________________
૨0૧
૧૯/૧૦ થી ૧૨
• વિવેચન - ૭૧૦ થી ૧૨ -
સંપ્રજ્ઞા - સંગત પ્રજ્ઞા કે સંપન્ન જ્ઞાનાદિથી, ઋષિ મુનિ. મૃગાપુત્રની સંસાર દુઃખ સ્વરૂપતા વેદક જે તેણે પિતા પાસે કહ્યું. પ્રધાન તપ અને પ્રધાનગતિ - મોક્ષ. ત્રિલોક • વિશ્રુત - ત્રણ જગતમાં પ્રતીત. - ૮ - મમત્વ બંધ ચૌસદિ કરતાં પણ મહાભયાવહ છે. ધર્મધુરા - પાંચ મહાવત રૂપ, મહાસCી વડે જ વહન કરવી શક્ય છે. નિર્વાહગુણ - અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખાદિ તેને પ્રાપ્ત કરનાર જ ધર્મધુરાને ધારણ કરે છે. આ નિવણ ગુણાવહત્વને સુખાવહત્વમાં હેતુ છે. મહતી - અપરિમિત માહાભ્યપણાથી મહતી.
મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૧૯ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org