SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા . અનુપચય - અનુપાદાન, જાવાના - પૂર્વે બાંધેલાનું. ઉપસંહારમાં કહે છે - તેથી આત્માના પૂર્વે બાંધેલ અને બંધાતા કર્મોના અભાવથી સ્વ-સ્વભાવ લાવવાના હેતુથી અધ્યયનને ઇચ્છે છે - સમીપે જાય છે. અથવા અધ્યાત્મ એ રૂઢિથી “મન” છે, તેના પ્રસ્તાવથી ‘શુભ', તેને લાવવું તે અધ્યયન. આના વડે જ શુભ ચિતને લવાય છે, કેમ કે આમાં વૈરાગ્યભાવથી ઉપયુક્ત છે. બીજી નિરુક્તિથી જ વ્યાખ્યા કરતાં કહે છે. • નિક્તિ - 8 + વિવેચન - જીવ આદિ અર્થો જેનાથી અધિક જણાય છે તે, નયન - આત્મામાં અર્થથી પામવું. આના વડે જ્ઞાનાદિને વિદ્વાનો ઇચ્છે છે. અટક - શીધત્તર, વા- બધે વિકભાર્થે છે. સાધુ- વિશિષ્ટ ક્રિયા વડે અપવર્ગને સાધે છે. તે મુક્તિને પામે છે. એમ છે, તેથી અધ્યયનને ઇચ્છે છે. કેમકે નિરક્ત વિધિથી અર્થનિર્દેશપરત્વથી આમ કહેલ છે. આ પૂર્વક અધ્યયન - આમ વિવિધ રીતે બધે સૂત્રાર્થને બાધા ન પહોંચે તેમ વૈકલ્પિક વ્યાખ્યા પૂર્વાચાર્ય સંમતત્વથી અદુષ્ટત્વ જણાવવા માટે છે. -૦ - હવે ભાવાક્ષીણ કહે છે - • નિતિ - ૮ + વિવેચન - જેમ દીપથી સો દીપ પ્રદીપ્ત કરાય છે અને તે દીપો પણ દમ રહે છે, પણ અન્યાજ દીપ’ ઉત્પત્તિમાં ક્ષય પામતો નથી. તે પ્રમાણે કહે છે - દીપ સમાન આયા છે. સમસ્ત શાસ્ત્રાર્થના વિનિશ્ચયથી સ્વયં પ્રકાશે છે, શિષ્યોને પણ શાસ્ત્રાર્થ પ્રકાશન શક્તિ યુક્ત કરે છે. અહીં આચાર્ય શબ્દથી શ્રુતજ્ઞાન જ કહેલ છે. ભાવ અક્ષણના પ્રતપણાથી, તેનો જ અક્ષય સંભવે છે -૦ - હવે ભાવ આચ કહે છે. • નિષ • ૯ + વિવેચન - ભાવમાં, મુક્તિપદ પ્રાપકત્વથી પ્રશસ્ત છે, બીજું ભવનિબંધના પણાથી પ્રશસ્ત છે. પ્રકમથી આય, વળી આ બે ભેદે છે, તે કહે છે - જ્ઞાન, દર્શનાદિ. ક્રોધ, માન આદિ. અર્થાત પ્રશસ્ત તે જ્ઞાનાદિ છે અને આપશસ્ત તે ક્રોધાદિ છે. અહીં જ્ઞાનાદિ અને ક્રોધાદિ આયત્વ આચના વિષયત્વથી વિષય અને વિષયના અભેદ ઉપચારથી આયતમાં કહેવાથી તે આય છે અથવા કર્મસાધનcથી આય છે. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવ આયના હેતુપણાથી અધ્યયન પણ ભાવ આય છે, હવે પચચ'ને કહે છે. આય તે અગમ તે લાભ છે કેમકે તે એકાર્તિક શબ્દો છે. -૦- હવે દ્રવ્ય ક્ષપણા કહે છે - • નિર્યુક્તિ - ૧૦ + વિવેચન પર્યસ્તિકા, અપચ્યા-અહિતા, પર્યંતિકાથી ઉપ્રાબલ્યથી પિટ્ટન તે ઉત્પિના. - ઉપિનાદિથી કુન તે અપચ્ચતર, નિuિડના. બધે વસ્ત્રની' સમજવી. વસ્ત્રના ત્રણ અપથ્ય છે. અહીં અલ્પતર, અલ્પતમ કાળથી છે. આના વડે વસ્ત્રદ્રવ્ય કહેવાય છે. પર્યસ્તિકાદિના અપથ્ય, અપચ્ચતર, અપધ્યતમપણાને દ્રવ્ય ક્ષપણત્વ કહે છે. અપધ્યનો નિગમન સામાન્ચના અશેષ, વિશોષ સંગ્રાહકત્વથી આદુષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy