________________
આધ્ય. ૩ ભૂમિકા સંક્ષેપમાં કહ્યું. તેમ નામ અને સ્થાપના પ્રસિદ્ધ હોવાથી હવે દ્રવ્યાંગને કહે છે -
• નિયુક્તિ - ૧૪પ + વિવેચન -
ગંધાંગ, ઔષધાંગ, મધાંગ, માતોધાંગ, શરીરાંગ, યુદ્ધાંગ. એ છ પ્રકારે દ્રવ્યાંગ કહેલ છે. આ ગંધાંગાદિમાં પ્રત્યેકમાં પણ અનેકવિધ થાય છે તેમ જાણવું.
આ ગાથાનો અક્ષરાર્થ કહો. ભાવનાર્થને હવે ક્રમશ કહેવાને “ગંધાંગનું પ્રતિપાદન કરતાં કહે છે
• લિક્તિ • ૧૪૬ ૧૪૮ + વિવેચન -
તેમાં જમદગ્નિજટા- વાલક, હરેણુકા - પ્રિયંગુ, શબરનિવસનફ- તમાલ પત્ર, સપિટિણય - પિત્તકા ધ્યામક નામક ગંધ દ્રવ્ય, તેની સાથે. વૃક્ષની બાહ્ય ત્વચા ચાતુતકાંગ પ્રતીતી જ છે. મલ્લિકા જાતિ, તેનાથી વાસિત અનંતરોક્ત દ્રવ્યમન. કોટિમૂલ્યાર્ટ થાય છે, તે મહાઈતા કહી.
તથા ઓસીર, લેર-વાલક, પલ, દેવદારુ, કર્મ, શતપુષ્યના ભાગે, તમાલપત્રના ભાગ તે પલિકામાત્ર જણાવ્યા.
આનું મહાગ્ય કહે છે - આ સ્નાન, વિલેપન, પટવાસમાં મહત્ત્વનું છે. ચંડuધોતની પુત્રી વાસવદત્તા એ વીણા વત્સ રાજા ઉદયનને આ ગંધથી ચિત્ત હરેલ હતું. - x-x- હલ્વે ઔષધાંગ કહે છે.
• નિયુક્તિ - ૧૪૯, ૧૫૦ + વિવેચન -
પિંડદારુ અને હળદર, ઇંદ્રયવ, ત્રિકટ્રક તેના અંગો - સુંઠ, પિપર, મરિય દ્રવ્યો છે. આદ્ધ, બિલ્વમૂલ, એ ઉદક અષ્ટમ જેના છે તે તથા વટિકા. આનું ફળ કહે છે - ખંજવાળ આદિને હણે છે, અર્ધશિરો રોગ કે સમસ્ત શિરો વ્યથા, વિવિધ પ્રકારના જવર, ઉંદસ આદિ વડે ફસાયેલ ઇત્યાદિને હણે છે - હવે મધાંગને કહે છે -
• નિતિ - ૧૫ + વિવેચન -
સોળ દ્રાક્ષના ભાગો, ચાર ભાગઘાતકીપુષ્ય વિષયક, આટક્ક ઇરસ વિષયમાં, અહીં - કયા પ્રમાણથી ? તે જણાવે છેબે અસતિની એક પસલિ ઇત્યાદિ રૂપથી મદિરાનું કારણ થાય છે તે મધાંગ. હવે આતોધ-અંગ કહે છે -
• નિક્તિ • ૧૫ર + વિવેચન -
એક જ મુકુંદ વાજિંત્ર વિશેષ ગંભીર સ્વરસ્વાદિથી સૂર્યના કારિત્વથી સૂર્ય છે. આના વડે અવિશિષ્ટ માતોધોગત્વ જ કહે છે. શું આ એક જ મુકુંદા તૂર્ય છે ? સોપસ્કારત્વથી જેમ એક જ અભિમારના વૃક્ષ વિરોષનું કાષ્ઠ અભિદારુક કહેવાય છે કેમકે તે વિશેષથી અગ્નિનું જનક છે અથવા જેમ એક શાભલીપુષ્પ બદ્ધ આમોડક હોય છે. આમોડક એટલે પુષ્ય ઉભિન્ન વાલબંધ વિશેષ - - x• હવે શરીરાંગ કહે છે
• નિતિ - ૧૫૩ વિવેચન : શિર - મસ્તક, ઉર- છાતી, ઉદર, પીઠ, બંને બાહુ અને ઉર્ આ આઠ અંગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org