SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઉત્તરાધ્યયન મૂલસબ-સ્ટીક કાનુવાદ/૧ કુશીલ અને નિર્ગસ્થ ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધર હોય ધન્યથી પુલાકને નવમાં પૂર્વમાં શ્રુત આચાર વસ્તુ હોય અને બકુશ, કુશીલ, નિર્ગુન્શને આઠપ્રવચન માના જેટલું કૃત હોય. જ્યારે કેવલી સ્નાતક શ્રુતર્થી અવગત હોય છે. પ્રાપ્તિનો અભિપ્રાય આ છે ભગવન્! પુલાક જેટલું ચુત ભણે? ગૌતમાં જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ. ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. હવે પ્રતિસેવના- પાંચમૂલગુણ અને છઠું રાત્રિભોજન તેમાં પાભિયોગાદિ કારણે અન્યમતને સેવતા પુલાક થાય છે. કોઈ મૈથુન સેવનથી કહે છે. પ્રજ્ઞમિમાં કહે છે - મૂલગુણમાં પાંચ આશ્રવમાં કોઈને સેવે અને ઉત્તરગુણમાં દશવિધ પ્રત્યાખ્યાનમાં કોઈ અન્યતરને સેવે. | બકુશ બે ભેદે (૧) ઉપકરણથી, આસક્તિ વડે વિવિધ વિચિત્ર મૂલ્યવાન ઉપકરણના પરિગ્રહવાળો હોય. નિત્ય વિશેષ ઉપકરણની કાંક્ષાથી યુક્ત હોય તે. (૨) શરીર બકુશ - શરીરની આસક્તિથી વિભૂષા કરનારો. પ્રતિસેવના કુશીલ. મૂળગુણોની વિરાધના ન કરતો ઉત્તરગુણમાં કંઈક વિરાધનાનું સેવન કરે. • xકષાયકુશીલ, નિગ્રન્થ, સ્નાતકોને પ્રતિસેવના હોતી નથી. તીર્થ - બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે. કોઈ આચાર્ય માને છે કે - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલો તીર્થમાં નિત્ય હોય છે. બાકીના તીર્થ કે અતીર્થમાં હોય. લિંગના બે ભેદ - દ્રવ્યલિંગ અને ભાવલિંગ. ભાવલિંગથી બધાં નિર્ઝક્યુલિંગમાં હોય છે. દ્રવ્યલિંગને આશ્રીને ભજના જાણવી. લેશ્યા - પુલાકને પાછલી ત્રણ લેશ્યા જાણવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને બધી જાણવી. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિથી ત્રણે ઉત્તર લેસ્યા હોય. સૂક્ષ્મ સંપાયના નિર્ઝન્ય અને સ્નાતકને માત્ર શુક્લ લેશ્યા હોય છે. અયોગી અલેશ્યી હોય. ઉપપાત - જુલાકને ઉત્કૃષ્ટ સ્થિક સહસાર દેવમાં હોય. બકુશ અને પ્રતિસેવના કુશીલને અશ્રુતક૫માં બાવીશ આગરોપમ સ્થિતિમાં, કષાયશીલ અને નિગ્રન્થને સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમ સ્થિતિમાં ઉત્પાત હોય. ધન્યથી સૌધર્મમાં પલ્યોપમ પૃથકત્વ સ્થિતિ કહી. સ્નાતકને નિર્વાણ હોય. સ્થાન - અસંખ્યાત સંયમ સ્થાનો કરાયનિમિતે થાય છે. તેમાં સર્વ જધન્ય સંયમ લધિસ્થાનો પુલાક અને કષાયકુશીલને હોય. તે બંને અસંખ્યાત સ્થાને જઈને પછી પુલાક વિચ્છેદ પામે. પછી કપાયશીલ ત્યાંથી અસંખ્યાત સ્થાને એકાકી જાય છે. ઇત્યાદિ - x x- વિશેષ વ્યાખ્યાપ્રજ્ઞાતિથી જાણવું • ભાષ્ય - ૧૦ થી ૩૦ સંયમ, વ્યુત પ્રતિસેવના, તીર્થ, લિંગ, વેશ્યા, ઉપપત, સ્થાન પ્રતિ વિરોષ પુલાક આદિને યોજવા. (જેમ કે, પુલાક, બકુશ, કુશીલ ત્રણે સામાયિક અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય છે. કષાય કુશીલ પારિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરામાં હોય છે, ઇત્યાદિ - x x x x x x- (પ્રાયઃ બધું અનંતરોક્ત વૃત્તિ જેવું જ છે. તેથી અમે અનુવાદને માટે પુરુષાર્થ કરેલ નથી.) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy