SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/૧૩૧ ૨૨૩ • નિર્યુક્તિ - ૫૬૨ + વિવેચન - તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રજ્ઞાત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. -૦- આ નિર્યુકિતનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે - જિક - શ્રત જિનાદિ વડે, પ્રરૂપિત • કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિસ્થિતિ પ્રકારે, પર્યa - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી... સંયુક્ત. યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિકાવિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે. આ અધ્યયન - ચોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - x x મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩૬ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્ર સટીક અનુવાદ પૂર્ણ - ભાગ - ૩૯ - સમાપ્ત પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy