SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૫૮૧ થી ૧૫૮૯ ૨૦૫ હવે ઉદાર બસને જણાવવાને માટે કહે છે - • સૂત્ર - ૧૫૯૦ - ઉદાર સને ચાર ભેદો વર્ણવેલ છે, તે આ - બેઇંદ્રિય, તે દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય • વિવેચન - ૧૫૯0 ઉદાર બસ ચાર ભેદે છે - (૧) બેઇંદ્રિય - સ્પર્શન અને રસન નામક. આની નિવૃત્તિ અને ઉપકરણ નામક દ્રવ્યેનિયને આશ્રીને કહે છે. કેમ કે ભાવેન્દ્રિય આશ્રીને તો એકેન્દ્રિયોને પણ પાંચે ઇન્દ્રિયો સંભવે છે. * - - એ પ્રમાણે બાકીની ઇંદ્રિયોમાં પણ સમજી લેવું. તેઇંદ્રિયમાં ત્રીજી ધ્રાણેન્દ્રિય છે, ચઉરિદ્રિયમાં ચોથી ચક્ષુ છે. પંચેન્દ્રિયમાં પાંચમાં શ્રોત્ર છે. એ પ્રમાણે હવે બેઇંદ્રિયની વક્તવ્યતા કહે છે - • સૂત્ર - ૧૫૯૧ થી ૧૫૯૯ - (૧૫૯૧) બદ્રિય જીવા બે ભેદે વાર્તા છે - જયક્તિ અને અપસt. તેના ભેદો મારી પાસેથી સાંભળો - (૧૫૯૨ થી ૧પ૯૪) કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક.. પલ્લય, આશુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને સંદનિકા.. ઇત્યાદિ અનેક પ્રકારના ઇદ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નથી. ( ૧૫) પ્રવાહની અપેક્ષાથી બદ્રિય જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાસિાંત છે. (૧૫૯૬) બેઇંદ્રિયોની રાય સ્થિતિ ઉત્કૃષ્ટ બાર વર્ષ જધન્યથી તમુહૂર્ત છે. (૧૯) તેમની કારથિતિ ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે, જધન્ય અંતર્મુહૂર્ત છે. બેઇંદ્રિયનું શરીર ન છોડીને નિરંતર ઉંધિય શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. (૧પ૯૮) “ઇદ્રિય શરીરને છોડીને ફરી બેઢિય શરીરમાં ઉત્પન્ન થવામાં જે અંતર છે, તે જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૫૯૯) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેઇંદ્રિયથી હજારો ભેદ થાય છે. • વિવેચન - ૧૫૯૧ થી ૧૫૯૯ નવ સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે કૃતિ - અશુચિ આદિમાં સંભવે છે. માતૃવાહક - લાકડાના ટુકડામાં જમીનથી સંબંધિત થાય છે તે. સપ- શકિત. - - જક - જળો, દુષ્ટ લોહી ખેંચવા માટેનો જીવ ચંદનક - અક્ષ. - - હવે તેઇંદ્રિયોની વક્તવતા કહે છે - • સૂગ - ૧૬૦૦ થી ૧૬૦૮ - (૧૬૦૦) તેદ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે - પણ, આપતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy