________________
૩૬/૧૬૦૯ થી ૧૬૧૮
ચઉરિદ્રિયના શરીરમાં ઉત્પન્ન થતાં રહેવું તે કાયસ્થિતિ છે.
(૧૬૧૭) ચઉરિદ્રિય શરીરને છોડીને ફરી ચઉરિદ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૧૮) વણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચરિદ્રિયના હજારો ભેદો છે.
• વિવેચન - ૧૬૦૯ થી ૧૬૧૮
દશ સૂત્રો સ્પષ્ટ જ છે. આના કેટલાંક ભેદો અપ્રતીત છે. તે ભેદો તે - તે દશ પ્રસિદ્ધિથી અને વિશિષ્ટ સંપ્રદાયથી જાણવા. - x − x -
સૂત્ર - ૧૬૧૯
પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે, તે આ નેરસિક તિર્યંચ, મનુષ્ય અને દેવ છે.
• વિવેચન
-
-
૧૬૧૯
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ તીર્થંકરોએ આ ચાર ભેદ કહેલા છે. તેમાં પહેલા નૈરયિકોને કહે છે ઃ
૨૦૩
-
-
૧૬૨૦ થી ૧૬૩૩
• સૂત્ર (૧૬૨૦) નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. (આ સાત પૃથ્વી આ પ્રમાણે છે -) રત્નાભા, શકરાભા, વાલુકાભા.... (૧૯૨૧) પંકાભા, માભા, તમા અને તમસ્તમા.
-
Jain Education International
આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે - પરિમિતિ છે.
(૧૬૨૨) નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાસ છે.
આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરસિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. (તે આ પ્રમાણે -)
(૧૯૨૩) નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે.
(૧૬૨૪) પહેલી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે.
(૧૬૨૫) બીજી પૃથ્વીમાં જૈયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે,
(૧૬૨૬) ત્રીજી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી ત્રણ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે.
(૧૬૨૭) ચોથી પૃથ્વીમાં જૈયિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સાત સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે.
(૧૯૨૮) પાંચમી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી
For Private & Personal Use Only
www.jainelibrary.org