________________
૮૪
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ વૈયાવચ્ચ પ્રવૃત્તિ. જેનું દર્શન વિનષ્ટ થયેલ છે તે - વ્યાપન્ન દર્શન એટલે સખ્યા પામીને તથાવિધ કર્મોદયથી વમી નાંખેલ. કુત્સિત દર્શન તે કુદર્શન - શાક્ય આદિ. તેનું વર્જન - પરિહાર આના પરિહારથી સમ્યક્તનું માલિન્ય ન થાય, તે માટે સખ્યત્વની શ્રદ્ધા કરે - સ્વીકારે . જેના વડે તે સમ્યક્ત શ્રદ્ધાન. - - -.
આ રીતે સખ્યત્ત્વના લિંગોને જાણીને. હવે તેનું માહાભ્ય દર્શાવતા આ પ્રમાણે કહે છે -
• સૂત્ર - ૧૧૦૪, ૧૧૦૫ -
ચારિત્ર સમ્યકત્વ વિના ન થાય, પણ સમ્યકત્વ સાઅિ વિના હોય કે ન હોય. સ ત્વ અને ચાસ્ત્રિ એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વ સખ્યત્વ હોવું આવશ્યક છે... સમ્યક્ત વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના અગ્નિ ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિવણ થતું નથી.
• વિવેચન - ૧૧૦૪, ૧૧૦૫ -
ચારિત્ર, સમ્યકત્વ વિના થતું નથી. ઉપલક્ષણથી થયું નથી અને થશે પણ નહીં. એમ કેમ કહ્યું? જ્યાં સુધી સખ્યત્ત્વનો ઉત્પાદ ન થાય, ત્યાં સુધી ચા»િ ન થાય. તો શું દર્શન પણ ચારિત્રમાં નિયત છે? ના, દર્શન હોય ત્યારે ચાસ્ત્રિ હોય કે ન પણ હોય સમ્યકત્વ અને ચાત્રિ એક કાળે પણ ઉત્પન્ન થાય. ચારિત્રના ઉત્પાદ પહેલાં સમ્યકત્વ ઉપજે અથવા અથવા એક સાથે ઉપજે અથવા તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે યા»િ ન પણ પજે, તેથી દર્શનમાં ચાત્રિની ભજના કહી.
દર્શન રહિતને સમ્યનું જ્ઞાન ન હોય, જ્ઞાન વિરહિતને ચારિ ગુણ ન હોય. તેમાં ચરણ એટલે વ્રત આદિ. ગુણ - પિંડવિશુદ્ધિ આદિ. અગણા - અવિધમાન ગણ - - *- મોક્ષ- સફલ કર્મક્ષય રૂ૫, - x નિર્વાણ નિવૃતિ, મુક્તિપદ પ્રાપ્તિ. એ પ્રમાણે પૂર્વ સૂમથી મુક્તિએ અનંતર હેતુ હોવા છતાં ચાસ્ત્રિ, સખ્યત્વ હોય તો જ થાય, તેમ કહીને તેનું માહાલ્ય કહ્યું. પછીના સૂત્રમાં ઉત્તરોત્ર બીજા ગુણોનો વ્યતિરેક દર્શાવ્યો. હવે તેમાં દર્શનના આઠ આચારો ને જણાવે છે.
• સૂત્ર - ૧૧૦૬ -
નિઃ સંક્તિ, નિષ્કાંક્ષિત, નિર્લિયકિત્સા, ભૂટર્દષ્ટિ, ઉપબંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાવાર છે.
• વિવેચન - ૧૧૦૬ -
(૧) શકિત - શંકા કરી છે, તે દેશ અને સર્વ બે ભેદે છે. તેનો અભાવ તે નિશક્તિ, (૨) કાંક્ષિત - કાંક્ષા કરવી તે, યુક્તિ યુક્ત પણાથી અને અહિંસાદિ
અભિદાયીત્વથી શાક્યાદિ દર્શનને સુંદર માની, તે-તે દર્શનને ગ્રહણ કરવા રૂપ કાંક્ષા, તેનો અભાવ, તે નિષ્ણાંક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org