________________
૧ર૧
૩૦/૧૧૯૦, ૧૧૯૧
• વિવેચન - ૧૧૯૦, ૧૧૧ -
અહીં ‘વિરત' શબ્દ પ્રાણવધાદિ પ્રત્યેક સાથે જોડવાનો છે. તેનાથી “અનાશ્રવ’ થાય અર્થાત્ કમપાદાન હેતુ આવિધમાન થાય છે. બીજા સૂત્રમાં પણ સમિતિ આદિથી વિપરીત તે કમોંપાદાન હેતુપણાથી આશ્રવરૂપcથી તેમનું સમિતિ આદિમાં અવિધમાનત્વ છે. • • x- દૃષ્ટાંત દ્વારથી કર્મક્ષપણા -
• સૂત્ર - ૧૧૯૨ થી ૧૧૯૪ -
ઉકત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી ચણ - દ્વેષથી આર્જિત કર્મોને ભિલું કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો
કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી મશઃ જેમ સુકાઈ જાય છે... તે જ પ્રકારે સંયતના કરોડા ભવોના સંચિત કર્મ, પાઘકમને આવવાનો માર્ગ રોકવાથી અને તપથી નષ્ટ થાય છે.
• વિવેચન - ૧૧૯૨ થી ૧૧૯૪ -
પ્રાણિવધ વિરતી આદિના અનાશ્રવહેતુના વિપરીત પણાથી પ્રાણિવઘાદિ અસમિતિ આદિમાં અને રાગ દ્વેષ વડે ઉપાર્જિત કર્મો, તેને જે રીતે ખપાવે છે. તેને હું કહું છું. તે એક મનથી સાંભળો, એમ કહી શિષ્યને અભિમુખ કરે છે.
પાળી આદિથી નિષિદ્ધ જળ પ્રવેશ અને રેંટ આદિ વડે પામીને ઉલેચતા, સૂર્યના કિરણના તાપથી અનુક્રમે તે જળાશયનું જળ શોષાઈ જાય છે, તેમ પાપ કર્મના આશ્રવ ભાવમાં, ભવ કોટિ સંચિત કેમકે કોટિનો નિયમા સંભવ છે, તે કર્મો તપ વડે અધિકતાથી ક્ષય પમાડે છે.
તે તપ શું છે? તે બતાવવા તપના ભેદોને કહે છે - • સૂત્ર - ૧૧૯૫ -
તે તપ બે ભેદ કહેલ છે, બાહ્ય અને આખ્યતર, બાહ્ય તપ છ ભેદે કહેલ છે, એ પ્રમાણે જ વ્યંતર તપના પણ છ ભેદ છે.
• વિવેચન - ૧૧૦૫ -
તે તપ બે ભેદે છે. બાહા - બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી અને પ્રાયઃ મુક્તિ પ્રાપ્તિના બહિરંગપણાથી. અસ્વંતર- તેનાથી વિપરીત અથવા લોક પ્રસિદ્ધિત્વથી કુતીર્થિકોએ સ્વ અભિપ્રાયથી આસેવ્યમાનાથી બાહ્ય, તેના સિવાયનો તે અત્યંતર - ૪ - બીજા કહે છે કે - પ્રાયઃ અંતઃકરણ વ્યાપારરૂપ જ અત્યંતર, તેથી અન્ય તે બાહ્ય. બંને તપના છ-છ ભેદો છે. તેમાં બાહ્યતપ -
• સૂત્ર • ૧૧૯૬ + વિવેચન -
ચાનશન, ઉદરિકા, ભિક્ષાવાસ, રસપરિત્યાગ, કાચકલેશ અને સલીનતા, આ છે ભેદે બાહ્ય તપ છે.
સૂત્ર સ્પષ્ટ છે, ભાવાર્થ સૂત્રકાર પોતે જ કહેશે. તેમાં અનશન કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org