________________
૧/૩૬
• વિવેચન - ૩૬
સુકૃત - સારી રીતે બનાવેલ અન્ન આદિ, સુપર્વ - ઘી આદિ પકાવેલ, સુશ્કિ - શાક આદિ સારી રીતે છેદેલ, સુતા - કડવાપણું આદિ દૂર થયેલ, મગસૂપ આદિમાં ઘી વગેરે સારી રીતે ભરેલ છે. સર્જિન - અતિશય રસના પ્રકર્ષથી યુક્ત, સુલષ્ટ- બધાં જ રસાદિ પ્રકારોથી શોભન. આવા પ્રકારના બીજા સાવધ વયનોને પણ મુનિ વર્ષે. - અથવા -
સુકા - સુહુ કરાયેલ, સુપ% - માંસ અશનાદિ, સચ્છિજાં - ન્યોધવૃક્ષાદિ, સુહૃદ - કદરીથી અજાત અથવા ચૌરાદિથી સુહત. અમૃત - પ્રત્યેનીક બ્રાહમણ આદિ, સુનાઝિરો - પ્રાસાદ, કૂવા આદિ. ઇત્યાદિ. -~-~
નિરવધ - તેમાં સુકૃત એટલે ધર્મધ્યાનાદિ, સુપકવ - વચન વિજ્ઞાન આદિ, સચ્છિ - સ્નેહની જોડી આદિ, સર્ણ - અશિવની ઉપશાંતિ માટે ઉપકરણ અથવા કર્મ શત્રુને સારી રીતે હણેલ ને સુહત, સમૃત- પંડિત મરણે મરવું. સુનિ8િ - સાધુ આચારમાં, સુલ - શોભન તપો અનુષ્ઠાન.
આ પ્રમાણે પ્રતિરૂપ યોગ યોજનાત્મક વાચિક વિનય કહ્યો. વિનય જ આદર જણાવવા માટે સુવિનિત અને અવિનિતને ઉપદેશ દેતા ગુરુ કેવા થાય ?
• સબ • 2.
મેધાની રણને હિ આપતા ચારાર્થ એ જ રીતે પ્રસન્ન થાય છે, જે રીતે વાહક સારા કાને સહાયતા પણ જાય. આનોધ હિષ્યને વિહા આપતા, દલિત અને ચલાવતા વ્યકિતત ગુરુ જ થાય છે.
• વિવેચન - ૩૩
રતે - અભિરતિવાળા થાય છે. પંડિત - વિનીત, શા - આજ્ઞા કરાતા કંઈક પ્રમાદથી ખલના પામે, તો ગુરુ શિક્ષા આપે. કોની જેમ ? અશ્વની જેમ. ભદ્રકલ્યાણને લાવનાર. બાલ - અજ્ઞ. એક વખત કહેતાં જો મૃત્યમાં ન પ્રવર્તે, પછી “આમ કર, આમ ન કરીશ” એમ વારંવાર તેમને આજ્ઞા કરીને શીખવે. ગુરને શ્રમહેતુત્વ પમાડતા બાળની અભિસંધિ કહે છે,
૦ અબ - ૩૮
ગુરના કલ્યાણકારી માનસનાને પાપષ્ટિવાળો શિષ્ય કર, થuડ, સાકર અને વધુ સમાન કારી સઝે છે.
• વિવેચન - ૩૮
થપ્પડ આદિમાં ચશબ્દથી બીજા આવા પ્રકારના દુઃખ હેતુ અનુશાસન પ્રકારોથી તે આચાર્ય આલોક - પરલોક હિતકારી શિક્ષા આપે છે. તેને પાપબુદ્ધિ શિષ્ય એવું માને છે કે આ આચાર્ય પાપી છે, મને નિર્ગુણ પણે મારે છે, કેદખાનાના રક્ષકની જેમ મને ઠોકર આદિ મારે છે --x- અથવા વાણી વડે અનુશાસિત કરાતો, આ છોકરાદિ રૂપ, તે વાણીને માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org