________________
૧૭૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક • સૂત્ર - ૧૪૧૫ -
અસંબૂ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જેટલા સમય હોય છે, અસંખ્ય સૌજન પ્રમાણે લોકના જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ લેસ્યાઓના સ્થાન હોય છે.
• વિવેચન - ૧૪૧૫ -
સંખ્યાતીત અપસર્પે છે - પ્રતિસમય કાળ પ્રમાણે કે જીવો, શરીર - આયુ પ્રમાણાદિની અપેક્ષાથી અવશ્ય હાનિને અનુભવે છે તે અવસર્પિણી છે. જે દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણે છે તે જ પરિણામથી ઉત્સર્પિણી છે, પણ તેમાં અવશ્ય શરીર, આયુ પ્રમાણાદિની વૃદ્ધિ થાય છે. સમય - પરમનિરુદ્ધ ફાળરૂપ છે. તે લોકના પ્રમાણપણાથી અસંખ્યય સમય છે. તેથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણ લેશ્યાના થાય છે. આ સ્થાનોમાં પ્રકર્ષ અને અપકર્ષ થાય છે. અહીં લેશ્યાના સ્થાનો સમયથી અસંખ્યય ઉત્સર્પિણી - અવસર્પિણી છે અને ક્ષેત્રથી અસંખ્યાતલોક પ્રમાણ છે.
સ્થાનને કહીને હવે વેશ્યાની સ્થિતિ કહે છે - • સૂત્ર • ૧૪૧૬ થી ૧૪ર૧ -
(૧૪૧૬) કૃષ્ણ વૈશ્યાની જધન્ય સ્થિતિ મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે.
(૧૪૧૭) નીલ લેયાની જ સ્થિતિ અંતર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અવિક દશ સાગરોપમ છે.
(૧૪૧૮) કાપોત વૈશ્યાની જનધન્ય સ્થિતિ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો સખ્યાત ભાગ અધિક ગણ સાગરોપમ છે.
(૧૪૧૯) તેજે તૈયાની જધન્ન સ્થિતિ અંતર્મી અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો સંજ્ઞાત ભાગ અધિક બે સાગરોપમ છે.
(૧૪૨૦) પન્ન હેશ્યાની જધન્ય સ્થિતિ અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહુર્ત અધિક દશ સાગરોપમ છે.
(૧૪ર૧) શુકલ લેગ્રાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ મફત અધિક તેત્રીશ સાગરોપમ છે.
• વિવેચન - ૧૪૧૬ થી ૧૪૨૧ - સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે, તો પણ કંઈક વિશેષ નોંધીએ છીએ -
મુહૂર્તનો અદ્ધ તે મુહૂદ્ધ. સમ પ્રવિભાગની અવિવક્ષા વડે અંતર્મુહર્ત એમ કહેલ છે. તેથી મહતદ્ધિ જ જધા સ્થિતિ છે. “સાગર” એવા પદથી “સાગરોપમ' જાણવું. -x-x-x
અહીં અંતર્મુહૂર્તના અસંખ્યભેદપણાથી અંતર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી બે અંતર્મુહર્ત કહેલ છે. આ પ્રમાણે બધે કહેવું.
ઉદધિ શબદની ઉપમાથી પણ ‘સાગરોપમ અર્થ જ લેવો. તેમજ ‘પલ્સ' શબ્દથી પલ્યોપમ' લેવું. નીલ લેયાના વિષયમાં આ ઉપમાઓ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org