩ • એ પ્રમાણે સમાધારણા પ્રયથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહી. હવે તેનું ફળ કહે છે - જ્ઞાન એટલે અહીં શ્રુતજ્ઞાન, તેની સંપન્નતાથી જીવ સર્વે જીવાદિ પદાર્થોનું જ્ઞાન, સર્વભાવાભિગમને પામે છે. તથા તેનાથી સંપન્ન જીવ ચાતુરંત સંસાર કાંતારમાં અહીંતહીં ભટકવા વડે મુક્તિ માર્ગથી વિરોષ દૂર જાય છે. ઉક્ત અર્થને દષ્ટાંતથી કહે છે. જેમ કચરા આદિમાં પડેલ સોય સૂત્ર -દોરાથી યુક્ત હોય તો ખોવાતી નથી, તેમ સૂત્ર સહિત જીવ સંસારમાં વિનાશ પામતો નથી. જ્ઞા - અવધિ આદિ, વિનય - જ્ઞાન વિનયાદિ, તપ - હવે કહેવાનાર યાત્રિ યોગ - ચારિત્ર પ્રધાન વ્યાપારને પામે છે. તથા સ્વ અને પર સિદ્ધાંતોમાં તે સંઘાતનીય થાય છે. • સૂત્ર - ૧૧૪ - ભગવાન ! દર્શન સંપન્નતાથી જીવને શું કામ થાય છે? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સમ્યક્તનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનથી અને સંયોજિત કરી, તેને સસ્તક પ્રકારે આત્મસાત કરતો વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૪ - ક્ષાયોપથમિક સખ્યત્ત્વ દર્શનતાથી ભવના હેતુ રૂપ મિથ્યાત્વી તેનું છેદન કરે ફિe/8] Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ[૩ છે. આથી ક્ષાચિક સખ્યત્વ પ્રાપ્ત કરે છે તેનાથી તે જ ભવે કે મધ્યમ અને જઘન્યથી ત્રીજે કે ચોથે ભવે ઉત્તર શ્રેણી આરોહીને કેવળજ્ઞાન પામે છે. પછી જ્ઞાન-દર્શન પ્રકાશ નિરંતર રહે છે. ક્ષાપિકત્વ પ્રદાન જ્ઞાન અને દર્શનમાં આત્માને સંયોજીને પ્રતિસમય પરઅપર ઉપયોગ રૂપતાથી આત્મસાત કરતો ભવસ્થ કેવલી રૂપે વિચરે છે. • સૂત્ર • ૧૧૭૫ - ભગવનું ! ચારિઅ સંપન્નતાથી જીવને શું કામ થાય છે? ચારિત્ર સંપન્નતાથી રૌલેશીભાવને પામે છે. રૌલીશી પ્રતિપન્ન અણગાર ચાર કેવલિ કમfશોનો ક્ષય કરે છે. પછી સિદ, બ્રહ્ન, મુક્ત, પરિનિવણતા પામી સર્વ દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૫ - ચાગ્નિ સંપન્નતાથી રોલેશી ભાવને પામે. શૈલેશી - શેલ એટલે પર્વત, તેના સ્વામી તે શૈલેશ - મેરુ. તેની માફક. મુનિ નિરુદ્ધ ચોગથી અત્યંત સ્વૈચથી તે જ અવસ્થા તે શૈલેશી. અથવા અરીલેશનું ગૌલેશી થવું તે રીલેશીભાવ - ૪ ૪• x- તેને પામે છે. શૈલેશી પ્રતિપન્ન તે અંતર્મુહૂર્ત રહે છે. પછી શેષ કમોં ખપાવીને યાવત મોક્ષે જાય છે. • સૂત્ર - ૧૧૭૬ - ભગતના શ્રોએન્દ્રિયના નિગ્રહી જીવને શું પ્રાપ્ત થાય છે તેનાથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે છે. પછી શબ્દ નિમિત્તક કર્માનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કમની નિજેચ કરે છે. • વિવેચન - ૧૧૭૬ - યાત્રિ ઇંદ્રિયના નિગ્રહથી જ પામે છે, તેથી પ્રત્યેક ઇંદ્રિયનો નિગ્રહ કરે છે. તેમાં શ્રોબેન્દ્રિય નિગ્રહ - સ્વ વિષયમાં અભિમુખ દોડતી ઇંદ્રિયનું નિયમન કરવાથી અભિમત કે અનભિમત શબ્દોમાં અનુક્રમે રાગ અને દ્વેષનો નિગ્રહ થાય છે. તથા તે નિમિત્તે બાંધેલા પૂર્વ બદ્ધ કમોંની નિર્જરા શ્રોબેન્દ્રિયના નિગ્રહથી શુભ અધ્યવસાયમાં પ્રવૃતતાથી થાય છે. • સૂત્ર - ૧૧૭૭ થી ૧૧૮૦ - ભગવાન ! ચ દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? શુ ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોઝ - અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ • દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કમને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્ભર કરે છે. ભગવાન ! ધાણ ઇંદ્રિયના નિગ્રહથી જીવને શું કામ થાય છે? જાણ ત્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - અમનોજ્ઞ iધોમાં થનારા રાગ • દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગલ - નિમિતક કમનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૨૯,૧૧૭૭ થી ૧૧૮૦ ૧૧૫ ભગવન્ ! જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? જિલ્લા ઇંદ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ - મનોજ્ઞ રસોમાં થનારા રાગ દ્વેષનો નિગ્રહ કરે છે પછી રસ નિમિતક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ ફર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! સ્પર્શન ઇંદ્રિયના નિગ્રહથી જીવ શું પ્રાપ્ત કરે છે? સ્પર્શન ઇંદ્રિય નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પોમાં થનારા રાગ - દ્વેષનો નિગ્રહ કરે છે. પછી સ્પર્શ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી તથા પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા ફરે છે. ♦ વિવેચન - ૧૧૭૭ થી ૧૧૮૦ - શ્રોત્રેન્દ્રિય નિગ્રહમાં કહ્યા પ્રમાણે ચક્ષુ, ધ્રાણ, જિહ્વા અને સ્પર્શન ઇંદ્રિયના વિષયમાં પણ જાણવું. માત્રે તેમાં તેના-તેના વિષયો કહેવા. • સૂત્ર - ૧૧૮૧ થી ૧૧૮૪ ભગવન્ ! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્રોધ વિજયથી જીવ જ્ઞાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. - - ભગવન્ ! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! માયા વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માયા વિજયથી ઋજુતાને પ્રાપ્ત થાય છે. માયા વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! લોભ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? લોભ વિજયથી જીવ સંતોષ ભાવને પામે છે. લોભ વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા કરે છે. વિવેચન - ૧૧૮૧ થી ૧૧૮૪ - ઇંદ્રિયોનો નિગ્રહ કષાયોના વિજયથી થાય છે. તેથી ક્રમથી તેનો વિજય કહે છે - ક્રોધનો વિજય, તે દુરંત છે ઇત્યાદિ ભાવના વડે તેના ઉદયનો નિરોધ કરવો તે. કોપના અધ્યવસાયથી વેદાય છે, તે ક્રોધ વેદનીય - તેના હેતુભૂત પુદ્ગલ રૂપ કર્મો બાંધતો નથી. તેથી જ વિશિષ્ટ જીવ વિોલ્લાસથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. એ પ્રમાણે માન, માયા, લોભ વિજયને પણ જાણવો, - • સૂત્ર ૧૧૮૫ ભગવન્ ! રાગ, દ્વેષ, મિથ્યા દર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ મિથ્યાદર્શનના વિજયથી જીત જ્ઞાન દર્શન ચારિત્રની આાધનાને માટે ઉધત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રન્થિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય કરે છે. - Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ કર્મની નવ અને અંતરાય કર્મની પાંચ - આ ત્રણ ફની પ્રવૃત્તિઓનો એક સાથે ક્ષય ફરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનંત સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ નિરાવરણ, અજ્ઞાનતિમિરથી રહિત, વિશુદ્ધ અને લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન આને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે. ત્યાં સુધી ઐસપિથિક કમનો વધ થાય છે. તે બંધ પણ સુખ સ્પર્શ છે. તેની સ્થિતિ એ સમયની છે. પહેલાં સમર્સ બંધાય છે. બીજા સમયમાં ઉદસ થાય છે. ત્રીજી સમયે નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉરિત અને વેદિત થઈ નિર્જિ થાય છે. તેનાથી તે કર્મ આગામી કાળે અકર્મ થઈ જાય છે. • વિવેચન - ૧૧૮૫ - ક્રોધાદિનો જય રાગ - હેપ - મિથ્યા દર્શનના વિજય વિના થતો નથી, તેથી સગાદિ વિજયને કહે છે. તેમાં પ્રેમ એટલે રાગ, દ્વેષ - અપતિ, મિથ્યાદા - સાંશયિક આદિ, તેના વિજયથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉધત થાય છે. કેમકે પ્રેમાદિ નિમિત્તથી તેની વિરાધના થાય છે. કર્મન્થિ - અતિ દુર્લૅભ ઘતિ કર્મ સ્વરૂપ, તેની સાણા. તેને માટે અનુવર્તે છે. અભ્યસ્થિત થઈને શું કરે છે? આનુપૂવી અનુસાર પહેલા મોહનીયની અઠ્ઠાવીશ કમ પ્રકૃતિનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે છે. પહેલાં અનંતાનુબંધી ક્રોધાદિને એક સાથે અંતર્મુહૂર્તમાં ખપાવે છે. તે અનંતભાગમિશ્યત્વમાં પ્રક્ષેપે છે. પછી તેની સાથે મિથ્યાત્વને ખપાવે છે. કેમ કે તેના પરિણામે વધતા જતાં ઘણાં શુદ્ધ થાય છે. પછી મિથ્યાત્વ અંશોને સમ્યમ્ મિથ્યાત્વમાં પ્રક્ષેપે છે, પછી તેને ખપાવે છે. ત્યાર પછી તેના અંશ સહિત સમ્યકત્વને ખપાવે છે. પછી સખ્યત્વના અવશિષ્ટ દલિક સહિત અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયોને એક સાથે ખપાવવાનું આરંભે છે. તેનું ક્ષપણ કરતાં આ પ્રકૃતિ ખપાવે છે . ગતિ, બળે આનુપૂર્વી, જાતિનામ, વાવત ચઉરિદ્રિય, આતપ, ઉધોત, સ્થાવર અને સૂક્ષ્મ. સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, ત્યાનદ્ધિને ખપાવીને બાકીની આઠને ખપાવે છે. પછી પણ કિંચિત્ અવશેષને નપુંસકવેદમાં પ્રક્ષેપીને તેના સહિત અપાવે છે. એ પ્રમાણે સ્ત્રી વેદને ખપાવે છે. પછી અવશિષ્ટ સહિત હાસ્યાદિ છને ખપાવે છે. તેના અંશ સહિત પુરુષ વેદને - x x- પછી સંજવલન કોપને ખપાવે છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વના અંશ સહિત ઉત્તર ઉત્તરને ખપાવે છે. યાવતુ સંજ્વલન લોમ સુધી ખપાવે છે. - x-xએ પ્રમાણે મોહનીય કર્મને ખપાવે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત ચયાખ્યાત ચારિત્રને અનુભવતો છદ્મસ્થ વીતરાગતાથી બે ચરમ સમયના પહેલા સમયે નિદ્રા અને પ્રયલા નામની પ્રકૃતિને ખપાવીને દેવગતિ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૧૮૫ ૧૧૩ આદિને ખપાવે છે. - - 1 - ચરમ સમો જે કર્મ પ્રકૃતિને ખપાવે છે, તેને સૂત્રકાર સ્વયં કહે છે - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પાંચ અંતરાય. આ ત્રણેને એક સાથે એક કાળે ખપાવે છે. આટલી કર્મપ્રકૃતિ ખપાવીને અનુત્તર જ્ઞાન કે જે અનંત વિષયક છે. સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, વિહિતિર છે, વિશુદ્ધ છે, તત્ત્વ સ્વરૂપના પ્રકાશવથી લોકાલોક પ્રભાવક છે. પાઠાંતરથી લોકાલોક સ્વભાવ છે. કેવળ - બીજા જ્ઞાનની અપેક્ષાથી રહિત છે, એવા જે જ્ઞાન અને દર્શન, જેમાં કેવલ વર વિશેષણથી કેવલવર જ્ઞાન દર્શનને પામે છે. તે યાવત સયોગી અર્થાત મન, વચન, કાયાના વ્યાપારવાળો હોય, ત્યાં સુધી પથિક કર્મ બાંધે ઉપલક્ષણથી ઉભો કે બેઠો હોય તો પણ સયોગથી ઇર્યા સંભવે છે કેમકે સયોગિતામાં કેવલીને પણ સૂક્ષ્મ માત્ર સંસાર સંભવે છે, તેથી એર્યાપચિકી કર્મનો બંધ રહે છે. - X- A- X. તે કર્મનોબંધ કેવો થાય છે? સુખ આપે તે સુખ, સ્પર્શ - આત્મ પ્રદેશો સાથે સંશ્લેષ જેનો છે તે સુખ સ્પર્શ. તેના બે સમય છે, તેવા પ્રકારની સ્થિતિને કારણે દ્વિસમય સ્થિતિક કહે છે. તે આ પ્રમાણે - પહેલા સમયે બાંધે - આત્મસાત કરે તે સ્પષ્ટ. બીજા સમયે વેદિલ- અનુભૂત, ઉદયને વેદ. ત્રીજા સમયે નિજિર્ણ - ખરી જાય. કેમ કે તેનાથી ઉત્તરકાળ સ્થિતિ કષાયના હેતુ પણે થાય છે. - - - ૪ -. અહીં સૂત્રકારે સ્પષ્ટ અને બદ્ધ બે ક્રિયા કહી છે. તેનાથી તેઓ નિઘત્ત એ નિકાચિત અવસ્થાનો અભાવ સૂચવે છે. ઉદીરિત - ઉદય પ્રાપ્ત, ઉદીરણાનો ત્યાં સંભાળ નથી. વેદિત - તેના ફળ રૂપ સુખનો અનુભાવ, નિજિર્ણ - ક્ષયને પામેલ. સંચાલ - આગામી કાળે, ચોથા સમય આદિમાં અકર્મ થાય છે. તે જીવની અપેક્ષાથી ફરી તેને તથાવિધ પરિણામનો અભાવ થાય છે - અર્થાત્ - તે સાતા કર્મ જ બાંધે છે. • સૂત્ર - ૧૧૮૬ - ફેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક શ૧ ધ્યાનને ધ્યાતો એવો પહેલાં તે મનોયોગનો નિરોધ કરે છે. અનંતર વચન યોગનો નિરોધ કરે છે. તેના પછી નાપાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને પાંચ સ્વ - અક્ષરના ઉચ્ચારણ કાળ સુધી “સમુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ” નામક શક્ત યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોને એક સાથે ખપાવે છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ • વિવેચન - ૧૧૮૬ - આ દેશોના પૂર્વ કોટિ કે અંતર્મુહૂર્નાદિ પ્રમાણ કાળ વિચારીને રીલીશીપણાંને પામીને અકર્મતા પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે દર્શાવીને શેલેશી અકર્મના દ્વારને અર્થથી વ્યાખ્યા કરતા કહે છે - જીવિત - અંતર્મુહૂર્ણાદિ આયુનું પાલન કરીને, અથવા અંતર્મુહૂર્ત પરિમાણથી - ૪- તથાવિધ આયુ રહેતા યોગ નિરોધ કરતો - સૂમાફિયા અપ્રતિપાતિ કેમકે તેમાં અધ:પતનનો અભાવ છે, શુક્લ ધ્યાનના આ બીજા ભેદને ધ્યાતો સૌ પ્રથમ તે મનોયોગનો વિરોધ કરે છે. અર્થાત મનોદ્રવ્ય જનિત વ્યાપારનો રોધ કરે છે. - x x*- અસંધ્યેય સમયે તે બધો વિરોધ કરે છે. - x - = - - ત્યાર પછી વયનયોગનો નિરોધ કરે છે એટલે કે ભાષાદ્રવ્ય જનિત જીવ વ્યાપારને રુંધે છે - x x x-. - ત્યાર પછી તે આનાપાન - ઉચ્છવાસ અને વિશ્વાસનો રોધ કરે છે. આ સકલ કાયયોગનિરોધનું ઉપલક્ષણ છે. - x x x x x x- એ પ્રમાણે સંખ્યા સમયે સર્વ કાયયોગનો વિરોધ કરે છે. - 2 આ પ્રમાણે ત્રણે યોગનો વિરોધ કરીને સ્વા પ્રયત્ન અપેક્ષાથી પાંચ દૂu અક્ષર જેટલો કાળ, તે અણગાર સમુચ્છિન્ન ક્રિયા - મનો વ્યાપારાદિ રૂપ તે સમુચિછન્ન ક્રિયાને નિવર્તે છે. અનિવર્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને શેલેશી અવસ્થામાં અનુભવે છે. - - - - એવો તે આણગાર પછી જે કરે છે, તે કહે છે - સાતા વેદનીય, મનુષ્ય આય, મનુષ્યગતિ આદિ નામ અને ઉચ્ચ ગોત્ર એ ચાર સત્કર્મોને એક સાથે ખપાવે છે. - 1 - - - ૪ - ૪ - • સૂત્ર • ૧૧૮ - ત્યાર પછી તે ઔદારિક અને કામણ શરીરને સદાને માટે પૂર્ણ રૂપે છોડ છે. છોડીને પછી જ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદ્રગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૮૭ - વેદનયાદિ કર્મોનો ક્ષય કર્યા પછી દારિક અને કામણ તથા તૈજસ શરીરશ્નો વિવિધ પણે પ્રકર્ષથી ત્યાગ કરીને પછી શું કરે? સર્વથા કર્મોનું પરિશાટન કરીને, દેશ ત્યાગ કરીને નહીં, એ પ્રમાણે વિશેષથી પ્રકૃષ્ટ ત્યાગને રૂપ પરિશાટન કરીને “ x- - *- *- પછી હજુ અક્ષત અવક્ર, શ્રેણિ - આકાશ પ્રદેશ પંક્તિ, તેને પ્રાપ્ત થતું હજુ શ્રેણિ પ્રાપ્ત થાય છે. અસ્પૃશગતિ- તેઆકાશ પ્રદેશને તો સ્પર્શતી જ નથી, પણ જેમાં જીવ અવગાઢ છે તેટલા જ પ્રદેશને સ્પર્શતી, તેનાથી વધુ એક પણ અતિરિક્ત પ્રદેશને સ્પર્યા વિના, Page #572 -------------------------------------------------------------------------- ________________ ૨૬/૧૧૮૭ ૧૧ ઉપર, એક જ સમયમાં અર્થાત્ દ્વિતીયાદિ સમયને સ્પર્ધા સિવાય, વક્રગતિ રૂપ વિગ્રહના અભાવથી - ઋજુગતિથી જ ત્યાં એટલે કે વિવક્ષિત મુક્તિ પદમાં જઈને જ્ઞાનપયોગ - વાળો થઈને સિદ્ધ થાય છે. યાવત્ અંત કરે છે. - x - x - આ પ્રમાણે બોંતેર સૂત્રોનો અર્થ કહ્યો. (વૃત્તિકારશ્રીએ તે સાથે લીધેલ છે માટે “બોતેર સૂત્રનો અર્થ” એમ કહ્યું, અમે સમજવાની સરળતા માટે આ બધાં સૂત્રોને છુટા પાડીને નોધેલા છે.) - - * * * ** હવે ઉપસંહાર કરતા કહે છે - . સૂત્ર ૧૧:૪ - શ્રમણ ભગવંત મહાવીર દ્વારા સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞાપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે અને ઉપદર્શિત છે. તેમ હું કહું છું. · વિવેચન - ૧૧૮૮ અનંતરોક્ત સમ્યકત્વપરાક્રમ અધ્યયનનો અર્થ શ્રમણ ભગવંત મહાવીરે સામાન્ય - વિશેષ પર્યાય અભિવ્યાતિ કથનથી આખ્યાત કર્યો. હેતુફળાદિ પ્રકાશનરૂપ પ્રકર્ષ જ્ઞાપનથી પ્રજ્ઞાપિત કર્યો. સ્વરૂપ કથનથી પ્રરૂપિત કર્યો. વિવિધ ભેદ દર્શનથી દર્શિત કર્યો. દષ્ટાંતોપન્યાસથી નિદર્શિત કર્યો. ઉપસંહાર દ્વારથી ઉપદર્શિત કર્યો. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અધ્યયન . -**= X——— ૦ ઓગણત્રીશમાં અધ્યયની વ્યાખ્યા કરી. હવે ત્રીશમાનો આરંભ કરે છે. તેનો આ સંબંધ છે અનંતર અધ્યયનમાં અપ્રમાદ કહ્યો. અહીં અપ્રમાદવાને તપ કરવો જોઈએ, તેથી તેનું સ્વરૂપ કહે છે. એ સંબંધી આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગદ્વાર પ્રરૂપણા પૂર્વવત્ યાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપામાં તપોમાર્ગ ગતિ એ ત્રિપદ નામ છે. તેથી જ તે ત્રણ પદનો નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૧૪ થી ૧૧૭ + વિવેચન - તપનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે થાય છે. નો આગમથી દ્રવ્ય તપના ત્રણ ભેદ જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિતિ પંચતપાદિ. ભાવતપ બે ભેદે છે - બાહ્ય અને અત્યંતર, માર્ગ અને ગતિ બંને પૂર્વે કહેલ છે. ભાવમાર્ગ તે સિદ્ધિગતિ જાણવી. તપોમાર્ગગતિ આ અધ્યયનમાં બે ભેદે કહીં છે. તેથી આ અધ્યયનને તપમાર્ગગતિ’ જાણવું. w ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 ૩૦ - તપોમાર્ગગતિ” ખેંચતાપ તે પંચાગ્નિ તપ. જેમાં ચારે દિશામાં ચારે તરફ અગ્નિ હોય અને પાંચમો સૂર્યતાપ. આદિ શબ્દથી લોક પ્રસિદ્ધ બીજા પણ મોટા તપ વગેરે ગ્રહણ કરવા. અજ્ઞાન મળથી મલિનપણાથી તથાવિધ શુદ્ધિ, તે આનું દ્રવ્યત્વ જાણવું. બાહ્ય અને અત્યંતર ભાવ તપ, અહીં વર્ણવીશું. પૂર્વાદિષ્ટ – “મોક્ષ માર્ગગતિ'' નામક અધ્યયનમાં માર્ગ ને ગતિ શબ્દ કહેવાઈ ગયેલ છે. ભાવ માર્ગમાં મુક્તિપથથી તપોરૂપ જ્ઞાન-દર્શન-ચાત્રિ અવિનાભાવી સંબંધથી ભાવતપ છે. - ૪ - ભાવ માર્ગની ફળ રૂપ ગતિ તે સિદ્ધિગતિ - ૪ - ૪ - નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર - કહે છે. - x - • સૂત્ર - ૧૧૮૯ - ભિક્ષુ, રાગ અને દ્વેષથી અર્જિત પાપ કર્મનો તપ દ્વારા જે રીતે ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર મનથી સાંભળો. • વિવેચન - ૧૧૮૯ જે ક્રમે જ્ઞાનાવરણાદિ પાપકર્મોને રાગદ્વેષ વડે ઘણાં ઉપાર્જિત કર્યા તેને ભિક્ષુ હવે કહેવાનાર રૂપે ખપાવે છે. તેને એકાગ્ર ચિત્તે સાંભળો, આમ કહીને શિષ્યને અભિમુખ કરે છે. કેમકે અનભિમુખ ને ઉપદેશ ન થાય. અહીં અનાશ્રવથી સર્વથા કર્મ ખપે છે, તેથી તેને કહે છે - . ૦ સૂત્ર - ૧૧૯૦, ૧૧૯૧ - પ્રણવધ, મૃષાવાદ, દત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિતિથી જીવો આશ્રવ રહિત થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ. અકાય. જિતેન્દ્રિય, ગારવરહિત, શરહિતતાથી જીવો અનાશ્રવ થાય. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૧ર૧ ૩૦/૧૧૯૦, ૧૧૯૧ • વિવેચન - ૧૧૯૦, ૧૧૧ - અહીં ‘વિરત' શબ્દ પ્રાણવધાદિ પ્રત્યેક સાથે જોડવાનો છે. તેનાથી “અનાશ્રવ’ થાય અર્થાત્ કમપાદાન હેતુ આવિધમાન થાય છે. બીજા સૂત્રમાં પણ સમિતિ આદિથી વિપરીત તે કમોંપાદાન હેતુપણાથી આશ્રવરૂપcથી તેમનું સમિતિ આદિમાં અવિધમાનત્વ છે. • • x- દૃષ્ટાંત દ્વારથી કર્મક્ષપણા - • સૂત્ર - ૧૧૯૨ થી ૧૧૯૪ - ઉકત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી ચણ - દ્વેષથી આર્જિત કર્મોને ભિલું કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી મશઃ જેમ સુકાઈ જાય છે... તે જ પ્રકારે સંયતના કરોડા ભવોના સંચિત કર્મ, પાઘકમને આવવાનો માર્ગ રોકવાથી અને તપથી નષ્ટ થાય છે. • વિવેચન - ૧૧૯૨ થી ૧૧૯૪ - પ્રાણિવધ વિરતી આદિના અનાશ્રવહેતુના વિપરીત પણાથી પ્રાણિવઘાદિ અસમિતિ આદિમાં અને રાગ દ્વેષ વડે ઉપાર્જિત કર્મો, તેને જે રીતે ખપાવે છે. તેને હું કહું છું. તે એક મનથી સાંભળો, એમ કહી શિષ્યને અભિમુખ કરે છે. પાળી આદિથી નિષિદ્ધ જળ પ્રવેશ અને રેંટ આદિ વડે પામીને ઉલેચતા, સૂર્યના કિરણના તાપથી અનુક્રમે તે જળાશયનું જળ શોષાઈ જાય છે, તેમ પાપ કર્મના આશ્રવ ભાવમાં, ભવ કોટિ સંચિત કેમકે કોટિનો નિયમા સંભવ છે, તે કર્મો તપ વડે અધિકતાથી ક્ષય પમાડે છે. તે તપ શું છે? તે બતાવવા તપના ભેદોને કહે છે - • સૂત્ર - ૧૧૯૫ - તે તપ બે ભેદ કહેલ છે, બાહ્ય અને આખ્યતર, બાહ્ય તપ છ ભેદે કહેલ છે, એ પ્રમાણે જ વ્યંતર તપના પણ છ ભેદ છે. • વિવેચન - ૧૧૦૫ - તે તપ બે ભેદે છે. બાહા - બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી અને પ્રાયઃ મુક્તિ પ્રાપ્તિના બહિરંગપણાથી. અસ્વંતર- તેનાથી વિપરીત અથવા લોક પ્રસિદ્ધિત્વથી કુતીર્થિકોએ સ્વ અભિપ્રાયથી આસેવ્યમાનાથી બાહ્ય, તેના સિવાયનો તે અત્યંતર - ૪ - બીજા કહે છે કે - પ્રાયઃ અંતઃકરણ વ્યાપારરૂપ જ અત્યંતર, તેથી અન્ય તે બાહ્ય. બંને તપના છ-છ ભેદો છે. તેમાં બાહ્યતપ - • સૂત્ર • ૧૧૯૬ + વિવેચન - ચાનશન, ઉદરિકા, ભિક્ષાવાસ, રસપરિત્યાગ, કાચકલેશ અને સલીનતા, આ છે ભેદે બાહ્ય તપ છે. સૂત્ર સ્પષ્ટ છે, ભાવાર્થ સૂત્રકાર પોતે જ કહેશે. તેમાં અનશન કહે છે Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • સૂત્ર • ૧૧૯૭ થી ૧૨૦૧ (૧૧૯૭) અનશન તપ બે પ્રકારે છે - ત્વરિક અને મરણકાળ. તેમાં ઇત્વરિક સાવાકાંક્ષ ક્ષેત્ર અને મરણકાળ નિરવકક્ષ હોય છે. (૧૧૯૮) સંક્ષેપથી ત્વરિક તપ છ પ્રકારે હોય છે - શ્રેણિતપ, તરતપ, ધનતપ, વતપ, (૧૧૯૯) વ વતપ અને છ પ્રકીર્ણ તપ. આ પ્રમાણે મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ત્વરિક અનશન તપ ાણવો. (૧ર૦૦) કાય ચેષ્ટાના આધારે મરણકાળ સંબંધી અનશનના બે ભેદ છે - સવિચાર અને અવિચાર. (૧ર૦૧) અથવા મરણફાળ અનશનના સપરિક્રર્મ અને અપરિકર્મ બે ભેદ છે. અવિચાર અનાશનના નિહાંરી અને અનિહરિી એ બે ભેદ પણ હોય છે. બંનેમાં આહારનો ત્યાગ હોય છે. • વિવેચન • ૧૧૯૭ થી ૧૦૦૧ (૧૧૯૩) ઇત્વરક એટલે સ્વલ કાળ, નિયતકાળ અવધિક. અવસાન કાળ જેનો છે, તે મરણકાળ અર્થાત્ યાવજીવ. ખવાય છે તે અનશન • સંપૂર્ણ આહાર. તે દેશથી કે સર્વથી અવિધમાન હોય તેને અનશન કહે છે. અનશન બે પ્રકારે છે - ઇવારિક તે અવકાંક્ષા સહિત હોય. જેમકે બે ઘટિકાદિ ઉત્તરકાળ ભોજનાભિલાષ રૂપથી વર્તે છે, તેથી સાવકાંક્ષ અને આકાંક્ષા જેમાંથી ચાલી ગયેલ છે તે નિરવકાંક્ષ - તે જન્મમાં ભોજનથી આકાંક્ષાનો અભાવ - ૪ - હવે ઇત્વક અનશનના ભેદો કહે છે - (૧૧૯૮) ઇત્વક અનાશન સંક્ષેપથી છ ભેદે છે, વિસ્તારથી ઘણાં ભેદે છે. તે છ ભેદ આ પ્રમાણે છે - શ્રેણિ એટલે પંક્તિ તેને આશ્રીને જે તપ તે શ્રેણિતપ. તે ઉપવાસ આદિ ક્રમથી કરાતા અહીં છ માસ સુધી ગ્રહણ કરાય છે. તથા શ્રેણિને શ્રેણિ વડે ગુણનાં પ્રતર કહેવાય છે. તેને આશ્રીને થાય તે પ્રતરત૫. (અહીં વૃત્તિકારશ્રી એ શ્રેણિ અને ખતરને સમજાવવા માટેની તપોવિધિ અને સ્થાપના બતાવેલ છે, પણ અમે તેનો અનુવાદ કરેલ નશી. કેમકે વર્તમાનમાં કરાતો શ્રેણિતપ અને વિધિ ભિન્ન છે, છતર તપ તો પ્રસિદ્ધ જ છે.) ધન તપ - અહીં સોળપદ રૂપ પ્રતર, પદ ચતુર્ય શ્રેણિથી ગુણતા ધન થાય છે. તેને આશ્રીને કરાતો તપ તે “ધન તપ” કહેવાય. - વર્ગ તપ - ધનને ધન વડે ગુણતા જે આવે તે વર્ગતપ જાણવો. (૧૧૯૯) વર્ગ વર્ગ - જો ઉક્ત વર્ગને જ વર્ગ વડે ગુણવામાં આવે તો તે વર્ગ વર્ગ તપ કહેવાય છે. અહીં વૃત્તિકારશ્રીએ ચાર પદને આશ્રીને શ્રેણિ આદિ તપને સમજાવેલ છે. જેમ કે શ્રેણિ ૪, પ્રતર - ૧૬, ધન - ૧૬ ૪ ૪ = ૬૪ વગેરે, એ પ્રમાણે વર્ણવર્ગ સુધી પાંચ પદોમાં ભાવના કરવી. છઠ્ઠો તપ “પ્રકીર્ણ તપ” કહેલો છે. જેમાં શ્રેણિ આદિ નિયત રચના રહિત સ્વશક્તિ અપેક્ષાથી યથા કથંચિત તપ કરાય છે. તે નમસ્કાર સહિતાદિ પૂર્વપુરુષ આયરિત યવમધ્ય, વજમધ્ય, ચંદ્ર પ્રતિમા આદિ છે. (૧૨૦૦) તે અનશનનો મરણાવસર ભેદ છે, તે બે પ્રકારે છે - તે તીર્થંકરાદિએ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૨3. ૩૦/૧૧૯૭ થી ૧૯૦૧ વિશેષથી કહેલ છે. તેના બે ભેદ કહ્યા • વિચાર સહિત અર્થાત ચેષ્ઠાપૂર્વક વર્તે છે, તે સવિચાર અને તેનાથી વિપરીત તે અવિચાર. વિચાર કાયા - વચન - મનથી ત્રણ ભેદે હોય છે, તેથી તેના વિશેષ પરિજ્ઞાન અર્થે કહે છે - કાય ચેષ્ટા - ઉદ્વર્તન, પરિવર્તન આદિ કાયાપ્રવીયારને આશ્રીને થાય છે. તેમાં સવિચાર ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેથી કહે છે - ભક્ત પ્રત્યાખ્યાનમાં ગચ્છ મધ્યવર્તી ગુરુએ આપેલ આલોચનાથી મરણને માટે ઉધત થયેલો વિધિપૂર્વક સંલેખના કરીને પછી ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાક્યાન કરે, તે મૃદુ સંથારે બેસીને, શરીર, ઉપકરણાદિના મમત્વનો ત્યાગ કરીને સ્વયં જ નમસ્કાર બોલતો કે સમીપમાં રહેલા સાધુએ આપેલ નમસ્કારને ગ્રહણ કરતો છતી શક્તિએ સ્વયં ઉદ્વર્તે અને શક્તિ ન હોય તો બીજા પણ કંઈક કરે છે - X- x એ જ પ્રમાણે ઇંગિનીમરણ પણ સ્વીકારીને શુદ્ધ અંડિલે રહીને એકલો જ ચાર આહારના પ્રત્યાખ્યાન કરેલો, તે ભૂમિની છાયાથી ઉણ-ઉષ્ણ છાયામાં સ્વયં સંક્રમણ કરતો રહે - - - x-. અવિચાર તે પાદપોપગમન. તેમાં સવ્યાઘાત અને અવ્યાઘાતભેદથી બે ભેદે પણ વૃક્ષની માફક નિશ્ચેષ્ટપણે રહે છે. તેના વિધિ- દેવને અને યથાવિધિ ગુરુ આદિને વાંધીને તેમની પાસે સર્વેઆહારના પ્રત્યાખ્યાન કરે છે. સમભાવમાં સ્થિત આત્મા થઈ સિદ્ધાંતમાં કહેલા માર્ગથી ગિરિગુફા આદિમાં જઈને પાદપોપગમન કરે છે. બધે અપ્રતિબદ્ધ થઈ, દંડાયત આદિ સ્થાનથી રહીને, ચાવજીવ વૃક્ષની સમાન નિશ્ચેષ્ટ રહે છે. ફરી બીજા પ્રકારે તેના બે ભેદને કહે છે - (૧૨૦૧) અથવા બીજા પ્રકારે, પરિકર્મ સહિત એટલે કે સ્થાન. નિષદન, પડખાં ફેરવવા, વિશ્રામણ આદિ વડે જે વર્તે છે, તે સપરિકર્મ અને અપરિકર્મ, તેનાથી વિપરીત કહેલ છે. તેમાં સપરિકર્મ ભક્ત પ્રત્યાખ્યાન અને ઇંગિની મરણ છે. તેમાં ભક્ત પરિજ્ઞા સ્વયં કે અન્ય દ્વારા કરાતી બંને પણ અનુજ્ઞા છે. ઇંગિનીમરણમાં પરવર્જિત અને ચાર આહાર ત્યાગ છે. સ્થાન, બેસવું, સુવું આદિ જેમ સમાધિ રહે તેમ સ્વયં જ કરતો ઉપસર્ગ અને પરીષહોને સહન કરે છે. અપરિકર્મમાં પાદપોપગમન મરણ છે. નિષ્પતિ કમતામાં જ ત્યાં જણાવેલ છે. આગમમાં પણ કહે છે કે- સમ અને વિષમ સ્થાને પડતો. વૃક્ષની જેમ નિપ્રકંપ રહે છે. શરીરને નિશ્ચલ અને નિપ્રતિકર્મ રાખે છે. જેમ વાયુ આદિ વડે વનસ્પતિનું ચલન થાય તેમ આ પણ બીજાના પુરુષાર્થથી અથવા પ્રત્યનિકો વડે ચલાવાય છે. અથવા પરિફર્મ - સંલેખના, તે જેને હોય તે સપરિકર્મ, તેનાથી વિપરીત તે અપરિકર્મ. અવ્યાઘાતમાં આ ત્રણે બાર્થ અને ઉભયમાં નિષ્ઠિત નિપ્પાદિત શિષ્ય સંલેખનાપૂર્વક ધારણ કરે છે અન્યથા આર્તધ્યાન સંભવે છે.- ૪૧ ૪- તે સપરિકમ કહેવાય છે. જ્યારે વ્યાઘાતમાં પર્વત, ભીંત આદિના પડવાના અભિઘાતાદિ રૂપમાં સંલેખનાને ધારણ ન કરીને ભક્ત પ્રત્યાખ્યાનાદિ કરે છે, તે પરિકર્મ કહેવાય છે. નિહરણ - ગિરિકંદાદિમાં જઈને કે ગામ આદિની બહાર જઈને જે જે સ્થાને Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩ થાય તે નિહરી, તેના સિવાયનું અનિહાંરી - - આ બંને પ્રકાર પાદપોપગમન વિષયક છે. - ૮ - - x• • પાદપોપગમન કહ્યું. આહાર - અશનાદિ, તેનો છેદ કરવો. આહારનો છેદ બંને પણ- સપરિક કે અપરિકર્મમાં અથવા નિહાંરી અને અનિહરીમાં સમાન જ છે. બંનેમાં આહારનો છેદ તુલ્યપણે છે. આ પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. અનશન તપ જણાવીને હવે “ઉણોદરતા' તપ કહે છે - • સૂત્ર - ૧૨૦૨ થી ૧૧૨ - (૧ર૦૨) સંક્ષેપમાં ઉંનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પયયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. (૧૨૦૩) જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્ય - એક કોળીયા આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. (૧૦) ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કબર, દ્રોણમુખ, પતન, મંડપ, સંબધ (૧ર૦૫) આશ્રમપદ, વિહાર, સંનિવેશ સમાજ, ઘોષ, સ્થલી, સેનાની છાવણી, સાથ, સંવ, કોટ, (૧૨૦૬) diડ, રા, ઘર, આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજ ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થ જવું તે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૯૭) અથવા પોટા, અર્ધ પેટા, ગોમૂમિકા, પતંગવીથિકા, #બકાવત્ત. આયત - ગા પ્રત્યાગતા એ છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે. (૧૨૮) દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાનો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉણોદરી કહે છે. (૧૨૦૯) અથવા કંઈક જૂન ચીજ પ્રહરમાં ભિક્ષાની એપ કરવી. તે કાળથી ઉણોદરી છે. (૧૨૧૦) સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આવ્યું અને અમુક વર્ષના વસ્ત્ર (૧ર૧૧) અથવા અમુક વિશિષ્ટ વર્ષ અને ભાવથી સુd દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરતી અન્યથા ન કરવી. આવા પ્રકારની ચયાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે. (૧ર૧૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પયય કથન કરેલ છે. તે બધાંથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પાયરક હોય છે. • વિવેચન - ૧૨૦૨ થી ૧૨૧૨ - અવમ્ - ન્યૂન ઉદર જેનું છે તે અવમોદર. તેનો ભાવ-અવમોદર્ય અથત ન્યૂન ઉદરતા. તેમાં અવમોદર કરવું તે તે સંક્ષેપની પાંચ પ્રકારે કહેવાયેલ છે. તે પંચધાપણું કહે છે - દ્રવ્યથી, કોટથી, કાળથી, ભાવથી અને પર્યાયોથી. તેમાં દ્રવ્યથી ઉણોદરીને કહે છે - જેનો જેટલો આહાર હોય, તે સ્વ આહાર કરતાં કંઈક ન્યૂન તે ઉણ, તેવું ભોજન કરે. પુરુષને બત્રીસ કોળીયા આહાર હોય, સ્ત્રીઓને અઠ્ઠાવીશ કોળીયા હોય. કોળીયાનું પરિમાણ કુકડાના ઇંડા પ્રમાણ અથવા મુખમાં સહેલાઈથી પ્રવેશી શકે તેવો Page #578 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૨૦૨ થી ૧ર૧ર ૧૨૫ કોળીયો લેવો. તેનાથી જે જૂન ભોજન કરે. આ પ્રમાણે દ્રવ્યથી જે ભોજન તે ઉણોદરી કહેવાય છે. તેમાં જઘન્યથી એક સિક્યુ ઓછું લેવું. જધન્યથી એકથી આઠ કોળીયા ઓછો આહાર કરે, ઉત્કૃષ્ટથી બાર કે તેથી વધુ કોળીયા ઓછો આહાર કરે. બીજી રીતે અલ્પાહાર, અપાઈ, દ્વિભાગ આદિ ઉણોદરી જાણવી. ક્ષેત્રથી ઉણોદરી કહે છે - નામ - ગુણોને ગ્રસે છે તે અથવા જ્યાં અઢાર પ્રકારના કરો વિધમાન છે તે ગામ, નગર - જેમાં કર નથી તે. રાજarot - રાજા વડે ધારણ કરાય અને રાજાનું પીઠિકા. નિગમ • જ્યાં અનેક વિધ ભાંડનો વેપાર થાય, ઘણાં વણિજોનો નિવાસ છે તે. આકાર- ખાણ, સોના આદિનું ઉત્પત્તિ સ્થાન. પલ્લી - જેમાં દુકૃત કરનારા લોકો ધારણ કરાય છે કે પાલન કરાય છે તે. અથવા ગહન વૃક્ષાદિમાં આશ્રિત પ્રાંતજનોનો નિવાસ, ખેટ - જેમાં શત્રુઓને ત્રાસ પહોંચાડાય છે તે અથવા ધૂળના પ્રકારોથી પરિક્ષિત. કબૂટ - કુનગર, દ્રોણમુખ - નાવ એ મુખ જેનું છે છે. અથવા જળ અને સ્થળનો નિર્ગમ પ્રવેશ પત્તન • જેમાં ચારે દિશાથી લોકો આવે છે, તે પતન, તેમાં જળપાન અને સ્થળપતન બંને હોય છે. મડંબ - બધી દિશામાં અઢી યોજન સુધી જ્યાં ગામ હોતું નથી તેવું સ્થળ. અાશ્રમ - ચોતરફથી જયાં તપ કરાય છે તે આશ્રમ. અથવા તાપસ, આવસથાદિને આશ્રીને જે પદને સ્થાનને આશ્રમપદ કહે છે. વિહાર - ભિક્ષ નિવાસ કે દેવગૃહ. સંનિવેશ - યાત્રાદિથી આવેલા લોકોનો આવાસ સમાજ - પથિકોનો સમૂહ, ઘોષ - ગોકુળ. ઉચ્ચ ભૂમિભાગે ચતુરંગ બલ સમૂહ રૂપ સૈન્યની છાવણી. સાર્થ - ગણિમ, પરિમાદિથી ભરેલ વૃષભાદિનો સંઘાત, જ્યાં એકઠો થયેલ હોય તે, કોટ્ટ- પ્રાકાર. આ સમાજ આદિ બધાં તે અહીં ક્ષેત્ર' કહેલ છે. વાS - વાટ કે પાટક અથવા વૃત્તિ વરંડો આદિથી પરિક્ષિમ ગૃહ સમૂહ રૂપ. રચ્યા - શેરી, ગલી, આવી વિવાથી નિયત પરિમાણવાળું જે છે, તેને ક્ષેત્ર કહેવાય છે, તેમાં ભિક્ષાર્થે ચટન કરે. * ** ** હવે બીજી રીતે ક્ષેત્ર ઉણોદરીતાને કહે છે :- પોષio ઇત્યાદિ. અહીં પરંપરા એવી છે કે પેડા • તે પેટીની જેમ ચતુષ્કોણ હોય. અદ્ધપS1 • અર્ધ સંસ્થિત ઘરની પરિપાટી, ગોમુદ્રિકા • વક્ર આવલિકા, પતંગવિથી - પતંગીયાના ઉડવા સમાન અનિયત. શંબુકાવર્ત - શંખના આવાd માફક. તે પણ બે ભેદે છે - બાહ્ય શબૂકાd અને અત્યંતર બંધૂકાવર્ત. તથા આયરલ - સ્વ : પ્રત્યારાસ - અહીં આયત એટલે દીર્ઘ - લાંબે જઈને નિવ. (શંકા) અહીં ગોચર રૂ૫ત્વથી ભિક્ષાચર્યાત્વ છે. તેમાં અહીં ક્ષેત્ર ઉણોદરી કઈ રીતે થઈ?” મારે ઉણોદરીતા છે” એ પ્રમાણે અવધારે તો તેમાં કંઈ દોષ નથી. - ક- પૂર્વે ગ્રામાદિ વિષયના અને આગળ કાલ આદિ વિષયનો નિયતપણાનો અભિગ્રહ કરીને ભિક્ષાચર્યા કરવાથી તે ઉણોદરીકા થાય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 કાળ ઉણોદરીતા - દિવસના ચાર પ્રહરોમાં પૂર્વવત્ જેટલો કાળ અભિગ્રહનો વિષય થાય તે કાળ વડે અવમત્વ જાણવું અર્થાત્ તેને કાળના હેતુત્વથી ઉણોદરતા જાણવી. અથવા અભેદ ઉપચારથી તે જ અભિગૃહીત કાળમાં ચરતા તેને ઉણોદરતા જાણવી. ૧૨૬ આ જ વાત બીજા પ્રકારે કહે છે - ત્રીજી પોરિસિમાં આ આહારને ત્રણે એષણાથી ગવેસતા, ન્યૂનતમને જ વિશેષથી કહે છે - ચતુર્ભાગ ન્યૂન ત્રીજી પોિિસમાં, આ કાળ વિષયક અભિગ્રહાદિ પ્રકારથી ગૌચરી માટે વિચરે કાળના ઉમોરથી સાધુ પણ ઉણોદરી તપ યુક્ત કહેવાય છે. આ કથન ઉત્સર્ગથી ત્રીજી પોરિસિમાં ભિક્ષાટનને આશ્રીને કહેલ છે. - હવે ભાવ ઉણોદરતા કહે છે સ્ત્રી કે પુરુષ અલંકારાદિથી વિભૂષિત હોય અથવા અલંકારરહિત હોય. વયને આશ્રીને બાલ્ય આદિ કોઈ અવસ્થા હોય, એ રીતે વસ્ત્રાદિમાં કોઈ વિશેષતા ધારણ કરેલ હોય, તેવી અવસ્થામાંથી કોઈ એક અવસ્થા વિષયક અભિગ્રહ લઈને ગૌચરી અર્થે જવું, બીજી રીતે ‘ભાવ' વિષયક અભિગ્રહ - કોપાયમાન હોય, હસતો હોય ઇત્યાદિ અવસ્થા ભેદથી, વર્ણ વડે કૃષ્ણ આદિ વર્ણ યુક્ત હોય. ઇત્યાદિ પ્રકારે ગૌચરી માટે ભ્રમણ કરે તે ભાવથી ઉનોદરતા જાણવી. હવે પર્યાય ઉણોદરતા કહે છે - દ્રવ્યમાં અનશન આદિ, ક્ષેત્રમાં ગામ આદિ, કાળમાં પૌરુષિ આદિ, ભાવમાં સ્ત્રીત્વ આદિમાં કહેલા જે ભાવ અર્થાત્ પર્યાયો - એક કોળીયો ઉણ આદિ, આ ધાં પણ દ્રવ્યપર્યાયોથી અવમૌદર્યને આસેવે છે. અવમચક પર્યાવચરક ભિક્ષુ થાય છે. અહીં પર્વતના ગ્રહણથી પર્યવ પ્રાધાન્ય વિવક્ષાથી પર્યવ ઉણોદરી કહી - - અથવા આ દ્રવ્યાદિ પર્યાયો વડે ન્યૂનત્વનો આસેવક થાય છે. એક કોળીયાના ઉનત્વ આદિમાં પણ નવા-પુરાણા આદિ વિશેષ અભિગ્રહવાળા, એ પ્રમાણે ગામ, પોરિસિ, સ્ત્રીત્વ આદિમાં પણ વિશિષ્ટ અભિગ્રહથી આ ઉણોદરતા જાણવી. - *-*-*આ પ્રમાણે ઉણોદરીને આશ્રીને ભિક્ષાચર્યા - - સૂત્ર - ૧૨૧૩ - આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ છે. (વૃત્તિસંક્ષેપ તપ છે) • વિવેચન - ૧૨૧૩ આઠ પ્રકારના પ્રધાન આધા કર્માદિના પરિહાસ્થી, તે આ ગાયની જેમ ચરવું - ઉચ્ચ નીય કુળોમાં વિશેષથી પર્યટન તે અષ્ટવિધાગ્ર ગોયર. તથા સાત જ એષણા અભિગ્રહણ કરાય તે અભિગ્રહ, જે આનાથી અતિરિક્ત છે, તે ભિક્ષાચર્યાના વિષયપણાથી ભિક્ષાચર્યા વૃત્તિ સંક્ષેપ એવા બીજા નામથી કહેલ છે. અહીં આઠ પ્રધાન ગોચર ભેદો - પેંડા આદિ ઉમેરવા. - Page #580 -------------------------------------------------------------------------- ________________ ૩૦,૧૨૧૩ ૧૨૭ સાત એષણા આ પ્રમાણે - સંસક્ત, અસંસક્ત, ઉદ્ધડ, અલ્પલેપા, ઉગ્દહિયા, પગ્મહિયા ને ઉજ્કિતધમાં એ સાત છે. અભિગ્રહો - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષયક છે. તેમાં દ્રવ્ય અભિગ્રહ - ભાલાના અગ્ર ભાગે રહેલા મંડક આદિ જ લઈશ, ઇત્યાદિ, ક્ષેત્રથી અભિગ્રહ - ઉંબરા ઉપર રહીને જો આપે ઇત્યાદિ. કાળથી અભિગ્રહ - બધાં ભિક્ષચરો ચાલી ગયા પછી મારે ગૌચરી માટે નીકળવું. ભાભિગ્રહ - તે હસતા કે રોતા કે તેવા કોઈ ભાવમાં આપે તો મારે લેવું તે. ભિક્ષાચર્યા તપ કહ્યો, હવે રસ પરિત્યાગ કહે છે. ♦ સૂત્ર - ૧૨૧૪ દૂધ, દહીં, ઘી, આદિ પ્રણિત પાન, ભોજન તથા રસોનો ત્યાગ તેને રસ પરિત્યાગ તપ કહે છે. • વિવેચન - ૧૨૧૪ - ક્ષીર - દુધ, દહીં - દુધનો વિકાર, સર્પિ - ઘી, આદિ શબ્દથી ગોળ અને પક્વઅન્નાદિ પણ લેવા, પ્રણીત એવા જે પાન -ખજૂરનો રસ આદિ, ખવાય તે ભોજન - ગલમ્ બિંદુ ઓદનાદિ, તેનું પરિવર્જન તે રસ પરિત્યાગ એમ તીર્થંકર આદિએ કહેલ છે. તે રસ વિવર્જન નામે બાહ્ય તપ છે. રસ પરિત્યાગ કહ્યો. હવે કાયકલેશને કહે છે - - સૂત્ર - ૧૨૧૫ આત્માને સુખાવહ જે વીરાસન આદિ ઉગ્ર આસનોનો અભ્યાસ તેને કાયકલેશ' તપ કહેલો છે. - • વિવેચન ૧૨૧૫ જેના વડે રહેવાય છે, તે સ્થાન - કાયની અવસ્થિતિ ભેદો, જેમકે - વીરાસન - સિંહાસને બેટેલની નીચેથી સિંહાસન લઈ લેતા, તે પ્રમાણે જ જે બેસવું, તે આદિમાં જને છે તે - વીરાસનાદિ. ગોદોહિક આદિ આસન અને લોચ આદિ કર્યો પણ અહીં લેવા. - - * - * - જીવને સુખાવહ હોય તેવા આસન કહ્યા. અહીં સુખાવહનો અર્થ મુક્તિસુખ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેને શુભાવહ પણ કહે છે. ઉગ્ર - દુઃખે કરીને અનુષ્ઠયપણાથી ઉત્કટ. તે જે પ્રકારે ધારણ કરાય છે, તે કાયકલેશ - કાયાને બાધાકારી કહે છે. - ૪ - ૪ - X + X - એ પ્રમાણે કાયાકલેશ તપ કહીને હવે સંલીનતા કહે છે - · • સૂત્ર - ૧૨૧૬ એકાંત, અનાપાત તથા સ્ત્રી-પશુ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરતા. તે વિવિક્ત શયનાસન સંલીનતા તપ છે. ૭ વિવેચન - ૧૨૧૬ એકાંત - લોકો વડે અનાકુળ, અનાપાત - સ્ત્રી આદિ આપાત રહિત, સ્ત્રી, પશુ આદિ રહિત શૂન્ય ગૃહાદિમાં શયન - આસનનું સેવવું તે વિવિક્ત શયનાસન - Page #581 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ{3 નામે બાહ્ય તપ કહેવાય છે. અહીં એષણીય ફલકાદિ ગ્રહણ કરવા તથા આના વડે વિવિક્ત ચય સંસીનતા કહી છે. - x - આ શેષ સંલીનતાનું ઉપલક્ષણ છે. આનું પ્રાધાન્ય હોવાથી સાક્ષાત્ કહેલ છે. તેનું પ્રાધાન્ય તેના ઇંદ્રિય સંસીનતાના ઉપકારીપણાથી છે. આ સંલીનતા ચાર ભેદે છે - (૧) ઇંદ્રિય સંલીનતા - શ્રોત આદિ ઇંદ્રિયો વડે મનોજ્ઞ - અમનોજ્ઞ શબ્દાદિમાં રાગ કે દ્વેષ ન કરવો તે. (૨) કપાય સંલીનતા - તેના ઉદયનો નિરોધ અને ઉદયમાં આવેલા કષાયનું વિફળ કરવું તે. (3) યોગ સંલીનતા - અકુશલ મનોયોગાદિનો નિરોધ અને કુશલ મનોયોગોની ઉદીરણા. ઉક્ત અર્થનો જ ઉપસંહાર કરતા ઉત્તરગ્રંથ સંબંધ જણાવે છે - • સૂત્ર - ૧૨૧૭ - સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી ઓંતર તપનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૨૧૭ • આ અનંતરોક્ત બાહ્ય તપ સંક્ષેપથી વ્યાખ્યાત કર્યો. આ બાહ્ય તપથી શું ફળ પ્રાપ્ત થાય ? તે કહે છે - નિઃસંગતા, શરીર લાધવતા, ઇંદ્રિય વિજય, સંયમ રક્ષણાદિ ગુણના યોગથી શુભ ધ્યાનમાં અવસ્થિતને કમની નિર્જરા થાય છે. બાહ્ય તપને જણાવ્યા પછી હવે અનુક્રમથી આગંતર તપ કહે છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે - • સૂત્ર • ૧૨૧૮ + વિવેચન - પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાદવાસ, દયાન, વ્યસન આ અષ્ણુતર તપ છે. આનો ભાવાર્થ સૂત્રકાર સૂત્રથી કહે છે - • સૂત્ર - ૧૨૧૯ થી ૧૨૨૪ - (૧૨૧૯) આલોચનાહ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યફ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ છે. (૧રર૦) અભુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રુષા અને વિનય તપ જાણવો. (૧૧) આચાર્ય આદિ રાંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્યનું યથાશક્તિ અસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. (૧ર૪૨) વાચના, પૃચ્છની, પરાવર્તન, અનપેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે. ( ૧૩) આર્જ અને રૌદ્રને છોડીને, સસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને વ્યાવવું, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. (૧૨૪) શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષા શરીરથી વ્યર્થ ચેષ્ટા કરતો નથી, તે શરીરનો વ્યુત્સર્ગ, તે છકો તપ કહેલ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૩૦/૧૨૧૯ થી ૧૨૨૪ - વિવેચન - ૧૨૧૯ થી ૧૨૨૪ આલોચના – પ્રકાશવું, ખુલ્લુ કરવું વગેરે. તેને યોગ્ય તે આલોચનાર્હ. જે પાપ આલોચના વડે શુદ્ધ થાય તે અહીં પ્રતિક્રમણાર્હ આદિ પણ લેવા. - x - × - આવા પાપોને આલોયનાદિ વિષયક જાણવા. ~ ૪ - ૪ - તે દશવિધ પ્રાયશ્ચિત આ પ્રમાણે છે - આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, છંદ, મૂલ, અનવસ્થાપ્ય, પારાંચિત. જેને ભિક્ષુ વહન કરે છે - આસેવન કરે છે, તે સમ્યક્ આસેવનને પ્રાયશ્ચિત કહે છે. વિનય - અભ્યુત્થાનાદિ આસનદાન પીઠ આદિનું દાન. ગુરુભક્તિ ગૌરવને યોગ્ય ભક્તિ. ભાવ - અંતઃ કરણ, તેના વડે શુશ્રુષા - તેમની આજ્ઞા પ્રતિ સાંભળવાની ઇચ્છા કે પર્યુપાસના તે ભાવ શુશ્રૂષા. વૈયાવૃત્ય - આચાર્ય આદિના વિષયમાં વ્યસ્તૃત ભાવ તે વૈયાવચ્ચ - ઉચિત આહારાદિનું સંપાદન. તે દશ ભેદ આ છે - આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ, સંઘ. તેમના વિષયમાં અનુષ્ઠાન, સ્વસામર્થ્યને અતિક્રમ્યા વિના કરવું તે વૈયાવચ્ચ. સ્વાધ્યાય - વાચનાદિ પાંચ ભેદો કહેલાં છે. · - 1 ધ્યાન – તેમાં આર્ત્ત - દુઃખમાં થાય તે. રૌદ્ર - બીજાને રડાવે તે, ણિવધાદિમાં પરિણત આત્માનું આ કર્મ. આ બંને ધ્યાનનો ત્યાગ કરવો. થર્મ - ક્ષમા આદિ દશ લક્ષણ, શુક્લ – નિર્મળ, સર્વે મિથ્યાત્વ આદિ મળના વિલિન થવાથી જે શુભ છે અથવા આઠ પ્રકારના કર્યો, તેનો નિરાસ કરે છે તેથી શુક્લ. આ સ્થિર અધ્યવસાન રૂપ ધર્મ અને શુક્લ ધ્યાન - જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન નામે તપ કહ્યો. - વ્યુત્સર્ગ - શયન એટલે જેમાં સુવાય તે, સંથારો આદિ જેમાં ભર્યુ શરીર રખાય છે. આસન એટલે જેમાં બેસાય તે. સ્થાન ઉર્ધ્વસ્થાન ઇત્યાદિમાં ભિક્ષુ ચલન આદિ ક્રિયા ન કરે. તે ભિક્ષુને શરીરની ચેષ્ટાનો પરિત્યાગ જાણવો. તેમ તીર્થંકરાદિએ કહેલ છે. - ૪ - ૪ - હવે અધ્યયનના ઉપસંહારાર્થે કહે છે - - • સૂત્ર ૧૨૨૫ જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યક્ આચરણ કરે છે, તે જલ્દી સર્વ સંસારથી વિમુક્ત થઈ જાય છે. તેમ હું કહું છું. • વિવેચન - ૧૨૨૫ - 39/9 - · ૧૨૯ મુનિ દીપરત્નસાગરે કરેલ અન - 30 - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - આ અનંતરોક્ત સ્વરૂપ તપ બે ભેદે છે. તે બંનેને જે સમ્યક્ આચરે છે - સેવન કરે છે, તે મુનિ જલ્દી ચાતુર્ગતિ રૂપ સંસારથી પૃથક્ થાય છે. તે કર્મ જ ખપાવીને નીરજ થાય છે. - * - * - * - Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એ અધ્યયન - ૩૧ - “ચરણવિધિ” છે ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી, હવે એકઝીશમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગ થાય છે, તેથી “ચરણ' તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત ઉપક્રમાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં “ચરણવિધિ” નામ છે તેથી “ચરણવિધિ" શબ્દનો નિક્ષેપો કહેવા નિયુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૧૮ થી પર૧ + વિવેચન - ચરણ નો નિક્ષેપો ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય ચરણ” બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી દ્રવ્ય ચરણ ત્રણ ભેદે છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત “ ગતિ ભિક્ષાદિ. આચરણમાં આ ચરણ તે ભાવાવરણ જાણવું. વિધિ નો નિક્ષેપો ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી બે ભેદે, નોઆગમથી ત્રણ ભેદે, તેમાં તવ્યતિરિક્ત તે ઇંદ્રિય અર્થોમાં છે. ભાવ વિધિ બે ભેદે છે - સંયમ યોગ અને તપ. ગાથાર્થ કહ્યો - વિશેષ આ પ્રમાણે - ગતિ એટલે ગમન. ભિક્ષા - ભક્ષણ - ૪ -- x• x- આચરણ - જ્ઞાનાદિ આચારમાં સિદ્ધાંતમાં કહેલ અનુષ્ઠાન વિચારતા ચરણ” વિશેષણ જાણવું. તથા ઇંદ્રિય- સ્પર્શન આદિ તેના વિષયો તે સ્પર્શ આદિ. તેમાં જે વિધિ -- અનુષ્ઠાનનું સેવન - ૪- ભાવ વિધિ પણ બે ભેદે છે - સંચમ વ્યાપાર અને અનશનાદિ અનુષ્ઠાનરૂપ તપ. અહીં “ચરણ આસેવન' એ જ ભાવ વિધિ છે. હવે તેને દશવિ છે• નિયુક્તિ - પરર + વિવેચન - ભાવચરણથી અર્થાત્ ચારિત્ર અનુષ્ઠાનથી, અનાચાર અનુષ્ઠાનનો ત્યાગ કરીને ઉકત રૂપ ચરણવિધિમાં યત્ન કરવો જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપો કહો. હવે સૂબાનુગમમાં - x- સૂબ કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે - • સૂત્ર - ૧૨૨૬ - જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણાં જીવો સંસાર સાગરને તરી ગયા છે. - વિવેચન - ૧૨૨૬ : ચરણવિધિને હું કહીશ, તે કેવી છે ? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દશવિ છે - તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંધીને મુક્તિને પામ્યા. • સૂત્ર - ૧૨૨૭ થી ૧૨૫ - (૧રર૭) સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. (૧૨૮) પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોનો જે ભિન્ન સદા નિરોધ કરે છે, તે સંસાઓ શેકાતો નથી. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૭ થી ૧ર૪પ ૧ ૩૧ (૧૨૨૯) ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૯૩૦) દેવ, તિયય અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિન્ન સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩૨) જે ભિક્ષુ વિકથાઓનો, કષાયોનો, સંસાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસામાં રોકાતા નથી. ' (૧૯૩૨) જે ભિા તો અને સમિતિના પાલનમાં તથા ઇંદ્રિયવિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યનશીલ રહે છે, તે સંસામાં રોકાતા નથી. (૧ર૩૩) જે ભિક્ષુ છ હૈયા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપસોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૪) પિડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩) મદ સ્થાનોમાં, બહાચર્સ ગુમિમાં, દશવિધ ભિા ધર્મમાં, જે ભિક્ષ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૩૬) ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષ પ્રતિમાઓમાં જે ભિક્ષ સા ઉપસોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૩) ક્રિયાઓમાં, જીવ સમદાયમાં, પરમાવાર્ષિક દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૩૮) ગાથા ષોડશકમાં કાને સાસંયમમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧૨૩૯) બ્રહ્મચર્યમાં, જ્ઞાત સાધ્યયનોમાં, અસમાધિ સ્થાનોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૦) એકવીશ શાલ દોષોમાં, બાવીશ પરીષહોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ સખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૧) સુરગડાંગના એનીશ દિવસનોમાં, પાવિકમાં અને દેવોમાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪ર) પચ્ચીશ ભાવનાઓમાં, દશા આદિના ઉદેશોમાં જે ભિન્ન સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧ર૪૩) અણગાર ગુણોમાં જાને તથૈવ પ્રકામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. (૧૨૪૪) પાપશુત પ્રસંગોમાં અને મોહ પ્રકલામાં જે ભિક્ષા સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. (૧ર૪૫) સિદ્ધોની એકશ ગુણોમાં, સોગ સંગ્રહમાં, ૩૩ - શતનામાં જે ભિક્ષ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧રર૭ થી ૧૨૪૫ - (૧૨૨૩) એક સ્થાનથી વિરતિ અર્થાત્ વિરમવું, ઉપરમવું તે. ધારણ કરે અને એકમાં પ્રવર્તન કરે આને જ વિશેષથી કહે છે - હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ અને પરિહાર રૂપ સંયમમાં પ્રવૃત્તિ કરે. (૧૨૨૮) રાગ અને દ્વેષ એ પાપ - કોપાદિ પાપ પ્રકૃતિરૂપપણાથી પાપકર્મ - મિથ્યાત્વ આદિને પ્રવતવેિ છે. જે ભિક્ષ કથંચિત ઉદિત એવા તેના પ્રકારનું નિરાકરણ કરવા વડે સદા તિરસ્કાર કરે છે, તે મંડલમાં રહેતો નથી. અથત ભ્રમણ કરતો નથી. મંગલ શબ્દથી આતુરંત સંસારનું ગ્રહણ કરવું. અહીં મુક્તિ પદની પ્રાપ્તિ એ હેતુ છે. તેમ આગળ પણ જાણવું. (૧૨૨૯) દંડાય છે અર્થાત્ ચારિત્ર વડે ચર્યાના અપહારથી પસાર કરાય છે, આત્મા જેના વડે તે દંડ- દુપ્રણિહિત માનસાદિ રૂપ તે મનોદંડાદિ. - x- તેની ત્રિક તે મનોદંડ, વયનદંડ, કાયદંડ રૂ૫, તથા ગુરુ - લાભના અભિમાનથી ધમતા ચિત્તવાળો અથવા તેવા અધ્યવસાયયુક્ત તે ત્રણ ગૌરવ - બદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ રૂપ. જેના વડે પ્રાણીને પીડા થાય, શત્રિત થાય તે શલ્યો, તે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય રૂપ છે. આ ત્રણે ત્રિકને જે ભિક્ષુ ત્યજે છે, તે સંસામાં ન ભમે. (૧૨૩૦) દિવ્ય - હાસ્ય, દ્વેષ, વિમર્શ, પૃથફ, વિમાત્રા વડે દેવે વિહિત એવા સામીપ્યથી ઉત્પન્ન કરાયેલા તે દિવ્ય ઉપસર્ગો તથા તિર્યંચના - ભય, દ્વેષ, આહાર હેત, બચ્ચાના માળાના સંરક્ષણ હેતુથી કરાયેલા તે તિર્યંચ કૃત ઉપસર્ગ, માનુષ્યોના - હાસ્ય, પ્રદ્વૈષ, વિમર્શ કુશીલ, પ્રતિસેવનરૂપ નિમિત્તથી કરાતા માનુષી ઉપસર્ગો તેમજ આત્મ સંવેદનીય ઘટ્ટન, પ્રપતન, સ્તંભન આદિ તે જે ભિક્ષ સહન કરે (૧૨૩૧) વિરુદ્ધ કે વિરૂપા જે કથા, તે સ્ત્રી, ભોજન, જનપદ અને રાજાના ભેદથી ચાર પ્રકારે હોય છે. કષાય - ક્રોધ, માન, માયા, લોભ રૂપે છે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપે છે. ચાર ધ્યાનમાં આર્ત અને રૌદ્ર બે લેવાના. તેને જે ભિક્ષુ પરિહરે છે. (૧૨૩૨) વ્રત- હિંસા, અસત્ય, તેય, બ્રાહા, પરિગ્રહની વિરતિરૂ૫. ઇંદ્રિયશબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સમિતિ - પાંચ ઇર્યાદિ. ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રશિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત રૂપ. જે ભિક્ષુ યથાવતુ પરિપાલનથી વ્રત અને સમિતિમાં યત્ન કરે છે. ઇંદ્રિયોના અર્થોમાં માધ્યસ્થ રહે છે અને ક્રિયાનો પરિહાર કરે છે તેo (૧૨૩૩) લેશ્યા - છ, કાય • પૃથ્વી આદિ છે, આહારના કારણો છે તેમાં જે ભિક્ષ યથાયોગનિરોધ - ઉત્પાદન રક્ષા અનુરોધ વિધાનથી યન કરે (૧ર૩૪) આહાર ગ્રહણ વિષયક અભિગ્રહરૂપ સંસૃષ્ટકદિમાં અનંતર આધ્યાનમાં કહેલા સાત લેવી. સાત ભય-ભય મોહનીસથી ઉત્પન્ન આત્મા પરિણામની ઉત્પતિ નિમિત્તપણાથી, ઇહલોભય આદિ સાતમાં જે ભિક્ષ પહેલામાં ઉપયોગવાનું થાય, ભયને ન કરીને સંસારમાં ન ભમે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૨૭ થી ૧ર૪૫ ૧૩૩ (૧૨૩૫) મદ - જાતિ આદિ આઠ, બ્રહ્મચર્યના ગોપનરૂપ ગુમિ તે વસતિ આદિ નવ ગુતિ, • x• x• ક્ષાંતિ આદિ ભેદથી દશ પ્રકારે છે, તેને માટે જે ભિક્ષ યથાવત પરિહાર આસેવન પરિપાલનાદિથી જે ભિક્ષ સેવેo (૧૨૩૬) યતિને સેવે તે ઉપાસક - શ્રાવક, તેમના અગિયાર અભિગ્રહ વિશેષ તે દર્શનાદિ પ્રતિમામાં, સાધુની બાર પ્રતિમામાં - X- જે ભિક્ષુ યથાવત્ પરિજ્ઞાન ઉપદેશ પાલનાદિ વડે ઉપયોગવંત રહેo (૧૨૩૭) મિથ્યાત્વ આદિ ક્રોડી કૃત જંતુ વડે કરાય તે ક્રિયા કર્મબંઘનિબંધન રૂપ ચેષ્ટા, તે અર્થ અને અનર્થ ભેદથી તે પ્રકારે છે - આર્થક્રિયા, નર્થ ક્રિયા આદિ, જે હતા - છે અને રહેશે તે ભૂત - પ્રાણી, તેમનો સમૂહ તે ભૂતગ્રામ, તે એકેન્દ્રિય - સૂક્ષ્માદિ ભેદે ચૌદ છે - x- ધર્મ વડે ચરે છે તે ધાર્મિક, જેઓ તેવા નથી તે અઘાર્મિક, પરમ એવા તે સર્વ અધાર્મિકમાં પ્રધાનપણાથી પરમાધાર્મિકો - અત્યંત સંકિલન્ટ ચિત્તવાળા અંબ આદિ તેઓ પંદર છે - અંબ, અંબર્ષિ, ઇત્યાદિ. (૧૨૩૮) ગીયરે - જેમાં સ્વ-પર સિદ્ધાંત સ્વરૂપ કહેવાયેલ છે તે સૂત્રકૃતાંગનું સોળમું અધ્યયન તે ૧૬ અધ્યપન - સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીરસવ, કુશીલ પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, યાશાતધ્ય, ગ્રંથ, યમદીય, ગાયઆ. તથા સંયમન તે સંયમ, ન સંયમ તે અસંયમ. તેના ૧૩ - ભેદો છે, પૃથ્વી આદિ વિષયક. તેના પ્રતિપક્ષે સંયમના સત્તર ભેદ કહ્યા છે જેમકે - પૃથ્વી સંયમ, ઉદક સંયમ, અગ્નિ સંયમ ઇત્યાદિ. તેમાં જે ભિક્ષ ઉક્ત અનુષ્ઠાનમાં પ્રયત્નવાન બને અને અન્યત્ર તેનો પરિહાર કરેo (૧૨૩૯) બ્રહ્મચર્ય અઢાર ભેદે છે - ત્રણ કરણ અને ત્રણ યોગથી દિવ્ય અને દારિક જ્ઞાત એટલે ઉદાહરણ, તેના પ્રતિપાદક અધ્યયન તે જ્ઞાત અધ્યયન. તે ૧૯ છે - ઉમિ , સંઘાટ, અંડ, કુંભ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માર્કદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદક જ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુંસમા અને પંડરીક સ્થાન અર્થાત આશ્રય, કારણ. કોના? સમાધિ અથતિ સમાધાન. જ્ઞાનાદિમાં ચિત્ત એકાગ્રતા, સમાધિનો અભાવ અસમાધિ. આ અસમાધિના સ્થાનો વીશ છે તે આ પ્રમાણે - (૧) જલ્દી ચાલનાર, (૨) અપમૃત્યચારી, (૩)દુuસૃજ્યારી,(૪) અતિરિક્ત શય્યા આસનિક, (૫) શનિક પરિભાષી, (૬) સ્થવિરોપઘાતી, (૩) ભૂતોપઘાતી, (૮) સંજવલન, (૯) ક્રોધન, (૧૦) પૃષ્ઠમાંસિક, (૧૧) અતીક્ષ્ણ અવધારયિતા, (૧૨) નવા અધિકરણ અનુત્પન્નાને ઉત્પાદિત કરે. (૧૩) જૂના અધિકરણોને ખમાવીને વોસિરાવીને ફરી ઉદીરિત કરે, (૧૪) સરસ્ક હાથ-પગ, (૧૫) અકાલ સ્વાધ્યાયકારક, (૧૬) શબ્દકર, (૧૭) કલહકર, (૧૮) ઝાકર, (૧૯) સૂર્ય પ્રમાણભોજી, (૨૦) એષણામાં અસમિતિ થાય. • જે ભિક્ષુરક્ષા પરિફાન, પરિહારાદિ વડે ઉપયોગવંત રહે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૨૪૦) એકવીશ શબલ દોષો • ચારિત્રને અતિચાર વડે કલુષીત કરતાં કાબચ્ચીતરું કરે તે શાબલા - ક્રિયા વિશેષ. તે દોષો આ પ્રમાણે છે- (૧) હસ્તકર્મ કરે, (૨) મૈથુન સેવે, (૩) સકિ ભોજન કરે, (૪) આધાકમ વાપરે, (૫) રાજપિંડ, (૬) ક્રિત, (૭) પ્રામિત્ય, (૮) અભ્યાહત, (૯) આચ્છધ • એ સજપિંડાદિ આહાર વાપરે. (૧૦) પચ્ચકખાણ કરીને વારંવાર ખાય, (૧૧) છ માસમાં એક ગણમાંથી બીજા ગણમાં સંક્રમણ કરે, (૧૨) એક માસમાં ત્રણ વખત ઉદકલેપ કરે અથવા ત્રણ વખત માયા સ્થાનોને સ્પર્શે, (૧૩) પ્રાણાતિપાત આકટ્ટિથી કરતો, (૧૪) જૂઠું બોલે, (૧૫) અદત્ત ગ્રહણ કરે, (૧૬) આંતરા હિત પૃથ્વી ઉપર સ્થાન, શય્યા અને વિકી કરે, (૧૭) સસ્નિગ્ધ સરસ્ક ચિત્તવત્ શિલા - કે, કોલ દિમાં રહેલ ધુણા ઉપર બેસે. (૧૮) સાંડસ પ્રાણ, બીજ આદિમાં સ્થાનાદિ કરે, (૧૯) મૂલ, કંદ, પુષ્પ, બીજ, હરિતને ભોગવે, ૨૦) વર્ષમાં દશ ઉદકલેવ કે દશમાયા સ્થાનોને સ્પર્શે, (૧) સચિત્ત ઉદક સ્પર્શિત હાથ, પાત્ર, કડછી, ભાજન આદિથી દેવાતા ભોજન - પાનને ગ્રહણ કરે અને ખાય. બાવીશપરીષહ- તે પરીષહ અધ્યયનથી જાણવા. ઉક્તદોષાદિને ભિક્ષ પરિહાર વડે કે સહન કરવા વડે ઉપયોગવંત રહે. (૧ર૪૧) વેવીશ, સૂયગડાંગના ૨૩ - અધ્યયનો - તેમાંના સોળ તો સોળના ભેદમાં ‘સમય’ આદિ કહ્યા. સાત અધ્યયન તે પુંડરીક આદિ છે તે આ પ્રમાણે - પંડરીક, ક્રિયાસ્થાન, આહાર પરિજ્ઞા, પ્રત્યાખ્યાન, અણગાર, આદ્ધ અને નાલંદા. એ રીતે ૨૩ - અધ્યયન થયા. તથા રૂપમ - એક, તેનાથી અધિક અર્થાત્ ૨૩ શ્રી અધિક તે ૨૪ થાય. તે દેવને વિશે કહ્યા. દીવ્યક્તિ - ક્રીડા કરે છે તે દેવ - ભવનપતિ આદિ. અથવા ત્રણ જગત વડે જેની તવના કરાય છે, તે દેવ - કષભાદિ તીર્થકર તે ચોવીશ અરહંતો અથવા ભવનપતિ દશ, વ્યંતર આઠ, જ્યોતિક પાંચ, વૈમાનિક - એક પ્રકારે એમ ચોવીશ કક્ષા. (૧૨૪ર) જે ભિક્ષ યથાવત્ પ્રરૂપણાદિ વડે ઉપયોગવંત રહે છે. ક્યાં ? પચીશ ભાવનાઓમાં. તે અહીં મહાવત વિષયક ઇસમિતિ દિને પરિગ્રહણ કરાય છે. પચીશ ભાવનાઓ આ પ્રમાણે છે - ઇયસમિતિ, મનોગતિ, વચનગતિ, આલોક્તિ પાન ભોજન, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ એ પહેલાં વ્રતવિષયક પાંચ ભાવના કહી. બીજા વ્રત વિષયક પાંય ભાવના આ પ્રમાણે - ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અને અનુવીયિભાષણતા. બીજા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - અવગ્રહસ્તમ જ્ઞાપનતા, અવગ્રહ અનનુજ્ઞાપના ઇત્યાદિ પાંચ ભાવનાઓ પૂર્વવતુ જાણવી. ચોથા વ્રત વિષયક પાંચ ભાવના આ પ્રમાણે - સ્ત્રી પશુ પંડક સંસક્ત શયન આજ્ઞાનનું વર્જન, સ્ત્રી કથા વિવર્ષના, ઇત્યાદિ પાંચ ભાવના પૂર્વવત. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૩૧/૧૨૨૭ થી ૧૨૪૫ પાંચમાં વ્રત વિષયક પાંચ ભાવના - થ્રોપ્રેન્દ્રિય આદિ પાંચનો રાગ છોડે. ૦દશા શ્રુતસંઘના - ૧૦, બૃહત્ કલ્પના - ૬, વ્યવહારના - ૧૦ કુલ ૨૬ ઉદ્દેશા. તેમાં ભિક્ષુ ઉપયોગવંત રહે તો સંસારમાં ભ્રમણ ન કરે. (૧૨૪૩) અણગારના ગુણો :- વ્રત - ૬, ઇંદ્રિય નિગ્રહ - ૫, ભાવ સત્ય - ૧, કરણ સત્ય - ૧, ક્ષમતા - ૧, વિરાગતા - ૧, મન આદિ નિરોધ - ૩, કાય - E યોગ યુક્તતા - ૧, વેદના સહેવી - ૧, મારણાંતિક અધ્યાસનતા - ૧ એમ ૨૩ થાય, - પ્રકલ્પ એટલે પ્રકૃષ્ટ કલ્પ - જેમાં સાધુના વ્યવહાર છે તે. તે અહીં આચારાંગ જ શસ્ત્રપરિજ્ઞાદિ અઠ્ઠાવીશ અધ્યયન રૂપ છે. તે આ પ્રમાણે - શસ્ત્ર પરિજ્ઞા, લોક વિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આયંતિ, ધ્રુવ, વિમોહા, ઉપધાનશ્રુત, મહાપરિજ્ઞા આ નવ અધ્યયનો, પિડૈષણા, શય્યા, ઇર્યા, ભાષા, વસ્ત્ર, પાન એ છ અધ્યયનો. સાત સમૈક્ક, ભાવના, વિમુક્તિ, ઉદ્દાત, મનોદ્ઘાત અને ૨૮મું આરોપણા જે નિશીથ નામે પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અઠ્ઠાવીશ ભેદે આચાર પ્રકલ્પ છે અથવા સમવાયાંગમાં કહેલા અડ્ડાવીશ અધ્યયનો જાણવા. તે બધાને યથાવત્ આસેવના અને પ્રરૂષણાદિ પ્રકારથી ભિક્ષુ ઉપયોગવંત રહે. (૧૨૪૪) પાપ ઉપાદાનરૂપ શ્રુત તે પાપશ્રુત, તેવા પ્રકારની આસક્તિ રૂપ તે પાપશ્રુતપ્રસંગ. તે અષ્ટાંગ નિમિત્ત સૂત્રાદિ વિષયના ભેદથી ૨૯ છે. આઠ નિમિત્ત અંગો તે દિવ્ય, ઉત્પાત, આંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. આ આઠે સૂત્ર, વૃત્તિ, વાર્તિકથી ત્રણ ત્રણ ભેદે છે. તેથી ચોવીશ થયા. ગાંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ, ધનુર્વેદ સહ ૨૯ ભેદો થાય. મોહનીય, નિમિત્તપણાથી આમાં વર્તે છે, તે મોહનીયસ્થાનો, તેના ત્રેવીશ ભેદો છે. જેમકે - (૧) પાણીની મધ્યે અવગાહીને ત્રસ અને પ્રાણોની હિંસા કરે છે. - ૪ - (૩) મસ્તકને વેષ્ટન વડે વીંટીને સંકલેશપૂર્વક મારે છે. ઇત્યાદિ - ૪ - ૪ - ૩૦ સ્થાનો મોહનીય કહ્યા છે. (જે પૂર્વે દશાશ્રુતસ્કંધ આગમમાં અને આવશ્યક સૂત્રની ટીકામાં અમે નોંધેલા જ છે. માટે અહીં પુનરુક્તિ કરતા નથી. જો કે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે.) જે ભિક્ષુ આ ત્રીશ મોહનીય સ્થાનોના પરિહાર દ્વારથી ઉપયોગવાળા રહે છે, તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૧૨૪૫) દ્ધિા - સિદ્ધિપદને પ્રાપ્ત. તેમના અતિશાયી ગુણો તે સિદ્ધાદિગુણો કહેવાય. તે સંસ્થાનાદિ નિષેધરૂપ એકત્રીશ છે. પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદ, અકાય, અસંગ, અરુહ એ ૩૧ ગુણો સિદ્ધના થયા. અથા દર્શનાવરણીય કર્મ - ૯, આયુ કર્મ ૪, જ્ઞાનાવરણીય બાકીના બબ્બે ભેદો ક્ષીણ અભિલાપથી એ રીતે પણ ૩૧ થાય. ૫, અંતરાય ૫, યોગ સંગ્રહ. યોગ - શુભ મન, વચન, કાય વ્યાપાર. સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાય કે સ્વીકારાય તે યોગ બત્રીશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - ૧૩૫ - . Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક ૧. આલોચના, ૨. નિર૫લાપ, ૩. આપત્તિમાં દઢ ધર્મતા, ૪. અનિશ્રિતોપધાન, ૫. શિક્ષા, ૬. નિપ્રતિકર્મતા, ૭. અજ્ઞાનતા, ૮, અલોભ, ૯. તિતિક્ષા, ૧૦. આર્જવા, ૧૧. શૂ, ૧૨. સમ્યફદૈષ્ટિ, ૧૩. સમાધિ, ૧૪. આચાર, ૧૫. વિનયવતું, ૧૬. ધૃતિમતી, ૧૭. સંવેગ, ૧૮. સિધિ, ૧૯. સુવિધિ, ૨૦. સંવર, ૨૧. આત્મદોષોપસંહાર, ૨, સર્વકામ વિરnતા, ૨૩. પ્રત્યાખ્યાન, ૨૪. વાત્સર્ગ, ૨૫. અપમાદ, ૨૬. સવાલવ, ર૭. ધ્યાન, ૨૮, સંવર યોગ, ૨૯. મારણાંતિકના ઉદયમાં, ૩૦. સંગોના પરિજ્ઞાતા, ૩૧. પ્રાયશ્ચિતકરણ, ૩૨. મરણાંત આરાધના. છે તેત્રીશ આશાતનાઓમાં ઉક્ત શબ્દાથોમાં, અરહંત આદિ વિષયોમાં છે, જે પ્રતિક્રમણ સૂત્રમાં પ્રસિદ્ધ છે અથવા સમવાયાંગમાં પણ કહેલ છે. જે ભિક્ષુ તેમાં યથાયોગ સમ્યક શ્રદ્ધા વડે કે તેના પરિહાર વડે ઉપયોગવંત રહે છે, તે સંસારમાં ભ્રમણ કરતાં નથી. • સૂત્ર • ૧૨૪૬ - આ પ્રમાણે જે પાંડિત બિસ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે, તે જલ્દીથી સંસારથી મુક્ત થઈ જાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૧૨૪૬ - આ પ્રકારે અનંતરોક્ત રૂપ અસંયમાદિ સ્થાનમાં જે ભિક્ષ ઉક્ત ન્યાયથી સનવાન થાય છે, તેઓ જલ્દીથી સર્વ સંસારથી વિમુક્ત થાય છે. મનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૩૧ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #590 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અધ્ય. ૩૨ ભૂમિકા છે અધ્યયન - ૩૨ - “પ્રમાદ સ્થાન છે. ચરણવિધિ' નામે એકબીશમું અધ્યયન કહ્યું. હવે બત્રીસમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં એક ભેદે ચરણ' કહ્યું. તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આસેવન કરવું શક્ય છે, તેના પરિહારથી, તેની પરિજ્ઞાપૂર્વક તેનો અર્થ અહીં આરંભીએ છીએ. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આના ચાર અનુયોગ દ્વારા ચાવત નામનિષ્પન્ન નિક્ષેપ સુધી પૂર્વવત્ જ મનમાં વધારી, નામ નિષ્પન્ન નિક્ષેપ કહે છે - • નિર્યુક્તિ - પર૩ થી ૫૫ + વિવેચન - પ્રમાદનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય અપ્રમાદના ત્રણ ભેદ છે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત તેમાં વ્યતિરિક્ત દ્રવ્ય આપ્રમાદ • મધ આદિ છે. ભાવથી પ્રમાદ તે નિદ્રા, વિકથા, કષાય અને વિષય જાણવા. - x xમધ - મદ કરાવે છે તે, કાષ્ઠ પિષ્ઠ નિષ્પન્ન આદિ શબ્દથી આસવ આદિને લેવા. ભાવપ્રમાદના હેતુત્વથી દ્રવ્ય પ્રમાદ છે. ભાવને આશ્રીને નિદ્રા, વિક્યા, કષાય અને વિષય તે પ્રમાદ છે. તથા “સ્થાન' નિક્ષેપમાં પ્રસ્તાવથી સ્થાન શબ્દ નામ આદિ પ્રત્યેક સાથે જોડવો. તેમાં દ્રવ્યસ્થાનમાં - નોઆગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્ વ્યતિરિક્ત જે સચિરાદિ દ્રવ્યોનો આશ્રય તે દ્રવ્યસ્થાન. ક્ષેત્રસ્થાન - ભરત આદિ ક્ષેત્ર કે ઉર્વલોકાદિ, જે ક્ષેત્રમાં સ્થાનને વિચારાય છે તે. અદ્ધા - કાળ, તે જે સ્થાનમાં રહે તે અદ્ધા સ્થાન અને તે પૃથ્વી આદિની ભવસ્થિતિ આદિ કે સમય, આવલિકાદિ. ઉદ્ધસ્થાન - કાયોત્સર્ગ આદિ. ઉપરણિત - વિરતિ, તે સ્થાન જ્યાં આણે વિસતિ ગ્રહણ કરી. વસતિ - ઉપાશ્રય, તે ગામ આરામ આદિ સ્થાન. સંયમ - સામાયિક આદિ, તેનું સ્થાન, તે પ્રકર્ષ-અપકર્ષવત્ અધ્યવસાય રૂપ છે. જેમાં સંયમનું અવસ્થાન છે, અને તે અસંખ્યય ભેદથી છે. તેથી કહે છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક એ ત્રણેના પ્રત્યેકના અસંખ્ય લોકાકાશપ્રદેશ પરિમણ સંચમસ્થાનો છે. સૂક્ષ્મ સંપરાય સંયમ તો તમોહૂર્તિક છે તેથી અંતર્મુહૂર્ત સમય પરિમાણ તેના સ્થાનો છે. ચાખ્યાત સંયમ પ્રકર્ષ - અપકષરહિત એકરૂપ છે, તેથી તેનું એક જ સ્થાન છે. એ પ્રમાણે સામાયિકાદિના અસંખ્યય ભેદવથી સમુદાયરૂપ સંયમસ્થાનની પણ અસંખ્યયભેદતા છે. માત્ર અહીં બૃહતર અસંખ્યય લેવું કેમકે અસંખ્યાતોના અસંખ્યાત ભેદો છે. પ્રગ્રહસ્થાન - પ્રકર્ષથી ગ્રહણ કરાય છે આનું વચન તે પ્રગ્રહ ઉપાદેય વાક્ય અધિપતિપણાંથી સ્થાપિત, તે લૌકિક અને લોકોતર સ્થાન છે. લૌકિક પાંચ ભેદે - રાજા, યુવરાજ, મહત્તર, અમાત્ય, કુમાર. લોકોત્તર પણ પાંચ ભેદે છે - આચાર્ય, ઉપાધ્યાય, પ્રવૃત્તિ, સ્થવિર, ગણાવચ્છેદક. Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ યોધ સ્થાન, અસલ સ્થાન - આદિ સાંત આદિ પરમાણુ વગેરેના. ગણના સ્થાન - એક આદિ, સંધાત સ્થાન - દ્રવ્યથી કંચુક આદિ, ભાવસ્થાન • ઓદચિકાદિ. - x- હવે જે સ્થાન અહીં પ્રસ્તુત છે, તે કહે છે - • નિર્યુક્તિ - પ૨૬ - વિવેચન - ઉક્તરૂપ ભાવપ્રમાદથી અત્રે અધિકાર છે. તથા સંખ - સંખ્યા સ્થાન, તેનાથી યુક્ત. અહીં ગુરુ વૃદ્ધ સેવાદિના અભિધાનથી અને પ્રકામ ભોજનાદિ નિષેધથી ભાવપ્રમાદ નિદ્રાદિ અર્થથી પરિહરવા પણે કહેલ છે. તે એકાદિ સંખ્યા યોગી અને દયિક ભાવ સ્વરૂપ છે. આવો પ્રમાદ છોડીને સાધુએ યત્ન કરવો જોઈએ. ક્યાં ? અપમાદમાં. આ જ અર્થને દઢીકૃત કરવા કહે છે. • નિર્યુક્તિ - પર૭, પ૨૮ - વિવેચન - ૦હજાર વર્ષ પ્રમાણ કાળ સુધી ઉત્કટ અનશનાદિ તપ નહષભદેવે આચર્યો. જેમાં પ્રમાદ અહોરાત્ર થયો. • x• અપ્રમાદગુણ સ્થાનના અંતમૌંદૂર્તિકપણાથી અનેકવાર પણ પ્રમાદ પ્રાપ્તિમાં તેની અવસ્થિતિ વિષયભૂતતા અંતર્મુહૂર્તના અસંખ્યય ભેદવથી તેના અતિ સૂક્ષ્મતાથી બધાં કાળની સંકલના વડે આ અહોરાગ થયેલ. તથા બાર વર્ષથી અધિકતપ આચરતા ભગવંત વર્તમાનને જે પ્રમાદકાળથયો તે પૂર્વવત્ અંતર્મુહૂર્ત જસંકલિત જાણવો.-x-x- કેટલાંક અહીંઅનુપપત્તિના ભયથી નિદ્રામાદ અનુષ્ઠાનની દેટતા બતાવી, વિપર્યયમાં દોષ દર્શન દ્વાચ્છી ફરી તેને જ બતાવતા કહે છે • નિયુક્તિ - પર૯ + વિવેચન • જેમને પ્રમાદથી ધર્મમાં નિરર્થક કાળ જાય છે, તેઓ આ પ્રમાદ દોષથી અનંત સંસાર ભટકે છે - O- જે પ્રાણીને પ્રમાદથી ઉપલક્ષિત કાળ નિપ્રયોજન જાય છે. ક્યાં? ધર્મના વિષયમાં પ્રમાદથી જ તેના ધર્મપ્રયોજનો નિષ્ફળ જાય છે. તેનું શું થાય? અનંત સંસારમાં પ્રમાદના હેતુથી ભટકે છે. જો આમ છે, તો શું કરવું જોઈએ? તે કહે છે - • નિયુક્તિ પso + વિવેચન : તે કારણથી નિશ્ચયથી પ્રમાદનો ત્યાગ કરીને બુદ્ધિમાન પુરુષોએ દર્શન, જ્ઞાન, યાત્રિ રૂપ, મુક્તિ માર્ગપણાથી પૂર્વે અભિહિત કર્તવ્ય ધારણ કરવું, તે માટેનો ઉધમ તે પ્રમાદ જ અને કદાચિત પ્રમાદ નહીં, તેમ જાણવું. એ નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર - ઉચ્ચારીએ છીએ - • સૂત્ર - ૧૨૪૩ - અનંત અનાદિ કાળથી બધાં દુઃખો અને તેના મૂળ કારણોથી મુકિતનો ઉપાય હું કહી રહ્યો છું. તેને પ્રતિપુર્ણ ચિત્તથી સાંભળો. તે એકાંત હિતરૂપ છે, કલ્યાણને માટે છે. • વિવેચન - ૧૨૪૭ - અંતને અત્યંત અતિક્રમી ગયેલ. વસ્તુના અંત બે - આરંભ ક્ષણ અને સમાપ્તિ Page #592 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૪૩. ૧૩૯ ક્ષણ. • x- તેમાં અહીં આરંભ ક્ષણ રૂપ અંત પરિગ્રહણ કરીએ છીએ. તથા અત્યંત - અનાદિ કાળ જેનો છે, તે આ અત્યંત કાળ. સહ મૂલે -- કષાય અવિરતિ રૂપથી વર્તે છે તે સમૂલક. સંપૂર્ણ દુઃખમય સંસાર, અહીં અસાતાને જ દુઃખરૂપે ગ્રહણ કરવી. આ પક્ષમાં મૂળ રાગ અને દ્વેષ, તેને પ્રકર્ષથી છોડે છે તે પ્રમોક્ષ, તે આત્માના દુઃખના અપગમ હેતુ છે. હવે તેનું પ્રતિપાદન કરે છે. અથવા પ્રમોક્ષ - દૂર કરવું તેને કહેનારના, પ્રતિપૂર્ણ ચિત કે વિચારો વડે સાંભળો. એકાગ્ર - એક આલંબનના અર્થથી ચિત્તનો ભાવ તે ધ્યાન. અને તે ધર્મ આદિ ધ્યાન, એકાંત હિતકર છે. હિરા - તત્ત્વથી મોક્ષ જ છે. • સૂત્ર - ૧૨૪૮ - સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી માન અને મોહના પરિહારથી, રાગઢષના પૂર્ણ ક્ષયથી - જીવ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૨૪૮ - Sાકાં - આભિનિબોધિકાદિના, સંપૂર્ણ અને પાઠાંતથી અવિતથના પ્રભાસન અર્થાત્ નિર્મલીકરણ વડે. આના વડે જ્ઞાનાત્મક મોક્ષ હેતુ કહ્યો. અજ્ઞાન - મતિ જ્ઞાનાદિ, મોહ - દર્શન મોહનીય. આ અજ્ઞાન અને મોહનો પરિહાર. મિથ્યાશ્વત શ્રવણ અને કુદષ્ટિ સંગ પરિત્યાગદિ વડે કરવો. આના વડે તેને જ સમ્યગદર્શન રૂપ કહ્યો. તથા ઉત્તરૂપ રાગ-દ્વેષના વિનાશથી, તેના જ ચાસ્ત્રિપણાનું અભિધાન છે. રાગ દ્વેષના જ કષાયરૂપત્નથી તેના ઉપઘાતકત્વનું અભિધાન છે. તેનો આ અર્થ છે - સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વડે એકાંત સુખ એવો મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દુઃખના પ્રમોક્ષના અવિનાભાવીથી ઉપલક્ષિત છે. . જ્ઞાનાદિ વડે દુ:ખનો પ્રમોક્ષ છે, આનો પ્રાપ્તિ હેતુ શો છે? • સૂત્ર - ૧૨૪૯ • ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાલ કરવો, એકાંતમાં નિવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, વૈર્ય રાખવું. એ દુઃખોથી મુક્તિનો ઉપાય છે. • વિવેચન - ૧૨૪૯ - આ જે અનંતર મોક્ષ ઉપાય કહ્યો. અનંતર કહેવાનાર માર્ગની પ્રાપ્તિનો હેતુ, જે યથાવત્ શાસ્ત્રાભિધાયક ગુરુ અને શ્રુત કે પયયાદિ વૃદ્ધ છે તેની સેવા - પર્યાપાસના કરવી. આ ગુરુકૂળવાસનું ઉપલક્ષણ છે. તેમાં જ્ઞાનાદિ સુપ્રાપ્ય થાય છે. • x- Xગુરફળવાસ હોવાથી કુસંસર્ગ થતો જ નથી. પાર્થસ્થાદિનો વિશેષથી પરિહાર કરવો. કેમકે તેનો અલ્પ પણ સંગ મહાદોષના નિબંધનત્વથી અભિહિત છે. તેનો પરિવાર કર્યા પછી પણ સ્વાધ્યાય તત્પરતા વિના જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થાય. સ્વાધ્યાય અર્થે Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એકાંતમાં - બીજા વ્યાસંગના પરિહારરૂપથી રહેતું. તેવું નિવેશન મન, વચન, કાયાનું હોય છે. સ્વાધ્યાયની એકાંત નિવેષણા એટલે નિશ્વય થકી અનુષ્ઠાન. તેમાં અનુપ્રેક્ષા જ પ્રધાન પણે હોવાથી મૂત્ર અને અર્થની ચિંતવના કરવી. આ પણ ચિત્તના સ્વાથ્ય વિના જ્ઞાનાદિ લાભ ન આવે, તેથી કહે છે - ધૃતિ અર્થાત્ ચિતસ્વાચ્ય કે મનને અનુદ્વિગ્ન રાખવું. આવા જ્ઞાનાદિ માર્ગની આવી અભિલાષા કઈ રીતે કરવી ? • સૂત્ર - ૧૨૫૦ • જે શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીક આહારની જ કરે. તત્ત્વાશને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય - એકાંત ઘમાં નિવાસ કરે. • વિવેચન - ૧૨૫૦ - આહાર - એષણીય અનશનાદિની અભિલાષા કરે. કેમકે આવા અનંતરોક્ત આહાર વડે ગુરૂ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોને આરાધવાને સમર્થ થાય છે. સહાય - ગચછના અંતર્વત સહચરને ઇચ્છે છે. નિપુણ - કુશળ, અર્થ - જીવાદિમાં, બુદ્ધિ- મતિ એટલે નિપાર્થ બુદ્ધિ, તેમાં નિપુણ - સુનિરૂપિતા ચેષ્ટા અને બુદ્ધિ જેની છે તે. સહાયકનું કથન કેમ કર્યું ? સ્વચ્છેદ ઉપદેશાદિથી જ્ઞાનાદિકારણ અને ગુરુ તથા વૃદ્ધની સેવાદિનો ભંશકરે, તેથી નિપુણ સહાયકને ઇચ્છે છે, તેમ કહ્યું. faષેક - પૃથફભાવ તે સ્ત્રી આદિના સંસર્ગનો અભાવ. યોગ્ય - ઉચિત. તે વિવેક યોગ્ય. કેમકે વિવિકા ઉપાશ્રયમાં જ શ્રી આદિ સંસર્ગથી ચિત્ત વિપ્લવ ઉત્પત્તિમાં કઈ રીતે ગુરુ અને વૃદ્ધની સેવા તથા જ્ઞાનાદિ કારણોનો સંભવ થાય? સમાધિની અભિલાષા કરે છે. આ સમાશ - દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે, તેમાં દ્રવ્ય સમાધિ તે દુધ અને સાકર આદિ દ્રવ્યોનો પરસ્પર અવિરોધથી અવસ્થાન. ભાવ સમાધિ તે જ્ઞાનાદિનું પરસ્પર અબાધાં વડે અવસ્થાન. તેથી જ્ઞાનાદિને પ્રાપ્ત કરવાની કામના કરે છે. કાળ આદિ દોષથી આવા પ્રકારની સહાયની અપ્રાપ્તિમાં શું કરે? • સૂત્ર - ૧૨૫૧ - જે પોતાનાથી અધિક ગુણોવાળો કે પોતાની સમાન ગુણોવાળો નિપુણ સહાયક ન મળે, તો પાપોનું વજન કરતો એવો તથા કામભોગોમાં અનાસક્ત રહે તો એવો કરે જ વિચરણ રે. • વિવેચન - ૧૨૫૧ - જો આ અર્થમાં નિપુણ બુદ્ધિ સહાયકને ન પામે. તે કેવા સહાયક હોય ? જ્ઞાનાદિ ગુણો વડે અધિક હોય કે જ્ઞાનાદિ ગુણોને આશ્રીને સમાન હોય ન પ્રાપ્ત Page #594 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૫૧ ૧૪૧ થાય તો શું ? એકલો - અસહાય, પાપ હેતુભૂત અનુષ્ઠાનોનો વિશેષથી પરિહાર કરે. સંયમ માર્ગમાં એકલો વિયરે. કેવી રીતે ? વિષયોમાં પ્રતિબંધ ન ફરતો, આ તેવા પ્રકારના ગીતાર્થ સાધુને આશ્રીને છે. અન્યથા આગમમાં એકાકી વિહારનો નિષેધ કરેલો છે. આના વડે આહાર અને વસતિ વિષયક અપવાદ પણ કહેલો જાણવો. અહીં પ્રસંગથી જ્ઞાનાદિનો દુઃખ પ્રમોક્ષ ઉપાયત્વ કહેલ છે. તેના પણ મોહાદિ ક્ષય નિબંધનત્વથી તેના ક્ષયના પ્રાધાન્યથી દુઃખ પ્રમોક્ષ હેતુત્વને જણાવે છે - જે રીતે તેનો સંભવ છે, જે રીતે દુઃખ હેતુત્વ છે, જે રીતે દુઃખના પ્રસંગથી તેનો અભાવ છે, તેને જણાવવાને માટે કહે છે - * સૂત્ર - ૧૨૫૨ થી ૧૨૫૪ - જે પ્રકારે ઇંડાથી બગલી ઉત્પન્ન થાય અને બગલીથી ઠંડુ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે મોહનું જન્મ સ્થાન તૃષ્ણા છે, તૃષ્ણાનું જન્મ સ્થાન મોહ છે.... કર્મના બીજ રાગ અને દ્વેષ છે. કર્મ મોહચી ઉત્પન્ન થાય છે. તે કર્મ જન્મ અને મરણનું મૂળ છે અને જન્મ મરણ જ દુઃખ છે... જેને મોહ નથી તેણે દુઃખને સમાપ્ત કરી દીધેલ છે. જેને તૃષ્ણા નથી તેણે તેણે મોહને હણી નાંખ્યો છે. જેને લોભ નથી તેણે તૃષ્ણાનો નાશ કરેલ છે. જેની પાસે કંઈ નથી - અક્રિયત છે, તેને લોભને હોલો છે. * વિવેચન - ૧૨૫૨ થી ૧૨૫૪ - જે પ્રકારે ઇંડાથી બગલી - પક્ષી વિશેષની ઉત્પતિ છે, અને બગલીથી ઇંડાની ઉત્પતિ છે, આ બંનેની પરસ્પર ઉત્પતિ સ્થાનતા છે, એ જ પ્રકારે મોહ અર્થાત્ આત્માને મૂઢતા પ્રતિ લઈ જાય તે મોહ - અજ્ઞાન, તે મિથ્યાત્વદોષ દુષ્ટ જ્ઞાન જ લેવું. આયરાન · ઉત્પત્તિ સ્થાન, જેનું છે તે મોહાયતના જ તૃષ્ણા કહેવાય છે. મોહના અભાવમાં અવશ્ય તૃષ્ણાનો ક્ષય થાય છે. તૃષ્ણાયતના તે મોહ છે. તૃષ્ણા ના હોવાથી મૂર્છા છે, તે અત્યંત દુખ્યાજ્ય અને રાગપ્રધાન છે. રાગ હોય ત્યાં ોષ પણ સંભવે છે. એ રીતે તૃષ્ણાના ગ્રહણથી રાહ અને દ્વેષ કહેલા છે. આ અનંતાનુબંધી કષાય રૂપ છે, તેની સત્તામાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. તેથી જ ઉપશાંત કપાસ વીતરાગને પણ મિથ્યાત્વગમન સંભવે છે. તેમાં મોહ અજ્ઞાનરૂપ છે, તે સિદ્ધ થાય છે. - ૪ - હવે આના દુઃખહેતુત્વને કહે છે - રાગ - એ માયા અને લોભરૂપ છે. દ્વેષ એ ક્રોધ અને માન સ્વરૂપ છે. કર્મ - જ્ઞાનાવરણાદિ, તેનું બીજ - કારણ તે કર્મબીજ, તે મોહથી ઉત્પન્ન થાય માટે ‘“મોહપ્રભવ” કહ્યું. જન્મ અને મરણ તેનું મૂળ - કારણ કર્મ છે. દુઃખ - સંસારમાં અસાતા, આ જન્મ અને મરણ જ અતિશય દુઃખને હણીને દુઃખને કઈ રીતે હણે ? મોહની વિધમાનતા ન રાખીને. અર્થાત્ મોહના અભાવે દુઃખનો અભાવ છે. આ પ્રમાણે બધું જ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. − x – ૪ – ૪ – x + Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાયચન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ પ્રમાણે મોહ આદિ એ દુઃખના હેતુઓ છે, તેના હનન માટેનો ઉપાય શું આ જ છે કે બીજી પણ કંઈ છે ? એવી આશંકાથી સવિસ્તર તેના ઉમૂલનો ઉપાય બતાવવાને માટે આમ કહે છે - • સૂત્ર - ૧૨૫૫ - જે રાગ, દ્વેષ અને મોહનું મૂળથી ઉખૂલન ઇચ્છે છે, તેણે જે જે ઉપાયોને ઉપયોગમાં લાવવા જઈએ, તેને હું ક્રમશ કહીશ - • વિવેચન ૧૫૫ - ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે, વિશેષ આ પ્રમાણે - ઉદ્ધકામ - ઉમૂલન કરવાને ઇચ્છતો, મૂળ સહિત• તેમાં મૂલ – તીવ્ર કષાયોદય આદિ, તે મોહપ્રકૃતિની જાળ - સમૂહ. ઉnય - તેને ઉદ્ધરવાનો હેતુ, કરેલી પ્રતિજ્ઞા અનુસાર સૂત્રકાર કહે છે - • સૂત્ર - ૧૫૬ થી ૧૨૬૬ - (૧૫૬) રસોનો ઉપયોગ કામ ન કરવો જોઈએ. સ્ત્રો પયઃ મનુષ્યને માટે તિર - ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસકત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમાં સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પાડે છે. (૧રપ૭) જેમ પ્રચંડ પવનની સાથે પ્રસુર પંથણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે કામ ભોજનો ઇંદ્રિયોનિ શાંત થતો નથી. બ્રહ્મચારીને માટે પ્રકામ ભોજન ક્યારેય પણ હિતકર નથી. (૧૫૮) જે વિવિક્ત શય્યાસનથી વંબિત છે, જે અલ્પભોજી છે, તે જિતેન્દ્રિય છે, તેમના ચિત્તને રાગદ્વેષ પરાજિત કરી શકતા નથી. જેમ ઓષધિથી પરાજિત વ્યાધિ ફરી શરીરને આક્રાંત ફરતી નથી. (૧૫૯) જે પ્રકારે બિલાડાના નિવાસ સ્થાનો પાસે ઉંદરોનું રહેવું પ્રશસ્ત - હિતકર નથી, તે જ પ્રકારે સ્ત્રીના નિવાસ સ્થાન પાસે બ્રાહ્મચારીનું રહેવું પણ પ્રશરસ્ત નથી. (૧૬) શ્રમણ તપસ્વી સ્ત્રીઓના રૂપ, લવણય, વિલાસ, હાસ્ય, આલાપ, ચેષ્ટા અને કટાક્ષને મનમાં નિવિષ્ટ કરી દેવાનો પ્રયત્ન ન કરે, (૧૧) જે સદા બ્રહ્મચર્યમાં લીન છે, તેમને માટે સ્ત્રીઓનું આદર્શન, આપાન, અચિંતન, અંકિર્તન હિતકર છે. આર્તધ્યાનને માટે ઉપયુક્ત છે. (૧ર) છે કે ત્રણ ગુતિથી ગુમ મુનિને અલંકૃત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, તો પણ એકાંત હિતની દૃષ્ટિથી મુનિને માટે વિવિક્તવાસ જ પ્રશસ્ત છે. (૧૨૬૩) મોક્ષાભિકાંક્ષી, સંસારથીરુ અને ધર્મમાં સ્થિત મનુષ્યને માટે લોકમાં એવું કંઈ પણ દુર નથી, જે પ્રમાણે અજ્ઞાનીઓના મનનું હરણ કરનારી સ્ત્રીઓ દસ્તર છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૨૫૬ થી ૧૨૬૬ ૧૪૩ (૧૨૬૪) શ્રી વિષયક આ ઉપર્યુક્ત સંસર્ગોનું સમ્યક્ અતિક્રમણ કરવાથી શેષ સંબંધોનું અતિક્રમણ તેમજ સુખોત્તર થઈ જાય છે, જે પ્રમાણે મહાસાગરને તર્યા પછી ગંગા જેવી નદીઓને તરવી સહેલી છે. (૧૨૬૫) સમસ્ત લોકના દેવતાઓના પણ જે કંઈ પણ શારીરિક અને માનસિક દુઃખ છે, તે બધાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગ આત્મા જ તે દુઃઓનો અંત કરી શકે છે. (૧૨૬૬) જેમ ક્રિપાક ફળ રસ અને રૂપ રંગની દૃષ્ટિથી જોવા અને ખાવામાં મનોરમ હોય છે, પણ પરિણામમાં જીવનનો અંત કરી દે છે. કામગુણો પણ અંતિમ પરિણામમાં તેવા જ હોય છે. ♦ વિવેચન - ૧૨૫૬ થી ૧૨૬૬ - રસ ઇત્યાદિ અગિયાર સૂત્રો છે. તેનો ગાથાર્થ અહીં સ્પષ્ટ કહેલો છે. તેથી વૃત્તિમાં કહેવાયેલ જે કંઈ વિશેષ છે, તે અહીં નોંધીએ છીએ. (૧૨૫૬) રસ - દુધ આદિ વિગઈઓ, પ્રકામ - અત્યર્થ, ઘણાં પ્રમાણમાં. ન પેિચિરાયા - ખાલી ન જોઈએ. અહીં ‘પ્રકામ' શબ્દનું ગ્રહણ વાત આદિ ક્ષોભના નિવારણ માટે રસ ભોગવવા જોઈએ જ પણ નિષ્કારણ ભોગવવાનો નિષેધ છે, તેમ જણાવવાને માટે છે. આવો ઉપદેશ શા માટે ? બહુલતાથી રસ - વિગઈ ભોગવનારા દૈતિકર - ઉન્માદ વધારનારા થાય છે. દસ નો અર્થ પણ છે અથવા દીપ્ત - દીપવું તે, મોહરૂપ અગ્નિ વડે બળવું, તેને કરવાના સ્વભાવવાળા તે દીપ્તકર. કોને ? પુરુષોને, ઉપલક્ષણથી સ્ત્રીઓને. તેનો ઉપભોગ કરનાર મોહરૂપી અગ્નિને ઉદીરે છે. - * * * * એ પ્રમાણે શો દોષ છે ? તે કહે છે - સ અથવા દીપ્ત મનુષ્યો વિષયો વડે પરાજિત થાય છે તથાવિધ સ્ત્રી આદિને અભિલાષ કરવા યોગ્ય આર્દિ થાય છે. કોની જેમ ? અહીં દૃષ્ટાંત આપે છે, તે આ રીતે - જેમ કોઈ વૃક્ષ મધુર ફળથી યુક્ત વૃક્ષ હોય, તેને પક્ષીઓ ઉત્પડીત કરે છે તેમ. અહીં વૃક્ષની ઉપમાથી પુરુષાદિ લેવા. સ્વાદુ ફળને તુષ્ય દૈમ કે દીપ્તપણું લેવું. પક્ષી સદેશ ‘કામ' ને જાણવું. આના વડે રસ પ્રકામ ભોજનમાં દોષો કહ્યા. હવે સામાન્યથી જ પ્રકામ ભોજનમાં દોષ કહે છે - (૧૨૫૭) દવા - દાવાનળ, વનના ઉપાદાનથી ક્યારેક વસતિમાં પણ તેમજ જાણવું. સમારુ – વાયુ સહિત, ઉપશમ - અગ્નિનું શાંત થયું. તેમ આ ઉપમાથી ઇંદ્રિય જનિત રાગ, તે જ અનર્થ હેતુથી અહીં વિચારવો. તે અગ્નિની જેમ ધર્મવનને બળવાથી ઇંદ્રિયાગ્નિ' કહ્યો. તે અતિ માત્રામાં આહાર કરનાર - પ્રકામ ભોજી રૂપ પવનથી પ્રાયઃ તેને ઘણો ઉદીરે છે, તેથી પ્રકામ ભોજીત્વ બ્રહ્મચારીને હિતને માટે ન થાય, કેમકે તે બ્રહ્મચર્યના વિઘાતકપણાથી અતિ સુસ્થિતને પણ બાળે છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આના વડે પ્રકામ ભોજનનો પરિહાર બતાવ્યો. હવે રાગને ઉદ્ધરવા માટે જેનો પરિહાર કરવો જોઈએ તેને આશ્રીને જે અતિ યત્નપૂર્વક કરવું જોઈએ, તે કહે છે. (૧૨૫૮) વિવિ - સ્ત્રિ આદિ રહિત, શય્યા - વસતિ, તેમાં અવસ્થાન, તેના વડે નિયંત્રિત. માસાણા - તેમાં અવમ એટલે ન્યૂન, અશા - આહાર, તેનો જે ભાવ તે ઉણોદરીક્ત રૂપ છે. તેના વડે વશીકર કરાયેલ ઇંદ્રિયો જેના વડે છે તે દfમોન્દ્રિય સગકે જે શત્રુની માફક અભિભવ હેતુ પણે હવોથી ‘રાગશત્રુ' પરાભવ કરે છે. કોનો? ચિત્તનો. • x આના વડે વિવિક્ત શયનાસન આદિનું વિધેયત્વ કહ્યું. હવે વિવિક્ત શયન - આસનમાં યત્ન કસ્વાનું કહી વિપર્યયમાં દોષ કહે છે - (૧૨૫૯) જેમ બિલાડાનો આશ્રય - રહેવાનું સ્થાન, તેના મૂલ- સમીપે ઉંદરો રહે તો તેમને માટે પ્રશસ્ત થતું નથી. કેમકે તેમને ત્યાં અવશ્ય અપાય સંભવે છે. એ પ્રમાણે સ્ત્રીઓ અને ઉપલક્ષણથી નપુંસકોના નિવાસમાં બ્રહ્મચરીને રહેવું યુક્ત નથી. તેમાં બ્રહ્મચર્યમાં બાધા સંભવે છે. વિવિક્ત શય્યામાં રહેવા છતાં કદાચિત્ સ્ત્રીનો સંપાત(યોગી થાય તો તેણે જે કરવું જોઈએ, તે કહે છે (૧ર૬૦) રૂM - સુસંસ્થાનતા, લાવણ્ય - નયન અને મનને આલ્હાદક ગુણ, વિલાસ - વિશિષ્ટ નેપથ્ય રચનાદિ. હાસ - કપોલ વિકાસાદિ. જfuel - મન્મન, ઉલ્લપ આદિ, ઈતિ - અંગભંગ આદિ, વીક્ષિત - કટાક્ષ ઉક્ત બધું સ્ત્રી સંબંધી જાણવું. તેને મનમાં સ્થાપીને અહો ! સુંદર છે. એમ વિકલ્પો ન કરવા. તેને ઇંદ્રિયનો વિષય ન બનાવવો. અહીં સૂરકારશ્રીએ “ચિત્તમાં નિવેશીને” એમ કહીને જણાવેલ છે કે - રાગાદિના જોડાણ વિના સ્ત્રીઓના રૂપ આદિનું દર્શન દોષને માટે થતું નથી. આવો ઉપદેશ કેમ આપ્યો? તે કહે છે - (૧૨૬૧) અદન – એટલે ઇંદ્રિયનું અવિષયીકરણ, અપ્રાર્થના - અભિલાષા ન કરવી, અચિંતન - રૂપાદિને ન પારિભાવવું તે, અકીર્તન - સ્ત્રીનું વર્ણન ન કરવું, અને તે નામથી અને ગુણથી સ્ટીજનનું આર્ચધ્યાન. એ બધું સર્વકાળ બ્રહ્મવતમાં આસક્તોને હિતકર છે. - x વિકારના હેતુથી જેના ચિત્તમાં વિકિયા થતી નથી. તે જ ધીર છે. તો પછી રાગને ઉદ્ધવા માટે શા માટે વિવિક્ત શયન, આસનતા ધારણ કરવી જોઈએ ? તે આશંકા કરતા કહે છે - (૧ર૬૨) દેવી – અપ્સા, મનુષ્યની સ્ત્રી તો શું પણ અલંકૃતા અપ્સરા પણ ક્ષોભ પમાડવા - સંયમથી ચલિત કરવાને સમર્થ નથી. કોને ? મનોમુક્તિ આદિથી ગુમ મુનિને. તો પણ એકાંત હિતકર જાણીને કહે છે કે કેટલાંક અભ્યસ્ત યોગી પણ તેમના સંગથી ક્ષોભ પામે છે. જેઓ ક્ષોભ નથી પામતા તેઓ પણ સ્ત્રી સંસક્ત વસતિવાસમાં અવર્ણાદિ દોષના ભાગી થાય છે. એમ પરિભાવના કરીને વિવિક્ત Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૩૨/૧૫૬ થી ૧૨૬૬ શસ્યાસન જ મનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ. આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમવ કહે છે - (૧૨૬3) મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, શ્રતધમદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુતર છે. અહીં દુસ્તરત્વનો હેતુ બાલમનોહર૫ણું છે. તેથી સ્ત્રીઓના અતિ દુરતરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે. - જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેયો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી? તે કહે છે - (૧૨૬૪) સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંધિત જ છે. બધાં સંગો રાગરૂષપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું ષ્ટાંત કહે છે જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વીતિશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - X- ૪ - રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દશવિ છે. (૧૨૬૫) કામ - વિષયો, તેમાં અનુગૃદ્ધિ • સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઇત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુ:ખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુ:ખ કેવું છે? કાયિક - રાગ આદિ, માનસિક - ઇષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુ:ખનો અંત વીતરાગતા - કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય છે. તેવું કહેલ છે. “કામ' સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુખ એમ કહેલ છે ? (૧૨૬૬) જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોમ - હૃદયંગમ અને આસ્વાધ, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે. આ ઉપમાથી સમજાવે છે કે કામગુણો કિપાક ફળ સમાન છે, વિપાક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે. ફિ9/10] Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અહીં ઘણાં ગૃહસ્થાનના અનુયાયિત્વથી રાગના પ્રાધાન્યથી કેવળ આના જ ઉદ્ધરણનો ઉપાય બતાવીને હવે તેના જ સહિતને જણાવવાને માટે દમિતેન્દ્રિયને બતાવે છે - • સૂત્ર - ૧૨૬૭ - સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઇંદ્રિયોના શબ્દ; રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે, અને ઇન્દ્રિયોના અમનો વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે. • વિવેચન - ૧૨૬૭ • જે ચઆદિ ઇંદ્રિયોના રૂપાદિ વિષયો છે તેવા મનોરમ વિષયોમાં અભિસંધિ ન કરે અથત ઇંદ્રિયાને પ્રવતવિ નહીં, તેમજ અમનોરમ ચિત્તમાં પણ ઇંદ્રિયોને ન પ્રવર્તાવે. આ બંને વાક્યો દ્વારા ઇંદ્રિય દમન કહ્યું. સમાધિ - ચિત્તની એકાગ્રતા, તે સગઢેષના અભાવમાં જ થાય છે. તેથી રાગ-દ્વેષના ઉદ્ધરણનો અભિલાષી શ્રમણ - તપસ્વી (ઇંદ્રિયના વિષયોથી દૂર રહે.) - 8- *- રાગદ્વેષના ઉદ્ધરણનો ઉપાય વિવિક્ત શય્યા - સામાન્યથી એકાંત શય્યા લેવી, તેનું અવસ્થાન જ તેના ઉદ્ધરણનો ઉપાય છે. એ પ્રમાણે પ્રકામ મોજીને પણ મદથી હેષનો સંભવ છે તેથી ઉણોદરીતાને અહીં ભાવવી જોઈએ. આ રીતે રાગદ્વેષ ઉદ્ધરણની ઇચ્છાવાળો વિષયોથી ઇંદ્રિયોને નિવતવ - અટકાવે એમ ઉપદેશ કર્યો. હવે વિષયોમાં પ્રવર્તવાથી રાગ અને દ્વેષના અનુર્ધારણમાં જે દોષ છે, તે પ્રત્યેક ઇંદ્રિયો અને મનને આશ્રીને દર્શાવવાને માટે કહે છે - • સૂત્ર - ૧૨૬૮ થી ૧૩૪૫ - (૧ર૬૮) ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ ઢેબનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે નીતરાગ છે. (૧૨૬૯) ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રપ એ ચસુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે તેનું કારણ છે, તેને આમનોજ્ઞ કહે છે. (૧૦) જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે ગૃદ્ધિ સખે છે, તે રાગાતુર આકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયું પ્રકાશના રૂપમાં સજા થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. (૧૭૧) જે સામનો રૂપ અતિ તીવ્ર રૂપથી હેક કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુદન્ત બeી દુ:ખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ અપરાધ નહી. (૧૭) જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાદેશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૩૨/૧૨૬૮ થી ૧૩૪૫ મુનિ તેમાં લિપ્ત થતાં નથી. (૧૨૭૩) મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ બસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જે અધિક મહત્વ દેનાર ક્વિઝ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે છે અને પીડા પહોંચાડે છે. (૧ર૭૪) રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી ? તેને ઉપભોગકાળમાં પણ વૃતિ મળતી નથી. (૧ર૭) રૂપમાં અતૃમ તલ પરિગ્રહમાં આસકત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજની વસ્તુને ચોરે છે. (૧ર૭૬) રૂપ અને પરિગ્રહમાં અતૃમ તથા તૃણાથી અભિભૂત થઈને તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભના દોષથી તેનું ફટ અને જૂથ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત થતો નથી. (૧ર૭૭) જૂઠ બોલતા પહેલાં, તેની પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખરૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે. (૧ર૭૮) આ પ્રમાણે રૂપમાં અનુરકત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલું સુખ થશે ? જે પામવાને માટે મનુષ્ય દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ ફલેશ અને દુ:ખ જ થાય છે. (૧ર૭૯) આ પ્રમાણે રૂપ પ્રતિ હેક કરનાર પણ ઉત્તરોત્તર અનેક દુ:ખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. (૧૨૮૦) રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પબ જળથી લિપ્ત થતું નથી. (૧ર૮૧) શોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે શબ્દ દ્વેષમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે. (૧૨૮૨) શોખ શબ્દનો ચાહક છે. શબ્દ શોત્રનો ગ્રાહ્ય છે. જે સગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, તેનું કારણ તે અમનોજ્ઞ કહેવાય છે. (૧૨૮૩) જે મનોજ્ઞ શબ્દોમાં તીવ્ર રૂપે આસક્ત છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં આવત મુગ્ધ હરણ મૃત્યુને પામે છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૨૮૪) જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ હેક કરે છે, તે તેજ ક્ષણે પોતાના દુદત્તિ થી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી. (૧ર૮પ) જે પિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં જ કરે છે, તે અજ્ઞાની દુ:ખની પીડાને પ્રાપ્ત થાય છે, વિરક્ત મુનિ તેમાં લેવાતા નથી. (૧૨૮૬) શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયજનને જ મુખ્ય માનનારો કિલષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે. (૧ર૮૭) શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે ? તેને ઉપભોગ કાળમાં પણ તૃતિ મળતી નથી. (૧૨૮૮) શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતાં નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બીજાની વસ્તુને ચોરે છે. (૧ર૮૯) શબ્દ અને પરિગ્રહમાં અતૃપ, તૃણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂહ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. (૧૨૯૦) જૂઠ બોલતા પહેલા, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુખી અને આશ્રય હીન થઈ જાય છે. (૧ર૯૧) આ પ્રમાણે શબ્દમાં અનુરકતને ક્યાં ? ક્યારે ? અને કેટલું સુખ થશે ? જે ઉપભોગને માટે તે દુખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. (૧ર૯૨) આ પ્રમાણે જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ હેક કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કમનું ઉપાર્જન કરે છે, તે જ કમોં વિપાકના સમયમાં દુ:ખનું કારણ બને છે. (૧૯૩) શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે તે સંસારમાં રહેવા છતાં પણ લપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી (૧ર૯૪ થી ૧૩૦૬) ઘાણનો વિષય ગંધ છે, જે ગંધ સગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ તેમાં કારણ થાય છે, તેને મનોજ્ઞ કહે છેo ઇત્યાદિ- ૧૩ - સુબોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માબ ચા કે શ્રોત્રના સ્થાને ઘાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ગંધ’ કહેવી. બાકી આવવા પૂર્વવત. Page #602 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૩૨/૧ર૬૮ થી ૧૩૪૫ (૧૩૦૭ થી ૧૩૧૯) જિલ્લાનો વિષય રસ છે. જે રસ સુગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે સ હેવનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. ઇત્યાદિ - ૧૩ - સુબોને ચા અને શ્રોત્રમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચહ્યું કે શત્રના સ્થાને જિલ્લા કહેવું. તથા રપ અને શબ્દના સ્થાને રસ’ કહેવો. બાફી આલાવા પૂર્વવતુ. (૧૩૨૦ થી ૧૩૩ર) કાયાનો વિષય છે. જે સ્પર્શ રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ તેમનું કારણ છે તેને અમોશ કહે છે ઇત્યાદિ - ૧૩ - સૂબોને ક્ષુ અને શ્રોબમાં કહેલાં ૧૩ - ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર યક્ષ કે શ્રોત્રના સ્થાને “કાય’ કહેવું. તથા રૂમ અને શબ્દના સ્થાને “સ્વ” કહેવો. બાકી આવવા પૂર્વવતું. (૧૩૩૩ થી ૧૩૪) મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ દ્વેષનું કારણ છે, તેને અમનો કહે છે, ઇત્યાદિ - ૧૩ • સૂત્રોને ચા અને શત્રમાં કહેલા ૧૩ - ૧૩ સુબોની માફક જ કહેવા. માત્ર ચહ્યું અને શ્રોત્રના સ્થાને “મન” કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને “ભાવ” કહેતો. બાકી આલાવા પૂર્વવતું. • વિવેચન • ૧૨૬૮ થી ૧૩૪૫ - (૧૨૬૮ થી ૧૨૮૦) અહીં કુલ - ૩૮ સૂરો છે, જેનો સ્ત્રાર્થ કહ્યો. તમાં ચક્ષુને - ૧૩ - સૂત્રો છે. ચક્ષુ એટલે ચક્ષુ ઇંદ્રિય, રૂપ - વર્ણન કે સંસ્થાન. રાગ - આસક્તિનો હેતુ છે. તેને મનોજ્ઞ કહ્યો, જે દોષનો હેતુ છે, તેને અમનોજ્ઞ કહ્યો. આ રાગ અને દ્વેષ બંનેથી જે પર છે, તે “વીતરાગ' કહેવાય છે. તથાવિધ પગના અભાવથી વીતરાગ કહ્યા પણ શગ હોય ત્યાં દ્વેષ પણ હોય. તેથી તેમને “વીતàષ” પણ કહે છે. તેથી જો ચક્ષુ આવા રાગ કે હેષમાં પ્રવર્તે તો સમતા' એ જ આલંબન છે, તેમ કહ્યું. - x x - રૂપ અને ચક્ષુનો ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ કહેલ છે. ગ્રાહક વિના ગ્રાહ્યત્વ ન હોય અને ગ્રાહ્ય વિના ગ્રાહકત્વ ન હોય. એ રીતે આ બંનેનો પરસ્પર ઉપકારી - ઉપકારક ભાવ કહેલો છે. તેથી આ બંનેનો રાગ-દ્વેષની ઉત્પત્તિમાં સહકારી ભાવ જાણવો. તેથી જેમ “રુપ” રાગદ્વેષનું કારણ છે, તેમ ચક્ષુ પણ છે. • • • • પરંતુ વીતરાગને ચક્ષ રાગદ્વેષનું કારણ બનતા નથી, કેમ તેઓ બંનેમાં “સમ” હોય છે. રાગ અને દ્વેષને ન ઉદ્ધરવામાં શો દોષ છે? કે જેથી તેના ઉદ્ધરણને અર્થે આ પ્રમાણે ઉપદેશ કરાય છે, તે કહે છે - રૂપમાં જે ગૃદ્ધ છે અથ િસગવાન છે, તે યથાસ્થિતિ આયુ પૂર્ણ થાય પહેલાં જ વિનાશ પામે છે, મરણાંત બાધારૂપ કલેશ પામે છે. જેમ પતંગીયુ દીપશિખાદિ જોઈને તેમાં લંપટ થઈને પ્રાણ ત્યાગ કરે છે. તેમને પણ ગૃદ્ધિ આદિથી રાગ જ છે. - x x- જેઓ રૂપમાં સદા હૈષ પામે છે, તેનું શું? તે કહે છે જે ક્ષણમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, તે શારીરિક આદિ દુઃખને પામે છે. તેષ પામેલો Page #603 -------------------------------------------------------------------------- ________________ ' S છે, ૧૫૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 તે - “મેં આ શું અનિષ્ટ જોયું?” એમ મનમાં વ્યાકુળ થઈને પરિતાપ પામે છે. - * - * - ૪ - અહીં સૂત્રમાં રાગ અને દ્વેષ બંનેને અનર્થ હેતુક કહેલા છે. * * * * * * - હવે રાગના જ પાપકર્મોપયય લક્ષણ મહા અનર્થહેતુતાને જણાવવાને માટે હિંસાદિ આશ્રવ નિમિત્તતાને ફરી અહીં તે દ્વારથી દુ:ખજનકવને છ સૂત્રો વડે કહે છે - રૂપ - મનોજ્ઞાને અનુસરે છે, તે રૂપાનુગ એવી તે આશાને રૂપાનુગાશા અર્થાત્ રૂપ વિષય અભિલાષ. તેને અનુગત જીવ. તે ચરાચર અર્થાત્ બસ અને સ્થાવર જીવોને હાણે છે, વિનાશ કરે છે. કેવા જીવોને હણે છે ? જાતિ આદિ ભેદથી અનેક પ્રકારના જીવોને હણે છે. કેવી રીતે હણે છે ? સ્વકાય અને પરકાય શસ્ત્રાદિથી અનેક ઉપાયો વડે હણે છે. યથાસંભવ ચિત્તમાં તે ચરાચર જીવોને સર્વતઃ તાપિત કરે છે અર્થાત દુઃખ આપે છે. બાળની જેમ વિવેક રહિતતાથી બીજાને પીડે છે. કોણ પીડે છે? સ્વપ્રયોજનમાં જ સ્થિત અને સગથી બાધિત થયેલો તે પીડે છે. અને બીજું - રૂપ વિષય અનુપાત અર્થાત્ અનુરાગ, તેમાં મૂળરૂપ પરિગ્રહના હેતુથી ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? અહીં ઉત્પાદન એટલે ઉપાર્જન, ર - અપાય નિવારણ, સંમિચોગ - સ્વ કે પર પ્રયોજનોમાં સમ્યફ વ્યાપારણ- પ્રવૃત્ત વ્યય - વિનાશ, વિયોગ - વિરહ. આ બઘાને કારણે રૂપના વિષયમાં સુખ ક્યાંથી હોય? જરાપણ ન હોય. પરંતુ બધે જ દુખ જ હોય. એ પ્રમાણે અહીં કહેવાનો ભાવ છે. અહીં આ પ્રમાણે ભાવના કરવી - રૂપમાં મૂર્શિત જ રૂપવત્ હાથી, ઘોડા, સ્ત્રી, આદિના ઉત્પાદન અને ક્ષણને માટે તે - તે કલેશ હેતુ ઉપાયોમાં જીવો પ્રવર્તે છે. તથા તેવા પ્રકારના પ્રયોજનની ઉત્પત્તિમાં રૂપવત્ સ્ત્રી આદિને નિયોજવા છતાં તેના અપાયની શંકાથી ફરી ફરી પરિતાપ પામે છે તેથી સિદ્ધ થાય છે કે તેના ઉત્પાદન, રક્ષણ અને સંનિયોગમાં દુખ છે. એ પ્રમાણે વ્યય અને વિયોગમાં પણ વિચારવું. બીજા કહે છે - રૂપાનુરાગના હેતુથી જે પરિગ્રહ તેનાથી દુઃખી થાય, કદાચ રૂપના ઉત્પાદન આદિમાં સંભોગ કાળે અથતિ ઉપભોગ સમયે સુખને પામે એવી આશંકા થાય, તેથી કહે છે - તેમાં તૃમિનો લાભ ન પામે. રૂપના ઘણાં દર્શન છતાં સગીને તૃપ્તિ થતી નથી. - x- ઇત્યાદિ કારણે તેમને સુખ ક્યાંથી હોય? જીવો ઉત્તરોત્તર ઇચ્છાથી પરિતાપ પામે છે કેમકે તેમને તૃતિની પ્રાપ્તિનો અભાવ હોય. રૂપમાં અતૃપ્ત અને પરિગ્રહમાં અર્થાત્ તે વિષયની મૂછમાં સામાન્યથી આસક્તિવાળો અને ઉપસક્ર - ગાઢ આસક્ત હોય તે તુષ્ટિ આથત પરિતોષને પામતો નથી. અતુષ્ટિ દોષથી દુઃખી થઈને - “જો મારે આવી આવી રૂપવત્ વસ્તુ હોત તો ? એવી આકાંક્ષાથી અતિશય દુ:ખાવાન થાય છે. પછી તે વ્યક્તિ શું કરે છે? તે કહે છે - Page #604 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧ર૬૮ થી ૧૩૪૫ ૧૫૧ - બીજાના સંબંધી રૂપવત્ વસ્તુમાં લોભ કે ગૃદ્ધિથી આકુળ થઈને તે અદત્તને ગ્રહણ કરે છે. બીજાની વસ્તુને ચોરી લે છે. આના વડે રાગની અતિ દુષ્ટતા જણાવીને પરિગ્રહથી દોષદર્શન છતાં પણ વિશેષથી તેમાં આસક્તિ દોષાંતર આરંભને બતાવેલ છે. તો શું આના આટલા જ દોષ છે કે બીજા પણ છે ? એવી આશંકાથી ઉક્ત દોષના અનુવાદથી બીજા દોષ પણ કહે છે - તૃષ્ણા કે લોભથી અભિભૂત એવો તે અદતને ગ્રહણ કરવાના સ્વભાવવાળો એવો તે અદત્તાદારી થઈને રૂપ વિષયક પરિગ્રહ કરે છે. પછી તેમાં પણ અસંતુષ્ટ થઈને માયાપ્રધાન મૃષા અર્થાત માયામૃષાવાદની વૃદ્ધિ પામે છે. તે લોભના અપરાધથી લુબ્ધ થયેલો બીજાનું અદત્ત ગ્રહણ કરીને, તેને ગોપવવામાં તત્પર બનીને માયામૃષાવાદ સેવે છે. આના વડે લોભ જ સર્વે આશ્રવોમાં મુખ્ય છે, તે હેતુ કહેલ છે. • • - મૃષા ભાષણમાં પણ તે અસાતા દુઃખથી વિમુક્તિ પામતો નથી. પરંતુ દુઃખનો ભાગી જ થાય છે. એવો ભાવાર્થ અહીં છે. દુઃખની અવિમુક્તિ કેમ કહી ? મૃષા અથત જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતા પહેલાં કે જૂઠું બોલતી વખતે તે દુઃખી થઈને, તેની પછી પશ્ચાત્તાપથી, ચિંતા વ્યાકુળતાથી, ક્ષોભથી વધુ દુઃખી થાય છે. તેમજ અંતે તે જન્મમાં અનેક વિડંબનાથી વિનાશ પામે છે અને બીજા જન્મમાં નરકાદિને પામીને તે પ્રાણી સંસારને ઘણો દુરંત કરે છે. એ પ્રમાણે અાદાનના મૃષા દ્વારથી દુ:ખ હેતુવ કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે - . ઉક્ત દોષવાળા બધાં લોકોથી ઉપેક્ષણીય થાય છે. કોઈપણ સંબંધીના ચાવખંભથી રહિત થાય. આ ઉપલક્ષણથી મૈથુનરૂપ આશ્રવ છે. સગીને તે પ્રસિદ્ધ હોવાથી સાક્ષાત તેને કહેલ નથી. અથવા રૂપસંભોગ પણ મિથુનકર્મત્વથી દેવોની જેમ મૈથુન જ છે. - x- એ પ્રમાણે આગળ પણ સ્ત્રીગત શબ્દાદિ સંભોગોનું મેયુનત્વ સંભવે છે. ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે - રૂપાનુરક્ત મનુષ્યને ઉક્ત પ્રકારે જરાપણ સુખ ક્યાંથી હોય ? અતિ સર્વદા દુઃખ જ હોય. - - - આ પ્રમાણે રાગની અનર્થ હેતતા કહીને દ્વેષની પણ તેના અતિદેશથી કહે છે. જે પ્રમાણે રૂપમા અનુરક્ત કહ્યા તે પ્રમાણે જ હેપવાળા પણ ઉત્તરોત્તર દુખ સમૂહરૂપ પરંપરાને પામે છે તથા પ્રદુષ્ટએટલે પ્રકર્ષથી દ્વેષયુકત ચિત્ત જેનું છે. તેવા પ્રકારનો તે કર્મોને બાંધે છે. તે કર્મો શુભ પણ હોઈ શકે તેથી કહે છે - તે કમ વિપાક અસ્થતિ અનુભવકાળમાં દુ:ખહેતુક આભવમાં અને પરભવમાં પણ થાય છે. અશુભ કર્મોપચય હિંસાદિ આશ્રવ સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એ રીતે આના વડે તેનો હેતુ પણ કહ્યો. આ પ્રમાણે રાગદ્વેષના અનુર્ધારણમાં દોષને જણાવીને, તેના ઉદ્ધરણનો હેતુ પણ કહે છે - રૂપથી વિરક્ત ઉપલક્ષણથી અદ્વિષ્ટ મનુષ્ય શોકરહિત થઈને તેના નિબંધનકર્તા રાગ-દ્વેષનો અભાવવાળો થતો હોવાથી અનંતર કહેલા અનંતર દુઃખોના Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 સમૂહોની પરંપરા વડે સંસારમાં રહેવા છતાં લેવાતા નથી. તેનું દૃષ્ટાંત આપતા કહે છે કે - જેમ પદ્મિનીપત્ર જળની મધ્યમાં રહેવા છતાં જળથી લેવાતું નથી, તેમ તે મનુષ્યો લેવાતા નથી. (૧૨૮૧ થી ૧૨૯૩) આ પ્રમાણે ચક્ષુને આશ્રીને તેર સૂત્રોની વ્યાખ્યા કરી એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોની અને મનની પોતાના વિષયમાં પ્રવૃત્તિમાં રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવતા તેર તેર સણોની વ્યાખ્યા કરવી. વિશેષ એ કે - શ્રોબેન્દ્રિયનો વિષય શબ્દ - “ધ્વનિ” તે મનોજ્ઞા અને ખર કર્કશતાથી અમનોજ્ઞ પણ હોય. મૃગ અર્થાત બધાં પશુ જાણવા. તે મૃગ શબ્દોમાં મુગ્ધ બનીને સંગીતમાં આકૃષ્ટ ચિત્તતાથી, તેમાં અતૃપ્ત થાય છે. (૧૨૯૪ થી ૧૩૦૬) ધ્રાણેજિયનો વિષય ગંધ છે. તેમાં સુગંધ તે મનોજ્ઞ અને દુર્ગધ તે અમનોજ્ઞ છે. તેમાં નાગદમની આદિની ગંધમાં વૃદ્ધઓષધિ ગંધમાં વૃદ્ધ થઈને સર્પ વિલમાંથી નીકળીને દુષ્ય અપાયનો ભાગી થાય છે. તે અત્યંત અપ્રિયપણે તે ગંધને સહન ન કરી શકવાથી નીકળે છે. (૧૩૦૩ થી ૧૩૯૧) જિલૅન્દ્રિયનો વિષય રસ, આસ્વાદ કરાય તે રસ. તેમાં મધુરાદિ તે મનોજ્ઞ, કટુકાદિ તે અમનોજ્ઞા. માછલું, માંસને અંતે રહેલ લોઢાની કીલક વડે વિદારિત શરીર થાય છે. કેમકે તે માંસાદિના ભોગમાં ગૃદ્ધ બનીને માંસ ખાવાને માટે દોડે છે. ગલના ખીલાથી વિંધાય છે. (૧૩૨૦ થી ૧૩૩૨) કાચા અર્થાત અહીં સ્પર્શનેન્દ્રિય લેવી. કેમકે તે સર્વશરીરમાં વ્યાપક છે. તેનો વિષય તે સ્પર્શ છે. તેમાં મૃદુ વગેરે સ્પર્શ તે મનોજ્ઞ હોય અને કર્કશાદિ તે અમનોજ્ઞ હોય. શીત સ્પર્શવાળા પાણીમાં અવમગ્ન - ડૂબેલા જળચર વિશેષો વડે ભેંસ આદિને પકડી લેવાય છે, કેમકે શીતળ સ્પર્શમાં ગૃદ્ધ બનીને ભેંસ આદિ પાણીમાં જાય છે. (૧૩૩૩ થી ૧૩૪૫) મન અર્થાત ચિત્તનો ભાવ - અભિપ્રાય. તે અહીં સ્મૃતિ ગોચર છે. તેનો ગ્રાહ્ય ઇંદ્રિય વિષયપણે કહેવાય છે. તેમાં પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ બંને ભેદો જાણવા. એ પ્રમાણે ઉત્તરગ્રન્થમાં પણ ભાવ વિષય રૂપાદિ અપેક્ષાથી કહેલ છે. અથવા સ્વપ્નકામ દશાદિમાં ભાવોપસ્થાપિત રૂપ આદિ ભાવ કહ્યા. તે મનથી ગ્રહણ કરવા. મનોજ્ઞ રૂપાદિમાં આસક્ત હાથી હાથણીના માર્ગને અનુસરે છે. પછી પકડાઈને સંગ્રામ આદિમાં પ્રવેશ કરાવાય છે, ત્યાં તે વિનાશને પામે છે. - X- X ઉપર કહેલા અર્થોનો સંક્ષેપથી ઉપસંહાર કરતા કહે છે - • સૂત્ર - ૧૩૪૬ - આ પ્રમાણે રાગી મનુષ્યને માટે પ્રિય અને મનના જે વિષય દુઃખનો હેતુ છે, તે જ વીતરાગ માટે ક્યારેય પણ, કિંચિત માત્ર પણ દુઃખના કારણ થતાં નથી. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૩૪૬ • વિવેચન- ૧૩૪૬ એ પ્રમાણે ચક્ષુ આદિ વિષયક રૂપ આદિ અને મનના ઉક્તરૂપ અર્થે રાગી મનુષ્યને દુઃખનો હેતુ થાય છે. ઉપલક્ષણથી દ્વેષીને પણ દુઃખનો હેતુ થાય છે. તેથી વિપરીત વીતરાગને થોડા પણ દુઃખ દેનારા ક્યારેય થતાં નથી. અર્થાત્ શારીરિક કે માનસિક દુઃખ દેનારા થતા નથી. કંઈ પણ કામભોગમાં વીતરાગ ન સંભવે, પછી દુઃખાભાવ કેમ કહ્યો ? ૧૩૪૭ • સૂત્ર કામભોગો સમભાવ પણ લાવતા નથી કે વિકૃતિ પણ લાવતા નથી. જે તેના પ્રત્યે દ્વેષ અને મમત્વ રાખે છે. તે તેમાં મોહને કારણે વિકૃતિને પ્રાપ્ત થાય છે. - ૧૫૩ • વિવેચન - ૧૩૪૭ - ઉક્તરૂપ કામભોગો રાગદ્વેષના અભાવરૂપ સમતાને લાવતા નથી. તેથી તેના હેતુમાં કંઈપણ રાગદ્વેષવાળા ન થવું. ભોગ – ભોગવવાપણાથી સામાન્યથી શબ્દ આદિ, વિકૃતિ - ક્રોધાદિ રૂપ. કોઈ રાગદ્વેષ રહિતને વિકૃતિ લાવતા નથી. તે વિષયમાં દ્વેષવાળા હોય કે પરિગ્રહબુદ્ધિમાન્ અર્થાત્ રાગી હોય, તો તે વિષયોમાં આવા રાગ-દ્વેષ રૂપ મોહનીયથી વિકૃતિ આવે છે. પરંતુ રાગ-દ્વેષ રહિતને સમતા જ હોય છે.- ૪ - ૪ - આ વિકૃતિ કેવા સ્વરૂપની છે, જે રાગદ્વેષને વશ થઈ આવે છે. • સૂત્ર • ૧૩૪૮, ૧૩૪૯ • ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા વિવિધ ભાવોને.... અનેક પ્રકારના વિકારોને, તેનાથી ઉત્પન્ન અન્ય કુંપરિણામોને તે પ્રાપ્ત થાય છે. જે કામગુણોમાં આસક્ત છે અને તે કરુણાસ્પદ, દીન, લજ્જિત અને અપ્રિય પણ હોય છે. • વિવેચન - ૧૩૪૮, ૧૩૪૯ - ક્રોધ, માન, માયા અને લોભ, જુગુપ્સા - દુર્ગંછા, અરતિ એટલે અસ્વાસ્થ્ય, રતિ - વિષયાસક્તિરૂપ, હાસ્ય - હોઠન વિકારરૂપ, ભય, શોક અને વેદાદિમાં શોક - પ્રિયના વિયોગથી જન્મેલ મનોદુઃખરૂપ, વેદ - વિષયનો અભિલાષ, વિવિધ પ્રકારના હર્ષ, વિષાદાદિ ભાવોને પ્રાપ્ત કરે છે. આના વડે રાગદ્વેષવાળા લક્ષણોથી અનેક પ્રકારના ઘણાં ભેદવાળા અનંતાનુબંધી આદિ ભેદથી અને તારાતમ્ય ભેદથી ઉક્ત પ્રકારના વિકારોને શબ્દાદિમાં આસક્ત કે ઉપલક્ષણથી કેપવાળા પામે છે. 4 બીજું આ ક્રોધાદિ જનિત પરિતાપ અને દુર્ગતિમાં પડવું પણ થાય છે. તે કારુણ્યથી દીન થાય છે. લજ્જિત થાય છે. ક્રોધને પામેલો આલોકમાં જ પ્રીતિ વિનાશાદિને અનુભવે છે. પરલોકમાં અતિ કટુ વિપાકને પામતો પ્રાયઃ અતિ દિનતા Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક અને લજ્જાનો ભાગી થાય છે. તે - તે દોષથી દુષ્ટત્વથી અપ્રીતિનો ભાજ્ય થાય છે. એ પ્રમાણે રાગદ્વેષથી આવા દુ:ખને પામે છે. બીજા પ્રકારથી તેના ઉદ્ધરણના ઉપાયને બતાવીને તેનાથી વિપરીત દોષ દશાવતા કહે છે - • સૂત્ર - ૧૩૫૦ - શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલસ શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતમ થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇંદ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૩૫૦ - - સ્વાધ્યાયાદિ ક્રિયામાં સમર્થ થાય તે ક૫ - યોગ્ય, તેવા શિષ્યાદિની પણ ઇચ્છા ન કરે. સહાયમાં લિપ્સ એટલે “મને આ શરીર સંબોધનાદિ સાહાસ્ય કરશે એવી અભિલાષાવાળો થઈને શિષ્યને ન ઇછે. વ્રત લઈને તપ વડે અથવા ઉતરકાળના અનુતાપને સ્વીકારીને અર્થાત “મેં કેમ આવું કષ્ટ સ્વીકાર્યું ?" એવી ચિત્તની બાધારૂપ કે બીજા ભવોમાં ભોગની સ્પૃહાવાળો થઈને તપના પ્રભાવનો ઉચ્છેદ ન કરે. આ લોકમાં આમપષધિ આદિ લબ્ધિ અને બીજા ભવમાં શક કે ચક્રવર્તી આદિ વિભૂતિ વ્રત અથવા તપથી થાય છે, છતાં તેનો નિષેધ શા માટે કરે છે ? આ પ્રકારથી અપરિમિત ભેદે વિકારાદિ દોષોને પ્રાપ્ત કરે છે. કોણ ? ધર્મ સર્વસ્વના અપહરણથી ઇંદ્રિયસોરો, ઉકત વિશેષણ વિશિષ્ટ કાપ્યા અને તપના પ્રભાવની વાંછાથી ઉક્ત દોષોને પામે છે. વળી ઇંદ્રિય વિષયોની ઉત્તરોત્તર અભિલાષાથી સંયમ પ્રત્યે ચિત્તની વિલુતિ આદિ દોષો પણ સંભવે છે. એ પ્રમાણે કહેતા આ આશય છે - અનુગ્રહ બુદ્ધિથી કલ્પને અને પુષ્ટ આલંબનમાં તપના પ્રભાવને વાંછતો પણ દોષ નથી. અથવા ઉક્ત રૂપ ક૫ની સહાયને ન ઇચ્છે કે મને ધર્મમાં સહાયક થશે તેમ પણ ન વિચારે. આ કથન જિનકલ્પિકની અપેક્ષાથી છે. આના વડે રાગના હેતુના પરિહરણનો ઉપાય કહ્યો. આવા બીજા રાગ હેતુનો પણ પરિહાર કરવો. એ રીતે તેના ઉદ્ધરણનો ઉપાય અને તેમ ન કરવામાં દોષને કહો. હવે બીજા દોષની હેતુતાને જણાવીને ઉક્ત કથનનું સમર્થન કરે છે - • સૂત્ર - ૧૩૫૧ - વિકારો થયા પછી મોહરૂપી મહાસાગરમાં ડૂબાડવાને માટે વિષય સેવન અને હિંસાદિ અનેક પ્રયોજન ઉપસ્થિત થાય છે ત્યારે તે સુખાભિલાષી ચગી જીવ દુઃખથી મુકત થવાને માટે પ્રયત્ન કરે છે. • વિવેચન- ૧૩૫૧ - વિકારની આપત્તિ પછી, તેને વિષય સેવન અને પ્રાણિ હિંસાદિ પ્રયોજનો ઉત્પન્ન થાય છે. તે જીવને અતિદુસ્તર એવા સમુદ્ર જેવા મોહરૂપી સમુદ્રમાં ડૂબાડવાને માટે સમર્થ હોય છે. અર્થાત્ જે મોહસમુદ્રમાં ડૂબેલ એવા જીવો કહે છે તે ઉત્પન્ન Page #608 -------------------------------------------------------------------------- ________________ ૩/૧૩૫૧ ૧૧૫ વિકાપણાથી મૂઢ એવો વિષયાસેવનાદિ પ્રયોજનોથી વધારે મૂઢ થાય છે. કેવા પ્રકારનાને અને શા માટે આવા પ્રયોજનો ઉત્પન્ન થાય છે ? તે કહે છે - સુખના અભિલાપી એવા તે દુઃખના પરિહાર કે વિમોચનને માટે સુખની ઇચછામાં જ દુ:ખ પરિવારને માટે વિષય સેવનાદિ પ્રયોજનો સંભવે છે. ઉત્તરૂપ પ્રયોજનના નિમિત્તથી જ તેની પ્રવૃત્તિ કરવામાં તેઓ ઉત્સાહિત થાય છે. પછી સગી કે હેલી થઈને જ સકલ અનર્થની પરંપરા સર્જે છે. સગપ્લેપવાળાને કેમ સકલ અનર્થોની પરંપરા કહી છે ? • સૂત્ર - ૨૩૫૨ - ઇંદ્રિયોના જેટલાં પણ શબ્દાદિ વિષયો છે તે બધાં વિરક્ત વ્યક્તિના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉતપન્ન કરતાં નથી. • વિવેચન ૧૩૫ર - વિરક્ત • રાગરહિત અને ઉપલક્ષણથી દ્વેષ રહિતને શબ્દાદિ ઇંદ્રિય અર્થ કે વર્ણાદિ, જેટલાં પણ આ લોકમાં પ્રસિદ્ધ છે, તે બધાં ભેદો મનુષ્યને મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને ઉત્પન્ન કરતાં નથી. પરંતુ રાગદ્વેષવાળાને જ તે ઉત્પન્ન કરે છે. સ્વરૂપથી આ રૂપાદિ, આત્માને મનોજ્ઞતા કે અમનોજ્ઞતા કરવાને સમર્થ નથી. પણ તે રાગી કે દ્વેષી એવા અધ્યવસાયના સ્વીકારથી થાય છે. - x x વીતરાગને તેના નિર્વતન હેતુના અભાવથી કઈ રીતે આ મનોજ્ઞતા કે અમનોજ્ઞતાને નિર્ત છે ? તેના અભાવમાં કઈ રીતે વિષયસેવન, આક્રોશદાનાદિ પ્રયોજનોની ઉત્પત્તિ થાય ? આ રીતે મનોજ્ઞત્વ અને અમનોજ્ઞત્વમાં સમ હોય તેને રૂપ આદિનું અકિંચિતકરપણું કહ્યું. સગઢેષ મોહાદિના અતિ દુષ્ટત્વથી ઉદ્ધારણના ઉપાયોનું નિરૂપણ કરીને હવે ત્યાં જો “અપાય” એવો પાઠ સ્વીકારીએ ત્યારે રસનિવેષણાદિ અપાયને જણાવીને ઉપસંહાર કહે છે - • સૂત્ર - ૧૩૫૩ : “પોતાના સંકચ - વિકલ્પ જ બધાં દોષોનાં કારણ છે. ઇંદ્રિયોના વિષયો નહીં. એવો જે સંકરા કરે છે, તેના મનમાં સમતા જાગૃત થાય છે અને તેનાથી તેની કામગતૃષ્ણા ક્ષીણ થાય છે. • વિવેચન - ૧૩પ૩ - ઉક્ત પ્રકારે પોતાના સંકલ્પો - સગ, દ્વેષ, મોહરૂપ અધ્યવસાય, તેની સકલ દોષના મૂળ રૂપે પરિભાવનામાં ઉધતને શું ઉત્પન્ન થાય ? માધ્યસ્થ ભાવ ઉપજે. ઇંદ્રિયોના અર્થો અને રૂપાદિ અપાયના હેતુ નથી, પણ સગ આદિ જ ઉક્ત નીતિ વડે વિચારતા, પરસ્પર અધ્યવસાય તુલ્યતા હોવી તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન જ છે. આને સ્વીકારનારને ઘણાં અધ્યવસાયો છતાં એકરૂપ જ અધ્યવસાય આના વડે ઉપલક્ષિત કરાય છે. - x x• સમતામાં જ, ઉત્તરોત્તર ગુણસ્થાની પ્રાપ્તિમાં લોભનો Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ક્ષય થાય છે અથવા એકકાળમાં ઉધતને રાગાદિ ઉદ્ધરણનો ઉપાય મળે છે. આત્મ સંબંધી સમાદિ અધ્યવસાયોની વિકલ્પના - વિશેષથી સ્વ સંકલ્પ વિકલ્પનું છેદન - *--*- જલ્દીથી થાય છે. તેમાં આત્માના અધ્યવસાયના વિકલ્પો - રાગ આદિ ભેદો, તેનો અભાવ તે સ્વસંકલ્પ-વિકલ્પનાશ. તેમાં શો ગુણ છે? રાગાદિને વિષયપણાથી અધ્યવસ્ય ન થતાં, સ્વ સંકલ્પ વિકલ્પના નાશથી તેની કામગુણોમાં તૃષ્ણા ઘટે છે. પછી તે કેવો થઈને રહે ? તે કહે છે - • સૂત્ર - ૧૩૫૪ - તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણનો ક્ષય કરે છે. દર્શનાવરણને હટાવે છે અને અંતરાય કમોને દૂર કરે છે. • વિવેચન- ૧૩૫૪ - હીન તૃણાવાળો તે રાગદ્વેષ રહિત થાય છે. તૃષ્ણા જ લોભ છે, તેના ક્ષયમાં ક્ષીણકષાય ગુણસ્થાન પામે છે. કૃતકૃત્ય થાય છે. ક્ષણમાત્રમાં જ્ઞાનાવરણનો ક્ષય પમાડે છે, ચક્ષદર્શનાદિને સ્થગિત કરે છે. દાનાદિલબ્ધિમાં વિજ્ઞ કરે છે, અંતરાય કમને દૂર કરે છે. તે જ ક્ષપિત મોહનીય થઈ મહાસાગરને તરી જાય છે, અંતમુહૂર્તનો વિશ્રામ કરી હિચરમ સમયમાં નિંદ્રા, પ્રચલા અને દેવગતિ આદિ નામ પ્રકૃતિનો ક્ષચ કરે છે. ચરમ સમયે જ્ઞાનાવરણાદિ કણને ખપાવે છે. તેના ક્ષયથી કયા ગુણોને પામે છે? • સૂત્ર - ૧૩૫૫ • ત્યાર પછી તે બધું જાણે છે અને જુએ છે, તથા મોહ અને અંતરાયથી રહિત થાસ છે. નિરાલી અને દ્ધ થાય છે. દાન સમાધિથી સંપન્ન થાય છે. આયનો ક્ષય થતાં મોક્ષને પામે છે. • વિવેચન - ૧૩૫૫ - જ્ઞાનાવરણાદિના ક્ષયથી વિશેષ રૂપે જાણે છે, સામાન્યરૂપે જુએ છે. આ રીતે બંનેનો પૃથક્ ઉપયોગ સૂચવેલ છે. તેનાથી યુગપત્ ઉપયોગને નિરાકૃત કરેલ છે. - ૪ - - *- તે ઘાતિ કર્મના ક્ષયથી જ સંભવે છે. - - ** ** તથા મોહરહિત થાય છે. અંતરાય રહિત અને અનાશ્રવ થાય છે. શુક્લ ધ્યાન પામી, તેના વડે પરમ સ્વાથ્યરૂપ સમાધિથી યુક્ત થઈ આયુષ્ય અને ઉપલક્ષણત્વથી નામ, ગોત્ર અને વેદનીયનો ક્ષય કરીને મોક્ષને પામે છે તથા કર્મમલ રહિત શુદ્ધ થાય છે. મોક્ષગત જેવા પ્રકારનો થાય છે, તે કહે છે - • સૂગ - ૧૩૫૬ - જે જીવને સદૈવ બાધા આપતા રહે છે, તે બધાં દુઃખોથી તથા દીર્ઘકાલીન કર્મોથી મુક્ત થાય છે. ત્યારે તે પ્રશસ્ત, અત્યંત સુખી તથા કૃતાર્થ થાય છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ ૩૨/૧૩૫૬ • વિવેચન - ૧૩૫૬ - મોક્ષપ્રાપ્ત જીવ, જાતિ-જરા-મરણ રૂપથી પ્રતિપાદિત સંપૂર્ણ દુઃખોથી સર્વત્ર પૃથક્ થાય છે. જે દુઃખ સતત પ્રાણીને પીડે છે, એ પ્રત્યક્ષ અનુભવ દર્શન છે અને સ્થિતિથી આ દીર્ઘકાલીન કર્યો છે તેનાથી વિપ્રમુક્ત થાય છે. તેથી જ પ્રશંસાપાત્ર થાય છે. ઇત્યાદિ. - - * - સર્વ અધ્યયનના નિગમનને માટે કહે છે. • સૂત્ર - ૧૩૫૭ - અનાદિ કાળથી ઉત્પન્ન થતાં સર્વે દુઃખોથી મુક્તિનો આ માર્ગ બતાવેલ છે. તેને સમ્યક્ પ્રકારે સ્વીકારીને જીવ ક્રમશઃ અત્યંત સુખી થાય છે - તેમ હું કહું છું. • વિવેચન - ૧૩૫૭ - અનાદિકાળથી ઉત્પન્ન અનંતરોક્ત બધાં દુઃખોનો પ્રોક્ષનો ઉપાય અથવા સંસારચક્રનો વિમોક્ષ માર્ગ કહ્યો. તેનો સમ્યક્ સ્વીકાર કરીને જીવો ઉત્તરોત્તર ગુણ પ્રતિપતિ રૂપથી અત્યંત સુખી થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - 38 - ૧૫૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #611 -------------------------------------------------------------------------- ________________ , ૧૫૮ - - ૪ - ઉત્તરાયયન મૂલસૂત્ર-સટીક અનુવાદ છે અધ્યયન - ૩૩ - “કર્મપ્રકૃતિ” છે. - X — —— * પ્રમાદ સ્થાન નામે બત્રીશમું અધ્યયન કહ્યું. હવે તેત્રીશમું આરંભે છે. આનો આ અભિસંબંધ છે- અનંતર અધ્યયનમાં પ્રમાદસ્થાને કહેલા છે. તે મિથ્યાત્વ, અવિસતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધના હેતુઓ છે, તે વચનથી કર્મ બંધાય છે. તેની પ્રકૃતિ કઈ છે? તેની સ્થિતિ કેટલી છે? ઇત્યાદિ સંદેહ દૂર કરવાને આ અધ્યયનનો આરંભ કરે છે. આના ચાર અનુયોગ દ્વારની ચર્ચા પૂર્વવત્ ચાવત નામ નિપામાં “કર્મપ્રકૃતિ' એ નામ છે, તેનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૫૩૧ થી ૫૩૬ + વિવેચન - કર્મનો નિક્ષેપો ચાર ભેદે છે. તે નામાદિ ચારમાં દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ છે, તેમાં નોઆગમથી કર્મ દ્રવ્યના ડ્રાશરીર આદિ ત્રણ ભેદો છે. તેમાં તવ્યતિરિક્ત કર્મ દ્રવ્યના કર્મ અને નોકર્મ બે ભેદો છે. નોકર્મ દ્રવ્યકમતે લેપકર્મ આદિ જાણવા. ભાવમાં આઠ પ્રકારના કર્મોનો ઉદય જાણવો. “પ્રકૃતિ'નો નામાદિ ચાર ભેદે નિક્ષેપો છે. ઇત્યાદિ પૂર્વવતુo ઉક્ત છ ગાથામાં જ્ઞાનાવરણાદિનો ઉદય - વિપાક, તેનો અભાવ તે સાનુદય કહેવાય. અનુદયાવસ્થામાં કર્મ જ કર્મના કાર્યના અકરણથી તે તદ્ગતિરિક્ત દ્રવ્ય કર્મ કહેવાય. નોદ્રવ્યકર્મ તે લેખકર્મ, કાષ્ઠ કમદિને જાણવા. આની નોકમતા જ્ઞાનાવરણાદિ કર્મના અભાવરૂપથી છે. દ્રવ્યકર્મતા તે દ્રવ્યના - પ્રતિમાદિના ક્રિયમાણત્વથી છે. ભાવમાં વિચારતા અનુક્રમે કર્મનો ઉદય જાણવો. તે આઠ પ્રકારના કર્મનો કહ્યો. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોની ઉદયાવસ્થા તે ભાવકર્મ છે. કેમકે તેના જ કર્મકાર્યકરણથી છે. પ્રકૃતિ નિક્ષેપમાં - મૂળ પ્રકૃતિ આદિ રૂપ કર્મનો અનુય તે તદ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યપ્રકૃતિ છે. નોકર્પદ્રવ્ય ગ્રહણ પ્રાયોગ્યo - ૪• • ઇત્યાદિ. ભાવમાં વિચારતા મૂળ અને ઉત્તર કર્યપ્રકૃતિનો ઉદય - વિપાક કહે છે. હવે સૂત્ર કહે છે • સૂત્ર • ૧૩૫૮ - હું આનુપૂર્વી ક્રમાનુસાર આઠ કર્મોનું વર્ણન કરીશ. જેનાથી બંધાયેલો આ જીવ સંસામાં પરિભ્રમણ કરે છે. • વિવેચન - ૧૩૫૮ - ‘આઠ” એ સંખ્યા છે. મિથ્યાત્વાદિ હેતુથી જીવ વડે કરાય છે. તે કમોંનું હું પ્રતિપાદન કરીશ. આનુપૂર્વીથી અર્થાત્ ક્રમને ઉલ્લંધ્યા વિના પૂર્વાનુપૂર્વીથી કહીશ, તે તમે સાંભળો, જે કર્મો વડે બદ્ધ છે, પ્રતિ પ્રાણીને સ્વ સંવેધ છે. જેનાથી જીવ સંસારમાં ભ્રમણ કરતા અજ્ઞાનાદિ વિવિધ પર્યાયને અનુભવતા અન્યથા અન્યથા પરિભ્રમણ કરે છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૫૯, ૧૩૬૦ ૧૫૯ • સૂત્ર - ૧૩૫૯, ૧૩૬૦ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીસ, આયુકર્મ.... નામકર્મ, ગોત્ર અને અંતરાય. સંક્ષેપથી આ આઠ કમો છે. • વિવેચન - ૧૩પ૯, ૧૩૬૦ - (૧) જેના વડે જણાય તે જ્ઞાન - અવબોધ, તેને વસ્ત્રની જેમ આચ્છાદિત કરે તે આવરણીય એવું જ્ઞાનારણીય. (૨) જેના વડે દેખાય તે દર્શન - સામાન્ય અવબોધ, તે પ્રતીહારની માફક રામના દર્શન કરતા જેના વડે અટકાવે તેવું દર્શનાવરણીય. (3) સુખદુઃખની જેમ અનુભવાય કે વેદાય તે વેદનીય - મધ વડે લિખ તલવારની ધાર ચાટવા સમાન, (૪) મોહનીય - જાણવા છતાં મોહ પામે તે, મધપાનવત્ ચિત્તતાજનન. (૫) આયુ - સ્વકૃત કર્મો વડે પ્રાપ્ત નરકાદિથી નીકળવા ઇરછતા આત્માને બેડી જેમ બંધક કર્મ. (૬) નામ - આત્માને ગતિ આદિ વિવિધ ભાવાનુભવ પ્રતિ નમાવે છે, ચિત્રકારની જેમ હાથી-ઘોડાના ભાવ પ્રતિ રેખા કરે છે તેવું. (9) ગોત્ર - ઉચ્ચનીય શબ્દથી બોલાતુ, આત્માને ચાકડા માફક ભગાડાતું કર્મ. (૮) અંતરાય - દાતા પ્રતિ ગ્રાહકનું અંતર, ભંડારીની જેમ વિજ્ઞ હેતપણે વર્તે છે તે કર્મ. આ રીતે આઠ કર્મો સંક્ષેપથી કહ્યા. વિસ્તારથી તો જેટલાં જીવભેદો છે, તેના પ્રત્યે તેટલા અર્થાત્ અનંતભેદો છે. -x- - જ્ઞાનના પ્રાધાન્યથી પહેલું કથન જ્ઞાનાવરણનું કર્યું. પછી દર્શનાવરણ, પછી એફવિધ બંધક કેવલીને પણ સાતાનો બંધ હોવાથી વેદનીયનું, પછી પ્રાયઃ સંસારીને થતાં રાગદ્વેષને કારણે મોહનીયનું એ રીતે • • - - આયુનું, નામનું, ગોત્રનું, અંતરાય કર્મનું કથન કર્યું છે. આ પ્રમાણે કર્મોની મૂળ પ્રકૃતિ કહીને કર્મનું કથન કર્યું છે. • સૂત્ર - ૧૩૬૧ થી ૧૩૭૨ - (૧૩૬૧) જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકારે છે - શુત, અભિનિબોલિક, અવધિ, મન અને કૈવલ (પસાથે જ્ઞાનાવરણ શબ્દ જોડવો.). (૧૩૬ર, ૧૩૬૩) નિદ્રા, પાયલ, નિદ્રાનિદ્રા, અચલપ્રચલા અને સ્થાનમૃદ્ધિ તે પાંચમી.... ચા, અયક્ષ, અવધિ અને કેવલ દર્શનાવરણ એ ચાર. બંને મળીને દર્શનાવરણ કર્મના નવ ભેદ છે. (૧૩૬૪) વેદનીસ કર્મના બે ભેદ છે - સાતા અને સાતા. સાતા અને અસાતા વેદનીયના અનેક ભેદો છે. (૧૩૬૭ થી ૧૩૬૮) મોહનીય કર્મના પણ બે ભેદો છે • દર્શન અને ચારિત્ર મોહનીસ. દર્શન મોહનીસના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીસના બે ભેદ છે... દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ છે • સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિત્ર મોહનીય. ચા»િ મોહનીયના બે ભેદ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય કર્મના સોળ ભેદ છે અને નોકષાય મોહનીય ફર્મના નવ ભેદો છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૩૬૯) આયુફર્મના ચાર ભેદ છે - નૈરચિકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયું. ૧૬૦ (૧૩૭૦) નામ કર્મના બે ભેદ છે શુભ નામ અને અશુભ નામ. શુભ નામ અને અશુભ નામના પણ ઘણાં ભેદો છે. (૧૩૭૧) ગૌત્ર કર્મના બે ભેદો છે - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર આઠ ભેદે છે અને નીચ ગોત્ર પણ આઠ ભેદે છે. (૧૩૭૨) સંક્ષેપથી અંતરાય ક્રમના પાંચ ભેદો છે લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગમાંતરાય, વીતરાય. • વિવેચન ૧૩૬૧ થી ૧૩૭૨ (૧૩૬૧) જ્ઞાનાવરણીયના પાંચ ભેદ કહ્યા. આવાર્યના ભેદથી આવરણના ભેદ કહ્યા છે. જે મતિ જ્ઞાનાવરણીય આદિ પૂર્વે મોક્ષ માર્ગ અધ્યયનમાં કહેલો છે. (૧૩૬૨) ઉંઘ આવવી તે નિદ્રા, તે અહીં સુખેથી જાગી શકાય ના અર્થમાં છે. નિદ્રાનિદ્રા - દુઃખે જાગી શકાય તેવી છે, માટે બે વખત ઉચ્ચારણ કર્યું. પ્રચલા - બેઠાં બેઠાં પણ ઉંઘ, પ્રચલા પ્રચલા - પ્રચલા કરતા પણ અતિશયવાળી છે, ચાલતા ચાલતા પણ ઉંઘે. છેલ્લે સ્ત્યાનગૃદ્ધિ - તે પ્રકૃષ્ટતર અશુભ અનુભાવપણાથી, તેનાથી પણ ઉપરવર્તિની છે તેમાં ચાન - સંહત ઉપચિત, ઋદ્ધિ-વૃદ્ધિ. તેના ઉદરમાં વાસુદેવના બળ કરતાં અડધુ બલ પ્રબળ રાગ-દ્વેષ ઉદયવાળાને ઉપજે છે. (૧૩૬૩) ચક્ષુ વડે રૂપ સામાન્ય ગ્રહણમાં ચક્ષુર્દર્શન, ચક્ષુ સંદેશ બાકીની ઇંદ્રિયો અને મનમાં તેનું દર્શન તે અચક્ષુર્દર્શન. અવધિ વડે રૂપી દ્રવ્યોનું સામાન્યથી ગ્રહણ તે અવધિદર્શન તથા કેવલદર્શન - સર્વે દ્રવ્ય પર્યાયોનો સામાન્ય અવબોધ. તેના આચરણના ચાર ભેદથી ચક્ષુર્દર્શનાવરણ આદિ ચાર ભેદો થાય. આ નવ ભેદે દર્શનાવરણ જાણવું. - . - સુખ, તે શારીરિક (૧૩૬૪) વેદનીય - આહ્લાદકત્વથી આસ્વાદાય છે તે સાતા - અને માનસિક હોય, તેને બંધાવનાર ફર્મ, અસાતા તેનાથી વિપરીત કહેલ છે. સાતા વેદનીયના ઘણાં ભેદો કહેલા છે, તેના હેતુભૂત અનુકંપાદિ ઘણાં ભેદપણાથી છે. એ પ્રમાણે અસાતાના પણ ઘણાં ભેદ છે. જેમકે દુઃખ, શોક, આતાપ આદિથી તેનું બહુવિધત્વ છે. દાનાંતરાય, (૧૩૬૫) મોહનીય કર્મના બે ભેદ છે - વિષરાથી તેનું વૈવિધ્ય કહે છે. દર્શન તત્ત્વચિરૂપ, ચરણ - ચારિત્ર. તેથી દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન વિષયક મોહનીય ત્રણ ભેદે કહેલ છે. ચરણ વિષય મોહનીય બે ભેદે કહેલ છે. (૧૩૬૬} દર્શન મોહનીયના ત્રણ ભેદ - સમ્યગ્ ભાવ તે સમ્યકત્વ - • શુદ્ધદલિક રૂપ, જેના ઉદયમાં પણ તત્ત્વરુચિ થાય. મિથ્યાભાવ તે મિથ્યાત્વ - અશુદ્ધ દલિક રૂપ છે, તેથી તત્ત્વમાં અતત્ત્વ અને અતત્ત્વમાં તત્ત્વ બુદ્ધિ ઉપજે છે. સમ્યમિથ્યાત્વ અર્થાત મિશ્રમાં શુદ્ધાશુદ્ધદલિક રૂપ છે, તેનાથી જીવોને ઉભય સ્વભાવના થાય છે. આ ત્રણ પ્રકૃતિ કહી. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૬૧ થી ૧૩૭૨ ૧૬૧ (૧૩૬૭) ચાસ્ત્રિમાં જેના વડે મોહ ઉત્પન્ન થાય તે યા»િ મોહનીય કર્મ. જેનાથી શ્રદ્ધા કરવા છતાં તેના ફળાદિને સ્વીકારતો નથી - પામતો નથી. કૂતરો વડે આ બે ભેદ કહેવાયેલ છે. ચા િમોહનીયને પણ બે ભેદે કહેલ છે- કષાય એટલે ક્રોધ આદિ રૂપે જે વેચાય છે તે કષાય વેદનીય. નોકષાય - તે કષાયના સહવર્તી એવા હાસ્યાદિ, તે રૂપે વેદાય તે નોકષાય વેદનીય. (૧૩૬૮) કષાય વેદનીચના સોળ પ્રકારો છે. કષાયથી જન્મે છે તે કષાયજ અર્થાતુ કષાય વેદનીય, આના સોળ ભેદ આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન એ ચારયાર ભેદો છે. નોકષાયના ભેદ સાત - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. જે વેદની વિવક્ષા પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ આ પ્રમાણે ત્રણ ભેદો કરીએ તો કુલ નવ ભેદો થશે. (૧૩૬૯)નૈરચિકાય, તેમાં નિરય - નિકળી ગયેલ છે, શું? ત્યાં ઉત્પન્ન થયેલને ઇષ્ટફળદા નથી. અર્થાત્ સર્વેદનાનો અભાવ. આવી કિરચ - નરકમાં થયેલ તે નેરયિકાય. તીજાય છે તે નિર્યચ, એ વ્યુત્પત્તિ નિમિત્ત છે, પ્રવૃતિનિમિતથી તિર્યંચગતિ નામ કર્મથી તિર્યંચ- તે એકેન્દ્રિયાદિ છે. તેમની સ્થિતિને નિયંચાયું. મનુના અપત્યો તે મનુષ્યો, તેનું આયુ તે મનુષ્યાયું. તેના ભાવ અવસ્થિતિ હેતુપણાથી જ દેવો - તેમનું આયુ તે દેવાયુ. (૧૩૭૦) નામ કર્મ બે ભેદે છે - (૧) જેના વડે બધી અવસ્થામાં આત્મા શોભે છે, તે શુભ નામ, (૨) અશુભ નામ - શુભ નામથી વિપરીત. આ શુભ અને અશુભના પણ ઘણાં ભેદો છે. ઉત્તર ભેદથી શુભ નામના અનંતભેદત્વ છે, તો પણ વિમધ્યમ વિવેક્ષાથી ૩૭ ભેદો કહ્યા છે - ૧ થી ૧૦ • મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, દારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, આહારક એ પાંચ શરીર, સમચતુરસ સંસ્થાન, વજભાષભનારાય સંઘયણ - ૧૧ થી ૨૦ - દારિક, વૈક્રિય, આહારક, અંગોપાંગ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ યાર, મનુષ્યાનુ પૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ. - ૨૧ થી ૫ - પરાઘાત, ઉપવાસ, તપ, ઉધોત, પ્રશસ્ત વિહાયોગતિ. - ૨૬ થી ૩૬ - બાસ, બાદર, પતિ, પત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આવ, યશકીર્તિ અને નિમણ - ૩ - તથા તીર્થકર નામ કર્મ. આ બધી સુભાનુભાવથી શુભ જાણવી. અશુભ નામ કર્મ પણ વિમધ્યમ વિપક્ષાથી ૩૪ - ભેદવાળી છે. ૧ થી ૧૧ - નરક ગતિ, તિર્યય ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય જાતિ, કષભનાલય, નારાય, અર્ધનારાય, કીલિકા અને સેવાd એ પાંચ સંઘયણ. ૧ર થી ર૦ - ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ પાંચ સંસ્થાન, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, સ, સ્પર્શ એ ચાર, ૨૧ થી ૩૪ નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, સૂક્ષ્મ, સાધારણ, અશુભ નારફત્પાદિના બંધક હોવાથી અશુભ છે. 3911] Jain Education international Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તરધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ અહીં બંઘન, સંઘાત, વર્ણાદિ અવાંતર ભેદોની પૃથક્ વિવક્ષા ન હોવાથી સંખ્યાતિક્રમ ન કહેવો. (૧૩9૧) ગોત્ર કર્મ - ઉચ્ચ અને નીય. તે બંનેના પણ આઠ - આઠ ભેદો કહેલા છે. તેમાં જાતિનો અમદ આદિ આઠ ઉચ્ચ ગોત્રના બંઘના હેતુઓ છે. તે જ જાતિનો મદ આદિ આઠ નીચ ગોત્રના હેતુઓ છે. આ વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રનો સાક્ષી પાઠ પણ મળે છે. (૧૩૭૨) દેવાય તે દાન, પ્રાપ્ત થાય તે લાભ. એક વખત ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે ઉપભોગ. તેમાં વિશેષથી ચેષ્ટા થાય જેનાથી તે વીર્ય. એ બધામાં અંતરાય - વિપ્ન જોડવું. વિષયના ભેદથી આ અંતરાય પાંચ ભેદે સંક્ષેપથી કહેલ છે. તેમાં દાનાંતરાય હોય ત્યારે વિશિષ્ટ ગ્રહણ કર્યા હોય, દેય વસ્ત હોય, તેનું ફળ પણ જાણતો હોય છતાં પણ દાન પ્રવૃત્તિ હણાય તે દાનાંતરાય. વિશિષ્ટ દાતા હોય, નિપુણ રીતે ચાચેલ હોય, પણ ઉપલબ્ધિનો ઉપઘાત થાય તે લાંભાતરાય. ભોગાંતરાયમાં વૈભવ આદિ પ્રાપ્ત થવા છતાં જેના કારણે આહાર આદિ ન ભોગવાય. ઉપભોગાંતરાય - જેના ઉદયથી વસ્ત્ર, અલંકાર આદિ ન ભોગવે. વીયાંતરાય - જેના વશથી બળવાન અને નીરોગી અવસ્થામાં હોવા છશાં જે ડ્રાણ પણ વાકું ન વાળી શકે છે. આ પ્રકૃતિ કહી. હવે તેના નિગમન માટે કહે છે - • સૂત્ર - ૧૩૭૩ - આ કમની મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રવૃતિઓ કહી. આનાથી આગળ તેના પ્રદેશાગ્ર - દ્રવ્ય, ક્ષમ, કાળ અને ભાવને સાંભળો. • વિવેચન • ૧૩૭૩ - અનંતરોક્ત જ્ઞાનાવરણાદિ રૂપ મૂળ પ્રકૃતિ તથા શ્રુતજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રકૃતિઓ, ચ શબ્દથી મૃતાદિના પણ અક્ષર, અનક્ષરાદિ ભેદથી બહુવિધપણાથી ન કહેવાયેલા ઘણાં ભેદનું સૂચક છે. પ્રદેશ – પરમાણુઓ, તેમના અગ્ર - પરિમાણ તે પ્રદેશાગ્ર. ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, આકાશ. ફાલ - બદ્ધ કર્મની જીવપ્રદેશથી અવિચીન રૂપ સ્થિતિ. ભાવ - અનુભાગ, કર્મના પયય. ઉક્ત ચારમાંથી પ્રદેશાગ્ર'ને કહે છે - • સૂત્ર - ૧૩૪ - એક સમયમાં બદ્ધ થનારા બધાં કર્મોના કર્મપુદ્ગલરૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત ભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે. • વિવેચન - ૧૩૭૪ - બધાંના જ અર્થાત્ કેટલાંક નહીં, તેવા જ્ઞાનાવરણાદિ કમોંના પરમાણુ પરિમાણ અનંત પરમાણુ નિપજ્ઞત્વ વર્ગણાના, અને તે અનંતક ગ્રંચિધન રાગદ્વેષ પરિણામ. તેને પામે છે તે ગ્રંથિગા અને તે સત્વો તે ગ્રંચિતત્વ - જે ગ્રંથિ પ્રદેશને પામીને પણ તેના Page #616 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૩૪ ૧૬૩ ભેદ અવિધાનથી - X• અભવ્યો જ લેવા. તેઓ અનંત ગુણત્વથી અતિક્રાંત તથા - x - - સિદ્ધોથી તે કર્મ પરમાણુઓ અનંતમાં ભાગે છે. કેમકે તેમની અપેક્ષાથી સિદ્ધોનું અનંત ગુણત્વ છે. એક સમયે ગ્રાહ્ય કર્મ પરમાણુની અપેક્ષાએ આ કહેલ છે. - x x - ૪ - હવે ક્ષેત્રને આશ્રીને કહે છે - • સૂત્ર • ૧૩૫ - બધાં જીવોને માટે સંગ્રહ કર્મયુગલ છે એ દિશાઓમાં આત્માથી સ્કૃષ્ટ બધા આકાશ પ્રદેશોમાં છે. તે બધાં કર્મપદગલ બંધના સમયે આત્માના બધા પ્રદેશોની સાથે બદ્ધ થાય છે, • વિવેચન - ૧૩૦૫ - એકેન્દ્રિય આદિ બધાં જ ભેદથી તે જીવો, તેમના જ્ઞાનાવરણાદિ કમોંની સંગ્રહણ ક્રિયા, તેમાં યોગ્ય થાય છે. અથવા બધાં જીવો કર્મોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારે ? છ એ દિશામાં રહેલ-સ્થિત કર્મોનો. તેમાં પૂર્વાદિ ચાર દિશા અને ઉર્ધ્વ તથા અધો એ છે દિશા લેવી. આ છ દિશા આત્માએ રોકેલા આકાશ પ્રદેશની અપેક્ષાથી લેવી. જે આકાશ પ્રદેશમાં જીવ અવગાઢ હોય, ત્યાં જ જે કર્મ પગલો હોય, તે સગાદિ નેહગુણના યોગથી આત્મામાં ચોટે છે, પણ બીજા ક્ષેત્રમાં અવગાઢ હોય તે ચોંટતા નથી. કેમકે ભિન્ન દેશમાં તેના ભાવ - પરિણામનો અભાવ હોય છે. - ૪ - વિદિશાની અલ્પત્વથી વિવક્ષા કરી નથી. પણ વિદિશામાં રહેલ કમોં પણ આત્મા વડે ગ્રહણ કરેલ નથી. તથા જે કેટલીક દિશામાં દ્રવ્યાંતરત્વ કહેલ છે, તેને પણ અહીં ગ્રહણ કરેલ નથી. વળી છ દિશામાંથી જે કહ્યું, તે બે ઇંદ્રિયને આશ્રીને નિયમથી કહેવું. એકેન્દ્રિયમાં તો અન્યથા પણ સંભવે છે. કેમકે આગમમાં તેવો સાક્ષીપાઠ છે. • x x x આત્મા જ સર્વ પ્રકૃતિ પ્રાયોગ્ય પુદ્ગલને સામાન્યથી ગ્રહણ કરીને, તેને જ અધ્યવસાય વિશેષથી પૃથફ પૃથક્ જ્ઞાનાવરણાદિ રૂપ પણે પરિણમાવે છે. આવા પ્રકારે કર્મ સંગ્રહીત થઈને શું કેટલાંક જ આત્મ પ્રદેશોથી બદ્ધ થાય છે કે સર્વ આત્મા વડે બદ્ધ થાય છે ? સર્વ આત્મા વડે જ બદ્ધ થાય, કેટલાંક પ્રદેશો વડે નહીં. દુધ અને પાણી માફક એકમેક થાય છે - - - તે ગ્રહણ કરાયા પછી કોની સાથે કેટલા કે કઈ રીતે બંધાય છે ? બધાં જ પ્રદેશો વડે આત્મા સર્વ પ્રકૃતિરૂપે પ્રકૃતિ - સ્થિતિ આદિથી બદ્ધ થાય. હવે કાળને આશ્રીને કહે છે - • સૂત્ર - ૧૩૭૬ થી ૧૩૮૦ • (૧૩૭૬, ૧૩9) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાય કર્મની આ સ્થિતિ બતાવેલી છે - ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ • કોડાકોડી સાગરોપમની છે, જધન્ય સ્થિતિ અંતમુહૂર્તની છે. (૧૩૭૮) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ • ક્રોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૩૭૯) આકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ - ૩૩ સાગરોપમ છે, જધન્ય સ્થિતિ અંતમુહુર્ત છે. (૧૩૮૦) નામ અને ગોબ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૦ - ક્રોડાકોડી સાગરોપમ છે અને જધન્ય સ્થિતિ સાઠ મુહુર્ત છે. • વિવેચન - ૧૩૭૬ થી ૧૩૮૦ - ઉદધિ - સમુદ્ર, તેની સદેશ તેથી “સાગરોપમ' અર્થ કરેલો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ - કોડાકોડી થાય છે. તથા મુહૂર્તની અંતર, તે અંતર્મુહૂર્ત. તે જધન્યથી સ્થિતિ કહી છે. કયા કર્મોની? જ્ઞાનાવરણ અને દર્શનાવરણની, તથા વેદનીય અને અંતરાયની. અહીં સૂત્રકારે વેદનીયની સ્થિતિ જધન્યથી અંતર્મુહૂર્ત કહી છે, બીજા તેની બાર મહૂર્ત જધન્ય સ્થિતિ કહે છે. ઇત્યાદિ કર્મ સ્થિતિ સૂત્રાર્થ પ્રમાણે જણાવી, અહીં પુનરુક્તિ કરતા નથી. સૂત્રકારે બતાવેલમૂલપ્રકૃતિવિષયક ફર્મ સ્થિતિ કહી, હવે શિષ્યોના અનુગ્રહને માટે ઉત્તર પ્રકૃતિ વિષયક કર્મ સ્થિતિ બતાવીએ છીએ - તેમાં ઉત્કૃષ્ટા - સ્ત્રી વેદ, સાતા વેદનીય, મનુષ્ય ગતિ આનુપૂર્વી એ ચારેની ઉતર પ્રકૃતિની ૧૫ - કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. સોળ કષાયોની ૪૪ - કોડાકોડી, નપુંસક અરતિ શોક ભય અને જુગુપ્સા એ પાચની ૨૦- કોડાકોડી, પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવગતિ, દેવાનુપૂર્વી, આધ સંહનાન, સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર એ પંદરની દશ કોડાકોડી. ન્યગ્રોધ સંસ્થાન અને બીજા સંઘયણની ૧૨- કોડાકોડી, આદિ સંસ્થાન અને નારાય સંધયણની ૧૪ - કોડાકોડી, કુન્જ અને અર્ધનારાચની ૧૬ - કોડાકોડી, વામન સંસ્થાન અને કીલિકા સંઘયણની, વિકલેન્દ્રિય જાતિ, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ એ અઢારની ૧૮ - કોડાકોડી, તિર્યંચ અને મનુષ્ય આયુની ત્રણ પલ્યોપમ, બાકીનાની મૂળ પ્રકૃતિવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જધન્યાસ્થિતિ નિદ્રા પંચક અને અસાતા વેદનીયની છે. સાગરોપમમાં | ભાગ પલ્યોપમ અસંખ્યય ભાગ ન્યૂન છે. સાતાની ૧૨ - મુહૂર્ત, મિથ્યાત્વની પલ્યોપમાં અસંખ્યય ભાગ ન્યૂન સાગરોપમ, આધ બાર કષાયની ચાર સાગરોપમમાં સાત ભાગ ન્યૂન. સંજ્વલન ક્રોધની બે માસ, માનની એક માસ, માયાની અદ્ધમાસ, પુરુષવેદની આઠ વર્ષ, બાકીના નોકષાય, મનુષ્ય, તીચંચગતિ, જાતિ પંચક, દારિક શરીર, તેના અંગોપાંગ, તૈજસ, કામણ, છ સંસ્થાન, છ સંહનન, વર્ણ ચતુષ્ક, તિર્યંચ અને મનુષ્યાનુપૂર્વી, અગુરુ લઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉધોત, પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાયોગતિ, ચશોકીર્તિ વજીને ત્રસાદિ વીસ, નિમણ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્રની ૬૬ - ઉત્તર પ્રકૃતિની એક સાગરોપમ, તેમાં પલ્યોપમનો અસંખ્યય ભાગ ન્યૂન, ઇત્યાદિ - x x x- સંપ્રદાયથી જાણવી. પ્રદેશાગ્ર, ક્ષેત્ર અને કાળ કહ્યા. હવે “ભાવ'ને આશ્રીને કહે છે - Page #618 -------------------------------------------------------------------------- ________________ ૩૩/૧૩૮૧, ૧૩૮૨ • સૂત્ર - ૧૩૮૧, ૧૩૮૨ - સિદ્ધના અનંતમાં ભાગ જેટલાં કમના અનુભાગ છે. બધાં અનુભાગોના પ્રદેશ પરિમાણ બધાં જીવોથી અધિક છે... તેથી આ કમના અનુભાગોને જાણીને બુદ્ધિમાન સાધક કમનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે • તેમ હું કહું છું. • વિવેચન - ૧૩૮૧, ૧૩૮૨ - સિદ્ધોના અનંતભાગ વર્તિત્વથી અનંત ભાગ “અનુભાગ” રસ વિશેષ હોય છે. આ અનંત ભાગ અનંત સંખ્ય જ છે. હવે પ્રદેશ પારિમાણ કહે છે. બધાં અનુભાગોમાં પ્રદિશ્યત થાય છે માટે પ્રદેશો - બુદ્ધિ વડે વિભાગ કરાતા તે વિભાગોનો એક દેશ, તેનું અગ્ર તે પ્રદેશાગ્ર. ભવ્ય અને અભવ્ય બધાં જીવોથી અતિક્રાંત, તેથી તેના અનંતગુણત્વથી અધિકપણે છે. હવે જે કારણે આ પ્રદેશબંધાદિ કહ્યા, તેનો ઉપસંહાર કરતા કહે છે... જેથી આવા પ્રકારે પ્રકૃતિબંધાદિ છે, તેથી અનંતર કહેલ કર્મોના અનુભાગ, ઉપલક્ષણથી પ્રકૃતિ બંધાદિને વિશેષથી - કટુ વિપાકત્વ અને ભવહેતુત્વ લક્ષણથી જાણીને, તેમાંના અશુભ કર્મો પ્રાયઃ ભવનિર્વેદ હેતુત્વથી કર્મોનો સંવર અને નિર્જરા માટે યત્ન કરવો. - *- નિયુક્તિકાર કહે છે - • નિર્યુક્તિ - ૩૭ + વિવેચન - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ કમને સારી રીતે જાણીને તેના સંવર અને નિર્જરાને માટે સદા પણ પ્રયત્ન કરવો જોઈએ. • - X મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #619 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 2 અધ્યયન - ૩૪ - “લેશ્યા' છે. કમપ્રકૃતિ નામક - 33મું અધ્યયન કહ્યું, હવે ૩૪મું આરંભે છે. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં કર્મપ્રકૃતિઓ કહી. તેની સ્થિતિ વેશ્યાના વશથી છે, તેથી તેના અભિધાનને માટે આ આરંભીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ દ્વારની પ્રરૂપણ પૂર્વવત ચાવત્ નામ નિષ્પન્ન નિક્ષેપ, તેમાં આ લેશ્યા અધ્યયન નામથી લેશ્યા અને અધ્યયન શબ્દનો નિફોપો નિયુક્તિકાર કહે છે • નિર્યુક્તિ - ૫૩૮ થી પ૪૮ + વિવેચન : લેશ્યાનો નિક્ષેપો નામાદિ ચાર ભેદ જાણવો. તેમાં દ્રવ્યલેશ્યા બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્યલેશ્યા ત્રણ ભેદે - જ્ઞશરીર આદિ. તેમાં નોઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્ય વેશ્યા બે ભેદ - કર્યા અને નોકમાં. નોકમ પણ બે ભેદે છે - જીવો અને અજીવો. જીવોના બે ભેદ જાણવા - ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. તે બંને પણ સાત ભેદે છે. અજીવ કર્મનો દ્રવ્યલેશ્યા દશભેદે જાણવી. - ** *- જે દ્રવ્યકમલેશ્યા તેનિયમા છ ભેદે જાણવી, તે આ પ્રમાણે - કૃષ્ણા, નીલા, કાયોત, તેજો, પદ્મ અને શુકલલેશ્યા. ભાવલેશ્યા બે ભેદે - વિશુદ્ધા, અવિશુદ્ધા. વિશુદ્ધા લેણ્યા બે ભેદે - ઉપશમ કષાયા, સાયિક કષાયા. અવિશુદ્ધ ભાવ લેશ્યા બે ભેદે છે - રાગથી અને દ્વેષથી. નોકર્મ દ્રવ્યલેશ્યા પ્રયોગથી અને વિસસાથી ભાવમાં ઉદય જાણવો. - x x અધ્યયનનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે, ઇત્યાદિ પૂર્વવતું. - ૮ - ૪ - અધ્યવસાનને આશ્રીને ભાવ - અધ્યયન નિક્ષેપો જાણવો. અહીં નિર્યુક્તિની ૧૧- ગાથાઓ નોંધી છે. તેમાં પહેલાં લેગ્યા શબ્દનો નિક્ષેપો કહે છે. તેમાં તવ્યતિરિક્ત વેશ્યા બે ભેદે છે, તે બે ભેદો કહે છે - કર્મમાં અને નોકર્મમાં. તેમાં કર્મમાં અા વક્તવ્યતાથી તેની ઉપેક્ષા કરીને નોકર્મ વિષયક કહે છે - નોકર્મમાં અથતિ કર્મના અભાવ રૂપમાં થાય છે. તેના બે ભેદો કહ્યા છે. તે કઈ રીતે ઉપયોગ લક્ષણ તે જીવોના અને તેનાથી વિપરીત તે જીવોના. અહીં નોકમ ઉભયમાં પણ કર્મના અભાવરૂપપણાથી તે સંબંધી ભેદથી દ્વિભેદત્ય જાણવું. તેમાં પણ જીવોને બે ભેદે છે, તેમ જાણવું. અહીં સિદ્ધિ શબ્દ પૂર્વના બંને સાથે જોડવાનો છે. થશે કે થનારી છે, તેવા પ્રકારની સિદ્ધિ જેમની છે તે ભવસિદ્ધિક અર્થાત ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય - અભાવસિદ્ધિક. આ બંને ભેદો જીવોના થાય છે. અહીં લેશ્યાના સાત પ્રકારો કહ્યા છે. અહીં શ્રી જયસિંહ સૂરિ કહે છે - કૃષ્ણ આદિ છ લેયા અને સાતમની સંયોગના, અહીં શરીરની છાયારૂપ પરિગ્રહણ કરાય છે. બીજા દારિક અને દારિક મિશ્ર ઇત્યાદિ ભેદથી સાત પ્રકારો વડે જીવ શરીરની છાયાને જ કૃષ્ણાદિ વર્ણરૂપ નોકર્મ સાત પ્રકારની જીવદ્રવ્ય લૈશ્યાને માને છે. જીવનોકર્મ દ્રવ્યલેયા - તે દશભેદે જાણવી. ચંદ્રોની, સૂર્યોની, મંગલ આદિ ગ્રહગણની. કૃતિકાદિ નક્ષત્રોમાં તારાની તથા એકાવલિ આદિ આમરણોની. Page #620 -------------------------------------------------------------------------- ________________ અધ્ય. ૩૪ ભૂમિકા ૧૬૭ આચ્છાદનોની, દર્પણની, મરકતમણિની. ચક્રવર્તીના રત્ન એવા કાકિણીની, આ સૂર્યાદિની જે જન નયનોને શ્લેષ કરે છે તે લેશ્મા અર્થાત્ ચક્ષુ આક્ષેપિકા સ્નિગ્ધ દીપ્તરૂપ છાયા તેને નોકર્મણી અજીવ દ્રવ્યલેશ્યા દશ ભેદે છે, તેમ જાણવું, અહીં ચંદ્રાદિ શબ્દથી તેના વિમાનો લેવા. કેમકે તેના પૃથ્વીકાયરૂપત્વમાં પણ સ્વકાય - પરકાય શસ્ત્રથી ઉપનિપાતના સંભવથી તેના પ્રદેશોમાં કેટલાંકમાં અચેતનત્વથી અજીવલેશ્યાપણું જાણવું. ઉપલક્ષણથી આ દશવિધ દ્રવ્યોમાં રજત આદિની છાયાને પણ બહુતર ભેદના સંભવથી જાણવી. આ પ્રમાણે નોકર્મ દ્રવ્યલેશ્યા જણાવીને કર્મદ્રવ્ય લૈશ્યા કહે છે તે છ ભેદે જાણવી. કૃષ્ણા, નીલા આદિ. આ કર્મેદ્રવ્ય લેશ્યા શરીરનામ ફર્મદ્રવ્યો જ છે. તો પછી “યોગપરિણામ લેશ્યા'' કઈ રીતે ? જે કારણે સયોગી કેવલી શુકલ લેશ્યા પરિણામથી વિચરીને અંતર્મુહૂર્ત બાકી રહેતા યોગનિરોધ કહે છે. પણ અયોગિત્વ અને અલેશ્યાત્વને પામે છે, તેથી યોગ પરિણામ લેશ્યા કહેલ છે. તે યોગ એ શરીરનામ કર્મ પરિણતિ વિશેષ છે. -*-*-* - જે પ્રમાણે કાય આદિ કરણયુક્ત આત્માની વીર્ય પરિણતિ તે યોગ કહેવાય છે, તે પ્રમાણે જ લેશ્યા પણ જાણવી. કર્મની સ્થિતિનો હેતુ તે લેશ્યા છે તેથી ગુરુઓ “કર્મ નિસ્યંદ લેશ્યા'' કહે છે. - X + X + X + X - x + એ પ્રમાણે દ્રવ્યલેશ્યા કહી, હવે ભાવલેશ્યા કહે છે - ભાવલેશ્યા બે ભેદે છે - (૧) વિશુદ્ધ લેશ્યા - અકલુષ દ્રવ્ય સંપર્કથી જન્મેલ આત્મ પરિણામ રૂપ (૨) અવિશુદ્ધ લેશ્યા - તે પ્રમાણે જ જાણવી. - વિશુદ્ધ લેશ્યા બે પ્રમાણે છે - ઉપશમથી થયેલ અને ક્ષયથી થયેલ. અર્થાત્ (૧) કષાયના ઉપશમથી થતી, (૨) કષાયના ક્ષયથી થતી. એકાંત વિશુદ્ધિને આશ્રીને આ કથન કરેલ છે. અન્યથા ક્ષાયોપશતિકી એવી પણ શુકલ, તેજો અને પદ્મ એ વિશુદ્ધલેશ્યા સંભવે જ છે. અવિશુદ્ધ લેશ્યા, તે પૂર્વે કહેલ છે તે નિયમથી બે ભેદે જાણવી. પ્રેમમાં અર્થાત્ રાગમાં અને દોસ અર્થાત્ દ્વેષમાં, એટલે કે રાગવિષયા અને દ્વેષ વિષયા, આ અર્થથી કૃષ્ણ, નીલ, કાપોત રૂપા જાણવી. આ પ્રમાણે નામ આદિ ભેદથી આ લેશ્યા અનેક પ્રકારે છે તેમાં અહીં કોનો અધિકાર છે ? અહીં કમલેશ્યા વડે અધિકાર છે. પ્રાયઃ આ જ લેશ્યાની અહીં વર્ણાદિરૂપથી વિચારણા થતી હોવાથી કર્મદ્રવ્યલેશ્યા વડે અહીં અધિકાર છે. આ પ્રમાણે નામાદિ ભેદથી લેશ્યા કહી. હવે નોકર્મદ્રવ્યલેશ્યાને કહે છે - શરીર, આભરણ આદિની છાયા. જીવ વ્યાપાર - તે શરીરાદિમાં તેલનું અવ્યંજન કે મનઃ શિલાઘર્ષણાદિથી છે તે પ્રયોગ અને વિચા જીવ વ્યાપાર નિરપેક્ષ ઇન્દ્રધનુષ કે વાદળા આદિની તથાવૃત્તિ, તેના વડે જાણવી. ભાવલેશ્યા તે વિપાક, અહીં તે ઉપચારથી ઉદયજનિત પરિણામ કહ્યા છે. કોના ? જીવોમાં છ એ લેશ્યાના પરિણામ. “અધ્યયન”ના નિક્ષેપાદિ વિનય શ્રુતમાં પૂર્વે કહેલા જ છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિયુક્તિ - પ૪૯ + વિવેચન - આ વેશ્યાના શુભાશુભ પરિણામોને જાણીને પ્રશસ્ત લશ્યાનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેગ્યામાં પ્રયત્ન કરવો જોઈએ. -- કઈ રીતે જાણીને ? આ અધ્યયન અનુસાર, અપ્રશસ્યા - અશુભ પરિણામા કૃષ્ણાદિ લેશ્યા. પ્રશસ્ત - શુભ પરિણામ રૂપ પfસ - પદ્મ લેશ્યાદિમાં પ્રયત્ન કરવો. નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રનું ઉચ્ચારણ - • સૂત્ર • ૧૩૮૩ - હું આનુપૂર્વના ક્રમાનુસાર લેરા અધ્યયનનું નિરૂપણ કરીશ. મારી પાસે તમે છ લૈસાના અનુભાવોને સાંભળો. • વિવેચન - ૧૩૮૩ - લેશ્યાને જણાવતું અધ્યયન તે લેશ્યા અધ્યયન, પ્રકર્ષથી તેના જ નામ, વર્ણ આદિના નિરૂપણા રૂપે યથાક્રમે કહીશ. કમલેશ્યા એટલે કર્મસ્થિતિને બતાવનાર તે તે વિશિષ્ટ પુદગલરૂપ રસ વિશેષોને કહીશ, તે સાંભળો. આ અનુભવ નામાદિની પ્રરૂપણાથી કહેવાય છે. તેથી તેની પ્રરૂપણા માટે શિષ્યોને અભિમુખ કરવા આ દ્વાર સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૩૮૪ - લેશ્યાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૩૮૪ - નામ - અભિધાન, aણ - કૃણાદિ, રસ - કડવો વગેરે. ગઇ - સુરભિ આદિ. સ્પર્શ – કર્કશ આદિ, પરિણામ - જધન્ય આદિ, લક્ષણ - પાંચ આશ્રયનું સેવન આદિ. સ્થાન - ઉત્કર્ષ અને અપકર્ષ રૂપ, સ્થિતિ - અવસ્થાન કાળ. ગતિ - નરકાદિ. અયું - જીવિત. હવે નિર્દેશાનુસાર નામને કહે છે - • સૂત્ર - ૧૩૮૫ + વિવેચન - લેક્ષાઓના નામો ક્રમશઃ આ પ્રમાણે છે : કૃષ્ણ, નીલ, કાપો, તેજ, પત્ર અને શુક્લ સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનો વર્ણ કહે છે - • સૂત્ર • ૧૩૮૬ થી ૧૩૯૧ - (૧૩૮૬) કૃષ્ણ લેયાનો વર્ણ સ્નિગ્ધ અથતિ સજળમેઘ, ભેંસનું શીંગડું, અરિઠા, ખંજન, સાંજન અને આંખની કીકી સમાન કામ છે. (૧૩૮૭) નીલ વેચાનો વર્ણ - નીલ અશોક વૃક્ષ, ચાસ પાણીની પાંખ કાને સ્નિગ્ધ વડ મહિ સમાન નીલો છે. (૧૩૮૮) કાપોત વૈશ્યાનો વર્ણ - અલસીના ફૂલ, કોયલની પાંખ, કબુતરની ડોકના વર્ણ સમાન કાળા અને લાલ જેવો નિશ્ચિત છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૩૮૬ થી ૧૩૯૧ ૧૬૯ (૧૩૮૯) તે વેશ્યાનો વર્ણ - હિંગુલ, ગેરુ, ઉદય પામતો સૂર્ય, પોપટની ચાંચ, પ્રદીપની લવ સમાન લાલ હોય છે. (૧૩૯૦) લેસાનો વર્ણ - હરિતાલ અને હળદરના ખંડ, શણ અને આસનના ફૂલ સમાન પીળો હોય છે. (૧૩૯૧) શુકલ લેટયાન વ - શંખ, ચં ન્ન. ફુદયુપ, દુધધારા, ચાંદીના હાર સમાન શ્વેત હોય છે. • વિવેચન : ૧૩૮૬ થી ૧૩૯૧ • સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ શબ્દોનો અર્થ માબ અહી આપેલ છે - જીમૂત - મેઘ, કાશરો – વર્ષથી પ્રકાશે છે. ગવલ - ભેંસનું શીંગડું, રિઇદ્રોણકાક અથવા તેવું કુળ વિશેષ, તેની છાયા. ખંજન - ગાડાની ધરીની મસી, અંજન - કાજળ, જાયન - આંખ, તેની જેવી કૃષ્ણ લેશ્યા. તેની બીજી લેશ્યા કરતા વર્ષથી વિશેષતા જણાવવા કહી. અહીં વર્ણથી” શબ્દ એટલે કહેલ છે કે તે વર્ણ આશ્રીને જ છે, રસથી નહીં. લીલાશોક - એક વૃક્ષ વિશેષ છે. રક્ત અશોકના વિચ્છેદાર્થે નીલ વિશેષણ મૂકેલ છે. ચાસ - પ િવિશેષ પ્રભા - ધુતિ, સ્નિગ્ધ દમ, તેના જેવી સ્થિતિ વર્ષથી નીલ એવી લેશ્યા જાણવી. અરસ - ધાન્ય વિશેષ, તેના ફલ. કોલિચ્છદ - તૈલ કંટક, પારાત - કબુતર, ગ્રીવા - ડોક. કાપોત લેશ્યા તેના જેવી વર્ણવી છે. હિંગલોક - હીંગળો, ઘ-પાષાણ, ધાતુ આદિ. તરુણ - તુરંતનો ઉગેલો. આદિત્ય- સૂર્ય શુક - પોપટ, રાંડ - ચાંચ, તેજલેશ્યા લાલ હોય છે. હરિnલ - ધાતુ વિશેષ તેનો ભેદ કરાતા હોય તેવો વર્ણ. હરિહ - હળદર ગાંઠીયો, તેના ભેદ સદેશ. - ધાન્ય વિશેષ, અન - બીજક, તેના ફૂલ તે બધાંની નીભા સમાન વર્ણથી પીળી પડ્યૂલેશ્યા હોય છે. અંક - મણિ વિશેષ, કુદ - પુષ્પ વિરોષ, ક્ષીર - દુધ, ફૂલક - તૂલ, રૂ. પૂર - પાણીનો પ્રવાહ. રજત - રૂપું હાર - મુક્તા કલાપ. તેવો શ્વેત વર્ણ. આ પ્રમાણે વર્ણ કહો, હવે “રસ' ને કહે છે - • સૂત્ર - ૧૩૯૨ થી ૧૩૯૭ - (૧૩૯૨) કડવી તુંબડી, લખst, કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે તેનાથી અનંત ગુણ અધિક કડો કૃષ્ણ લેયાનો રસ હોય છે, (૧૩૯૩) બિકટ અને ગજપીપલનો રસ જેટલો તીખો છે, તેનાથી અનતગુણ અધિક તીખો રસ નીલ લેવાનો હોય છે. (૧૩૯૪) કાચી કેરી અને કાચા ફપિત્થાનો રસ જેટલો કસાયેલો હોય છે તેનાથી અનંતગુણ અધિક કસાયેલો કાપો લેટયાનો રસ હોય. Page #623 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૩૯૫) પાકી કેરી અને પાકા કપિન્થનો રસ જેટલો ખાટોમીઠો હોય છે, તેનાથી અનંતગુણ અધિક ખટમીઠો તેજોવેશ્યાનો રસ હોય છે. (૧૩૯૬) ઉતમ સુરા, ફૂલોના બનેલા વિવિધ આસવ, મધુ, મૈરેયક રસ જેવો અમ્લ હોય તેનાથી અનંતગુણ અધિક અમ્લ પદ્મલેશ્યાનો રસ હોય. ૧૭૦ (૧૩૯૭) ખજૂર, દ્રાક્ષ, દુધ, ખાંડ અને સાકરનો રસ જેટલો મીઠો છે, તેનાથી અનંતગુણ અધિક મીઠો રસ શુક્લ વેશ્યાનો હોય છે. • વિવેચન - ૧૩૯૨ થી ૧૩૯૭ - સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે માત્ર વિશેષ શબ્દો જ અત્રે નોંધીએ છીએ - કટુક - કડવો, રસ - આસ્વાદ, ગૅિ - લીંમડો, રોહિણી - ત્વચાવિશેષ, અહીં કટુક વિશેષણ તેના અતિશયને જણાવવાને માટે છે. અથવા ઔષધિ વિશેષને જણાવવા અહીં કટુક શબ્દ બીજી વખત નોંધેલ છે. આ કડવા તુંબડા આદિના રસથી અનંત રાશિ વડે ગુણતા જેવો આસ્વાદ હોય તેવો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો જાણવો તે તાત્પર્ય છે. - ત્રિકટુ - તીક્ષ્ણ કટુ, નીલ લેશ્યાનો રસ અતિ તીક્ષ્ણ - તીખો જાણવો. તારા - અપરિપક્વ કેરીનો રસ, તુવર - કષાયેલો. જેવો રસ હોય તેનાથી અનંતગુણ રસ કાપોત લેસ્યાનો જાણવો. પરિાંત - પરિપક્વ એવી કેરી, કવિત્વનો રસ અર્થાત્ કંઈક ખાટો અને કંઈક મીઠો એવો રસ તેજોલેશ્યાનો જાણવો. વરવાણી – પ્રધાન સુરા. વિવિધ પુષ્પોનો દારુ, મધ આદિનો રસ આ બધાં રસો કરતા અનંતગુણ કંઈક અમ્લ કષાય માધુર્યવાન્ રસ પદ્મનો છે. ખજૂર, દ્રાક્ષ આદિ પ્રસિદ્ધ છે, તેની જેવો મધુર રસ એમ અર્થ લેવો. -૦- આ પ્રમાણે લેશ્યાનો રસ કહ્યો. હવે લેશ્યાની ગંધ કહે છે - • સૂત્ર - ૧૩૯૮, ૧૩૯૯ ગાય, કુતરા, સર્પના મરેલા શરીરની જેવી દુર્ગન્ધ હોય છે, તેનાથી અનંતગુણ અધિક દુર્ગન્ધ ત્રણે શસ્ત લેશ્માની હોય છે. · સુગંધી ફૂલ, પીસાતા સુગંધી પદાર્થોની જેવી ગંધ છે, તેનાથી અનંત ગુણ અધિક સુગંધ ત્રણે પ્રશસ્ત લેશ્માની હોય છે. • વિવેચન - ૧૩૯૮, ૧૩૯૯ ગાય આદિના મડદાની ગંધ હોય તેવા પ્રકારની ગંધથી અનંત ગણી દુર્ગન્ધ અપ્રશસ્ત - અશુભ લેશ્માની હોય છે. અશુભ લેશ્યા કઈ ? કૃષ્ણ, નીલ અને કાપોત, અહીં લેશ્યાનું અપ્રશસ્તપણું અશુભ ગંધનો હેતુ છે. જાઈ, કેતકી આદિ ફૂલોનો પમરાટ, કોષ્ઠપ્રટાદિ નિષ્પન્ન વાસ, અર્થાત્ આ બધાંની જે ગંધ, તે પીસાતા હોય ત્યારની સુગંધ, કેમકે તે વખતે આ ગંધ ઘણી પ્રબળતર હોય છે. તેનાથી અનંતગુણ સુગંધી પ્રશસ્ત લેશ્યાની ગંધ હોય, તે પ્રશસ્ત - Page #624 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૩૯૮, ૧૩૯૯ લેશ્યા એટલે તેજો, પદ્મ, શુકલ. અહીં પણ પ્રશસ્તત્વના વિશેષથી ગંધ વિશેષનું અનુમાન છે. ગંધની કહીને હવે લેશ્યાના સ્પર્શને જણાવે છે - • સૂત્ર - ૧૪૦૦, ૧૪૦૧ કરવત, ગાયની જીભ, શાકવૃક્ષના પાનનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંત ગણો અધિક કર્કશ સ્પર્શ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. બૂર, નવનીત, શિરીષપુષ્પોનો સપર્શ જેવો કોમળ હોય છે, તેનાથી અનંતગણો કોમળ સ્પર્શ ત્રણ પ્રશસ્ત લેફ્સાનો છે. - • વિવેચન ૧૪૦૦, ૧૪૦૧ - કરવત કે ગાયની જીભના સ્પર્શ જેવો, અથવા શાક નામે કોઈ વૃક્ષ વિશેષના પાંદડા જેવો જે સ્પર્શ હોય તેનાથી અનંતગુણ, અર્થાત્ અપ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ આવો કર્કશ હોય છે. જ્યારે પ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ અતિસુકુમારપણાથી બતાવવા બૂર, માખણ આદિના સ્પર્શની ઉપમા આપેલ છે. અહીં અનેક દૃષ્ટાંત છે તે વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહને માટે છે. અથવા કહેલા ઉદાહરણમાં વર્ણાદિ તારતમ્યના સંભવથી લેશ્માનું સ્વસ્થાનમાં પણ વર્ણાદિ વૈચિત્ર્ય જણાવવા આ સૂત્ર છે. હવે પરિણામ દ્વારથી લેશ્યાને કહે છે - - ૧૧ * સૂગ - ૧૪૦૨ - લેશ્યાઓના ત્રણ, નવ, સત્તાવીશ, એક્યાશી કે બસો તેતાલીશ પરિણામો હોય છે. ♦ વિવેચન - ૧૪૦૨ - ત્રણ પ્રકારે ઇત્યાદિ લેશ્યા પરિણામ કહ્યા, જે સૂત્રાર્થમાં નોંધેલ છે. પરિણામ એટલે તે રૂપે ગમન સ્વરૂપ. અહીં ત્રિવિશ્વ તે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી છે. નવવિઘ - તે ધન્યાદિને સ્વસ્થાન તારતમ્ય વિચારણામાં પ્રત્યેકને જઘન્યાદિ ત્રણથી ગુણતા નવ, એ પ્રમાણે ફરી ત્રિકના ગુણનથી - ૨૭ ભેદે, ૮૧ ભેદે, ૨૪૩ ભેદે ભાવના કરવી. - એ પ્રમાણે તારતમ્ય વિચારણામાં સંખ્યાનિયમ શો છે ? એ ઉપલક્ષણ છે આવો સંખ્યા ભેદનો સાક્ષીપાઠ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ છે જ. પરિણામ કહ્યું હવે લેશ્યાના લક્ષણો કહે છે - ૧૪૦૩ થી ૧૪૧૪ • સૂત્ર (૧૪૦૩, ૧૪૦૪) જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાચમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે.... નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધાં યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ વેશ્યા પરિણત હોય છે. - Page #625 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 - (૧૪૦૫, ૧૪૦૬) જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, તપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસ લોલુપ છે, સુખનો ગવેષક છે... આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુઃસાહસી છે . આ યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેશ્યામાં પરિણત હોય, (૧૪૦૭, ૧૪૦૮) જે મનુષ્ય વક્ર છે, આચાર તક્ર છે. કપટ કરે છે. સરળતા રહિત છે, પ્રતિકુચક છે. પોતાના દોષોને છુપાવે છે, ઔપધિક છે, સર્વત્ર છદ્મનો પ્રયોગ કરે છે, મિથ્યાષ્ટિ છે, અનાર્ય છે... ઉત્પાસક છે, દુષ્ટ વચન બોલે છે, ચોર છે, મત્સરી છે આ બધાં યોગોથી યુક્ત તે કાર્યોત લેફ્સામાં પરિણત હોય છે. ૧૩૨ (૧૪૦૯, ૧૪૧૦) જે નમ્ર છે, ચપલ છે, માયા રહિત છે, અકુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાનું છે, ઉપધાનવાન છે, પ્રિયધર્મી છે, દૃઢ ધાર્મી છે, પાપ ભીરુ છે, હિતેષી છે આ બધાં સોગોથી યુક્ત તે તેજોલેફ્સામાં પરિણત હોય છે. . (૧૪૧૧, ૧૪૧૨) ક્રોધ, માન, માયા, લોભ ના અત્યંત અલ્પ છે, જે પ્રશાંત ચિત્ર છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાનું છે, ઉપધાન કરનાર છે.... જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે આ બધા સોગોથી યુક્ત હોય તે પદ્મ લેશ્યામાં પરિણત હોય છે. . (૧૪૧૩, ૧૪૧૪) આત્ત અને રૌદ્ર ધ્વાનોને છોડીને જે ધર્મ અને શુકલ ધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે. પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે..... સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે આ બધાં યોગોથી મુક્ત તે શુકલ દેશ્યામાં પરિત હોય છે. 234 - - • વિવેચન - ૧૪૦૩ થી ૧૪૧૪ સૂત્રાર્થ સુસ્પષ્ટ જ છે. તો પણ કંઈક વિશેષતા જણાવીએ છીએ - પાંચ આશ્રવ તે હિંસા આદિ, પ્રમત - પ્રમાદવાળો, અથવા પાંચ આશ્રયમાં પ્રવૃત્ત. તેથી મન, વચન, કાયાથી અનિયંત્રિત અર્થાત્ મનોગુપ્તિ આદિથી રહિત. પૃથ્વી કાયાદિમાં અનિવૃત્ત - તેનો ઉપમર્દક. આવો તે અતીવ્ર આરંભી પણ હોય, તેથી કહે છે - ઉત્કટ સ્વરૂપના અધ્યવસાયથી સાવધ વ્યાપારમાં પરિણત થયેલો હોય. . તથા ક્ષુદ્ર - બધાંને અહિતૈષી અને કૃપણતા યુક્ત. સહસ્તTM - ગુણ દોષની પર્યાલોચના વિના પ્રવર્તે અથવા ધનની શંકા રહિત અત્યંત જીવ બોધથી અનપેક્ષ પરિણામ કે અધ્યવસાય જેના છે તે નૃશંસ - જીવોને હણતાં જરાપણ શંકિત થતો નથી અથવા નિ:શંશ - બીજાની પ્રશંસા રહિત. અનિગૃહીત ઇંદ્રિય વાળો. બીજા પૂર્વ સૂત્ર ઉત્તરાદ્ધસ્થાન અહીં કહે છે, ઉપસંહાર કરે છે - Page #626 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૪૦૩ થી ૧૪૧૪ ૧૭૩ આ અનંતરોક્ત મન, વચન, કાય, વ્યાપાર, પંચાશ્રવ પ્રમતત્વ આદિ, આ યોગ સમાયુક્ત કૃષ્ણ લેશ્યા જ તથાવિધ દ્રવ્ય સંપર્કથી સ્ફટિકવતુ તેનાથી રંજિત થઈ તેના રૂપતાનો ભાગી થાય, આના વડે પંચાશ્રવ પ્રમત્તત્વાદિના ભાવકૃષ્ણ લેશ્યાના સદ્ભાવના ઉપદર્શનથી આ લક્ષણત્વ કહ્યું. આ પ્રમાણે આગળ પણ લક્ષણત્વ ભાવના કરવી. નીલલેશ્યા લક્ષણ કહે છે - ઈર્ષ્યા - બીજાના ગુણને સહન ન કરવા. અમર્ષ - અત્યંત અભિનિવેશ, તપથી વિપરીત, કુશાસ્ત્ર રૂપ વિધા, વચનતા, અસમાચારના વિષયમાં નિર્લજતા, વિષયોની અભિલાષા, પ્રષ, જૂઠું બોલવાથી શઠ, જાત્યાદિ મદના આસેવનથી પ્રમત્ત, રસોમાં લોલુપ, સુખનો ગવેપી - “મને કઈ રીતે સુખ થાય છે ?' પ્રાણીની ઉપમર્દનથી અનિવૃત્ત. આવા યોગથી નીલ લેફ્સામાં પરિણત થાય. કાપોત લેણ્યા લક્ષણ કહે છે - વચનથી વક, ક્રિયાથી વક્ર, મનથી નિકૃતિવાળો, બાજુતા સહિત, સ્વદોષને ઢાંકવા વડે પ્રતિકુંચક, છઘથી વિચરતો, અથવા આ બધાં શબ્દો એકાર્યક છે, વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે. ઉત્પાસક - ગાદિ દોષથી ગમે તેમ બોલનાર, મત્સર - બીજાની સંપત્તિને સહન ન કરતો અથવા હોય તેના ત્યાગના અભાવ વાળો, - આ યોગોથી સમાયુક્ત કાપોત લેવામાં પરિણત થાય. તેજો લેશ્યા લક્ષણ કહે છે. કાય, વચન, મન વડે નમ્ર હોય ચપળતા રહિત, શાય સહિત, અકોતવાન તેથી જ ગુરૂ આદિ પરત્વે ઉચિત પ્રતિપત્તિ વાળો હોય, ઇંદ્રિયના દમનવાળો, સ્વાધ્યાયાદિ વ્યાપારવાત- શાસ્ત્રોપચારને જાણતો, ધર્માનુષ્ઠાનની અભિરુચિવાળો, અંગીકૃત વ્રતના નિર્વાહવાળો, અવધ, પાપ ભીરુ, મુક્તિ ગષક, પરોપકાર ચિત્તવાળો, હિંસા આદિ આશ્રય રહિત • આવા યોગથી યુક્ત તે તેજો લેશ્યા પરિણત થાય છે. પદ્મ લેશ્યા લક્ષણ કહે છે- અતીવ અ૫ ક્રોધ અને માન જેના છે તે, એ રીતે પાતળા માયા અને લોભવાળો, તેથી જ પ્રકર્ષથી ઉપશમ ચિત્ત વાળો છે તે, અહિતની પ્રવૃત્તિના નિવારણથી જેણે આત્માને વશીકૃત કરેલો છે તે, સ્વ૫ ભાષક, અનુભટ પણાથી ઉપશાંત આકૃતિ, વશીકૃત ઇંદ્રિયવાળો - આ યોગથી સમાયુક્ત પદ્મ લેશ્યામાં પરિણત થાય છે. ૦ શુક્લ લેશ્યા લક્ષણ કહે છે - અશુભ ધ્યાનને પરિહરીને અને પૂર્વોક્ત શુભ ધ્યાનમાં સતત અભ્યાસથી સાથે છે. તે કેવો થઈને પ્રશાંત ચિત્ત અને દાંત આત્મા થઈને. - x- સમિતિવાળો થઈને મન આદિથી સમસ્ત વ્યાપારનો વિરોધ કરનાર, તે અક્ષણ અનુપશાંત કષાય પણાથી સરાગ હોય કે વીતરાગ તેવો - x- આવા યોગવાળો શુકલ લેફ્સામાં પરિણમે છે. અહીં જે વિશેષણોની પુનરુક્તિ છે, તેને વિશુદ્ધિથી કે પ્રકૃત્વર્થી જાણવા. હવે સ્થાનહાર કહે છે - Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક • સૂત્ર - ૧૪૧૫ - અસંબૂ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય છે, અસંખ્ય સૌજન પ્રમાણે લોકના જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ લેસ્યાઓના સ્થાન હોય છે. • વિવેચન - ૧૪૧૫ - સંખ્યાતીત અપસર્પે છે - પ્રતિસમય કાળ પ્રમાણે કે જીવો, શરીર - આયુ પ્રમાણાદિની અપેક્ષાથી અવશ્ય હાનિને અનુભવે છે તે અવસર્પિણી છે. જે દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણે છે તે જ પરિણામથી ઉત્સર્પિણી છે, પણ તેમાં અવશ્ય શરીર, આયુ પ્રમાણાદિની વૃદ્ધિ થાય છે. સમય - પરમનિરુદ્ધ ફાળરૂપ છે. તે લોકના પ્રમાણપણાથી અસંખ્યય સમય છે. તેથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ લેશ્યાના થાય છે. આ સ્થાનોમાં પ્રકર્ષ અને અપકર્ષ થાય છે. અહીં લેશ્યાના સ્થાનો સમયથી અસંખ્યય ઉત્સર્પિણી - અવસર્પિણી છે અને ક્ષેત્રથી અસંખ્યાતલોક પ્રમાણ છે. સ્થાનને કહીને હવે વેશ્યાની સ્થિતિ કહે છે - • સૂત્ર • ૧૪૧૬ થી ૧૪ર૧ - (૧૪૧૬) કૃષ્ણ વૈશ્યાની જધન્ય સ્થિતિ મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. (૧૪૧૭) નીલ લેયાની જ સ્થિતિ અંતર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અવિક દશ સાગરોપમ છે. (૧૪૧૮) કાપોત વૈશ્યાની જનધન્ય સ્થિતિ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો સખ્યાત ભાગ અધિક ગણ સાગરોપમ છે. (૧૪૧૯) તેજે તૈયાની જધન્ન સ્થિતિ અંતર્મી અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો સંજ્ઞાત ભાગ અધિક બે સાગરોપમ છે. (૧૪૨૦) પન્ન હેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહુર્ત અધિક દશ સાગરોપમ છે. (૧૪ર૧) શુકલ લેગ્રાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ મફત અધિક તેત્રીશ સાગરોપમ છે. • વિવેચન - ૧૪૧૬ થી ૧૪૨૧ - સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે, તો પણ કંઈક વિશેષ નોંધીએ છીએ - મુહૂર્તનો અદ્ધ તે મુહૂદ્ધ. સમ પ્રવિભાગની અવિવક્ષા વડે અંતર્મુહર્ત એમ કહેલ છે. તેથી મહતદ્ધિ જ જધા સ્થિતિ છે. “સાગર” એવા પદથી “સાગરોપમ' જાણવું. -x-x-x અહીં અંતર્મુહૂર્તના અસંખ્યભેદપણાથી અંતર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી બે અંતર્મુહર્ત કહેલ છે. આ પ્રમાણે બધે કહેવું. ઉદધિ શબદની ઉપમાથી પણ ‘સાગરોપમ અર્થ જ લેવો. તેમજ ‘પલ્સ' શબ્દથી પલ્યોપમ' લેવું. નીલ લેયાના વિષયમાં આ ઉપમાઓ છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ ૩૪/૧૪૧૬ થી ૧૪૨૧ ૧૫ કાપોતિ આદિ ચાર લેગ્યામાં અનુક્રમે ત્રણ, બે, દશ અને તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવી. હવે ઉપસંહાર કરતા ઉત્તરગ્રન્થ સંબંઘ કહે છે - • સૂત્ર - ૧૪૨૨ + વિવેચન - લેસાની આ સ્થિતિ ક્રોધથી કહી છે. હવે ચારે ગતિમાં આ લેસાની સ્થિતિને કહીશ. -૦- ઓધ - ગતિ ભેદની વિવક્ષા વિના, ચારે ગતિ - નરકગતિ આદિ, હવે પ્રતિજ્ઞાનુસાર આ સ્થિતિ કહે છે - • સૂત્ર - ૧૪૨૩ થી ૧૪૩૭ - (૧૪૨૩) કાપોત લેશ્યાની સ્થિતિ - જધન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંધ્યાતમો ભાગ અધિક કણ સાગરોપમ છે. (૧૪૨૪) નીલ વૈશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ગણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે. (૧૪) કૃષ્ણ વેશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ • સાગરોપમ છે. (૧૪ર૬) નૈરસિક જીવોની તૈયાઓની સ્થિતિ વણવી, હવે તિર્લચ, મનુષ્ય અને દેવોની લે સ્થિતિનું વર્ણન કરીશ. (૧૭) કેવળ શુક્લ વેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ વેશ્યાઓ છે, તે બધાની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત છે. (૧૪૨૮) શુકલ લેયાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ જૂની એક શેડ પૂર્વ છે. (૧૪ર૯) મનુષ્ય અને તિરયોની વૈશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ • (૧૪૪૦) કૃષ્ણ વેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૧૪૩૧) કુષ્ણ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અલિફ નીલ લેસાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાવિક છે. (૧૪૩ર) નીલ વૈશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમસ્યાધિક પોત લેવાની જવાન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાવિક છે. (૧૪૩૩) હવે આગળ હું ભવનપતિ, વ્યંતરજયોતિક અને વૈમાનિક દેવોની તેજે હૈયાની સ્થિતિનું નિરૂપણ કરીશ. (૧૪૩૪) તેજે લેરયાની જન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ આધિક બે સાગરોપમ છે. (૧૪૩પ) તેને લૈયાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૪૩૬) તેજે લેસાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક પw લેરયાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. (૧૩) પન્ન લેવાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂતવિક ૩૩ - સાગરોપમ છે. • વિવેચન -- ૧૪૨૩ થી ૧૪૩૭ * સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, વૃત્તિગત કિંચિત વિશેષતા આ પ્રમાણે - કાપોત લેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી. તે રત્નપ્રભા નારકીને આશ્રીને સમજવી, કેમકે ત્યાં જ આ આયુ સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વાલુકા પ્રભાને આશ્રીને જાણવી. જે સમયાધિક પણું સૂત્રમાં કહ્યું તે સમજાતું ન હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી. ચાવત - X- *- ઉત્કૃષ્ટા 33 - સાગરોપમ સ્થિતિ કૃષ્ણ લેશ્યાની કહી તે મહાતમwભાની જાણવી, કેમકે આટલું આયુષ્ય ત્યાં જ સંભવે છે. નારકોની આગળ દેવોની દ્રવ્ય લેગ્યા સ્થિતિ એ પ્રમાણે જ ચિંતવવી. તેમના ભાવ લેશ્યાના પરિવર્તમાન પણાથી અન્યથા પણ સ્થિતિનો સંભવ છે. આ પ્રમાણે નરકમાં થાય તે નૈરયિક તેમના સંબંધી લેશ્યાની સ્થિતિ વર્ણવીને પે બાકીની ગતિની કહે છે - લેશ્યાની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્વાર્ધ કહી, તે કઈ રીતે? પૃથ્વી કાયદમાં અને સમૃદ્ધિમમનુષ્યાદિમાં જે કૃણા આદિ લેશ્યા છે, તે તિર્યંચ અને મનુષ્યોની મળે જ સંભવે છે. એ પણ કવચિત કોઈકને સંભવે છે. એ વિષયમાં પ્રજ્ઞાપનાનું “લેશ્યાપદ' જોવું. શું શુક્લ લશ્યાની પણ અંતર્મુહૂર્ત જ સ્થિતિ હોય? તેવી આશંકાથી કરે છે - કેવળ શુદ્ધ લેયા અર્થાત્ શુકલ લેશ્યાને વર્જીને કહેવું. શુક્લલેશ્યાની સ્થિતિમાં ઉત્કૃષ્ટાપૂર્વકોટી કહીછે તેનવ વર્ષવર્ડ ન્યૂન જાણવી. અહીં જો કે ક્યારેક પૂર્વકોટિ આયુવાળાને આઠ વર્ષે પણ વ્રતના પરિણામ પ્રાપ્ત થાય છે, તો પણ આટલી ઉંમરવાળાને એક વર્ષના પર્યાયની પૂર્વે શુક્લ લેગ્યાનો સંભવ નથી. તેથી નવ વર્ષ જૂના પૂર્વકોટિ કહેલ છે. બાકી સૂત્રો સ્પષ્ટ જ છે. કૃષ્ણ લેશ્યાની જે ધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી, તેવાંતર અને ભવનપતિમાં જ સંભવે છે, કેમકે તેમનું તેટલું આયુ હોય છે. એ પ્રમાણે -- - - આ ત્રણેસ્થિતિ વ્યંતર અને ભવનપતિ નિકાયને આશ્રીને કહેલી જાણવી. પછી જે સૂગ છે તેમાં સમસ્ત નિકાય ભાવિની તેજો લેયાની સ્થિતિ બતાવેલી છે. તેથી તે ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક એ ચારે નિકાયની સ્થિતિ સમજવી. જો કે સામાન્ય ઉપક્રમ છે તો પણ તે વૈમાનિક નિકાય વિષયપાણાથી જ તે સ્થિતિ જાણવી. ઇત્યાદિ - ૪- - ** ** *- X- પત્રલેશ્યાની સ્થિતિમાં જે દશ સાગરોપમ સ્થિતિનું કથન કરેલ છે, તે જધન્યા સ્થિતિ સનસ્કુમારમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મલોકમાં જાણવી કેમકે તેઓને જ આ આયુષ્યનો સંભવ છે. - - - - *- - શુક્લ લેસ્થાની સ્થિતિનું જે કથન છે, તે લાંતક દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સંભવે છે તેમ જાણવું એ પ્રમાણે સ્થિતિ દ્વાર કહ્યું. હવે ગતિદ્વારને કહે છે - Page #630 -------------------------------------------------------------------------- ________________ 3૪/૧૪૩૮, ૧૪૩૯ ૧ • સૂત્ર - ૧૪૩૮, ૧૪૩૯ - કૃણ, નીલ અને કાપીત આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તેજે, પદ્મ અને શુક્લ લેહ્યા, આ ત્રણે ધર્મ લેયાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન : ૧૪૩૮, ૧૪૩૯ - કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેસ્યાઓ માઘર્મ તેયા છે. કેમકે તે પાપના ઉપાદાનના હેતુ પણે છે. પાઠાંતરથી તે અધમ લેગ્યા છે. ત્રણે પણ અવિશુદ્ધત્વથી પ્રશસ્ત છે. એ લેશ્યાથી જીવો નરક અને તિર્યંચગતિ રૂપ દુર્ગતિને પામે છે. કેમકે સંકિલષ્ટપણાથી તેને પ્રાયોગ્ય આ જ તેઓ બાંધે તેમ સંભવે છે. તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા ધર્મ લેયા છે, કેમકે વિશુદ્ધતાથી તે ધર્મના હેતુપણે છે તેથી આ ત્રણે લેચા વડે જીવ દેવ અને મનુષ્ય લક્ષણ સુગતિને અથવા મુક્તિને પ્રાપ્ત કરે છે. કેમકે તેમને તેવા પ્રકારના આયુનો બંધ અથવા સકલ કર્મનો ક્ષય થાય છે. ગતિદ્વાર કહ્યું. હવે આયુષ્યના દ્વાનો અવસર છે - તેમાં જે લેશ્યામાં જે આયુષ્યનું પ્રમાણ છે, તે સ્થિતિ દ્વારમાં જ અર્થશી કહેલ છે. અહીં તો આ કહે છે - જીવ જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે લેયામાં જ મરે છે. તેમાં જન્માંતર ભાવિ લેશ્યાનું શું પહેલાં સમયે પરભવ આયુનો ઉદય થાય કે ચરમ સમયે અન્યથા પણ હોય તે સંશયના નિવારણ માટે કહે છે - • સૂત્ર - ૧૪૪૦ થી ૧૪૪૨ - (૧૪૪૦) પ્રથમ સમયમાં પરિણત બધી લેયાઓથી કોઈપણ જીવ બીજ ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૧) અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજ ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૨) લેચ્છાઓની પરિણતિ થતાં અંતમુહુર્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતમુહુર્ત શેષ રહે છે. તે સમયેં જીવ પરલોકમાં જાય છે. • વિવેચન - ૧૪૪૦ થી ૧૪૪ર - છ એ લેશ્યા તેની પ્રતિપતિ કાળની અપેક્ષાથી પહેલાં સમયમાં પરિણત થવાથી, કોઈનો પણ ઉપપાત - ઉત્પતિ થતી નથી. એ પ્રમાણે જ બીજા ભવમાં જીવને તેવી લેશ્યા વડે અંત્ય સમયમાં પરિણત વડે પણ કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. શેષ અંતર્મુહૂર્ત રહેતા અવતિષ્ઠ એવી વેશ્યાઓ વડે પણિત વડે ઉપલક્ષિત જીવ ભવાંતરમાં જાય છે. અહીં મરણકાળમાં ભાવિભવ લેશ્યાના ઉત્પત્તિકાળમાં અથવા અતીત ભવ લેશ્યામાં અંતર્મુહૂર્ત અવશ્ય થાય છે. જો કે દેવ નારકમાં આ કાળ બે અંતર્મુહૂર્ત છે. આ વિષયમાં પ્રજ્ઞાપનાની સાક્ષી પણ છે જ. • ૪- X આ પ્રમાણે વેશ્યાની નામ આદિને કહીને, હષે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા આ ઉપદેશ કહે છે. 39/12). Jain . ternational Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ • સુત્ર - ૧૪૪૩ - આ પ્રમાણે વેશ્યાઓના અનુભાગને જાણીને આપ્રશસ્ત વેશ્યાઓના પરિત્યાગ કરીને, પ્રશસ્ત લેયાઓમાં અતિષ્ઠિત થવું જોઈએ - તેમ હું કહું • વિવેચન - ૧૪૪૩ - જે કારણથી આ પ્રશસ્તા લેશ્યા દુર્ગતિનો હેતુ છે અને પ્રશસ્તા લેશ્યા સુગતિનો હેતુ છે, તે કારણથી અનંતર કહેલી લેગ્યાના અનુભાગને વિશેષથી જાણીને કૃષ્ણાદિ ત્રણે અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરીને તેજસ આદિ ત્રણ પ્રશસ્તાનો ભાવ પ્રતિપતિથી મુનિ આશ્રય કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન - ૩૪ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #632 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અધ્ય. ૩૫ ભૂમિકા હું અધ્યયન - ૩૫ - “આણગારમાર્ગ ગતિ” છે ૦લેયા અધ્યયન - ૩૪ ની વ્યાખ્યા કરી. હવે અધ્યયન - ૩૫ મું આરંભીએ છીએ, તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયનમાં લેશ્યા કહી. તેને કહેવામાં આ આશય હતો - અશુભ અનુભાવ લેશ્યાના ત્યાગથી શુભાનુભાવ જ લેશ્યામાં રહેવું. અને તે ભિક્ષગુણ વ્યવસ્થિત જ સમ્ રીતે ધારણ કરી શકે છે પણ તેવું વ્યવસ્થાપન તેના પરિજ્ઞાનાથી થાય, તેથી તેનો અર્થ અહીં આરંભે છે, આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વાર પૂર્વવત્ યાવત્ નામનિક્ષેપમાં “આણગારમાર્ગમતિ” નામ છે. તેથી અણગાર, માર્ગ અને ગતિ એ ત્રણે પદોના નિક્ષેપાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૫૪૯ થી પ૫૧ + વિવેચન - “અનગાર'' શબ્દનો નિક્ષેપો નામાદિ ચાર ભેદે જાણવો. તેમાં દ્રવ્ય આણગારના બે ભેદ છે. તેમાં નોઆગમથી દ્રવ્ય આણગાર ત્રણ ભેદે છે – તેમાં તવ્યતિરિક્ત દ્રવ્ય અણગારમાં નિલવ આદિ આવે છે. ભાવમાં સમ્યગ દૃષ્ટિ, અગારવાસથી વિનિમુક્ત લેવા. માર્ગ અને ગતિ બંને શબ્દો પૂર્વે ઉદિષ્ટ છે. ભાવ માર્ગમાં “સિદ્ધિગતિ”નો અધિકાર જાણવો. -૦- ત્રણે ગાથા સાટ છે. વિશેષ એ કે નિલવ આદિમાં ચાસ્ત્રિ પરિણામ વિના ગૃહના અભાવવાળા લેવા. આણગાર પણ દ્રવ્ય અને ભાવથી કહ્યા છે. ભાવમાં સમ્યગદર્શનવાન, અણગારવાસથી મુક્ત ચાસ્ત્રિી લીધા. તથા ભાવમાર્ગથી સમ્યગદર્શન જ્ઞાન ચાઅિ લક્ષણથી સિદ્ધિગતિ વડે અર્થાત્ ભાવ અણગાર વડે અધિકાર છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂર કહે છે - • સૂત્ર - ૧૪૪૪ - જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ માર્ગને મારી પાસેથી એકાચમન વડે સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષ દુઃખોનો અંત કરે છે. વિવેચન - ૧૪૪૪ - હું કહું છું તે સાંભળો, એકાગ્ર મનથી, અનાગત ચિત્તવાળા શિષ્યને આમ કહે છે. આ માર્ગ, યથાવસ્થિત વસ્તુ તત્ત્વથી ઉત્પન્ન કેવળ વાળા અરહંત વડે કહેવાયેલ છે. અથવા શ્રુતકેવલિ, ગણધર આદિ વડે પ્રતિપાદિત છે. વળી આ માર્ગને આચરનાર સાધુ શારીરિશ્ક, માનસિક દુ:ખોનો અંત કરે છે, સર્વે કર્મોનું ઉમૂલન કરે છે. આના વડે આસેવ્ય - આસેવક સંબંધથી અણગાર સંબંધી માર્ગનું જે ફળ - મુક્તિ ગતિ છે, તે દશવિલ છે તે અણગાર માર્ગ અને તેની ગતિ અર્થથી કહી છે, તે સાંભળો. • સૂત્ર - ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪) ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૪૪૬) સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા-કામ અને લોભથી દૂર રહે. ૧૮૦ (૧૪૪૭, ૧૪૪૮) મનોહર ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત - એવા ચિત્તાકર્ષક સ્થાનની મનથી પણ ઇચ્છા ન કરે... કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઇંદ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુને માટે દુષ્કર છે. (૧૪૪૯, ૧૪૫૦) આથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યધરમાં, વૃક્ષની નીચે તથા પરકૃત્ એકાંત સ્થાનમાં રહેવાની અભિરુચિ રાખે.... પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કર. (૧૪૫૧, ૧૪૫૨) ભિક્ષુ સ્વયં ધર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમકે ગૃહકમના સમારંભમાં પ્રાણીનો વધ જોવાયેલ છે.... મસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે તેથી સંયત ભિક્ષુ ગૃહકના સમારંભનો પરિત્યાગ કરે. (૧૪૫૩, ૧૪૫૪) એ જ પ્રમાણે ભોજન-પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રંધાવે નહીં.... ભોજન અને પાનીને પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં. (૧૪૫૫) અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણાં પ્રાણનું વિનાશક છે, સર્વતઃ તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી ભિક્ષુ અગ્નિ જ સળગાવે. (૧૪૫૬ થી ૧૪૫૮) ક્રય વિક્રયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે, તેથી તે સોના-ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે... વસ્તુને ખરીદનાર ક્રયિક હોય છે, વેચનાર વણિક્ હોય છે. તેથી ‘સાધુ' નથી... ભિક્ષાવૃત્તિ જ ભિક્ષુએ વિક્રયથી નહીં. ક્રય વિકસ મહાદોષ છે, વિક્રયમાં પ્રવૃત્ત સાધુ ભિક્ષા કરવી જોઈએ. કય - - - - ભિક્ષાવૃત્તિ સુખાવહ છે. (૧૪૫૯, ૧૪૬૦) મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉંછની એષણા કરે તે લાભ અને અવાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા સૂર્યા કરે.... અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, અમૂર્છિત, જીવન નિર્વાહને માટે જ ખાય, રસને માટે નહીં. (૧૪૬૧) મુનિ અર્ચના, રચના, પુજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન ફરે. (૧૪૬૨) મુનિ શુક્લ ધ્યાનમાં લીન રહે. નિદાન રહિત અને ક્રિસન રહે, જીવન પર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૧ (૧૪૬૩) કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીરને છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે. (૧૪૬૪) નિમમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્વત મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિવણ પામે છે - તેમ હું કહું છું. • વિવેચન • ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪૫) ગૃહવાસ - ઘરમાં રહેવું અથવા ઘર જ પરવશતાના હેતુથી પાશ, તે ગૃહપાશ, તેનો ત્યાગ કરીને, સર્વસંગને છોડીને ભાગવતી દીક્ષા સ્વીકારેલ મુનિ, પ્રત્યક્ષ પુત્ર • પત્ની આદિનો પ્રતિબંધને ભવહેતુ રૂપ જાણીને નિશ્ચયથી તેને છોડે. સંગ- ની વ્યુત્પત્તિ કહે છે. જેમાં પ્રતિબંધિત થાય અથવા જે સંગ વડે જ્ઞાનાવરણાદિ કર્મો સાથે સંબદ્ધ થાય તે. (૧૪૪૬) હિંસા - પ્રાણ વ્યપરોપણ, અલક - અસત્ય ભાષણ, ચૌર્ય - અદત્તાદાન. અબ્રહ્મસેવા -મથુન આચરણની ઇચ્છારૂપ, કામ - ઇચ્છાકામ અથવા પ્રાપ્ત વસ્તુની કાંક્ષારૂપ, લોહ - લબ્ધ વસ્તુ વિષયક ગુદ્ધિ. સંયત તેનો ત્યાગ કરે. આના વડે મૂલગુણો કહ્યા તેમાં સ્થિત એવા શરીરને અવશ્ય આહારદિ પ્રયોજન હોય, તેથી તે વિષયમાં કહે છે - (૧૪૪૭) મનોહર ચિત્ર પ્રધાન ગૃહને, તે પણ પુષ અને ધૂપથી સુગંધી કરાયેલ હોય, કમાડોથી યુક્ત હોય, તે પણ શ્વેતવસ્ત્રથી વિભૂષિત હોય, મનથી તો શું ? વચનથી પણ ન કર્યું. ત્યાં કઈ રીતે રહે? (૧૪૪૮) કામ રાગ વધારનાર ઉપાશ્રયમાં ઇંદ્રિયોનો નિરોધ દુષ્કર છે. તેમાં ઇંદ્રિયો - ચક્ષુ આદિ, ઉપાશ્રય - દુઃખમાં જેનો આશ્રય કરાય છે તે દુષ્કર - ઉન્માર્ગ પ્રવૃત્તિના નિષેધથી માર્ગમાં રહેવું મુશ્કેલ હોવું તે- સ્વ સ્વ વિષય પ્રવૃત્તિને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કામરાગ - મનોજ્ઞ ઇંદ્રિય વિષયોમાં આસક્તિ. આવા સ્થાને મૂલગુણમાં કંઈક અતિચાર સંભવે છે. એવું હોય તો ક્યાં ? કેમ ? રહેવું. (૧૪૪૯) ૨મશાનમાં, શૂન્યગૃહોમાં, વૃક્ષની સમીપમાં, તથાવિધ કાળમાં, સગદ્વેષ રહિત કે અસહાય રહે. બીજાના તેવા પ્રકારના પ્રતિબંધને ન સ્વીકારીને અને બીજા વડે નિષ્પાદિત સ્થાનમાં ભિક્ષુ રહે. (૧૪૫૦) અચિતિભૂત ભૂભાગમાં, પોતાના કે બીજાને બાધા ન થાય તે રીતે અથવા આવનાર સત્વો કે ગૃહસ્થ - શ્રી આદિના ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે. કેમકે આ જ મુક્તિપદના વ્યુ રૂપે. તેમાં પ્રવૃત્તને ઉપદ્રવ હેતુ થાય છે. ઉકત શ્મશાનાદિમાં તો શાક્યાદિ ભિક્ષ પણ રહે, તેથી કહ્યું કે - મોક્ષને માટે સમ્યક્ પ્રકારે યત્ન કરે. જિન માર્ગ સ્વીકારેલને જ મુક્તિમાર્ગ પ્રતિ વરસ્તુતઃ સમ્યફ ચહ્ન સંભવે છે. તેમાં પણ માત્ર રુચિ ન કરે, પણ તેમાં સંકલ્પ કરે -૦- પરકૃત વસતિ એવું વિશેષણ કેમ કહ્યું ? (૧૪૫૧) પોતાના માટે ઉપાશ્રય કરે નહીં. ગૃહસ્થાદિ પાસે કરાવે પણ નહીં કે કરનારને અનુમોદે નહીં. કેમકે ગૃહ નિષ્પતિ કર્મમાં સમારંભ થાય. કેમકે પ્રાણીને Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પરિતાપ કર થાય છે. એકેન્દ્રિયાદિ પ્રાણીનો ઘાત થાય છે. “ભૂતોનો વધ કહ્યો” તે કેટલાંકને ન થાય, તે આશંકાથી કહે છે - (૧૪૫૨) બે ઇંદ્રિયાદિ ત્રસ, પૃથ્વી આદિ સ્થાવર, તેમાં પણ સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે. તેથી સમ્યગ્ર હિંસાદિ ઉપરત થયેલ સંયત તેનો ત્યાગ કરે. આ પ્રમાણે આશ્રય ચિંતા કહીને હવે આહાર ચિંતા કહે છે - (૧૪૫૩) તે જ પ્રકારે ભોજન - શાલિ ઓદનાદિ, પાન- દુધ વગેરે તેને ન સ્વયં રાંધે, તેમ જીવવધા થાય. તેથી પ્રાણ અને ભૂતની દયાને માટે રાંધવા - રંધાવવામાં પ્રવૃત્તને જે જીવોપઘાત સંભવે છે, તે ન થાય માટે રાંધે - રંધાવે નહીં. આ જ અર્થને કહે છે - (૧૪૫૪) પાણી, શાલિ આદિ ઘારા, તેની નિશ્રામાં રહેલ પુરા, કીડીઓ વગેરે રૂપ જીવો, ભૂતિ અને કાષ્ઠને આશ્રીને રહેલ એકેન્દ્રિય આદિ હણાય છે. તેથી ભિક્ષુ સંધે - રંધાવે નહીં. રાંધનારને અનુમોદે નહીં. (૧૪૫૫) અગ્નિ સમાન શસ્ત્ર નથી. ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ પ્રમાણે જાણવું - ઘારી - જીવ વિનાશિકા શક્તિ. કેમકે બધી દિશામાં રહેલા જીવનો ઉપઘાત કરે છે. શાસ્ત્ર • જેના વડે પ્રાણી હણાય તેવા આયુધ આદિ તેની ધારથી અલ્પ જંતુને પણ ઉપઘાતક થાય છે. તેથી અગ્નિ ન સળગાવવો આના વડે ઠંડી નિવારવા માટે પણ અનિના આરંભનો નિષેધ કર્યો. -૦- પયન, પાચનના નિષેધથી કય - વિક્રય કરવો યુક્ત માને, તેવી આશંકાથી હિરણ્યાદિના પરિગ્રહના નિષેધપૂર્વક તેનો પણ પરિહાર કહે છે. (૧૪૫૬) સુવર્ણ, રૂ૫, બીજાં ધન • ધાન્યાદિને ચિત્તમાં તો ઠીક વચનથી પણ ન પ્રાર્થે. કેવો થઈને? સોના કે માટે બંનેમાં તુરા બનીને. સાધુનિવૃત્ત થાય. કોનાથી? ખરીદ કે વેચાણની પ્રવૃત્તિથી. એમ શા માટે ? (૧૪૫9) મૂલ્ય આપીને બીજાની વસ્તુ લે તે ખરીદી, પોતાની વસ્તુ મૂલ્ય લઈ બીજાને આપે તે વણિ, તેમાં પ્રવર્તે તે સાધુ ન કહેવાય. (૧૪૫૮) તથાવિધ વસ્તુની યાચના કરવી પણ ખરીદી ન કરવી. ભિક્ષા વડે જ નિર્વાહ કરવો તે ભિક્ષાવૃત્તિ. અયાચિત વસ્તુ લેવી તે ખરીદ-વેચાણ માફક સદોષ જ છે. તેથી ભિક્ષાવૃત્તિ વડે જ આલોક અને પરલોકમાં કલ્યાણ કે સુખને પ્રાપ્ત કરે છે. આના વડે ક્રીત દોષ પરિહાર કહ્યો. (૧૪૫૯) સમુદાન ભિક્ષા - એક ઘેરથી જ ભિક્ષા ન લેતા જુદા જુદા ઘરોમાંથી થોડું થોડું લઈ, મધુકરવૃત્તિથી ભ્રમણ કરતા જ આ પ્રમાણે થાય છે. આગમમાં અભિહિત ઉગમ એષણાદિ ભિક્ષાવૃત્તિથી જ અબાધિત થાય છે. - - ૪ - પિંડપાત એટલે પાત્રમાં ભિક્ષા પડવી તે. અર્થાત ભિક્ષા માટે અટન કરે - ગવેષણા કરે. હવે પિંs • અશનાદિને પ્રાપ્ત કરીને જે રીતે ખાય, તે કહે છે - (૧૪૬૦) સ-રસ અન્ન પામીને લંપટ ન બને. સ્નિગ્ધાદિ રસની પ્રાપ્તિમાં આકાંક્ષાવાળો ન થાય, તે માટે જીભને વશમાં સખે, સંનિધિ આદિ ન કરવા વડે Page #636 -------------------------------------------------------------------------- ________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૩ અમૂર્શિત ન થાય. આવા પ્રકારનો થઈને રસને માટે “આ સરસનું હું આસ્વાદ કરીશ” એમ પૂછથી આહાર ન કરે. કેવળ સંયમના નિર્વાહ માટે જ આહાર કરે. આના વડે પિડવિશુદ્ધિ કહી. આ પ્રમાણે આશ્રય અને આહારની વિચારણાથી ઉત્તરગુણ કહ્યા. હવે આ રીતે રહેતા સાધુને આભામાં બહુમાન ઉત્પન્ન થતાં ક્યારેક અર્ચનાદિ પ્રાર્થે તો ? . (૧૪૬૧) પુષ્પાદિથી અર્ચના, પૂજા, નિષધાદિ વિષયક રચના, વંદન, વચનાદિ વડે સ્તવના, વિશિષ્ટ વસ્ત્રાદિથી પૂજન, પ્રતિલાભન, ઋદ્ધિ, અર્થપ્રદાનાદિ સત્કાર, અબ્રુત્થાનાદિ સન્માન, તેને મનથી તો શું? વાણીથી પણ ન પ્રાર્થે, અભિલાષા ન કરે. તો શું કરે ? તે કહે છે - (૧૪૬૨) શુક્લ ધ્યાનને ધ્યાવે, નિયાણા રહિત અને અકિંચન થાય, કાયાને વોસિરાવીને વિચરે, અપ્રતિબદ્ધ વિહારથી વિચરે. ક્યાં સુધી ? મરણફાળ પ્રાપ્ત થાય ત્યાં સુધી મૃત્યુ સમયે શું કરે ? (૧૪૬૩) અશનાદિ આહારનો પરિત્યાગ કરે. સંલેખના કરે. ક્યારે ? કાળધર્મમાં - આયુષ્યના ક્ષયના લક્ષણમાં, મૃત્યુ સ્વભાવ નીકટ આવે ત્યારે. તથા મનુષ્ય સંબંધી શરીરનો ત્યાગ કરીને, વીર્ચતરાયના ક્ષયથી વિશિષ્ટ સામર્થ્યવાનુ બનીને શારીરિક અને માનસિક દુઃખોને વિરોષથી ત્યજે છે. તેના નિબંધક કર્મનો અપગમ થાય છે. કેવ થઈને ? (૧૪૬૪) મમત્વરહિત, “હું અમુક જાતિનો છું” ઇત્યાદિ અહંકાર રહિત, સગ અને દ્વેષ રહિત થઈને, મિથ્યાત્વ દિ તેના હેતના અભાવે કર્માશ્રવ રહિત થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે. ક્યારેય પણ વિચ્છેદ ન પામે તેવા શાશ્વત અને અસ્વાથ્ય હેતુ કર્મના અભાવથી સર્વથા સ્વસ્થીભૂત થાય. • • • • - આ પ્રમાણે વીશ સૂત્રોની વિવેચના કરી. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૫ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અધ્યયન ૩૬ - “જીવાજીવ વિભક્તિ” X X ૦‘અનગાર માર્ગ ગતિ' નામે અધ્યયન - ૩૫ કહ્યું હવે છત્રીશમું કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયમાં હિંસાનો ત્યાગ કરવો આદિ ભિક્ષુના ગુણો કહ્યા, તે જીવ-અજીવના સ્વરૂપના પરિાથી જ સેવવા શક્ય છે, તેથી તેને જણાવવાને માટે આ અધ્યયન આરંભીએ છીએ, આના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ભાષ્યગાથા આ છે - - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 હું ભાષ્ય ૧ થી ૧૫ સંક્ષેપાર્થ - તેના અનુયોગ દ્વારો ચાર છે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. ઉપક્રમ છે ભેદે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અથવા આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા જાણવી. અર્થાધિકારથી તે છ છે. બધાંને યથાક્રમે વર્ણવીને આ સમવતાર કરવો. તેમાં આનુપૂર્વી ઉત્કીર્તનાનુપૂર્વીમાં અવતરે છે. પૂર્વાનુપૂર્વીથી આ છત્રીશમું અને પશ્ચાનુપૂર્વીથી આ પહેલું અધ્યયન છે. અનાનુપૂર્વી વડે તો એકાદિથી છત્રીશ સુધીમાં કોઈપણ ક્રમે આવે. નામમાં છે ભેદે નામ છે, તેમાં ભાવમાં ક્ષાયોપશમિક્તા છે, કેમકે બધું શ્રુત ક્ષાયોપશમિકમાં આવે છે, પ્રમાણમાં વળી ભાવ પ્રમાણમાં તે ત્રણ ભેદે છે. વળી તે લોકોતર અને અનંગ શ્રુત એવા આગમમાં અવતરે છે. તે પણ કાલિક શ્રુતમાં આ આગમ અવતરે છે. તે પણ અનંતર, પરંપર ઉભયરૂપ આગમ ત્રિકમાં અવતરે છે. પણ સંખ્યા પરિમાણ સમવતરે છે. અર્થાધિકારથી અહીં જીવાજીવોથી વર્તે છે. નિક્ષેપમાં સ્થાપના એક અર્થમાં થાય છે તે ત્રણ ભેદે છે, ઓધ, નામ અને સૂત્ર આલાપક. - ××× તેમાં આનું નામ જીવ અને અજીવાનો વિભાગ ‘“જીવાજીવ વિ’િ” છે. અહીં જીવ, અજીવ અને વિભક્તિ ત્રણ પદો વર્તે છે, તેનો નિક્ષેપો - - * * * * X . • નિર્યુક્તિ - ૫૫૨ થી ૫૫૯ + વિવેચન - જીવનો નિક્ષેપો ચાર ભેદે છે તેમાં દ્રવ્યજીવના બે ભેદો છે. તેમાં નોઆગમ દ્રવ્યજીવ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. જીવદ્રવ્ય ભાવમાં જીવદ્રવ્યના દશ ભેદે પરિણામ છે. અજીવનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે, તેમાં દ્રવ્યથી અજીવ બે ભેદે છે. * * * ચાવત્ ભાવમાં અજીવ દ્રવ્યના પરિણામ દશ પ્રકારે છે. વિભક્તિનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. - - યાવત્ જીવોની અને અજીવોની વિભક્તિ તે બે ભેદ છે તેમાં જીવના પણ સિદ્ધ અને અસિદ્ધ બે ભેદે વિભાગો છે. અજીવોના પણ રૂપી અને અરૂપી અજીવ એવી વિભાષા સૂત્રમાં છે. ભાવમાં છ ભેદે વિભક્તિ છે, તેમાં અહીં દ્રવ્ય વિભક્તિનો અધિકાર છે. -૦- ગાથાર્થ કહ્યો. કિંચિત્ વિશેષ કહે છે, તે આ પ્રમાણે છે - જીવદ્રવ્ય તે દ્રવ્યજીવ કહેવાય છે. -x - દ્રવ્યની પ્રાધાન્યતાથી દ્રવ્યજીવ, ભાવમાં દશભેદે જ છે. કર્મના ક્ષયોપશમ કે ઉંદયની અપેક્ષા પરિણતિરૂપ જીવદ્રવ્યના સંબંધ જીવથી અનન્યત્વથી જીવ પણે વિવક્ષીત તે જીવ છે. તેમાં ક્ષાયોપશમિકમાં પાંચ ઇંદ્રિયો Page #638 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અધ્ય. ૩૬ ભૂમિકા અને છઠું મન. દયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય. એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુગલદ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિત પણે વિચારાય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય અજીવ. ભાવમાં અજીવદ્રાના - પુદ્ગલના દશવિધ પરિણામે જીવ છે. અને તે પાંચ-પાંચ શુભાશુભ પણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા. વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન - X- X- - *- ભાવ નિક્ષેપમાં ઔદયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - * - *- અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૬૫ - જીવ અને આજીવન વિભાગને તમે એકાચ મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષા સમ્યફ પ્રકારે સંયમમાં રતનશીલ થાય. • વિવેચન - ૧૪૬૫ - જીવ - ઉપયોગ લક્ષણવાન, અજીવ - તેથી વિપરીત, વિભક્તિો - તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો ! તમે સાંભળો. કેવી રીતે ? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યફ - પ્રશસ્ત યત્નવાત બને. સંયમમાં - ઉકતરૂપ સંયમ વિષયમાં. જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમ યતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે - • સૂત્ર - ૧૪૬૬ - આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે, અને જ્યાં આજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે. • વિવેચન - ૧૪૬૬ - જીવ અને અજીવ રૂપ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થકસદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. • - • હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે - • સૂત્ર ૧૪૬૩ - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને જીવની પ્રરૂપણા થાય છે. Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ 3 • વિવેચન - ૧૪૬૭ - દ્રવ્યને આશ્રીને આ - આ ભેદ, ક્ષેત્રને આશ્રીને આ - આ ક્ષેત્ર, કાળથી આવા પ્રકારની કામ સ્થિતિ, ભાવથી આના આ પર્યાયો. તેની ભેદના અભિધાન દ્વારથી જે પ્રરૂપણા - સ્વરૂપ ઉપદર્શન, તેમનો વિભાગ, તેમાં અન્ય વક્તવ્યતાથી દ્રવ્યથી અજીવ પ્રરૂપણા કહે છે - • સૂત્ર • ૧૪૬૮ થી ૧૪ : સજીવના બે ભેદ છે - રૂપી અને અરૂપી. ચારૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે. ધમસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ અધમસ્તિકાસ, તેનો દેશ, તેનો પ્રદેશ, આ રાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અને અદ્ધાસમય, આ દશ ભેદ રૂપી અજીવના કહ્યા છે. • વિવેચન - ૧૪૬૮ થી ૧૪૭૦ - રૂપ સ્પર્શ આદિને આશ્રીને મૂર્ત, તે જેના કે જેમાં છે તે રૂપી. અરૂપી - જેમાં ઉક્ત રૂપ નથી તે. આ બે ભેદે અજીવો કહેલા છે. તેના દશ ભેદો તીર્થકર આદિ વડે પ્રતિપાદિત છે. - - રૂપી અજીવો ચાર ભેદે છે. તેમાં અરૂપી દશ પ્રકારે કહે છે, તે આ પ્રમાણે - (૧) ગતિ પરિણત પુગલોને સ્વભાવથી ધારી રાખે છે તે ઘર્મ - આ ધર્મના પ્રદેશોનો સમૂહ તે ધમસ્તિકાય. જે સકલ દેશ પ્રદેશ અનુગત સમાન પરિણિતવાળું વિશિષ્ટ દ્રવ્ય છે. (૨) તે ધમસ્તિકાયના પ્રદેશની અપેક્ષાથી સમાન પરિણિત રૂ૫ત્વથી દેશ અપેક્ષાથી અસમાન પરિણતિને આશ્રીને વિશિષ્ટરૂપપણે ઉપદેશ કરે છે તે દેશત્રણ ભાગ, ચાર ભાગ આદિ (3) તે જ ધમસ્તિકાયના પ્રકર્ષથી અન્યપણાથી દેશાંતરના ભાવથી ક્યાંય પણ જવાના અભાવરૂપ તે પ્રદેશ - નિરંશ ભાગ. (૪) ગતિ પરિણત જીવ પગલોને ધારણા કરતા નથી કે સ્વભાવથી અવસ્થાપિત કરતા નથી. તે સ્થિતિના ઉપકારકપણાથી “અધર્મ' છે તેને પૂર્વવત્ અધર્માસ્તિકાય જાણવું. (૫) અધમતિકાચના દેશ અને (૬) અધર્માસ્તિકાયનો પ્રદેશ, બંનેની વ્યાખ્યા ધર્માસ્તિકાયવત. (૭) આ - સ્વસ્વભાવના અપરિત્યાગરૂપથી કાશ - સ્વરૂપ વડે જે પદાર્થો તેમાં પ્રતિભાસે છે, તે આકાશ. અથવા સર્વ ભાવોની અભિવ્યકિતથી તેમાં બધાં પદાર્થો પ્રતિભાસે છે તે આકાશ. તેના પણ આકાશાસ્તિકાય, (૮) આકાશાસ્તિકાય દેશ, (૯) આકાશાસ્તિકાય પ્રદેશ એ ત્રણ પદની વ્યાખ્યા ધમસ્તિકાયવત જાણવી. (૧૦) એદ્ધા - કાળ, તે રૂ૫ સમય તે અદ્ધા સમય, તે નિર્વિભાગરૂપ હોવાથી તેના દેશ કે પ્રદેશ ન કહેવા. * - *- અરૂપીના આ દશ પ્રકારો થાય છે, તેમનું અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના એ ઉપકારત્વ છે. જ્યારે દશમો કાળ- વર્તનાલક્ષણ જાણવો. - *- X હવે આના જ કોટથી કહે છે - Page #640 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧૪૦૧ ૧૮૭ • સૂઝ - ૧૪૧ - ધર્મ અને અધર્મ લોક પ્રમાણ છે. આકાશ લોક અને અલોકમાં વ્યાસ છે. કાળ કેવલ સમય ક્ષેત્રમાં જ છે. • વિવેચન - ૧૪૩૧ - ધમસ્તિકાય અને અધમસ્તિકાય બંને લોક પરિમાણ કહેવાય છે. - x x x - x- આ બંનેનું જે લોકમાત્રત્વ છે. તે તેનાથી અવષ્ટબ્ધ આકાશ જે લોકપણાથી સૂચવે છે. આનું અલોક વ્યાધિત્વ હોય તો જીવ અને પુદ્ગલોનો પણ તેમાં પ્રચાર સંભવે છે, તેથી તેને પણ લોકત્વ પ્રાપ્ત થશે. તેથી આ લોક જ છે, અલોક નહીં તેમ અર્થથી કહેલ છે. આકાશનું સર્વગતત્વ છે. સમય એટલે અદ્ધા સમય, તેને આશ્રીને જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર - જે અખ દ્વીપ સમુદ્રના વિષયભૂત હોય છે. તે ક્ષેત્ર પછી સમયનો અસંભવ છે. સમય મૂલત્વાદિ જે આવલિકા આદિની કલ્પના પણ આટલા સમયક્ષેત્ર વતી જ છે.- - - આને જ કાળથી કહે છે - • સૂત્ર - ૧૪૩, ૧૪૭૩ - ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે... પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે. અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે, • વિવેચન - ૧૪૭૨, ૧૪૭૩ - - ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અનાદિ છે - કેમકે તેની આદિ વિધમાન નથી, તેથી અમુક કાળથી આ ત્રણેની પ્રવૃત્તિ છે તે કથન અસંભવ છે. જેનો અંત નથી તેને અનંત કહે છે. આ ત્રણે પણ કેટલોક કાળ પછી નહીં હોય તેવું નથી, તેથી તેને અપર્યવસિત કે અનંત કહે છે. સર્વકાળ, કાળના અત્યંત સંયોગમાં - સર્વદાસ્વસ્વરૂપનો પરિત્યાગન:સ્વાથી તે નિત્ય છે, તેમ કહેલ છે. સમય પણ પરાપર ઉત્પત્તિરૂપ પ્રવાહ સ્વરૂપ છે, તેથી તેને અનાદિ અપર્યવસિતત્વ રૂપથી પ્રરૂપાયેલ છે x - આદેશ - વિશેષ પ્રતિનિયત વ્યક્તિપણાથી વિચારતા સમય આદિ સપર્યવસિત છે. - x- X* X આ અજીવ અરૂપીની દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી પ્રરૂપણા કરી. હવે ભાવ પ્રરૂપણાનો અવસર છે - તેમાં અમૂર્તત્વથી આના પર્યાયો નથી. તે રૂપી પર્યાયો માફક વણદિ પ્રરૂપણા કરતા - x x- પહેલાં દ્રવ્યથી રૂપીની પ્રરૂપણા કરતાં આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૪૭૪ - રૂપી દ્રવ્યોના ચાર ભેદ છે તે આ પ્રમાણે - (૧) સ્કંધ, (૨) સ્કંધ દેશ, (૩) સ્કંધ પ્રદેશ અને (૪) પરમાણુ. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧૪૭૪ - પુદ્ગલોને વિચટનથી કે ચટનથી શોષે છે, ધારણ કરે છે અથવા પોષે છે તેને સ્કંધ કહે છે. સ્કંધનો દેશ - ભાગ,તે સ્કંધ દેશ. તે સ્કંધોના પ્રદેશ - નિરંશ ભાગો, તે સ્કંધ પ્રદેશ. પરમ એવા તે અણુ-પરમાણુ એટલે નિર્વિભાગ દ્રવ્યરૂપ. રૂપીદ્રવ્યના આ ચાર પ્રકારો છે. અહીં દેશ અને પ્રદેશના સ્કંધમાં અંતભવથી સ્કંધ અને પરમાણુ એ બે ભેદ સંક્ષેપથી રૂપી દ્રવ્યના ભેદો જાણવા. તે બંનેના લક્ષણો કહે છે. એકત્વ - સમાન પરિણતિ રૂપથી, પૃથક - બીજા પરમાણુના અસંઘાત રૂપથી લક્ષ્ય કરાય છે તે. સ્કંધ અને ભિન્ન મત્વથી પરમાણુ, સ્કંધો જ પરમાણ રૂપે સંહત છે. પરમાણુની પરમાણુથી અસંહાતિ છે. અથવા આ સ્કંધ અને પરમાણુ રૂપ બે ભેદ કઈ રીતે કહ્યા ? એકપણાથી, બેના ત્રણના ચાવતુ અનંત કે અનંતાનંત પૃથભૂત પરમાણુના અન્યોન્ય સંઘાતથી દ્વિપદેશિકત્વદિરૂપ સમાન પરિણતિરૂપ એક ભાવથી છે, તથા પૃથકત્ર - મોટા સ્કંધોથી વિચટનરૂપ ભેદથી છે. - x x- તેમાં એત્વથી કેટલાક અણુઓ વડે સંહન્યમાનતાથી એક પરિણતિરૂપથી, પૃથકત્વથી તે સમયે જ કેટલાંક અણુના વિચટનથી ભેદ રૂ૫ સ્કલ્થ - તે દ્વિપદેશાદિ ઉત્પન્ન થાય છે. - X* X એકત્વથી અસહાત્વથી લક્ષિત જે પૃથકત્વથી સ્કંધો થકી વિચટનરૂપ, તેના વડે ઉત્પન્ન થાય છે. એકત્વ વિશેષણ, જે અસહાય દ્વિઅણુકાદિનું વાસ્તવમાં એકત્વ પરિણત છતાં દેશાદિની બુદ્ધિથી પરિકલ્પિત સ્કંધોથી પૃથકત્વ, તેનાથી પરમાણું ન ઉપજે તેમ કહે છે. આને જ ક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૪૩૫ - પરમાણુના એકવ થવાથી અંધ થાય છે. સ્કંધોના પૃથફ થવાથી પરમાણુ થાય છે. આ દ્રવ્યની અપેક્ષાથી છે. ક્ષેત્રની અપેક્ષાથી તે સ્કંધ આદિ લોકના એક દેશથી લઈને સંપર્ણ લોક સુધીમાં ભાજ્ય છે .. અસંખ્ય વિકલ્પરૂપ છે. અહીંની આગળ સ્કંધ અને પરમાણુના કાળની અપેક્ષાથી ચાર ભેદોને હવે હું કહું છું. • વિવેચન - ૧૪૫ - લોક - ચૌદ રાજરૂપનો ક દેશ એક, બે આદિ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશરૂપ પ્રતિનિયત ભાગ લોકનો એક દેશ તે લોકમાં ભાગથી દર્શનીય છે. તે સ્કંધ અને પરમાણુઓ ક્ષેત્રને આશ્રીને છે. અને અહીં અવિશેષ કહેવા છતાં પરમાણુનો એક પ્રદેશ જ અવસ્થાનથી સ્કંધ વિષય જ ભાજતા જાણવી, તે જ વિચિત્રત્વથી પરિણતના બહતર પ્રદેશોથી ઉપચિત પણ કેટલાંક એક પ્રદેશમાં કહે રહે છે. - - બીજા સંખ્યાત પ્રદેશોમાં યાવતુ અકલ લોકમાં પણ તથાવિધ અચિત મહારૂંધ થાય છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૪૭૫ ૧૮૯ કાળભેદથી તે સ્કંધાદિને ચાર ભેદે કહે છે. - સાદિ, અનાદિ, સપર્યવસિત અને અપર્યવસિત ભેદથી અનંતર જ કહેવાશે. અહીં છ પાદ રૂપ ગાથા કહી છે. અહીં દશ ધર્મ આ પ્રમાણે જાણવા - મત, ઉન્મત, શ્રાંત, ફુદ્ધ, બ્રભૂષિત, વરા, ભીરુ, લુબ્ધ અને કામી. • સૂત્ર - ૧૪૭૬ થી ૧૪૭૮ - (૧૪૭૬) અંધ આદિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી આદિ સાંવ (સાદિ સપર્યવસિત) છે. (૧૪૭૭) રૂપી અજીવ - પુદગલ દ્રવ્યોની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની બતાવાયેલી છે. (૧૪૭૮) રૂપી અજીવોનું અંતર - (પોતાના પૂવાવિગહિત સ્થાનથી ચ્યવને ફરી પાછા ત્યાં જ આવવાનો ફાળ) • જવાથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ હોય છે. • વિવેચન : ૧૪૭૬ થી ૧૪૭૮ - સંતતિને આશ્રીને સ્કંધ અને પરમાણુઓ અનાદિ અનંત છે. કેમકે પ્રવાહી તે ક્યારેય ન હતો કે નહીં હોય તેમ નથી. સ્થિતિ - પ્રતિનિયત ક્ષેત્ર અવસ્થાનરૂપથી તે સાદિ સાંત છે. તે જ અપેક્ષાથી તે પહેલા ન હતો, પછી પણ નહીં હોય, સાદિ સાંત પણે તે અસંખ્યકાળ છે. જધન્યથી એક સમય છે. કોની ? રૂપી અજીવ પુદ્ગલોની, અસંખ્યય કાળ પછી તેનું અવશ્ય વિધાન થાય. આ કાળદ્વારને આશ્રીને સ્થિતિ કહી, તેમાં અવાંતર કહે છે - રૂપીની જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. વિવક્ષિત ક્ષેત્રમાં અવસ્થિત અને પ્રય્યતની ફરી તપ્રાપ્તિથી આ વ્યાખ્યાન છે. હવે આને જ ભાવથી કહે છે - • સૂત્ર - ૧૪૭૬ થી ૧૫૧૦ - (૧૪૩૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. (૧૪૮૦) જે સ્કંધ આદિ ગુગલ વથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - કુણ, નીલ, રક્ત, પીત, શુ. (૧૪૮૧) જે યુગલ ગંધથી પરિત છે. તે બે પ્રકારની છે - સુરભિગંધ અને દુરભિગંધ. (૧૪૮) જે યુગલ સથી પરિણત છે તે પાંચ પ્રકારે છે - તીખી, કડવા, કપાસ, અમ્લ, મધુર, (૧૪૮૩) જે યુગલ સ્પર્શથી પરિણત છે, તે આઠ પ્રકારથી છે - કર્કશ, મૃદુ, ગુરુ લઘુ - તથા - (૧૪૮૪) શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ. આ પ્રકારે આ સ્પણી પરિણત યુગલ કહેવાલ છે.' (૧૪૮૫) જે યુગલ સંસ્થાનથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે - પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, દીર્ષ. Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૪૮૬ થી ૧૪૯૦)- (૧) જે યુગલ વર્ણથી કૃષ્ણ છે.... (૨) જે પુદ્ગલ વર્ષથી નીલ છે. (૩) જે યુગલ વર્માથી લાલ છે. (૪) જે પુદગલ વી પીળા છે... (૫) જે પુદગલ વર્ણથી શ્વેત છે; તે • તે યુગલ ગંધ - સ - સ્પર્શ . સંસ્થાનથી ભાજ્ય છે. (૧૪૯૧, ૧૪૯૨) જે પુદ્ગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુગન્ધિત છે. તે - તે પુદગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે. (૧૪૯૩ થી ૧૪૯૭)ઃ- (૧) જે પુદગલ સથી તિક્ત છે, કે (૨) જે પુદ્ગલ સ્મથી કટુ છે, કે (3) જે પુદ્ગલ રસથી કષાવિત છે, કે (૪) જે પુદગલ રસથી ખાટા છે, કે (૫) જે પુદગલ રસથી મધુર છે, તે - તે પુદ્ગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજય છે. (૧૪૯૮ થી ૧૫o)- (૧) જે યુગલ સ્પર્શથી કર્કશ છે, કે (૨) જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ છે, કે (૩) જે યુગલ સ્પર્શથી ગર છે, કે (૪) જે પુદગલ સ્પર્શથી લઘુ છે, કે (૧) જે યુગલ સ્પર્શથી શીત છે, કે (૬) જે. પગલે સ્પર્શથી ઉષ્ણ છે, કે (૧) જે યુગલ સ્પર્શથી સ્નિગ્ધ છે, કે (૮) જે યુગલ સ્પર્શથી રક્ષ છે, તે - તે યુગલો વર્ણ, ગંધ, સ, સંસ્થાનથી ભાજ્ય છે. (૧પ૦૬ થી ૧પ૧૦)ઃ- (૧) જે પુદગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે (૨) જે પુદગલ સંસ્થાનથી વૃત્ત છે, કે (૩) જે પુદગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે (૪) જે યુગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે (૫) જે પુગલ સંસ્થાનથી આયાત છે, તે - તે પુદગલો વણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે. • વિવેચન - ૧૪૭૯ થી ૧૫૧૦ - વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી અર્થાત વાણદિને આશ્રીને જાણવા, સ્વરૂપને આશ્રીને વણદિના અન્યથા - અન્યથા થવા રૂપ પરમાણુના અને સ્કંધોના પાંચ પ્રકારો, વર્ણાદિથી કહેલ છે. પ્રત્યેકના આના જ ઉત્તરભેદો છે - વર્ણ પરિણામભાગી થાય તેને જ કહે છે - કૃષ્ણ - કાજળ આદિવત છે, નીલ- નીત્યાદિત છે, લોહિત-હિંગલોક આદિવત છે, હારિદ્ર - હળદર આદિવત છે. અને ગુલશંખ આદિવત છે. ‘તથા’ શબ્દ સમુચ્ચાર્યું છે. ગંધથી - તેમાં, સુરભિગંધ જેમાં છે, તે તથાવિધ પરિણામ જેમના છે, તે આ સુરભિગંધ પરિણામ- શ્રીખંડાદિવત્ છે. દુરભિગંધ જેમાં છે તે દુરભિગંધવાળા- લસણ આદિવતુ જાણવા. રસથી - તિક્ત તે કોસાતકીવત્ છે, કટુક તે સુંઠ આદિ વત છે, કષાય તે અપક્વ કપિત્થાદિવતુ છે, અમ્લ તે અમ્લતસાદિવત છે અને મધુર તે શર્કરાદિત છે. સ્પર્શથી - કર્કશ તે પાષાણાધિવત્ છે. મૃદુ તે હંસરૂતાદિવત્ છે, ગુરુ તે હીરક આદિવત છે, લધુતે અર્થતૂલાધિવત્ છે, શીત તે મૃણાલાદિવત્ છે, ઉષ્ણ તેવતિ આદિવ૮ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૪૭૮ થી ૧૫૧૦ ૧૯૧ છે. સ્નિગ્ધ તેથી આદિવત છે અને રૂક્ષ તે ભૂતિ આદિવત્ છે. -૦- હવે ઉપસંહાર કહે છે - આ પ્રમાણે સ્પર્શ પરિણત આ સ્કંધ આદિ અને પૂરણ - ગલન ધર્મથી પુગલો તીર્થકર આદિ વડે સમ્યક પ્રતિપાદિત થયેલા છે. જેના વડે સ્કંધ આદિ સમ્યફ સ્થિતિ રહે છે તે સંસ્થાન, તે રૂપ પણિત. હવે આ વર્ણાદિ પાંચેનો પરસ્પર સંવેધ કહે છે - વર્ણથી જે સ્કંધાદિ કૃષ્ણ હોય, તે વળી બંને ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી ભાજ્ય છે. આ અન્યતર રસાદિને યોગ્ય થાય છે. તે ભંગો આ પ્રમાણે છે (૧)અહીં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શી, પાંચ સંસ્થાન આ બધાં મળીને ૨૦ ભેદ થાય, તે કૃષ્ણવર્ણમાં આટલા ભંગો પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે (૨) નીલવર્ષમાં ૨૦ ભેદો, (૩) લોહિતમાં પણ ૨૦ ભેદો, (૪) પીતવર્ણમાં ૨૦ ભેદો, (૫) શ્વેતવર્ણમાં પણ ૨૦ મેદો એમ ૧૦૦ ભેદ થાય. ગંધથી - જે રૂંઘાદિ થાય તેમાં સુરભિ ભાજ્ય હોય, તે વર્ણથી કૃષ્ણાદિમાંનો કોઈપણ વર્ણવાળો થાય, એ પ્રમાણે રસથી અને સ્પર્શથી પણ ભાજ્ય છે, સંસ્થાનથી પણ ભાજ્ય છે. આ રસ આદિ ૧૮ છે, તે પાંચ વર્ષોથી મળીને શું ભેદ થાય છે, એ પ્રમાણે દગન્ત વિષયક પણ ૨૩ ભેદો જ થાય. તેથી બંને ગંધથી - ૪૬ - ભંગો પ્રાપ્ત થાય, રસથી - તિક્ત આદિ. જે સ્કંધો ભાજ્ય છે તે વર્ણ-ગંધ-સ્પર્શ અને સંસ્થાનથી ગણતા કુલ ૨૦ ભેદો થાય. એ પ્રમાણે કટુના - ૨૦, કષાયના - ૨૦, આમ્પના - ૨૦, મધરના - ૨૦ એ બધાં મળીને રસપંથકના ૧૦૦૦ ભેદ, સ્પર્શથી - કર્કશ. જેનાથી સંધાદિ ભાજ્ય છે. તે વર્ણ, ગંધ- રસ - સંસ્થાનથી પણ ભાજય છે. તે વર્ણાદિ કુલ- ૧૩ થશે. તેના ચોગથી ૧૭ ભંગો પ્રાપ્ત થશે. આવા - ૧૭ - ૧૭ ભંગો મૃદુ આદિ બીજા સાતે સ્પર્શથી ૧૩૬ જાણવા. સંસ્થાન-પરિમંડલસી જે વર્તે છે, તે સામાન્ય પ્રકમથી સ્કંધ છે, કેમકે પરમાણુના સંસ્થાનનો સંભવ નથી. તેને વર્ણ • ગંધ • સ અને સ્પર્શથી ભાજ્ય કરતાં આ વણદિને આશ્રીને ૨૦ - ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બાકીના વૃત્ત આદિ ચારે સંસ્થાનથી ૨૦ - ૨૦ ભેદો પ્રાપ્ત થતાં સંસ્થાનના ૧૦૦ ભંગો થશે. - એમ કુલ ૪૮૨ ભંગો થશે. આ પ્રમાણે પરિસ્થલ ન્યાયથી કહેલ છે, અન્યથા આ પ્રત્યેકના તારતમ્યથી અનંતત્વથી અનંતા ભંગો સંભવે છે. આ જે પરિણામનું વૈચિસ્ય છે, તે કેવળ આગમ પ્રમાણથી જ જાણવું. હવે ઉપસંહાર દ્વારથી ઉત્તરગ્રંથ સંબંધ કહે છે - • સૂત્ર - ૧૫૧૧ - આ સંક્ષેપથી અજીવ વિભાગનું નિરૂપણ કરેલ છે. હવે ક્રમશઃ જીવ વિભાગનું હું નિરૂપણ કરીશ - Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧૫૧૧ - અનંતરોક્ત અજીવ વિભક્તિની વ્યાખ્યા કહીને પછી હું જીવ વિભક્તિને અનુક્રમથી કહીશ. આ પ્રતિજ્ઞાનુસાર હવે કહે છે - • સૂત્ર - ૧૫૧ર - જીવના બે ભેદ કહેલા છે - સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારો છે, તેનું કથન કહું છું, તે તમે સાંભળો. • વિવેચન ૧૫૧૨ - સંસરે છે, ઉપલક્ષણત્વથી જીવો જેમાં રહે છે, તે સંસાર - ચાર ગતિરૂપ છે અને સિદ્ધો. એ પ્રમાણે બે ભેદે જીવની વ્યાખ્યા કરી. તેમાં સિદ્ધો - અનેક પ્રકારના કહ્યા છે, તેનું કીર્તન હવે કરે છે. અન્ય વક્તવ્યતાથી પહેલાં સિદ્ધોને કહે છે. તેનું અનેક વિધત્વ ઉપાધિ ભેદથી આ પ્રમાણે છે - • સૂત્ર - ૧૫૧૩, ૧૫૧૪ - સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, લિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ.... ઉત્કૃષ્ટ, જધન્ય, મધ્યમ અવગાહનામાં તથા ઉદd - અધો - તીઓ લોકમાં, સમુદ્ર - જળાશયમાં જીવો સિદ્ધ થાય છે. • વિવેચન - ૧૫૧૩, ૧૫૧૪ - સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, કિંચિત્ વિશેષ આ છે - સ્ત્રી આદિ શબ્દો સિદ્ધના પૂર્વ પચની અપેક્ષાએ જાણવા. સ્વલિંગ - મુક્તિપથે ચાલનારનું ભાવથી આણગારત્વ, તેથી અનગારલિંગ - રજોહરણ, મુળ વસ્ત્રિકાદિ રૂ૫ છે. આ અપેક્ષાથી જૂઠું તે અન્યલિંગ, ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય તે ગૃહીલિંગ, ચ શબ્દ- તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ અનુકો ભેદ સૂચવે છે. - - *- અહીં સિદ્ધત્વના કારણરૂપમાં સ્ત્રીપણું કે પુરુષપણું આદિ નહીં પણ સમ્ય દર્શનાદિ રત્નત્રય અને વિશિષ્ટ સામર્થ્ય સત્ત્વ હેતુરૂપ છે. - - - - - x x x x- (અહીંવૃતિકારશ્રીએ દિગંબર મતાનુસાર સ્ત્રીની મૂક્તિનો અભાવ, વસ્ત્રારદ્ધિ પણ. પરિગ્રહ કઈ રીતે? ઇત્યાદિ વિષયોનું ખંડન કરતી દલીલોને મૂકેલી છે. અમારા પૂર્વસ્વીકૃત કાર્યક્ષેત્ર અનુસાર અમે આ વાદ - પ્રતિવાદનો અનુવાદ કરેલ નથી. - * * * - X - X - X - X • અલ વાદ • પ્રતિવાદ ઘણાં લંબાણશી છે, સુંદર તક પણ છે પણ તેને જિજ્ઞાસુઓએ વૃત્તિમાંથી જોવા) હવે સિદ્ધોને અવગાહનથી અને ક્ષેત્રથી કહે છે - શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ પ્રમાણ તેમાં સિદ્ધ થાય, જધન્ય અવગાહના તે બે હાથ પ્રમાણ શરીરરૂપ છે, અને ઉક્ત ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહના મધ્યેની જે અવગાહના તે બધા મધ્ય અવગાહનાવાળા સિદ્ધો કહ્યા. ક્ષેત્ર - ઉલોકમાં મેરુચૂલિકા આદિથી સિદ્ધ થયેલા સંભવે છે, ત્યાં પણ કેટલાંક સિદ્ધ પ્રતિમાં વંદનાર્થે ગયેલા ચારણ શ્રમણ આદિને મુક્તિ પ્રાપ્ત કરે છે. અધોલોકમાં Page #646 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૧૩, ૧૫૧૪ ૧૯૩ અર્થાત અધોલૌકિક ગ્રામ રૂપમાં સિદ્ધ થાય તેને અધોલોકમાં સિદ્ધ જાણવા. તીછરલોકમાં - તે અઢીદ્વિપ અને બે સમુદ્રરૂપ તેમાં પણ કેટલાંક સમુદ્રમાં અને કેટલાંક નદિ આદિમાં સિદ્ધ થયા. અહીં સ્ત્રી સિદ્ધ આદિને જણાવીને સ્ત્રીત્વ આદિમાં સિદ્ધિનો સંભવ કહ્યો. હવે તેમાં પણ તેમાં કેટલાં સિદ્ધ થાય છે ? તે કહે છે - • સૂત્ર - ૧૫૧૫ થી ૧૫૧૮ - (૧૧૫) એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને (૧૦૮). એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. (૧૫૧૬) એક સમયમાં ગૃહસ્થલિંગ યાર, આન્સલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ (૧૦૮) જીવો સિદ્ધ થઈ શકે છે. (૧૧) એક સમયમાં ઉત્કૃષ્ટ કાવગાહનાવાળા છે, જધન્યવાળા ચર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. (૧૨૮) એક સમયમાં ઉર્વલોકમાં સાર, સમુદ્રમાં બે, જળાશયમાં ત્રણ, અધોલોકમાં સીસ, તીલકમાં ૧૦૮ જીવો સિદ્ધ થઈ શકે છે. • વિવેચન - ૧૫૧૫ થી ૧૫૧૮ - નપુંસક એટલે વર્ધિત, કૃત્રિમ રીતે કરાયેલ લેવા. સમય - અવિભાગ કાળરૂપ લેવો. એક - આ એક સંખ્યા છે. સિદ્ધતિ – નિહિતાર્થ થાય છે. બાકી ચારે સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. કિંચિત્ વિશેષ જે વૃત્તિગતુ છે, તે આ છે - ઉત્કૃષ્ટ અવગાશ્તામાં ઉક્તરૂ૫ એક કાળે બે બે સંખ્યામાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે જધન્ય અવગાહનામાં અને ચઢમધ્ય - મધ્યમ અવગાહનામાં જાણવું. કેમકે ચવમધ્યત્વ તે ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહનાની મધ્યવર્તપણે હોવાથી તેને મધ્યમ અવગાહના કહે છે. - x x x ઉર્ધ્વલોકાદિ વિષયક પ્રસ્તુત સૂત્ર-૧૫૧૮ ને બદલે બીજા બે સૂત્રો પણ કહેવાય છે, જેની નોંધ વૃત્તિકારે કરેલ છે, પણ અર્થચી તો તુલ્ય જ છે. આ પ્રમાણે પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી અનેકભેદે સિદ્ધોને જણાવીને હવે પ્રત્યુત્પન્નાભાવ પ્રજ્ઞાપનીય નયની અપેક્ષાથી તેમના જ પ્રતિઘાતાદિના પ્રતિપાદનને માટે કહે છે • સૂત્ર - ૧૫૧૬, ૧૫૨૦ • (૧૯) સિદ્ધ ક્યાં પ્રતિહત થાય છે ? સિદ્ધ ક્યાં પ્રતિષ્ઠિત છે? શરીરને ક્યાં છેડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? (૧ર૦) સિદ્ધો આલોકમાં પ્રતિહત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. વિવેચન - ૧૫૧૯ - ૧૫ર૦ - સિદ્ધો ક્યાં પ્રતિપાત - ખલિત થાય છે અર્થાત તેમની ગતિ નિરુદ્ધ થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત - સાદિ અનંત કાળ માટે સ્થિત થાય છે ? શરીરનો ત્યાગ 13 Jailleerde onternational Page #647 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કરીને, ક્યાં જઈને નિષ્ઠિતાર્થ થાય છે ? ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 આ પ્રશ્નોના ઉત્તર આપતા બીજા સૂત્રમાં આ પ્રમાણે કહે છે - કેવળ આકાશ લક્ષણ અલોકમાં જઈને તેની ગતિ રોકાય છે, તેથી આગળ અલોકમાં ધર્માસ્તિકાયના અભાવથી તેની ગતિ અસંભવ છે. લોકના ઉપરના વિભાગમાં સદા અવસ્થિત રહે છે. ઉર્ધ્વગમનના અભાવમાં અધો કે તીછું પણ ગમન સંભવથી, તેમનું ત્યાં પ્રતિષ્ઠાન કેમ થાય ? તેમના કર્મો ક્ષીણ થવાથી અને કર્મના આદીનત્વથી અધો કે તીર્જી ગમન થઈ શકતું નથી. અનંતર પ્રરૂપિત તીર્કાલોક આદિમાં શરીરને છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધ થાય છે. અહીં પૂર્વાપર કાળ વિભાગનો અસંભવ છે, જે સમયમાં ભવ ક્ષય થાય. તે જ સમયમાં મોક્ષમાં ગતિ થાય છે. લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે, તેમ કહ્યું. લોકાગ્રમાં ઇષત્ પ્રાઝ્મારા ઉપર જેટલા પ્રદેશમાં સિદ્ધનું જે સંસ્થાન, જે પ્રમાણ અને જે વર્ણ છે, તેનું અભિધાન કરતાં કહે છે - ♦ સૂત્ર ૧૫૨૧ થી ૧૫૨૫ / ૧ (૧૫૨૧) સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર ઇત્ પ્રાભરા નામે પૃથ્વી છે. તે છત્રકાર છે. - (૧૫૨૨) તેની લંબાઈ ૪૫ લાખ યોજન છે એ તેની પહોડાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ પણ ત્રણ ગણી છે. (૧૫૨૩) મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતાં - થતાં અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. (૧૫૨૪) જિનેશ્વરોએ કહેલ છે કે તે પૃથ્વી અર્જુન સ્વર્ણમયી છે, - સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છત્રાકારે રહેલ છે. - (૧૫૨૫) તે શંખ, અંકરત્ન અને કુદપુષ્પ સમાન શ્વેત છે, નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઇષત્ પ્રાભરા પૃથ્વીથી એક હજાર (૧૦૦૦) યોજન ઉપર લોકનો અંત બતાવેલો છે. • વિવેચન - ૧૫૨૧ થી ૧૫૨૫ / ૧ સર્વાર્થ નામના વિમાનથી બાર યોજન ઉપર ઇષત્ પ્રાભરા નામે પૃથ્વી છે. ઇષત્ આદિ નામ ઉપલક્ષણ છે. તેના અનેક નામ કહેલા છે, તે આ પ્રમાણે - ઇષત્, ઇષત્ પ્રાગભરા, તનુ, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર સ્તુપિકા, લોકપરિબુઝણા, સર્વ પ્રાણભૂતજીવ સત્વસુખાવહ૦ ઇત્યાદિ બાર પર્યાય નામો જાણવા. ‘પૃથ્વી’ ભૂમિછત્ર અર્થાત્ આતપત્ર, તેના સંસ્થાનની જેમ સંસ્થિત છે, તેથી ‘છત્ર સંસ્થિતા’ કહ્યું. અહીં ‘ઉલટુ' વિશેષણ ઉમેરવું. અર્થાત્ ઉલટા છત્ર આકારે સંસ્થિત છે તે પીસ્તાળીશ લાખ યોજન લાંબી-પહોળી છે, પરિધિ ત્રણ ગણી છે ઇત્યાદિ. - x - × - મધ્યના પ્રદેશમાં આઠ યોજન સ્થૂળ છે, તો શું બધે આવી જ છે ? ના, ક્રમશઃ પાતળી થતા - થતા છેડે માખીની પાંખથી પણ અધિક પાતળી છે. અહીં ચરમાંત નો Page #648 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫ર૧ થી ૧૫૨૫-૧ ૧૯૫ અર્થ બધાં દિશા ભાગવત પર્યન્ત પ્રદેશોમાં એવો અર્થ કQો. - X* X- જો કે અહીં પાતળી થવાનું પ્રમાણ કહેલ નથી, તો પણ પ્રતિયોજને અંગુલપૃથક્વથી હાનિ જાણવી. અહીં કેટલાંક વિશેષ કહે છે, તે આ પ્રમાણે - અર્જુન - શ્વેત સુવર્ણ, તેનાથી બનાવાયેલી એવી ઇષત પ્રાગભારા, નિર્મળ - સ્વચ્છ, શું ઉપાધિવશથી ? ના, સ્વ-રૂપથી, ઉતાક - ઉર્ધ્વમુખ જે છત્ર તેના જેવી છત્રક સંસ્થિત. જિનવરે હેલી છે. શંખ, કંદ, અંક આદિ સમાન શ્વેત વર્ણવાળી, નિષ્કલંક, અત્યંત કલ્યાણને દેનારી હોય છે. જે તે પૃથ્વી આવી હોય છે, તો પછી શું છે? • સૂત્ર - ૧૫૫ / ૨ - સીતા નામક gષત્ પ્રાગભારા પૃથ્વીથી એક યોજન ઉપર જઈને લોકનો અંત બતાવેલો - કહેલો છે. • વિવેચન - ૧૫૫ / ૨ - સીતા નામક પૃથ્વીની ઉપર ઇત્યાદિ સૂત્રાર્થવત જાણવું. (શંકા) જો એક યોજને લોકાંત છે, તો શું ત્યાં બધે જ સિદ્ધો રહેલા છે કે તેનાથી કંઈ જૂદું છે? તે કહે છે - • સૂત્ર - ૧૫૨૬ - તે યોજનાનો ઉપરનો જે કોશ છે, તે કશાના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. • વિવેચન - ૧૫૨૬ - ઇષત પ્રાગભારાના ઉપરવર્તી એક કોશ અર્થાત ગાઉ, તે ઉપરવત ગાઉનો છઠ્ઠો ભાગ તે- ૨૦૦૦ ધનનો છઠ્ઠો ભાગ થાય. કેમકે એક ગાઉના ૨૦૦૦ ધનુષ કહેલાં છે. તે પ્રમાણે- ૩૩૩-૧૩ ધનુષ થાય. ત્યાં સિદ્ધોની અવસ્થિતિ થાય છે. કેમકે ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષની કાયાવાળા સિદ્ધ થાય તેનો ૨/૩ ભાગ જ અવગાહના રહે. તેથી ૫oo X 3 = ૩૩૩ - ૧૩ જ થાય. હવે ત્યાં - તે સ્થાનમાં શું? તે જણાવે છે , • સૂત્ર - ૧૫ર૭ - ભવપ્રપંચથી મુક્ત. મહાભાગ, પરગામતિ સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે - રહે છે. • વિવેચન - ૧૫૨૭ -- અનંતર ઉપદર્શિત રૂપમાં સિદ્ધો' ઉક્તરૂપે, મહભાગ - અતિશય અચિંત્ય શક્તિ, લોકાચમાં સદા અવસ્થિત થાય છે. તે નરકાદિ પ્રપંચનો ત્યાગ કરીને સિદ્ધિ નામક ગતિ, જે બીજી ગતિની અપેક્ષાથી શ્રેષ્ઠ છે. તેવી વરગતિને પામે છે. -૦ - તે ગતિમાં કોની કેટલી અવગાહના હોય ? Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર ૧૫૨૦૦ - અંતિમ ભવમાં જેની જેટલી ઉંચાઈ હોય છે. તેનાથી ત્રણ ભાગ · ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. • વિવેચન - ૧૫૨૮ - ઉત્સેધ - શરીરની ઉંચાઈ, સિદ્ધોની જે ઉંચાઈનું પરિમાણ હોય છે. ક્યારે ? ચરમ જન્મમાં. આ પણ પૂર્વભાવના પ્રજ્ઞાપનીયની અપેક્ષાથી કહેલ છે. તેનાથી ત્રિભાગ ન્યૂન. અવગાહના સ્વપ્રદેશથી. આમ કેમ થાય ? શરીરના વિવરોના પૂરાવાથી આટલી જ અવગાહના રહે છે. આને જ કાળથી પ્રરૂપવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૨૯ - એકની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે, અને પૃથુપણાથી - બહુત્વની અપેક્ષાથી સિદ્ધો અનાદિ અનંત છે. - • વિવેચન - ૧૫૨૯ - એકત્વ - અસહાયપણાથી વિવક્ષા કરતા આદિ અનંત છે. કેમકે જે કાળે તે સિદ્ધ થાય છે, તે તે જીવની આદિ છે, પણ મુક્તિથી કદાપી ભ્રંશ થતો નથી. માટે તેના પર્યાવસાનનો સંભવ નથી. જ્યારે મ્રુત્વ - સામસ્ત્યની અપેક્ષાથી કહે તો અનાદિ અનંત છે, કેમકે સિદ્ધો ક્યારેય ન હતા કે નહીં હોય તેમ નથી, હવે આનું જ ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ કહે છે - -- • સૂત્ર - ૧૫૩૦ તેઓ અરૂપ છે. જીવઘન છે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન છે. જેની કોઈ ઉપમા નથી તેવું અતુલ સુખ તેમને પ્રાપ્ત છે. • વિવેચન - ૧૫૩૦ - રૂપી - રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા, તેનાથી વિપરીત તે અરૂપી - રૂપ આદિનો અભાવ. જીવો, તે સતત ઉપયુક્તતાથી ધન - વિવરોના પૂરણથી નિરંતર નિચિત પ્રદેશથી જીવદાન કહેલ છે. ઉક્ત રૂપ જ્ઞાન-દર્શનવાળા, તે જ સંજ્ઞા - સમ્યગ્ બોધરૂપ જેનામાં સંજાત છે તે જ્ઞાનદર્શન સંચિત અર્થાત્ જ્ઞાન દર્શન ઉપયોગવાળા. જૈની કોઈ તુલના થઈ શકતી નથી. માટે તેઓ અતુલ છે. કેમકે તે અપરિમિત છે. - - *** . - સુખ - શર્મ, એકી ભાવથી દુ:ખના લેશમાત્ર પણ અકલંક્તિત્વ લક્ષણથી પ્રાપ્ત. કેવું સુખ ? જેની કોઈ ઉપમા નથી, તેવું અનુપમ સુખ. તેથી તેને નિરુપમ કહેલ છે. ચાર અર્થમાં સુખ શબ્દ પ્રયોજાયેલ છે - (૧) વિષયની વેદનાના અભાવમાં, વિષાકમાં અને મુક્તિમાં. (૨) દુઃખના અભાવમાં પણ પુરુષ પોતાને સુખી માને છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૩૬/૧૫૩૦ (3) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ' શબ્દ આ મોકાસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો. - ૪ - ૪• x - x - ઉકત ગ્રંથમાં અવગત - કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના નિરાકરણ માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે - • સૂત્ર - ૧૫૩૧ - - જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે. • વિવેચન - ૧૫૩૧ - લોકના એક દેશમાં અથવા લોકાચમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંક્ષિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિકતાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - x x x x- આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.” તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા. હવે સંસારીને કહે છે - • સૂત્ર - ૧૫૩૨ - સંસારી જીવોના બે ભેદ કહેલા છે - બસ અને સ્થાવર તેમાં સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે. • વિવેચન - ૧૫૩૨ - સંસારમાં રહેલ' તે પૂર્વવતું. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અાવતવ્યતા હોવાથી પાછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે. આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે - • સૂત્ર - ૧૫૩૩ - પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૫૩૩ - અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃવીજીવ, અપજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃવી જ જીવ તે પૃથ્વીજીવ૦ ઇત્યાદિ. (શંકા) પૃથ્વી આદિ જીવ શરીરે, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ? (સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ય નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તગ્રંથના સંબંધને માટે કહે છે - Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પૃથ્વી આદિના ભેદો હું કહું છું, તમે તેને ધ્યાનથી સાંભળો - જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” એ ન્યાયથી કહે છે - • સૂત્ર - ૧૫૩૪ થી ૧૫૪૦ - (૧પ૩૪) પૃવીકાય જીવના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર, તે બંનેના પણ વળી ભાળે ભેદો છે - પર્યાપ્ત અને આપણાં (૧૩) બાદર પસfમ પૂedીકાય જીવના બે ભેદો છે - Gણ આથતુ મૃદુ અને ખર - કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. (૧પ૩૬) કૃષ્ણ, નીલ, રકત, પીત, શ્વેત એની પાંડુ માટી અને ઘનક. અને ખર થઈત કઠોર પૃથ્વીના ૩૬ - ભેદો છે. (૧૫૩૭ થી ૧૫૪૦) શુદ્ધ પૃહી, શર્કરા, બાલુ, ઉપલા - પત્થર, શિલા, લવણ, ઉસ - ક્ષારરૂપ, લઢ, તાંબુ, કણક, શ, ચાંદી, સોનું, વજ.... .... હડતાલ, હિંગુલ, મેનસિલ, સચ્ચક, અંજન, પ્રવાલ, અબપટલ, અન્નવાલક અને વિવિધ મણિ પણ ભાદર પ્રdીકાય છે..... • ગોમેદક, ટુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ્લ, બ્રજમોચક અને ઇન્દ્રનીલ.... .... ચંદન, ગેરફ, હંસગર્ભ પુલક, સોગંધક, ચંદ્રપ્રભ, વૈડૂ. જળકાંત અને સૂચકાંત (એ ૩૬ • ભેદો કહેલા છે) વિવેચન - ૧૫૩૪ થી ૧૫૪૦ - પૃથ્વજીવના બે ભેદો છે - (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, (૨) બાદર નામ કર્મના ઉદયથી બાદર. આ બંનેના પણ બળબે ભેદો છે - (૧) પર્યાપ્ત • આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, વાયા અને મનના અભિનિવૃત્તિ હેતુ, તથાવિધ દલિકોની પયતિ - X - X- આ પર્યાતિ જેમને હોય તે પર્યાપ્તા અને (૨) તેથી વિપરીત તે અપર્યાપ્તા. આના વડે પર્યામા- અપર્યાપ્તાના ભેદથી સૂક્ષ્મ અને બાદર છે. અર્થાત બંનેના બબ્બે ભેદો છે. હવે તેના જ ઉત્તર ભેદોને કહે છે - - પર્યાપ્ત બાદર પણ બે ભેદે કહેલા છે - (૧) શ્લષ્ણ - ચૂર્ણ કરાયેલ લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂપ જીવ ઉપચારથી સ્લણ જ કહેવાય છે. (૨) ખર - કઠિન પૃપી ચ સમુચ્ચયમાં જાણવો. ઉક્ત બે ભેદમાં જે ગ્લજ્જ છે. તે સાત પ્રકારે છે - કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુકલ તથા આપાંડુ - કંઈક શુભત્વને પામેલ. વર્ણના ભેદથી છ પ્રકારો કહ્યા. અહીં પાંડુરનું ગ્રહણ કૃષ્ણાદિ વર્ણોના પણ સ્થાન ભેદથી ભેદાંતરનો સંભવ સૂચવવા માટે છે, સાતમો ભેદ તે પાક - અત્યંત સૂક્ષ્મ જ રૂપ એવી જે માટી, તે પનકમૃતિકા • ૪ - ૪ - ૪ - હવે ખર પ્રવીના ભેદના ઉપદર્શનના ઉપક્રમ કહે છે - ખર, તે અહીં બાદર પૃથ્વી જીવ રૂપે છત્રીશ ભેદોથી કહેલ છે - Page #652 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૩૪ થી ૧૫૪૦ ૧૯૯ (૧) પૃથ્વી - સત્યભામાવત શુદ્ધ પૃથ્વી. જે શર્કરાદિ રૂપ હોતી નથી, (૨) શર્કરા - નાના ટુકડારૂપ હોય, (૩) વાલુકા - રેતી, (૪) ઉપલ - ખંડ શિલાદિ, (૫) શિલા - પત્થર, (૬) લવણ - સમુદ્રલવણાદિ, (૭) ઊષ - ક્ષાર માટી, (૮) અયસ - લોઢું, (૯) તામ - તાંબુ, (૧૦) ત્રપુક - રાંગ, (૧૧) સીસક - સીસું, (૧૨) રૂપુ, (૧૩) સુવર્ણ. આ લોટું આદિ ધાતુઓ છે. - X- X વજ - હીરા, હરિતાલ, હિંગલોક અને મનઃ શિલા પ્રસિદ્ધ જ છે. સાસક - એ ઘાતુ વિશેષ છે. અંજન - સમીરક, પ્રવાલક - વિદ્યુમ. અમ્રપટલ - અભરખ, આબુવાલકા - અભ્રપટલ મિશ્ર વાલુકા. આ બધાં બાદર પ્રવીકાયના ભેદો કહ્યા. પછી મણિના ભેદો કહે છે - તે ગોમેધ, રુચક, અંક, સ્ફટિક આદિ સૂત્રાર્થવતુ જાણવા. ચંદન, ગેર, હંસગર્ભ, પુલક, સોગંધિક આદિ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે પૃથ્વી આદિ ચૌદ, હરિતાલ આદિ આઠ, ગોમેધ આદિ ચૌદ ભેદો, એ પ્રમાણે બધાં મળીને ૩૬ ભેદો જાણવા. હવે તેનો ઉપસંહાર કરતાં સૂક્ષ્મ પ્રણવીકાયની પ્રરૂપણા કરે છે - • સૂત્ર - ૧૫૪૧ - આ પ્રમાણે કઠોર પૃeતીકાયના છબીશ ભેદો કહ્યા. સુમ પટતીકાયના જીવો એક જ પ્રકારના છે, તેથી તે વિવિધ પ્રકારના ભેદથી રહિત છે, તેમ જાણવું. • વિવેચન • ૧૫૪૧ - આ ખર પૃથ્વી અને તેના વિભાગથી તત્ત્વજીવોના છકીશ ભેદો બતાવ્યા. પણ સૂક્ષ્મ પૃવીકાયને એક ભેદે જ કહેલ છે. કેમકે તેમાં વિવિધ ભેદો વિધમાન નથી. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વી જીવો કહ્યા. હવે તેને જક્ષેત્રથી કહે છે - • સૂત્ર - ૧૫૪૨૧ - સુક્ષ્મ પૃથ્વીકાયના જીવો સંપૂર્ણ લોકમાં જાને બાદ પૃથ્વીકાયના આવો લોકના એક દેશમાં વ્યાપ્ત છે. • વિવેચન - ૧૫૨૧ - સૂક્ષ્મો. સર્વલોકમાં - ચૌદ રાજરૂપ લોકમાં સર્વદા તેનું અસ્તિત્વ છે. લોકનો દેશ-વિભાગ, તે લોકદેશમાં બાદર જીવો છે, તેની ક્યારેક કે ક્યાંક પણ સકલ વ્યાતિ અસંભવ છે. હવે આને કાળથી જણાવતા પ્રસ્તાવના કહે છે - • સૂત્ર - ૧૫૪રર હવે ચાર પ્રકારથી પૃથ્વીકાયિક જીવોનો કાલવિભાગ કહીશ Page #653 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ♦ વિવેચન - ૧૫૪૨/૨ સૂત્રાર્થ સ્પષ્ટ છે. હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે - • સૂત્ર ૧૫૪૩ થી ૧૫૪૬ (૧૫૪૩) પૃથ્વીકાસિક જીત પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 - (૧૫૪૪) પૃથ્વીકારિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨૦૦૦ વર્ષ અને ધન્ય સ્થિતિ - આયુ અંતર્મુહૂર્ત કહેલ છે. (૧૫૪૫) પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જધન્ય કાય સ્થિતિ અંતમુહૂર્ત છે. પૃથ્વીના શરીરને ન છોડીને નિરંતર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થતા રહેવું તે કાયસ્થિતિ છે. (૧૫૪૬) પૃથ્વીના શરીરને એક વખત છોડીને ફરી પૃથ્વીના જ શરીરમાં ઉત્પન્ન થવામાં વચ્ચેનો અંતરકાળ જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. • વિવેચન ૧૫૪૩ થી ૧૫૪૬ સ્પંદિતા – પ્રવાહ, પ્રવાહથી ક્યારેય પણ અભાવનો અસંભવ હોવાથી તે અનાદિ અનંત છે. ભાવસ્થિતને આશ્રીને સાદિ સાંત છે. કેમકે બંનેમાં તેનું નિયત કાળપણું છે. - -*-* આયુ - જીવિત, તેની સ્થિતિ - અવસ્થાન. - - ૪ - કાચ – પૃથ્વીકાય, તેમાં જે સ્થિતિ - તેમાથી ઉદ્ધર્તન થયા વિના તેમાં જ રહેવું તે પૃથ્વી જીવોની કાયસ્થિતિ છે. પૃથ્વી રૂપ કાયાને ત્યજ્યા વિના જે સ્થિતિ છે તે - - * - * હવે બીજા પ્રકારે અંતરકાળ કહે છે - તેમાં પૃથ્વી જીવોનું પોતાની જ કાયામાં ફરી ઉપજવું અર્થાત્ પૃથ્વીકાયથી ઉર્દીને જે ફરી વખત તે જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું તે. આને જ ફરી ભાવથી કહે છે – • સૂત્ર ૧૫૪૭ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તો પૃથ્વીના પૃથ્વીના હજારો ભેદ કહેલા છે • વિવેચન - ૧૫૪૭ - - વર્ણાદિના ભાવરૂપત્વથી તેના સંખ્યાભેદના અભિધાનત્વ થકી આ ભાવ અભિધાયિતા છે. ઉપલક્ષણથી તે હજાર છે. વર્ણાદિના તારતમ્યથી ઘણાં ભેદપણાથી અસંખ્ય ભેદતા પણ સંભવે છે. આ પ્રમાણે પૃથ્વી જીવોને બતાવીને હવે અપજીવો કહે છે - • સૂત્ર - ૧૫૪૮ થી ૧૫૫૫ - (૧૫૪૮) અકાય જીવના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે - પયાપ્તિ અને અપસિ W Page #654 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૪૮ થી ૧પપપ ૨૦૧ (૧૫૪૯) બાદર પર્યાપ્ત અકાય જીવોના પાંચ ભેદો છે - શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને મિ. (૧પ) સૂક્ષ્મ અપકાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સુક્ષ્મ અપ્લાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર અપ્લાય જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. (૧૧) કાયિક જીત પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. (૧પર) તેમની આયુ સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦૦૦ વર્ષ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧પ૩) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની, જધન્ય આસું અંતમૂહુર્ત છે. અકારને ન છોડીને નિરંતર અકાયમાં ઉત્પન્ન થવું તે જ કાયસ્થિતિ છે. (૧૧પ૪) અકાય છોડીને ફરી એપ્લાયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે. • વિવેચન - ૧૫૪૮ થી ૧પપપ - સૂત્રાર્થમાં બધું જ સ્પષ્ટ છે. શુદ્ધ જળ - મેધ, સમુદ્રાદિનું જળ ઓસ- ઝાકળ, શરદ આદિ ઋતુમાંની પ્રામાતિક સૂક્ષ્મવર્ષા, હરતનું - સ્નિગ્ધ પૃથ્વીથી ઉત્પન્ન જળ, મહિકા - ગર્ભ સૂક્ષ્મ વર્ષા, હિમ - બરફ. • x હવે વનસ્પતિ જીવોને કહે છે - • સૂગ - ૧૫૫૬ થી ૧૫૬૯ - (૧૫૬) વનસ્પતિના જીવોના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદ તે બંનેના પણ બન્ને ભેદો છે - ઘાસ અને અપક્ષ. (૧પ) બાદર વસત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે - સાધારણ શરીર અને પ્રત્યેક શરીર (૧૫૫૮) પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારે છે. જેમકે • વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ. (૧પપ૯) લતાવાલય, પર્વજ, કુહણ, જવરહ, ઔષધિ - ચણા આદિ ધાન્ય તૃણ અને હરિતકાલ આ બધાં જ પ્રત્યેક શરીરી છે. (૧૫૬૦) સાધારણ શરીરી અનેક પ્રકારના છે - આલ, મૂળ, આદુ. (૧૫૬૧) હરિલીકંદ, સિરિતીકંદ, સિસિરિલીકંદ, પાઈફંદ, કંદલી કંદ, પ્યાજ - ડુંગળી, લસણ, કંદલી, કુડુમ્બક (૧૫૬૨) લોહી, ગ્નિ, શુક, કૃણા, વજ કંદ, સુરણ ફંદ. (૧૫૬૩) આશ્ચક, સિંહક સુસુંઢી, હરિદ્રા ઇત્યાદિ અનેક પ્રકારે જાણવા. (૧૫૬૪) સુષ્પ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ ભાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૫૬) વનસ્પતિ જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૫૬૬) વનસ્પતિની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ, જઘન્ય થકી અંતમુહૂર્ત છે. (૧૫૬૩) વનસ્પતિની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અનંતકાળ, જધન્યથી અંતર્મુહુર્ત છે. વનસ્પતિનું શરીર ન છોડીને નિરંતર વનસ્પતિના શરીરમાં જ ઉતપન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૬૮) વનસ્પતિના શરીરને છોડીને ફરી વનસ્પતિ શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. (૧૫૬૯) વર્ણ, ગંધ, રસ, સા અને સંસ્થાની અપેક્ષાથી વનસ્પતિકાયના હજારો ભેદ છે. • વિવેચન : ૧૫૫૬ થી ૧૫૬૯ - ચોદ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ આ પ્રમાણે - સાઘારણ એટલે અનંતજીવોનું પણ સમાન એક શરીર હોય તે ઉપલક્ષણથી તેમનો આહાર અને પાન ગ્રહણ પણ તેઓમાં સાધારણપણે હોય છે. • • પ્રત્યેક શરીરી જીવો અનેક પ્રકારે કહેલા છે. તે મુખ્ય બાર ભેદે કહે છે - (૧) વૃક્ષ • આશ્વ આદિ, (૨) ગુણ - વૃતાકી આદિ, (૩) ગુલ્મ -- નવ માલિકા આદિ, (૪) લતા - ચંપકલતા આદિ, (૫) વલ્લી - ત્રપુષી આદિ, (૬) ડ્રાણા - અર્જુનાદિ, (૭) લતાવલય - નાલિકેરી આદિ, (૮) પર્વજ - સંધિઓથી થયેલ અથવા પર્વગ તે શેરડી આદિ, (૯) કુહણ - ભૂમિ ફોડા આદિ, (૧૦) જલાહ - જળમાં ઉગતા પદ્મ આદિ, (૧૧) ઔષધિતૃણ - શાલિ આદિ, (૧૨) હરિતકાય - તંદુલેયક આદિ, તે જ કાયા - શરીર જેનું છે તે ચ શબ્દ આના જ સ્વગત અનેક ભેદનો સૂચક છે. સાધારણ શરીર અર્થાત પ્રત્યેક શરીરી નહીં તે. ચાલુથી હળદર સુધી પ્રાયઃ કંદ વિશેષ છે. તેનાં સાધારણ શરીરના લક્ષણો અહીં બતાવેલા છે. જેમકે - સમભાગને ભાંગતા ગ્રંથિપૂર્ણ ઘન થાય ઍવી સદેશભેદથી અનંતકાયને જાણવું ઇત્યાદિ - x x * x• પનકના જીવો પણ ઉક્ત વ્યાખ્યાથી સામાન્ય વનસ્પતિ જાણવા. - - ૪ - વનસ્પતિની કાય સ્થિતિ, ભવસ્થિતિ ઇત્યાદિ સ્ત્રાર્થમાં બતાવેલી જ છે. પણ નિગોદની સ્થિતિ જાજ કે ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત કહેલી છે. અહીં પણ સાધારણ વનસ્પતિને આશ્રીને જ ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ કહેલી છે. વિશેષ અપેક્ષાથી પ્રત્યેક વનસ્પતિ તથા નિગોદમાં બાદર અને સૂક્ષ્મની અસંખ્યાતકાળ અવસ્થિતિ છે ઇત્યાદિ • x - = - - ૪ - પનકના જીવોનું અસંખ્યકાળ અંતર છે, તેમાંથી ઉદ્ધને પૃથ્વી આદિમાં ઉત્પત્તિ થાય છે. - x x હવે આ સૂત્રનો ઉપસંહાર અને ઉત્તર સૂત્રનો સંબંધ કહે છે - • સૂત્ર • ૧૫૦ - આ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારે સ્થાવર જીવોનું નિરૂપણ કરેલ છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૭૦ ર03 હતે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૫૩૦ - પૃથ્વી આદિ સ્થાનશીલ સ્થાવરોને પ્રણ પ્રકારે કહ્યા. આ ત્રણે સ્વયં અવસ્થિતિના સ્વભાવથી છે. તેને સંક્ષેપથી કહ્યા, વિસ્તારથી આના ઘણાં ભેદો છે. સ્થાવર વિભાગો કહ્યા પછી હવે બસોના ત્રણ ભેદોના અનુક્રમથી કહે છે, • સૂત્ર - ૧૫૧ - તેજ, વાયુ અને ઉદાર બસ એ ત્રણ ત્રસકાયના ભેદો છે. તે ભેદને તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૫૭૧ - તેજના યોગથી તેજસ, અહીં તદ્વર્તી અગ્નિ જીવો પણ તે પ્રમાણે કહ્યા. વાય છે તે વાયુ - વાત, પવન, ઉદાર - એકેન્દ્રિયોની અપેક્ષાથી પ્રાયઃ સ્કૂલ બેઇંદ્રિય આદિ. ત્રસ્ત - ચાલે છે, એકથી બીજા દેશમાં સંક્રમે છે. તેથી ત્રસ છે. તેના ત્રણ ભેદો કહ્યા. તેઉ અને વાયુ બંને જીવો સ્થાવરનામ કર્મના ઉદયવાળા હોવા છતાં ઉક્ત રૂપે ચાલે છે માટે તેને બસપણે કહ્યા. તે બે ભેદે છે - ગતિથી અને લબ્ધિથી અર્થાત ત્રણ જીવો બે ભેદે હોય - લબ્ધિ ત્રસ અને ગતિ ત્રસ. તેમાં તેઉ અને વાયુ બંને ગતિ ત્રસ છે અને ઉદાર તે લબ્ધિ બસ છે એ રીતે બને ત્રસવ જાણવા. આગળના સૂત્રનો સંબંધ જોડતા કહે છે - તેઉકાય આદિના ભેદોને તમે મારી પાસેથી સાંભળો. તેમાં હવે તેઉકાયના જીવોને કહે છે - સૂગ - ૧૫૨ થી ૧૫૮૦ - (૧૫૭૨) તેઉકાયના જીવોના બે ભેદો છે - સૂઝ અને બાદર ફરી તે બંનેના પતિ અને અપસક બન્ને ભણે છે. (૧૫૭૩) બાદર પથમિ તેઉકાય જીવોના અનેક ભેદો છે - અંગાર, મુમુર, અનિ, અર્સિ, વાલા.... (૧૪) ઉલ્કા, વિધુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂઝ તેÉકાયના જીવ એક પ્રકારના છે, તેના પેટા ભેદો નથી. (૧૭) તેઉકાયના જીન સંપૂર્ણ લોકમાં અને ભાદર તેઉકાયના અવલોકના એક ભાગમાં વ્યાપ્ત છે. (૧૫૬) તે જીવો પ્રવાહની સાપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની સાપેક્ષાથી સાદિ સાંત છે. (૧૭) તેઉકાયની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાબની છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૫૭૮) તેઉકાયની કારસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જન્મથી અંતમુહૂર્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરંતર તેજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૫૩૭૯) તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૦) an, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે. ૨૦૪ ♦ વિવેચન - ૧૫૭૩૨ થી ૧૫૮૦ નવે સૂત્રો પ્રાયઃ પૂર્વવત્ છે. વિશેષ એ - અંગાર - ધુંવાળા વગરની જ્વાલા, મુર્મુર - ભસ્મમિશ્ર અગ્નિકણ, ર્ધિ: - મૂળ પ્રતિબદ્ધ જ્વાળા. તેજો જીવ કહ્યા, હવે વાયુ જીવોને કહે છે - • સૂત્ર - ૧૫૮૧ થી ૧૫૮૯ (૧૫૮૧) વાયુકાયના જીવોના બે ભેદો છે સૂક્ષ્મ અને બાદર. ફરી - · તે બંનેના પણ પાસ અને અપકિ બબ્બે ભેદો છે. (૧૫૮૨) બાદર પર્યાપ્ત વાયુકાયના જીવોના પાંચ ભેદ છે - ઉત્કલિકા, મંડલિકા, ધનવાત, ગુંજાવાત અને શુદ્ધવાત. (૧૫૮૩) સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે. 0 સૂક્ષ્મ વાયુકાયના જીવો એક પ્રકારે છે. તેના પેટા ભેદો નથી. (૧૫૮૪) સુક્ષ્મ વાયુકાય જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું ચાર પ્રકારે વાયુકાચિક જીવોના કાળ વિભાગોનું કથન કરીશ. (૧૫૮૫) તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિ અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૫૮૬) તે જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ છે, જધન્યથી અંતર્મુહૂર્ત છે. (૧૫૮૭) તેની કારસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળની છે. જધન્ય અંતર્મુહૂર્ત છે. વાયુ શરીર ન છોડીને નિરંતર વાયુના શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧૫૮૮) વાયુ શરીરને છોડીને પછી ફરી તે શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૮૯) વ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી વાસુકાયના હજારો ભેદ હોય છે. • વિવેસન ૧૫૮૧ થી ૧૫૮૯ - નવ સૂત્રો પૂર્વવત્ છે. પાંચ સંખ્યા ઉપલક્ષણથી છે, અહીં આના અનેક ભેદો છે. (૧) ઉત્કલિકા વાયુ - જે રહી રહીને ફરી વાય છે, (૨) મંડલિકા વાયુ - વાતોલી રૂપ છે, (૩) ધનવાત રત્નપ્રભાદિની અધોવર્તી, (૪) ગુંજાવાત - જે ગુંજતો વાચ છે, (૫) શુદ્ધવાત - મંદ પવન (૬) સંવર્તક વાત - જે બહાર રહેલા તૃણાદિને વિવક્ષિત ક્ષેત્રમાં ફેંકે છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૫૮૧ થી ૧૫૮૯ ૨૦૫ હવે ઉદાર બસને જણાવવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૯૦ - ઉદાર સને ચાર ભેદો વર્ણવેલ છે, તે આ - બેઇંદ્રિય, તે દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય • વિવેચન - ૧૫૯0 ઉદાર બસ ચાર ભેદે છે - (૧) બેઇંદ્રિય - સ્પર્શન અને રસન નામક. આની નિવૃત્તિ અને ઉપકરણ નામક દ્રવ્યેનિયને આશ્રીને કહે છે. કેમ કે ભાવેન્દ્રિય આશ્રીને તો એકેન્દ્રિયોને પણ પાંચે ઇન્દ્રિયો સંભવે છે. * - - એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોમાં પણ સમજી લેવું. તેઇંદ્રિયમાં ત્રીજી ધ્રાણેન્દ્રિય છે, ચઉરિદ્રિયમાં ચોથી ચક્ષુ છે. પંચેન્દ્રિયમાં પાંચમાં શ્રોત્ર છે. એ પ્રમાણે હવે બેઇંદ્રિયની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૫૯૧ થી ૧૫૯૯ - (૧૫૯૧) બદ્રિય જીવા બે ભેદે વાર્તા છે - જયક્તિ અને અપસt. તેના ભેદો મારી પાસેથી સાંભળો - (૧૫૯૨ થી ૧પ૯૪) કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક.. પલ્લય, આશુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને સંદનિકા.. ઇત્યાદિ અનેક પ્રકારના ઇદ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નથી. ( ૧૫) પ્રવાહની અપેક્ષાથી બદ્રિય જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાસિાંત છે. (૧૫૯૬) બેઇંદ્રિયોની રાય સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષ જધન્યથી તમુહૂર્ત છે. (૧૯) તેમની કારથિતિ ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે, જધન્ય અંતર્મુહૂર્ત છે. બેઇંદ્રિયનું શરીર ન છોડીને નિરંતર ઉંધિય શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૯૮) “ઇદ્રિય શરીરને છોડીને ફરી બેઢિય શરીરમાં ઉત્પન્ન થવામાં જે અંતર છે, તે જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૯૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેઇંદ્રિયથી હજારો ભેદ થાય છે. • વિવેચન - ૧૫૯૧ થી ૧૫૯૯ નવ સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે કૃતિ - અશુચિ આદિમાં સંભવે છે. માતૃવાહક - લાકડાના ટુકડામાં જમીનથી સંબંધિત થાય છે તે. સપ- શકિત. - - જક - જળો, દુષ્ટ લોહી ખેંચવા માટેનો જીવ ચંદનક - અક્ષ. - - હવે તેઇંદ્રિયોની વક્તવતા કહે છે - • સૂગ - ૧૬૦૦ થી ૧૬૦૮ - (૧૬૦૦) તેદ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે - પણ, આપતિ. Page #659 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ બે ભેદ મારી પાસેથી સાંભળો. (૧૬૦૧) કુથ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ધુણો, માલુક, પત્રહાર કે : (૧૯૦૨) ભિંજક, બિંદુક, પુષભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક - (૧૬૦૩) ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તે ઉંદ્રિય જીવો છે, તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં (૧૬૦૪) પ્રવાહની અપેક્ષાથી તે ઇંદ્રિયો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૬૦૫) તેઇંદ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસ અને જધન્યથી અંતહૂર્તની છે. (૧૬૦૬) વેઇંદ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, જધન્યથી અંતમુહૂર્ત છે. તે ઇંદ્રિય શરીર ન છોડીને નિરંતર તેલંઢિય શરીમાં ઉત્પન્ન થવું, તેને કાયસ્થિતિ કહે છે. (૧૬૦૭) તેઇંદ્રિય શરીરને છોડીને ફરી તેઇંદ્રિયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનતકાળ છે. (૧૬૦૮) વર્ણ, ગંધ, રસ, માર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઇંદ્રિયોના હજારો ભેદ છે. • વિવેચન - ૧૬૦૦ થી ૧૬૦૮ આ નવે સૂકો પૂર્વવત છે. વિશેષ એ કે તેમાં ઉપલકા - એટલે કીડી, ગુમી. - શતપદી દિ - X- ચઉરિદ્રિયની વક્તવ્યતા - • સૂત્ર • ૧૬૦૯ થી ૧૬૧૮ (૧૬૦૯) ચઉરિદ્રય જીવના બે ભેદી નવિલ છે - પરમ અને પર્યાપ્ત તેના ભેદો મારી પાસેથી સાંભળો. (૧૬૧૦) અંબિકા, પોતિકા, માસિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ટિંકુલ, કંકુલ, (૧૬૧૧) કુડ, ઍગિરિટી, નંદાવૃત્ત, વછી, વેલ, ભૂગરીટક, હિરણી, અક્ષિતેવક, (૧૬૧૨) અક્ષિલ, માગધ, અક્ષરોડક, વિચિત્ર, ચિત્રપાક, જલિયા, જHફારી, નીચક, તંતવક (૧૬૧૩) ઇત્યાદિ સઉરિદ્રિય અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં (૧૬૧૪) પ્રવાહની અપેક્ષા ની ચઉરિદ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧૬૧૪) ચઉરિદ્રિયની આશિતિ ઉત્કટથી છ માસ છે અને જધન્યથી અંતર્મુહુર્તની છે. (૧૬૧૬) ચઉરિંદ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટી સંખ્યાતકાળની જધન્યafી અંતમુહૂર્તની છે. ચઉરિદ્રયના શરીરને ન છોડીને નિરંતર Page #660 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૬૦૯ થી ૧૬૧૮ ચઉરિદ્રિયના શરીરમાં ઉત્પન્ન થતાં રહેવું તે કાયસ્થિતિ છે. (૧૬૧૭) ચઉરિદ્રિય શરીરને છોડીને ફરી ચઉરિદ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૧૮) વણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચરિદ્રિયના હજારો ભેદો છે. • વિવેચન - ૧૬૦૯ થી ૧૬૧૮ દશ સૂત્રો સ્પષ્ટ જ છે. આના કેટલાંક ભેદો અપ્રતીત છે. તે ભેદો તે - તે દશ પ્રસિદ્ધિથી અને વિશિષ્ટ સંપ્રદાયથી જાણવા. - x − x - સૂત્ર - ૧૬૧૯ પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે, તે આ નેરસિક તિર્યંચ, મનુષ્ય અને દેવ છે. • વિવેચન - - ૧૬૧૯ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ તીર્થંકરોએ આ ચાર ભેદ કહેલા છે. તેમાં પહેલા નૈરયિકોને કહે છે ઃ ૨૦૩ - - ૧૬૨૦ થી ૧૬૩૩ • સૂત્ર (૧૬૨૦) નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. (આ સાત પૃથ્વી આ પ્રમાણે છે -) રત્નાભા, શકરાભા, વાલુકાભા.... (૧૯૨૧) પંકાભા, માભા, તમા અને તમસ્તમા. - આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે - પરિમિતિ છે. (૧૬૨૨) નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાસ છે. આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરસિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. (તે આ પ્રમાણે -) (૧૯૨૩) નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે. (૧૬૨૪) પહેલી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે. (૧૬૨૫) બીજી પૃથ્વીમાં જૈયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે, (૧૬૨૬) ત્રીજી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ત્રણ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે. (૧૬૨૭) ચોથી પૃથ્વીમાં જૈયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સાત સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે. (૧૯૨૮) પાંચમી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી Page #661 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સતર સાગરોપમની છે. (૧૬૨૯) છઠ્ઠી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સતર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે. (૧૬૩૦) સાતમી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની છે. (૧૯૩૧) નૈરસિકોની જે આવુ સ્થિતિ વર્ણવેલી છે, તે જ તેમની જધન્યથી અને ઉત્કૃષ્ટથી કાય સ્થિતિ છે. (૧૬૩૨) નૈરયિક શરીરને છોડીને ફરી નૈરસિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૩૩) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે. • વિવેચન ૧૬૨૦ થી ૧૬૩૩ નૈરયિકના ચૌદ સૂત્રો કહ્યા, તે સાત ભેદો છે. કેમકે પૃથ્વી સાત છે. તેથી તેમાં થનારનું સપ્તવિધત્વ જાણવું. તે કઈ છે ? (૧) રત્નાભા - વૈડૂર્યાદિ રત્નો જેવી આભા છે, તેમાં રત્નકાંડના ભાવનપતિના ભવનો વિવિધ રત્નોવાળા સંભવે છે. (૨) શર્કરા - ઉત્તરાધ્યયન મૂવસૂત્ર-સટીક અનુવાદ/3 લક્ષણ પાષાણના ટુકડારૂપ, (૩) વાલુકા - રેતી, (૪) ખંક - કાદવ, (૫) ધૂમ - ધૂમ્ર કે ધૂમાકાર પરણિત પુદ્ગલ, (૬) મ - અંધકાર, (૭) તમામા - પ્રકૃષ્ટતરતમ. આ સાત પૃથ્વીથી સાત નૈરિયકો કહ્યા. - લોક, સ્થિતિ આદિ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, તેથી અત્રે વૃત્તિના અનુવાદ દ્વારા પુનરુક્તિ કરેલ નથી. - ૪ - ૪ - x· x - આયુસ્થિતિ કહીને કાય સ્થિતિ કહે છે - આધુસ્થિતિ એ જ કાય સ્થિતિ જાણવી, કેમકે નૈરયિકો નાકમાંથી ઉદ્ધર્તીને ફરી ત્યાં જ ઉત્પન્ન થતાં નથી, તેઓ ત્યાંથી ઉદ્ધર્તીને ગર્ભજ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉત્પન્ન થાય છે. જો કે મસ્ત્યાદિમાં ઉત્પન્ન થઈને ત્યાં અતિ સંકલિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તમાં મરીને પણ નરકમાં ઉપજે છે, તો પણ નારકમાં અનંતર ઉત્પન્ન તો ન જ થાય. આ રીતે નૈરયિને કહીને હવે તિર્યંચને કહે છે - - • સૂત્ર ૧૬૩૪ થી ૧૬૫૭ • (૧૬૩૪) પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે - સંમૂર્ણિમ તિસ અને ગર્ભજ તિયા, (૧૬૩૫) આ બંનેના પણ ત્રણ-ત્રણ ભેદો છે - અને ખેસર. તે ભેદો મારી પાસેથી સાંભળો. (૧૬૩૬) જળચર પાંચ પ્રકારથી કહેવા છે - મસ્ત્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુસુમાર. (૧૬૩૩) તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. જલચર, સ્થળચર Page #662 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૬૩૪ થી ૧૬૫૭ અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલ વિભાગને હું કહીશ. (૧૬૩૮) જલચરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે. (૧૬૩૯) જલચરોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૬૪૦) જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથકત્વ છે અને જધન્યથી અંતર્મુહૂર્તની છે. (૧૬૪૧) જલારના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૪ર) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલચરોના હજારો ભેદો છે. (૧૯૪૩) સ્થલચર જીવોના બે ભેદ છે - ચતુષ્પદ અને પરિસર્ચ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કિર્તન કરીશ, તે સાંભળો. (૧૬૪૪) એકપુર તે યક્ષ આદિ, દ્વિમુર તે બળદ આદિ, મંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહ આદિ. ભ્રજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃ પરિસર્પ તે સાપ આદિ, આ બંનેના અનેક પ્રકારો છે. (૧૬૪૫) પરિસ બે પ્રકારના છે (૧૬૪૬) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં, હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળ વિભાગ કહીશ. (૧૬૪૭) પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાત છે. (૧૬૪૮) સ્થળયરની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ધન્ય અંતર્મુહૂર્તની છે. ૨૦ - (૧૬૪૯) ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અને સાધિક ત્રણ પલ્યોપમ, જધન્યથી અંતર્મુહૂર્ત સ્થળચરોની કાયસ્થિતિ છે. (૧૬૫૦) સ્થળયરનું ફરી સ્થળયરમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળસરના હજારો ભેદો છે.) (૧૯૫૧) ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે - સર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્ગ પક્ષી અને વિતત પક્ષી. (૧૬૫૨) તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ. 39/14 (૧૬૫૩) પ્રવાહની અપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાહિ-સાંત છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. ઉત્તરાધ્યયન મૂGસૂત્ર-સટીક અનુવાદક (૧૬૫૪) ખેચર જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગની છે, જધજથી અંતમુહૂર્ત છે. (૧૬ ) ઉત્કૃષ્ટથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જધન્યથી અંતર્મુહુર્ત ખેસરોની કાયસ્થિતિ છે. (૧૯૧૬) ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૫૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેચર જીવોના હજારો ભેદો કહેવાય છે. • વિવેચન - ૧૬૩૪ થી ૧૬૫૭ - ઉક્ત ચોવીશ પંચેન્દ્રિય સૂત્રો પ્રાયઃ વ્યાખ્યાત જ છે. તેથી વૃતિગત કિંચિત્ વિશેષતાની જ અત્રે નોંધ કરીએ છીએ. સંમૂઈન - અતિશય મૂઢતાપણાથી નિવૃત્ત અથવા ઉત્પત્તિ સ્થાન પગલોની સાથે એકી ભાવથી તે પુગલના ઉપાચયથી સમૃષ્કૃિત થાય છે, તે સંમૂર્ણિમ. તેઓ મનઃ પર્યાતિના અભાવથી સદા સંમૂર્થિત માફક જ રહે છે. તથા ગર્ભમાં વ્યુત્ક્રાંત તે ગર્ભજ. જલચર - જળમાં ફરે - ભક્ષણ કરે છે. એ પ્રમાણે સ્થળ - નિર્જળ ભૂભાગમાં ચરે છે, તે સ્થલચર, બેચર - આકાશમાં ચરે છે તે. ખર - ચરણ, અર્ધવર્તી અસ્થિ વિશેષ, તે એક હોય તો એકસ્ટ્રા અને બે હોય તો હુઝુરા. ગંડી- પક્ષકર્ણિકા, તેની જેમ ગોળ. - - ભુજા - શરીરનો અવયવ વિશેષ, તેના વડે સરકે તે ભુજપરિસર્પ. ઉર - છાતી, છાતી વડે સરકે છે તે ઉર પરિસર્પ. તિર્યંચો મરીને તિર્યંચમાં સાત કે આઠ ભવગ્રહણ જ કરે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને તેનાથી અધિક નિરંતર ભવોનો તેમાં સંભવ નથી. શેષ વૃત્તિ સુગમ છે - ૦ • હવે મનુષ્યોને જણાવતા કહે છે - • સૂત્ર - ૧૫૮ થી ૧૬૬૬ (૧૬૧૮) મનુષ્યોના બે ભેદો છે - સંમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભા મનુષ્ટ. હું તેનું વર્ણન કરું છું. તે કહીંશ - ' (૧૯૫૯) ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભક મનુષ્યના ત્રણ ભેદો છે :- અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંdદ્ધપક. ' (૧૯૬૦) કર્મભૂમિક મનુષ્યના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્લિપક મનુષ્યોના અઠ્ઠાવીશ ભેદો છે. (૧૬૬૧) સંમૂર્દિક મનુષ્યના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધાં લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૯૫૮ થી ૧૬૬૬ (૧૯૬૨) ઉક્ત મનુષ્ય પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંd છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. (૧૯૬૩) મનુષ્યોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને જન્યથી અંતમુહૂર્ત કહેવી છે. (૧૬૬૪) મનુષ્યની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક ત્રણ પલ્યોપમ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧૬૬૫) મનુષ્યનું ફરી મનુષ્યમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૬૬) વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી મનુષ્યના હારો મેદ કહેલા છે. • વિવેચન : ૧૬૫૮ થી ૧૬૬૬ - મનુષ્યોના નવ સૂત્રો પૂર્વવત જાણવા. વૃત્તિમાં કહેલ કથનમાંની સૂગાર્ગ ઉપરાંતની વિશેષ વાત જ અમે અત્રે નોંધેલ છે - 0 અંતદ્વીપ સમુદ્રની મધ્યમાં રહેલ દ્વીપ, તેમાં જન્મેલ હોવાથી તે અંતર્લીપજ કહેવાય છે. ૦ કર્મભૂમિ પંદર કહી છે, તે આ પ્રમાણે - પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ, એ ત્રણે મળીને પંદર થાય છે. અકર્મભૂમિ - હૈમવત, હરિવર્ષ, રક, હેરણ્યવતુ, દેવકુર અને ઉત્તરકુરુ રૂપ છ છે. તે પ્રત્યેક પાંચ-પાંચ સંખ્યક હોવાથી ૩૦ ભેદો. ૦ પછી નિર્દેશ હોવા છતાં “કર્મભૂમિ' નું કથન પહેલાં કર્યું. કેમકે - મુક્તિ સાધકત્વથી તેનું પ્રાધાન્ય છે. ૦ અંતર્લીપમાં - પહેલું ચતુષ્ક - (૧) એકોરુક, (૨) આભાષિક, (૩) લાંગૂલક અને (૪) વૈષાણિક છે. બીજું- ચતુષ્ક - (૧) હયકર્ણ, (૨) ગજકર્ણ, (૩) ગોકર્ણ, (૪) શખુલી કર્ણ - ત્રીજું ચતુક - (૧) આદર્શમુખ, (૨) મેષ મુખ, (૩) હચમુખ, (૪) ગજ મુખ - ચોથું ચતુક (૧) અશ્વ મુખ, (૨) હતિ મુખ, (૩) સિંહ મુખ, (૪) વાઘ મુખ. - પાંચમુ ચતુષ્ક (૧) અશ્વ કપ્ત, (૨) ગજ કર્ણ, (૩) સિંહ કર્ણ, (૪) કણ પ્રાવરણ. - છઠું ચતુષ્ક - (૧) ઉલ્કા મુખ, (૨) વિધુમ્મુખ, (૩) જિલ્લા મુખ, (૪) મેઘ મુખ. - સાતમું ચતુર્ક- (૧) ધન દંત, (૨) ગજ દંત, (૩) શ્રેષ્ઠ દંત, (૪) શુદ્ધ દંત. આ સાતે મળીને ૨૮ - અંતર્લીપો થયા. આ નામના યુગલ ધર્મિકો ત્યાં વસે છે. - x xx x x. સંમૂર્ષિત જીવોની ઉત્પત્તિ, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યોના • મળ, મૂત્ર, લેખ, સિંઘાન, વમન, પિત્ત, પૂત, શોણિત, શુક્ર, ક્લેવર, સ્ત્રી પુરૂષોનો સંયોગ, ગામની ખાળ, નગરની ખાળ, શુક્રપુગલોમાં તેમજ બધાં અશુચિ સ્થાનોમાં આ સંમૂર્ણિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની અંગુલની અસંખ્યાતતમ ભાગ અવગાહના માત્ર હોય છે. - x - X Page #665 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે - • સૂત્ર • ૧૬૬૭ - દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ, (૩) વૈમાનિક. • વિવેચન - ૧૬૬૭ - તીર્થકાદિ એ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અતિ ભોમેચક- ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતભૂતપણે છે. * * - * - * - *- વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવાદિમાં રહે છે, તે વ્યંતર. - x x-x- જ્યોતિષ - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિષ કહેવાય છે. વૈમાનિક • વિશેષથી મનાય છે, સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે. હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે - • સૂત્ર - ૧૬૬૮ - ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષના પાંચ અને વૈમાનિક દેશે બે ભેદ કહેલા છે. • વિવેચન - ૧૬૬૮ - ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે - વનમાં - વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનસારી અર્થાત બંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષુ - વિમાનમાં થાય તે જ્યોતિકો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે. હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે - • સૂત્ર - ૧૬૬૯ થી ૧૬૭૯ - (૧૬૬૯) અસુરકુમાર, નાગકુમાર, સુતefકુમાર, વિધક્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. (૧૬૭૦) પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમર, મહોરા અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. (૧૬) ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિર્ક દેવો છે. આ દેવો દિશાવિસારી છે - (મેરને પ્રદક્ષિણા કરે છે.) (૧૯૭૨) વૈમાનિક્રના બે ભેદી તest છે - કલ્યોગ અને કWાતીત એ બે નામે તેઓને જાણવા. (૧૬૩) કલ્યોપત દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઇશાનક (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહાલક, Page #666 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૬૬૯ થી ૧૬૭૯ (૬) લાંતફ તથા - (૧૬૭૪) (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) અનંત, (૧૦) પ્રાણત, (૧૧) આરત અને (૧૨) અચ્યુત, આ કલ્ચોપગ દેવ છે. (૧૬૭૫) કલ્ચાતીત દેવોના બે ભેદો વર્ણવેલ છે (૧) ત્રૈવેયક અને (૨) અનુત્તર, તેમાં ચૈવેયક દેવોના નવ પ્રકારો છે. (૧૬૭૬ થી ૧૬૭૮(૧) ચૈતેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે (૧) અધસ્તન અઘસ્તન, (૨) અસ્તન મધ્યમ, (૩) અગ્રસ્તન ઉપરિતન, (૪) મધ્યમ અસ્તન, (૫) મધ્યમ મધ્યમ, (૬) મધ્યમ - ઉપરિતન, (૭) ઉપરિતન • અઘસ્તન, (૮) ઉપરિતન મધ્યમ, (૯) ઉપરિતન - ઉપરિતન - · - . (૧૬૭૮/૨, ૧૬૭૯) અનુત્તર દેવના પાંચ ભેદો છે (૧) વિજય, (ર) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સથિસિદ્ધ. આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે. • વિવેચન - ૧૬૬૯ થી ૧૬૭૯ આ અગિયારે સૂત્રો પ્રાયઃ પ્રતીત જ છે. વિશેષ આ પ્રમાણે - ૦ કુમાર્ આકાર ધારી હોવાથી અસુર આદિ બધાં કુમારો કહેવાય છે. ૦ તારાગણ - પ્રકીર્ણ તારક સમૂહ ૦ દિશાવિચારી - મેરુને પ્રદક્ષિણા કરવા વડે નિત્યચારી ૦ જ્યોતિરાલય - વિમાનો આલય કે આશ્રય જેના છે તે. - ૨૧૩ ૦ કલ્પોપગ - ઇંદ્ર, સામાનિક, ત્રાયશ્રિંશત્ આદિ દશ પ્રકાર પણાથી દેવો આ કલ્પોમાં ઉત્પત્તિના વિષયને પામે છે, તેથી કલ્યોપગ છે. - ૦ કલ્પાતીત - ઉક્ત રૂપ કલ્પથી અતીત હોવાથી કલ્પાતીત છે. ૦ સૌધર્મ - સુધર્મા નામે શની સભા જેમાં છે તે કલ્પ, ઇત્યાદિ – ૦ ત્રૈવેયક - લોપુરુષના ૧૩ - રાજ ઉપરિવર્તી ગ્રીવા, તે પ્રદેશમાં રહેતા હોવાથી, તેમના આભરણ રૂપ હોવાથી, તેના નિવાસી દેવો તે ત્રૈવેયકા. ૦ અનુત્તર - જેનાથી વધુ સ્થિતિ, પ્રભાવાદિ કોઈ દેવના ન હોવાથી. • સૂત્ર - ૧૬૮૦ થી ૧૭૦૮ - (૧૬૮૦) તે બધાં દેવો તોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું' ચાર પ્રકારે તેમના કાળ વિાભાગનું કથન કરીશ. (૧૬૮૧) દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સા િસાંત છે. (૧૬૮૨) ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આવુ સ્થિતિ કંઈક અધિક એક સાગરોપમ છે, જધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે. (૧૬૮૩) વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને ધન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૬૮૪) જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જધન્યાસુ પલ્યોપમનો આઠમો ભાગ છે. (૧૬૮૫) સૌધર્મ દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને ધન્યથી એક પલ્યોપમ છે. ૨૧૪ (૧૬૮૬) ઇશાન દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જધન્ય કંઈક અધિક પલ્યોપમ છે. (૧૬૮૭) સનકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જધન્યથી બે સાગરોપમ છે. (૧૬૮૮) માહેન્દ્રકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને ધન્યથી સાધિક બે સાગરોપમ છે. (૧૬૮૯) બ્રહ્મલોક દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જધન્સી સાત સાગરોપમ છે. (૧૬૯૦) લાંતક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સૌદ સાગરોપમ અને જધન્યથી દશ સાગરોપમ છે. (૧૬૯૧) મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જધન્સથી સૌદ સાગરોપમ છે. (૧૬૯૨) સહસાર દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ અઢાર સાગરોપમ અને ધન્યથી સતર સાગરોપમ છે. (૧૬૯૩) આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણીસ સાગરોપમ અને ધન્યથી અઢાર સાગરોપમ છે. (૧૬૯૪) પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ વીસ સાગરોપમ છે અને જધન્સથી ઓગણીસ સાગરોપમ છે. (૧૬૮૯૫) આરણ દેવોની ઉત્કૃષ્ટ સુસ્થિતિ એકવીસ સાગરોપમ છે અને ધન્યથી તીસ સાગરોપમ છે. (૧૬૯૬) અચ્યુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બાવીશ સાગરોપમ અને જધથી એકવીસ સાગરોપમ છે. (૧૬૯૭) પહેલા વેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ તૈવીશ સાગરોપમ અને જધન્યથી બાતીશ સાગરોપમ છે. (૧૬૯૮) બીજી ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ ચોવીશ સાગરોપમ અને જલ્લન્યથી તેવીશ સાગરોપમ છે. (૧૬૯૯) ત્રીજી ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પચીશ સાગરોપમ અને જધન્યથી ચોવીશ સાગરોપમ છે. (૧૭૦૦) ચોથા ત્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ છવ્વીશ સાગરોપમ અને જધન્સથી પચીત્ર સાગરોપમ છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ૩૬/૧૬૮૦ થી ૧૦૦૮ (૧૭૦૧) પાંચમાં શૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તાવીશ સાગરોપમ અને જન્મથી છવીસ સાગરોપમ છે. (૧૭૦૨) છઠ્ઠા સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આપુસ્થિતિ અઢાવીશ સાગરોપમ આને જધન્યથી સત્તાવીશ સાગરોપમ છે. (૧૦૦) સાતમા નૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ ઓગણત્રીશ સાગરોપમ અને જધન્યથી અઠ્ઠાવીશ સાગરોપમ છે. (૧૭૦૪) આઠમા સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ કીશ સાગરોપમ અને જધન્યથી ઓગણ સાગરોપમ છે. (૧૦૦) નવમા સૈવેયકના દેતોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીશ સાગરોપમ અને જધન્યથી નીશ સાગરોપમ છે. (૧૩૦૬) વિજય, રેંજયંd, જયંત અને અપરાજિતના દેવોની આ સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ, જધન્ય એકબીશ સાગરોપમ છે. (૧૦૭) મહાવિમાન સવ િસિદ્ધના દેવોના અજધન્યજી આસ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. (૧૭૦૮) દેવોની જે આ સ્થિતિ છે તે જ તેની રાજધન્યવૃષ્ટ કાયસ્થિતિ છે. • વિવેચન - ૧૬૮૦ થી ૧૦૦૮ - સૂત્રાર્થ સરળ અને સ્પષ્ટ છે. જે વિશેષતા છે તે જ નોંધીએ છીએ. ૦ સાગર એટલે સાગરોપમ, તેટલી સ્થિતિ - આયુ જાણવા. o ભૌમેયક - ભવનવાસી, અહીં સામાન્યથી કહી છતાં ઉત્તર નિકાયના અધિપતિ બલિની જ જાણવી. દક્ષિણમાં તો સાગરોપમ જ છે. ૦ લાખ વર્ષ અધિક એમ જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે ચંદ્રની છે. સૂર્યની ૧૦૦૦ વર્ષાધિક છેo ઇત્યાદિ - - * - - 0 અજધન્યોત્કૃષ્ટ - જેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ ભેદ વિધમાન નથી તે, 0 મહાવિમાન - તે દેવોના આયુસ્થિતિ આદિથી મહતપણું છે. • સૂત્ર - ૧૦૯, ૧૦૧૦ - દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર અન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદ પણ થાય છે. વિવેચન - ૧૭૦૯૧૧૦ - બંને સૂત્રો પૂર્વે વ્યાખ્યાયિત થયેલા છે. હવે જીવ - અજીવને સવિસ્તર કહીને તેના નિગમનને માટે કહે છે - Page #669 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 - સૂત્ર - ૧૭૧૧ - આ પ્રમાણે સંસારી અને સિદ્ધ જીવોનું વ્યાખ્યાન કર્યું. રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારે અજીવોનું વ્યાખ્યાન પણ કર્યું. • વિવેચન - ૧૭૧૧ - ૨૧૬ સંસારી અને સિદ્ધના ભેદથી જીવોને સર્વ ભેદનીત વ્યાપ્તિથી કહ્યા. રૂપી - અરૂપી પણ કહ્યા. શું આ ભેદ સાંભળીને જ કૃતાર્થતા માનવી? તે આશંકાને નિવારવા કહે છે . • સૂત્ર - ૧૭૧૨ આ જીવ, અજીતનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધાં નયોથી અનુમત સંયમમાં મુનિ રમે. • વિવેચન - ૧૭૧૨ - . આ જીવ, અજીવને સાંભળી - અવધારીને, તે પ્રમાણે સ્વીકારીને નૈત્રમાદિ બધાં નચોથી અભિપ્રેત થઇને, જ્ઞાન સહિત સમ્યક્રાત્રિમાં મુનિ રમણ કરે. સંયમ એટલે પૃથ્વી આદિ જીવોના ઉપમર્દનની વિમેલ એવા મુનિ. - ૭ - સંયમ રતિ કર્યા પછી શું કરે ? તે કહે છે - • સૂત્ર - ૧૭૧૩ ત્યારપછી અનેક વર્ષો સુધી ગ્રામસ પાલન કરીને મુનિ આ અનુક્રમથી આત્માની સંલેખના કરે . ♦ વિવેચન - ૧૭૧૩ . - અનેક વર્ષો શ્રમણભાવનું આસેવન કરીને હવે કહેવાનાર ક્રમથી નયોનુષ્ઠાનરૂપ વ્યાપાર ક્રમથી - પ્રવ્રજ્યા લીધા સિવાય આ વિધિ કહી નથી. હવે કયા ક્રમે સંલેખના કરે ? તે સંલેખના ભેદાદિપૂર્વક કહે છે - • સૂત્ર - ૧૭૧૪ થી ૧૭૧૮ (૧૭૧૪) ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જધન્ય સંલેખના છ માસની હોય. . (૧૭૧૫) પહેલાં ચાર વર્ષોમાં દુધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. (૧૭૧૬) પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષે પહેલાં છ મહિના સુધી કોઈપણ અતિ વિકૃષ્ટ તપ ન ફરે. (૧૭૧૭) પછીના છ માસ વિકૃષ્ટ તપ કરે. આ પૂરા વર્ષમાં પરિમિત આયંબિલ કરે. (૧૭૧૮) બારમાં વર્ષમાં નિરંતર આયંબિલ કરીને પછી મુનિ એક પક્ષ કે એક માસનું અનશન કરે. • વિવેચન - ૧૭૧૪ થઈ ૧૭૧૮ - પાંચ સૂત્રો કહ્યા. સંલેખના કાળ બાર વર્ષ જ ઉત્કૃષ્ટથી જાણવો. જૂનાધિક Page #670 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૧૪ થી ૧૭૧૮ ૨૧૭ નહીં, સંલેખના - દ્રવ્યથી શરીરની. ભાવથી કપાયોમાં કૃશતા લાવવી. - x- - - આ ત્રિવિધ સંલેખનામાં ઉત્કૃષ્ટનો કમજોગ કહે છે - જે સ્ત્રાર્થ - ૧૭૧૫ થી ૧૭૧૩ માં સ્વયં સ્પષ્ટ જ છે તેથી અહીં પુનરાવૃત્તિ કરેલ નથી. - - ૪• x- X - X અત્રે વૃત્તિકારશ્રીએ નિશીથ ચર્ણિનો સંપ્રદાય પણ નોંધેલ છે. તેમાં પણ મૂળ તો દ્વાદશ વર્ષીય સંલેખના કેમ કરવી તેનો વિધિ જ અભિપ્રેત છે. માત્ર અંતિમ ચાર માસ માટેનું વિશેષ કથન ત્યાં છે. આ પ્રમાણે પાંચ સૂત્રોનો અર્થ કહ્યો. આ રીતે અનશન સ્વીકાર્યા પછી પણ અશુભ ભાવનામાં મિયાદર્શનના અનુરાગાદિ થાય, તો તેનો પરિહાર કરીને, તેની વિપરીત આસેવનાને જણાવવાને માટે યથાક્રમે અનર્થ હેતુતા અને અર્થહેતુતાને દર્શાવતા આ પ્રમાણે કહે છે - • સૂત્ર - ૧૭૧૯ થી ૧૨૨ - (૧૭૧૯) કાંદપ, આભિયોગી, ક્રિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવના દુર્ગતિ દેનારી છે. એ મૃત્યુ સમયે સંયમ વિરાધિકા થાય છે. (૧૭૨૦) જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન વડે યુક્ત છે, હિંસક અને તેમને બોધિ ઘણી દુર્લભ છે. (૧૭૨૧) જે સમ્યગુદર્શનમાં અનુરક્ત છે, નિયા રહિત છે, શુક્લ લેસામાં અવગાઢ છે, તેમને બોધિ સુલભ છે. (૧ર) જે મરતી વેળાએ મિલાદર્શનમાં અનુરકત છે, નિયાણાયુક્ત છે, કૃષ્ણ વેશ્યાવગાઢ છે, તેમને બોધિ ઘણી દુર્લભ છે. • વિવેચન - ૧૭૧૯ થી ૧૭૨૨ - ઉક્ત કંદર્પાદિ ભાવના દુર્ગતિના હેતુપણાથી દુર્ગત છે. અહીં “દુર્ગતિ' શબ્દથી દેવ દુર્ગતિ જાણવી. તેને વશ થઈને સંવ્યવહારથી ચાસ્ત્રિ સતામાં હોવા છતાં આવી નિકાયોત્પત્તિ થાય અને સાત્રિ હિતને તો વિવિધ ગતિમાં ભ્રમણ જ થાય - x xમરણ સમયે સમ્યગદર્શનાદિની વિરાધના થાય છે. આની સતામાં ઉતરકાળમાં શુભ ભાવમાં સુગતિનો પણ સંભવ છે. મિથ્યાદર્શન - અતવમાં તત્વના અભિનિવેશ રૂપ, તેમાં આસક્ત, તે મિથ્યાદર્શન રક્ત, સમ્યગદર્શન વિરાધનામાં જ આ આસક્તિ કરે છે. નિદાન સહિત એટલે આસક્તિયુક્તપ્રાર્થના રૂપથી વર્તે છે, તે સનિદાના. હિંસક એટલે પ્રાણિ ઉપમર્દક. એ પ્રમાણે જે મરે છે - પ્રાણોને તજે છે, તેમને જિનધર્મ પ્રાપ્તિ અથત બોધિ દુર્લભ થાય છે, તેમ કહ્યું. ઉક્ત સ્વરૂપવાળું સમ્યગદર્શન, તેમાં સ્કત હોય, નિયાણા સહિત હોય, શુક્લ લેશ્યામાં પ્રવેશેલ હોય તેવા જીવો જે મરણ પામે તો તે જીવોને બોધિ સુલભ થાય છે. ફરી મિથ્યાદર્શનવાળું સૂત્ર કહે છે. તેઓ હિંસકત્વથી પાંચે આશ્રય રૂપ પ્રમાદાદિ લક્ષણ જાણવું - x x- વિશેષથી તથાવિધ સંકિલષ્ટ પરિણામ રૂપતાથી જાણવા. - x Page #671 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ × - તેમાં બોધી - જિનધર્મ પ્રાપ્તિને અતીવ દુર્લભ કહેલી છે. આના વડે કંદર્પ ભાવનાદિને દુર્ગતિરૂપ અર્થતા નિબંધનપણાથી કહીને, તેની વિપરીત ભાવનામાં સુગતિ સ્વરૂપાર્થે કહ્યું. બીજી વડે મિથ્યાદર્શન આસક્તને દુર્લભ બોધિ રૂપ અનર્થ કહ્યો. એ પ્રમાણેના ક્રમે જ - x " x - ચારે સૂત્રો જાણવા. જિનવયન આરાધના મૂલ જ સર્વે સંલેખનાદિ શ્રેય છે. તેથી તેમાં જ આદરના ખ્યાપનાર્થમાં, તેનું માહાત્મ્ય કહે છે - ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 • સૂત્ર - ૧૭૨૩, ૧૭૨૪ જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંકિલષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે. 1 જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે. • વિવેચન ૧૭૨૩, ૧૭ર૪ - भिन શબ્દ અહીં અર્થથી તીર્થંકરના અર્થમાં જ કહેલ છે. વચન એટલે આગમ. આવા જિનવયનમાં સતત પ્રતિબદ્ધ, જિનવચન વડે અભિહિત અનુષ્ઠાનોને જેઓ કરે છે, તેમાં સ્થિર થાય છે. તે પણ અંતર પરિણામથી બહિવૃત્તિથી નહીં, તેથી જ અવિધમાન મલ જેને છે તે મલ રહિત કહેવાય. અહીં ભાવમલ એટલે તે અનુષ્ઠાન માલિન્ય હેતુ મિથ્યાત્વ આદિને જાણવા. તથા અસંફિલષ્ટ - રાગ આદિ સંકલેશ રહિત થાય છે. રિટા – સમસ્ત દેવાદિ ભાવોની અલ્પતા પામવા વડે પરિમિત એવા સંસારને કરેલા તેઓ વિધમાન હોવાથી પરિત સંસારી કહેવાય છે. અર્થાત્ કેટલાંક ભવોની અંદર જ તેઓ મુક્તિને ભજનારા થાય છે. - બાલમરણ વિષ ભક્ષણ વડે થતું, તેવા પ્રકારના અન્ય પણ અનેક વખત અકામ મરણોને પામે કે જે મરણો અત્યંત વિષયવૃદ્ધિતા વડે અનિચ્છનીય હોય છે તે બિચારા અનેકવાર મરશે. - ૪ - x - આમ હોવાથી જિનવયનને ભાવથી કરવું જોઈએ. તે ભાવકરણ અને આલોચના વડે થાય, તે શ્રવણને યોગ્ય વિના થઈ ન શકે તે હેતુ વ્યતિરેકથી ન થાય. • ૦ - તેને કહે છે. સૂત્ર - ૧૭૨૫ - જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આર્લોસના કરનારને સમાધિ ઉત્પન્ન કરનારા છે. ગુણગ્રાહી હોય છે. તેઓ આ કારણોથી આલોચનાને સાંભળવામાં સમર્થ થાય છે - હોય છે. • વિવેચન - ૧૭૨૫ - અંગ અને ઉપાંગ આદિ ઘણાં ભેદપણાથી અથવા ઘણાં અર્થપણાથી તે આગમ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૨૫ ૨૧૯ અર્થાત્ શ્રુતમાં વિશિષ્ટ જ્ઞાન - સમજણવાળા તે બહુ આગમ વિજ્ઞાના કહેવાય. સમાધિ ઉક્ત રૂપ, તેના ઉત્પાદક હોય. દેશ અને કાળ આદિ અતિશયતાથી સમાધિને જ મધુર, ગંભીર, ભણિતિ આદિ વડે આલોચનાદાતાને સમાધિ ઉપજાવે, ગુણગ્રાહી - ઉપબૃહણાર્થે બીજાને સમ્યગ્દર્શનાદિ ગુણને ગ્રહણ કરાવનારા. એ રીતે બાગમ વિજ્ઞાનત્વ આદિ હેતુઓ વડે આચાર્યાદિ યોગ્ય થાય છે. - ૪ - ૪ - આ જ આલોચના અને શ્રવણનું ફળ બીજાને વિશુદ્ધિરૂપ સંપાદિત કરવામાં ઇષ્ટ થાય છે. શેષ પૂર્વવત્ જાણવું. આ અનશન સ્થિતે જે કૃત્ય કરવા યોગ્ય છે, તેને પ્રસંગે બતાવીને હવે કંદર્પાદિ ભાવનાનો જે પરિહાર કરવાનું કહ્યું, તેમાં જે કરવાથી તે થાય છે, તેના પરિહાર વડે જ તેમાં પરિહાર થાય. અજ્ઞાતને આ ન થાય, તેમ જણાવવા માટે કહે છે♦ સૂત્ર ૧૭૨૬ થી ૧૭૩૦ * (૧૭૨૬) જે કંદર્પ અને કૌલુચ્ચ કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. - (૧૩૨૭) જે સુખ, ધૃનાદિ સ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિ ક્રર્મનો પ્રયોગ કરે છે. તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૮) જે જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સંઘની તથા સાધુની નિંદા - અવર્ણવાદ કરે છે, તે માયાવી ફિલ્મિર્ષિકી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. (૧૭૨૯) જે નિરંતર ક્રોધને વધારતો રહે છે અને નિમિત્ત વિધાનો પ્રયોગ કરે છે, તે આસુરી ભાવનાનું આચરણ કરે છે. (૧૭૩૦) જે સત્રથી વિષભક્ષણથી અથવા અગ્નિમાં બળીને અથવા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરે છે, જે સાધુ આયારથી વિરુદ્ધ ભાંડ ઉપકરણ રાખે છે, તે અનેક જન્મો - મરણોનું બંધન કરે છે. • વિવેચન - ૧૭૨૬ થી ૧૭૩૦ - (અહીં સૂત્રનો અર્થ તો સ્પષ્ટ કહેલો જ છે. વળી વૃત્તિમાં અર્થની વ્યાખ્યા સાથે સાક્ષીપાઠોનું પણ પ્રાબલ્ય વર્તાઈ રહેલું છે, તેથી અમે વૃત્તિને અક્ષરશઃ અનુસરવાને બદલે તેમાંની કેટલીક વસ્તુ કે શબ્દાર્થ - વ્યાખ્યાને જ માત્ર પ્રાધાન્ય આપીને આ પાંચ સૂત્રનું વિવેચન કરી રહ્યા છીએ.) કન્દ - અટ્ટહાસ્ય, અનિભૃત, બકવાદ, ગુરુ આદિ સાથે પણ નિષ્ઠુર વક્રોક્તિરૂપ અને કામ કથાનો ઉપદેશ કે કામ કથાની પ્રશંસા કરવી, તે કંદર્પ કહેવાય છે. • - - * ગૅૌત્કચ્ય - આ કૌંસ્ક્રુચ્ય પણ બે ભેદે જણાવેલ છે, તે આ - Page #673 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યાન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧) કાયકૌત્કચ્ય - જેમાં સ્વંય - પોતે હાસ્ય વિના જ ભ્રમર, નયન, વનાદિના વિકારો કરે છે, જેથી બીજાને હસવું આવે. - * - * ૨૨૦ (૨) વાક્ કૌચ્ય - એવી રીતે બોલે કે જેનાથી બીજાને હસવું આવે છે તથા વિવિધ જીવોના અવાજો કાઢીને મુખ વડે આતોધાદિને વગાડે છે, તે વાક્ કૌત્કચ્ય કહેવાય - * * * * * આવા કંદર્પ અને કૌત્કચ્યને કરે છે. શીલ - જે પ્રકારે બીજાને વિસ્મય ઉપજાવે છે, ફળ નિરપેક્ષ એવી વૃત્તિ સ્વભાવ - બીજાના વિસ્મય ઉત્પાદન અભિસંધિ વડે જ તે તે મુખ વિકારાદિ કરવા, હસ્તા - અટ્ટહાસ્યાદિ કરવા. વિકથા - બીજાને વિસ્મય પમાડે તેવા વિવિધ ઉલ્લાપો ફરવા. ઉક્ત શીલ આદિ વડે વિસ્મય યુક્ત બીજાને કરવા તે કંદર્પના યોગથી કંદર્પો છે, તેનાથી આ કાંદર્ષી ભાવના કહી છે. અથવા તેના ભાવ અભ્યાસરૂપ આત્માને કહે છે. આ જ પ્રમાણે આગળની ભાવના પણ ભાવવી. - મંત્ર – પૂર્વે કહેલ છે, તેનો યોગ - વ્યાપારણ, તે મંત્રયોગને કરીને અથવા મંત્ર અને યોગ - તથાવિધ દ્રવ્યના સંબંધથી મંત્રયોગ તેને કરીને અર્થાત્ તેમાં પ્રવૃત્ત થઈને વર્તવું. ભૂતિ – ભસ્મ, રાખ, માટી સંબંધી કર્મ - વસતિ આદિની રક્ષાર્થે તેનું પરિવેષ્ટન કરવું તે ભૂતિ કર્મ. . - X - X* X - શા માટે આ મંત્ર યોગ કે ભૂતિ કર્મ આદિ કરે ? તે કહે છે - સાતા - સુખને માટે, રસ - માધુર્ય આદિને માટે, ઋદ્ધિ - ઉપકરણ આદિ સંપત્તિને માટે અર્થાત્ તે - તે હેતુ કે નિમિત્તથી કરે. અભિયોગ - તેને આભિયોગી ભાવના કહે છે, તેમ કહેવું. આમ કહીને સૂત્રકાર એવું જણાવે છે કે જે નિઃસ્પૃહતાથી અપવાદ રૂપે ક્વચિત કરે તો ગુણને માટે અર્થાત્ અદોષને માટે છે. - * - X - જ્ઞાનની - શ્રુતજ્ઞાનની, કેવલી - કેવળજ્ઞાન પામેલાની, ધર્મનો ઉપદેશ દેનારની, આચાર્યની, સંઘની, સર્વે સાધુઓની નિંદા અર્થાત્ જે અવર્ણવાદ કે અશ્લાધા કરે છે. * * * - * - કેવી રીતે? શ્રુત જ્ઞાનની - જેમકે આ શું વારંવાર વ્રતની અને અપ્રમાદની આદિ વાત કહે છે, મોક્ષાધિકારીને વળી જ્યોતિષાદિથી શું ? કૈવલીની - જેમકે, આ જ્ઞાનદર્શન ઉપયોગ અનુક્રમે શા માટે, બંને ભેગા વર્તતા હોય તો શું વાંધો ? ઇચ્યાદિ. - X-X ધર્માચાર્યની - ઘણાં કાગળા કુતરાના પણસંઘો હોય જ છે ને, તો આ સંઘ વળી કઈ વિશેષતાવાળો છે ? Page #674 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૭૨૬ થી ૧૭૩૦ ૨૨૧ એ પ્રમાણે સાધુની, ગુરુની આદિની નિંદા કરે. એ પ્રમાણે અવર્ણ બોલવાનો જેમનો સ્વભાવ કે આચાર છે, તે અવર્ણવાદી. માયા - શઠતા, સ્વસ્વભાવને ગોપાવવા આદિ વડે - Xએ પ્રમાણે તે કિબિણિકી ભાવનાને કહે છે. ૦ આસુરી - જેને ક્રોધનો વિસ્તાર વિચ્છેદ પામતો નથી, સદાવિરોધશીલપણાથી, પછી અનુતાપ કર્યા વિના, ક્ષણણા - પામણા આદિ વડે પણ પ્રસિદ્ધિ ન પામીને વર્તે*- x x• x- એવી એવી રીતે આસુરી ભાવનાને કહે છે. ૦ શસ્ત્ર - ખગ ઋરિકા આદિ, જેના વડે વધ વગેરે કરાય છે, તેનું ગ્રહણ - સ્વીકાર કરવો. આત્મામાં અવધારણ કરવું. - વિષ - તાલપુર આદિ, તેનું ભક્ષણ કરવું • જ્વલન - પોતાની જાતને બાળી નાખવી અર્થાત બળી મરવું. • જળ પ્રદેશ - પાણીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવી. - ચ શબ્દથી મૃગુપત આદિ અન્ય રીતે આત્મહત્યા કરવી. - આચાર - શાસ્ત્ર વિહિત વ્યવહાર, તેના વડે જે ઉપકરણ કે ભાંડ આદિ, તથા જે શાસ્ત્ર વિહિત નથી તેવા અનાચાર ભાંડોપકરણ આદિ. તેનો હાસ્ય, મોહ આદિથી પરિભોગ કરવો. ઉક્ત આત્મહત્યા કે અનાચાર માંડ સેવનાદિ વડે જન્મ અને મરણને ઉપચારથી તેના - તેના નિબંધક કર્મોને બાંધે છે અતિ આત્માની સાથે વિશ્લષ્ટ કરે છે. સંકલેશ જનકત્વથી આ શસ્ત્રાદિ ગ્રહણ તે અનંત ભાવના હેતુપણે છે માટે કમ બંધ કહ્યો. આના વડે ઉન્માર્ગનો સ્વીકર અને માર્ગમાં વિપતિપતિ કહેલી છે. અને અર્થ વડે “મોહી' ભાવના બતાવી છે. - x x (શંકા) પૂર્વે આવી ભાવનાનું ફળ દેવગતિમાં જવા રૂપ કહ્યું, અહીં અન્ય રીતે કહો છો, તેમાં વિરોધ કેમ ન આવે? (સમાધાન પૂર્વે જે ફળ કહ્યું તે અનંત ફળને આશ્રીને કહેલ છે, જ્યારે અહીં આ ફળ કહ્યું તે પરંપર ફળને આશ્રીને કહેલ છે. તેમાં સર્વ ભાવનાનો ઉપન્યાસ છે. તેથી જ અહીં એ પ્રમાણે કહેલ છે કે - “આ ભાવનાઓ ભાવીને દેવદુર્ગતિને પામે છે, પછી ત્યાંથી અવીને અનંત ભવસાગરમાં ભ્રમણ કરે છે.” હવે ઉપસંહાર દ્વારથી શાસ્ત્રનું માહાભ્ય જણાવવાને માટે સૂત્રકાર મહર્ષિ માત્ર અધ્યયનને આશ્રીને નહીં પણ સમગ્ર શાસ્ત્રને આશ્રીને છેલ્લું સૂત્ર બતાવી રહ્યા છે - • સૂત્ર - ૧૩૩૧ - આ પ્રમાણે ભવ્ય જીવોને ભિખેત જણ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યાસોને પ્રગટ કરીને બુદ્ધ, શત વંશીય ભગવન મહાવીર નિવણને પામ્યા - તેમ હું કહું છું. Page #675 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વિવેસન ૧૭૩૧ અનંતર વર્ણવેલ સૂત્ર રૂપે કંઈક અર્થથી અને કંઈક સૂત્રથી પ્રકાશીને - અથવા પ્રજ્ઞાપના કરીને પરિનિર્વાણ પામ્યા. ૨૨૨ - - કોણ અને કેવા ? (તે મહાપુરુષને વર્ણવતા કહે છે -) બુદ્ધ - કેવળ જ્ઞાનથી સર્વ વસ્તુ તત્ત્વને પામેલા. ज्ञात જ્ઞાત કુળમાં ઉત્પન્ન થયેલા એવા, વર્લ્ડમાન સ્વામી. આ છત્રીશ એવા ઉત્તર - પ્રધાન, અધ્યયન કરાય કે ભણાય તે અધ્યાયો અથવા અધ્યાપનો. તે ‘વિનયશ્રુત’ આદિ ઉત્તરાધ્યાયનો. ભવસિદ્ધિક - ભવ્ય, તેમને ગાઢ પણે અભિપ્રેત અર્થાત્ ભવસિદ્ધિક સંમતા અથવા ભવસિદ્ધિક સંવૃત્ત - તે જ ભવમાં - મનુષ્ય જન્મમાં સિદ્ધિ પામનાર તે ભવસિદ્ધિક અને સંવૃત્ત - આશ્રવ નિરોધ. M રિવૃિત્ત - ક્રોધાદિ દાહના ઉપશમથી સમતાંત સ્વસ્થીભૂત થયેલા. તેઓએ આ માહાત્મ્ય કહેલું છે. - નિર્યુક્તિકાર પણ આ માહાત્મ્ય સ્વરૂપને જણાવે છે - • નિયુક્તિ - ૫૬૦, ૫૬૧ + વિવેચન . જેઓ ભવસિદ્ધિક છે, પરિત સંસારી છે, ભવ્ય છે, એવા ધીર પુરુષો આ છત્રીશ ઉત્તરાધ્યયનને ભણે છે. જેઓ અભવસિદ્ધિક છે, ગ્રન્થિકસત્વા છે, અનંત સંસારી છે તે સંકિલષ્ટ કર્મોવાળા અભવ્યો તેઓ તે આ અસત્ છે. - ૦ - ઉક્ત નિયુક્તિનું વિવેચન કરતા વૃત્તિકાર કહે છે - ભવ્યસિદ્ધિક એટલે ભવ્ય જીવો, પરિત સંસ્કારી - જેણે સંસારને પરિમિત કરેલો છે તેવા. ભવ્ય - સમ્યગ્દર્શનાદિ ગુણને યોગ્ય એટલે ગ્રન્થિનો ભેદ કરેલા, આ અધ્યયનો ભણે છે. - * - ** અહીં સમ્યગ્ જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચયથી પાઠ સંભવે છે. બીજાઓને તે વ્યવહારથી સંભવે છે. ग्रंथिसत्वा - · ક્યારેય મુક્તિ સુખને ન પામનાર એવા અભવ્યો. ક્લિષ્ટ અશુભ એવા જ્ઞાનાવરણીયાદિ કર્મો જેમને છે તેવા સંક્લિષ્ટ કર્મોવાળો. અભવ્ય - અયોગ્ય. - X* X + X " - અભિન્ન ગ્રંથિ. અનંત - અપર્યવસિત અર્થાત્ અનંત સંસારી આ બંને ગાથા વડે નિર્યુક્તિકારે માહાત્મ્ય બતાવતા કહ્યું છે કે વિશિષ્ટ યોગ્યતાવાળા તાત્વિકો વડે જ આ અધ્યયનનો સદ્ભાવ જાણવો. આ અધ્યયનો કઈ રીતે ધારણ કરવા ? તે કહે છે - Page #676 -------------------------------------------------------------------------- ________________ ૩૬/૧૩૧ ૨૨૩ • નિર્યુક્તિ - ૫૬૨ + વિવેચન - તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રજ્ઞાત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. -૦- આ નિર્યુકિતનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે - જિક - શ્રત જિનાદિ વડે, પ્રરૂપિત • કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિસ્થિતિ પ્રકારે, પર્યa - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી... સંયુક્ત. યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિકાવિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે. આ અધ્યયન - ચોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ - ભાગ - ૩૯ - સમાપ્ત પર Page #677 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ વિભાગીકરણ ભાગ 39 ૩૮ 36 ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 અધ્યયનો અધ્ય. ૧ થી ૬ અધ્ય. ૭ થી ૨૧ અધ્ય. ૨૨ થી ૩૬ Page #678 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ | 5 થી 7 સમવાયાંગ ભગવતી | 9 થી 13 જ્ઞાતાધર્મકથા. - 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ - 15 વિપાકશ્રુત, ઔપપાતિક | 16 | રાજપ્રશ્નીય | 17 2 જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના. 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ | 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ | 30 આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ દશવૈકાલિક | | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42 for private & Persurat Use Only www.jairnelibrary.org 29 35 41 Jain Education international