________________
૧૨૧
૧૩/૪૧૪ A • વિવેચન - ૪૧૪ -
કર્મ - જ્ઞાનાવરણીય આદિ, નિત્ય દેખાય છે કે ખંડન કરાય છે તેવા પ્રકારના અનુબંધ ફલાભાવથી તા.1 - વગેરે જેનાથી તે નિદાન - આસક્તિ પ્રાર્થના રૂપ, તેના વડે પ્રકથી ફરાયેલ, તે નિદાન પ્રકૃત, નિદાન વશ બદ્ધ જે અર્થ. હે રાજન! તે ચિંતવેલ છે, તેના હેતુભૂત આર્ત ધ્યાનાદિ ધ્યાનથી કમને. એવા પ્રકારના કર્મોના ફળનો આ વિપાક છે. અર્થાત્ શુભાશુભ જનક છે. અથવા કર્મ – અનુષ્ઠાન, નિદાન વડે જ બાકીના શુભ અનુષ્ઠોનાના આચ્છાદિતપણાથી પ્રગટ નિદાનોને હે રાજન ! તે ચિંતવ્યા છે કે કર્યા છે. તે કર્મના વિપાકથી આપણે વિરહ પ્રાપ્ત થયો. અર્થાત જે તને ત્યારે નિવાર્યા છતાં પણ નિયાણું કર્યું, તેનું આ ફળ છે કે આપણે તેવા પ્રીતિવાળા હોવા છતાં વિયોગ થયો.
આ પ્રમાણે વિયોગનો હેતુ જાણીને ચકીએ ફરી પ્રશ્ન કર્યો • સૂત્ર - ૪૧૫ -
હૈ ચિત્ર ! પૂર્વજન્મમાં મારા દ્વારા કરાયેલ સત્ય અને શુદ્ધ કર્મોના ફળને આજે હું ભોગવી રહ્યો છું, શું તું પણ તેમજ ભોગવી રહ્યો છે ?
• વિવેચન - ૪૧૫ -
સત્ય - મૃષા ભાષાના પરિહાર રૂ૫, શૌચ - અમારી અનુષ્ઠાન, તેના વડે પ્રગટ શુભ પ્રકૃતિરૂપ શુભ અનુષ્ઠાન, જે મેં પૂર્વે કરેલા છે, તે આજે હું ભોગવી રહ્યો છું. તેના વિપાથી ઉત્પન્ન સ્ત્રી રત્નાદિ પરિભોગ દ્વારથી વેદી રહ્યો છું. હે ચિત્ર! શું તું પણ તેમ ભોગવી રહ્યો છે, કે ભિક્ષકત્વથી ભોગવી નથી રહ્યો. અર્થાત શું શુભ કર્મો વિફળ થયા છે ? મુનિ બોલ્યા -
• સૂત્ર - ૪૧૬ થી ૧૮ -
મનુષ્યો દ્વારા સમાચરિત બધાં સત્રમાં સફળ થાય છે. કરેલા કમોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાથી અને કામો દ્વારા પુજફળથી યુક્ત રહેલ છે... હે સંભૂત જેમ તું તને પોતાને ભાગ્યવાન, માન, ઋદ્ધિ સંપન્ન અને પુજળ બળ સમર્ઝ છે. તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન ! તેની પાસે પ્રચુર ગુદ્ધિ અને યુતિ રહેલ છે.... સ્થવિરોએ જનસમુદાયમાં અલ્ય અક્ષર, પણ મહાઈ ગાથા કહેલી, જેને શીલ અને ગુણોથી યુક્ત ભિન્ન યત્નથી અર્જિત કરે છે. તે સાંભળીને હું ભ્રમણ થઈ ગયો.
• વિવેચન • ૪૧૬ થી ૧૮ -
સર્વ - નિરવશેષ, મુચ - શોભન અનુષ્ઠિત તપ વગેરે. અથવા પ્રોષિત વ્રત ઇત્યાદિ રૂઢિથી સાધુત્વ, ફળ સહિત વર્તે છે તેથી સફલ, કોને? મનુષ્યોને ઉપલક્ષણથી બધાં પ્રાણીઓને. શા માટે ? અવશ્ય વેદવા પણાથી ઉપરાંચિત કર્મોથી મુક્તિ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org