________________
અધ્ય. ૫ ભૂમિકા
૧૫
મરણથી પાંચમું. પંડિત મરણનો કે યોક્ત ભક્તપરિજ્ઞાનાદિનો વિશુદ્ધ સંયમત્વથી આનો અભાવ જ છે.
(શંકા) વિસ્તને બંને અવસ્થામાં પણ તદ્ભવમરણ પ્રક્ષેપમાં છટ્ઠા મરણનો સંભવ કેમ નથી? (સમાધાન) વિતનો દેવોમાં જ ઉત્પાદ્ થાય. ત્યાં જ ઉત્પત્તિના અભાવથી તેનો તદ્ભવ મરણનો સંભવ નથી. એક સમયે કેટલા મરે તે દ્વાર કહ્યું. હવે “ક્રતિકૃત્વ એક એક એકમાં મરે? તે દ્વાર કહે છે -
• નિયુક્તિ - ૨૩૦ + વિવેચન
સંખ્યાના, અસંખ્યા - અવિધમાન સંખ્યા, અનંત - અપર્યવસિત, એ પ્રક્રમ છે. ક્રમ - પરિપાટી, તુ શબ્દ કાય સ્થિતિના અલ્પબહુત્વ અપેક્ષાથી આ જાણવું, તેનો વિશેષ ધોતક છે. એક એક બાલમરણ આદિ અપ્રશસ્તનું નિરૂપણ કરતાં. તેમાં સામાન્યથી પંચેન્દ્રિય અવિરત અને દેશવિરત સંખ્યાના છે. બાકીના પૃથ્વીકાયથી ચઉરિન્દ્રિય સુધીના અસંખ્યાતા છે, વનસ્પતિકાયો અનંતા છે. આ જ કાયસ્થિતિની અપેક્ષાથી યથાક્રમે બહુ-બહુતર બહુતમ સ્થિતિના ભાગી છે.
પ્રશસ્તમાં કેટલી વાર મરે છે? સાત કે આઠ પરિમાણમાં, આ કોણ? સાતત્યથી તે મરણનું થવું તે. તેનો અર્થ આ છે સાત કે આઠ વાર મરે છે. ક્યાં? સર્વવિરતિ સંબંધી પંડિતમરણમાં. અહીં અસ્ત્રિની નિરંતર અવાપ્તિ અસંભવ છે. - ૪ - ૪ - થાખ્યાત ચારિત્રવાળાને સમ્રત્પન્ન કેવળ જ્ઞાનમાં એક જ વખત મરણ થાય,
હવે એકૈક મરણમાં ‘કતિભાગ‘ મરે છે, તે દ્વાર કહે છે -
-
પૂર્વોક્તરૂપ મરણના અનંતભાગો એક - એક મરે છે. શું બધામાં પણ મરે? ના, આવીચિમરણમાં જ મરે. તેને છોડીને. અહીં આ ભાવના છે - શેષ મરણના સ્વામી જ સર્વજીવની અપેક્ષાથી અનંત ભાગ જ છે. તેમાં અનંતમાં ભાગ મરે છે, એમ કહે છે. આવીચિમરણના સ્વામી સિદ્ધિથી રહિત બધાં જ જીવો છે, તે અનંતા છે, એમ કરીને અનંત ભાગ હીન બધાં જીવો મરે છે, એ પ્રમાણે કહે છે.
આ પ્રમાણે એકૈંકમાં કેટલાયે ભાગે મરે છે, તે દ્વાર કહ્યું હવે અનુસમય દ્વાર કહે છે - અનુસમય એટલે સતત. તેમાં પહેલું આવીચિમરણ જાણવું. કેમકે આયુ હોય ત્યાં સુધી તેનું પ્રતિપાદન છે. બાકીના મરણોમાં તો આયુષ્યના અંત્ય સમયે જ એકત્ર ભાવથી અનુ સમયતા કહી નથી, કેમકે તેમાં બહુ સમયતા છે. વૃદ્ધ વ્યાખ્યા પણ આ પ્રમાણે છે કે - પહેલું મરણ આયુષ્ય સુધી ધારણ કરે છે. બાકીના મરણે જ્યારે મરે છે, ત્યારે એક સમય જ હોય છે. - ૪ - તેમાં પાદપોપગમન શબ્દથી નિશ્ચેષ્ટતાના જ અભિધાનથી, મરણનો ત્યારે આયુની ત્રુટિના સમયે જ સદ્ભાવ હોય છે.
અનુસમય દ્વાર કહ્યું હવે સાંતરદ્વાર કહે છે - તેમાં પહેલા અને છેલ્લામાં અંતર વ્યવધાન વિધમાન નથી, કેમકે પહેલાં આવીચિ મરણનો સદાનિત્ય સંભવ છે, છેલ્લા મરણમાં ભવની અપેક્ષાથી કેવલિ મરણમાં પુનર્મરણનો અભાવ છે. બાકીનામાં શું? તે કહે છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org