SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૧૦૨૭ થી ૧૦૪૪-૧ પાલનાર્થે, સંયમાથે, પ્રાણ રક્ષા માટે, ધર્મ ચિતા માટે આહાર ગણે. (૧૦૩૯) ધૃતિ સંપન્ન સાધુ-સાદdી આ કારણે ભોજન-પાન ગવૈષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય. (૧૦૪૦) રોગ આવે, ઉપસર્ગ થાય, બહાચર્ય ગુમિની સુરક્ષા, પ્રાણિ દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહાર ન ગવષે. (૧૦૪૧) બધાં ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ સોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે. (૧૦૪૨) ચોથા પ્રહમાં પડિલેહણા કરી બધી યાત્રાને બાંધીને રાખી દે. ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. (૧૦૪૩) પરિસિના ચોથા ભાગમાં ગરને વાટીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે. (૧૦૪૪/૧) સતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. • વિવેચન - ૧૦૨૭ થી ૧૦૪૪/૧ અહીં સાડા સતર સૂત્રોનો અર્થ કહ્યો. દિવસની પહેલી પોરિસિમાં સૂર્યોદય સમોવકલ્પ આદિ ઉપધિનું પડિલેહણ કરે. પાદોનપોરિસિમાંભાજનપત્રપ્રતિલેખના કરે, સ્વાધ્યાયવિરમણ કાળમાં, કાળનું પ્રતિક્રમણ કર્યા વિના, તેને પ્રતિક્રમવાકાર્યોત્સર્ગ ન કરીને ઇત્યાદિo પ્રતિલેખના વિધિ કહે છે - મુખવસ્ત્રિકા પડિલેહીને ગુચ્છા - પાત્રના ઉપરીવર્તી ઉપકરણને પડિલેહે. - x- પછી પડલા રૂપ વને પડિલેહે. પડલાને ગુચ્છા વડે પ્રમાજીને પછી શું કરે? તે કહે છે - કાયાથી ઉત્કટક આસને બેસીને, વસ્ત્રને તીર્ણ પ્રસારે, દઢ પકડી રાખે, વરા સહિત પણે પડવાનું કે વર્ષો કપાદિની પ્રત્યુપેક્ષણા કરે. તેમાં આર-પાર નિરીક્ષણ કરે. પ્રસ્ફોટના ન કરે. ઉર્ધાદિ પ્રકારે પડિલેહે અન્યથા નહીં. તેમાં જે જંતુને જુએ તો રાતના વડે અન્યત્ર સંક્રમે. બીજી વખતમાં પ્રસ્ફોટના કરે. બીજામાં પ્રમાર્જના કરે. પ્રસ્ફોટનાદિ કઈ રીતે કરે? શરીર કે વસ્ત્રને નચાવે નહીં. પોતાને કે વસ્ત્રને વાળે નહીં. અનુબંધ- સાથે સાથે વસ્ત્રોની પડિલેહણા ન કરે, વિભાગ કરીને કરે. ઉદ્ધ, અધો કે તીર્થો આમર્શ ન થાય, ભીંત આદિને સ્પર્શ ન થાય તે રીતે પડિલેહણ કરે. છ પૂર્વા - પૂર્વે ક્રિયમાણપણાથી તીર્ણ કરેલ વસ્ત્રના પ્રસ્ફોટન રૂપ ક્રિયા વિશેષ જેમાં છે તે. નવખોટકા - શાસ્ત્ર પ્રસિદ્ધ સ્ફોટન રૂપ કરવી જોઈએ. કુંથ આદિ જીવોને શોધવા જોઈએ. - x x- પ્રતિલેખનાના દોષોનો પરિહાર કરવા માટે કહે છે - (૧) આરમટા - વિપરીત પડિલેહણ કરવું, ત્વરિત કે અચાન્ય વસ્ત્ર ગ્રહમથી આ થાય છે. (૨) સંમર્દન - વસ્ત્રના ખૂમા હવાથી હલે તેમ પડિલેહણ કરે અથવા ઉપાધિ ઉપર મૂકવા. (૩) મોસલિ- તીખું, ઉર્ધ્વ કે અધો અન્ય વસ્ત્રને પશે. (૪) પ્રસ્ફોટના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy