________________
૨૦૮
દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સતર સાગરોપમની છે.
(૧૬૨૯) છઠ્ઠી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જધન્યથી સતર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે.
(૧૬૩૦) સાતમી પૃથ્વીમાં નૈરસિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની છે.
(૧૯૩૧) નૈરસિકોની જે આવુ સ્થિતિ વર્ણવેલી છે, તે જ તેમની જધન્યથી અને ઉત્કૃષ્ટથી કાય સ્થિતિ છે.
(૧૬૩૨) નૈરયિક શરીરને છોડીને ફરી નૈરસિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
(૧૬૩૩) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે.
• વિવેચન
૧૬૨૦ થી ૧૬૩૩
નૈરયિકના ચૌદ સૂત્રો કહ્યા, તે સાત ભેદો છે. કેમકે પૃથ્વી સાત છે. તેથી તેમાં થનારનું સપ્તવિધત્વ જાણવું. તે કઈ છે ? (૧) રત્નાભા - વૈડૂર્યાદિ રત્નો જેવી આભા છે, તેમાં રત્નકાંડના ભાવનપતિના ભવનો વિવિધ રત્નોવાળા સંભવે છે. (૨) શર્કરા
-
ઉત્તરાધ્યયન મૂવસૂત્ર-સટીક અનુવાદ/3
લક્ષણ પાષાણના ટુકડારૂપ, (૩) વાલુકા - રેતી, (૪) ખંક - કાદવ, (૫) ધૂમ - ધૂમ્ર કે ધૂમાકાર પરણિત પુદ્ગલ, (૬) મ - અંધકાર, (૭) તમામા - પ્રકૃષ્ટતરતમ. આ સાત પૃથ્વીથી સાત નૈરિયકો કહ્યા.
-
લોક, સ્થિતિ આદિ સૂત્રોનો સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, તેથી અત્રે વૃત્તિના અનુવાદ દ્વારા પુનરુક્તિ કરેલ નથી. - ૪ - ૪ - x· x -
આયુસ્થિતિ કહીને કાય સ્થિતિ કહે છે - આધુસ્થિતિ એ જ કાય સ્થિતિ જાણવી, કેમકે નૈરયિકો નાકમાંથી ઉદ્ધર્તીને ફરી ત્યાં જ ઉત્પન્ન થતાં નથી, તેઓ ત્યાંથી ઉદ્ધર્તીને ગર્ભજ પર્યાપ્તક સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉત્પન્ન થાય છે. જો કે મસ્ત્યાદિમાં ઉત્પન્ન થઈને ત્યાં અતિ સંકલિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તમાં મરીને પણ નરકમાં ઉપજે છે, તો પણ નારકમાં અનંતર ઉત્પન્ન તો ન જ થાય.
આ રીતે નૈરયિને કહીને હવે તિર્યંચને કહે છે -
-
• સૂત્ર
૧૬૩૪ થી ૧૬૫૭ •
(૧૬૩૪) પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે - સંમૂર્ણિમ તિસ અને ગર્ભજ તિયા,
(૧૬૩૫) આ બંનેના પણ ત્રણ-ત્રણ ભેદો છે
Jain Education International
-
અને ખેસર. તે ભેદો મારી પાસેથી સાંભળો.
(૧૬૩૬) જળચર પાંચ પ્રકારથી કહેવા છે - મસ્ત્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુસુમાર.
(૧૬૩૩) તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં.
For Private & Personal Use Only
જલચર, સ્થળચર
www.jainelibrary.org