________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • નિયુક્તિ - પ૪૯ + વિવેચન -
આ વેશ્યાના શુભાશુભ પરિણામોને જાણીને પ્રશસ્ત લશ્યાનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેગ્યામાં પ્રયત્ન કરવો જોઈએ. -- કઈ રીતે જાણીને ? આ અધ્યયન અનુસાર, અપ્રશસ્યા - અશુભ પરિણામા કૃષ્ણાદિ લેશ્યા. પ્રશસ્ત - શુભ પરિણામ રૂપ પfસ - પદ્મ લેશ્યાદિમાં પ્રયત્ન કરવો.
નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રનું ઉચ્ચારણ - • સૂત્ર • ૧૩૮૩ -
હું આનુપૂર્વના ક્રમાનુસાર લેરા અધ્યયનનું નિરૂપણ કરીશ. મારી પાસે તમે છ લૈસાના અનુભાવોને સાંભળો.
• વિવેચન - ૧૩૮૩ -
લેશ્યાને જણાવતું અધ્યયન તે લેશ્યા અધ્યયન, પ્રકર્ષથી તેના જ નામ, વર્ણ આદિના નિરૂપણા રૂપે યથાક્રમે કહીશ. કમલેશ્યા એટલે કર્મસ્થિતિને બતાવનાર તે તે વિશિષ્ટ પુદગલરૂપ રસ વિશેષોને કહીશ, તે સાંભળો. આ અનુભવ નામાદિની પ્રરૂપણાથી કહેવાય છે. તેથી તેની પ્રરૂપણા માટે શિષ્યોને અભિમુખ કરવા આ દ્વાર સૂત્ર કહે છે -
• સૂત્ર - ૧૩૮૪ -
લેશ્યાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય મારી પાસેથી સાંભળો.
• વિવેચન - ૧૩૮૪ -
નામ - અભિધાન, aણ - કૃણાદિ, રસ - કડવો વગેરે. ગઇ - સુરભિ આદિ. સ્પર્શ – કર્કશ આદિ, પરિણામ - જધન્ય આદિ, લક્ષણ - પાંચ આશ્રયનું સેવન આદિ. સ્થાન - ઉત્કર્ષ અને અપકર્ષ રૂપ, સ્થિતિ - અવસ્થાન કાળ. ગતિ - નરકાદિ. અયું - જીવિત. હવે નિર્દેશાનુસાર નામને કહે છે -
• સૂત્ર - ૧૩૮૫ + વિવેચન -
લેક્ષાઓના નામો ક્રમશઃ આ પ્રમાણે છે : કૃષ્ણ, નીલ, કાપો, તેજ, પત્ર અને શુક્લ સૂત્ર સ્પષ્ટ છે. હવે તેનો વર્ણ કહે છે -
• સૂત્ર • ૧૩૮૬ થી ૧૩૯૧ -
(૧૩૮૬) કૃષ્ણ લેયાનો વર્ણ સ્નિગ્ધ અથતિ સજળમેઘ, ભેંસનું શીંગડું, અરિઠા, ખંજન, સાંજન અને આંખની કીકી સમાન કામ છે.
(૧૩૮૭) નીલ વેચાનો વર્ણ - નીલ અશોક વૃક્ષ, ચાસ પાણીની પાંખ કાને સ્નિગ્ધ વડ મહિ સમાન નીલો છે.
(૧૩૮૮) કાપોત વૈશ્યાનો વર્ણ - અલસીના ફૂલ, કોયલની પાંખ, કબુતરની ડોકના વર્ણ સમાન કાળા અને લાલ જેવો નિશ્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org