________________
૨૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે - • સૂત્ર • ૧૬૬૭ -
દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ, (૩) વૈમાનિક.
• વિવેચન - ૧૬૬૭ -
તીર્થકાદિ એ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અતિ ભોમેચક- ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતભૂતપણે છે. * * - * - * - *- વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવાદિમાં રહે છે, તે વ્યંતર. - x x-x- જ્યોતિષ - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિષ કહેવાય છે. વૈમાનિક • વિશેષથી મનાય છે, સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે.
હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે - • સૂત્ર - ૧૬૬૮ -
ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષના પાંચ અને વૈમાનિક દેશે બે ભેદ કહેલા છે.
• વિવેચન - ૧૬૬૮ -
ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે - વનમાં - વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનસારી અર્થાત બંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષુ - વિમાનમાં થાય તે જ્યોતિકો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે.
હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે - • સૂત્ર - ૧૬૬૯ થી ૧૬૭૯ -
(૧૬૬૯) અસુરકુમાર, નાગકુમાર, સુતefકુમાર, વિધક્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે.
(૧૬૭૦) પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમર, મહોરા અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે.
(૧૬) ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિર્ક દેવો છે. આ દેવો દિશાવિસારી છે - (મેરને પ્રદક્ષિણા કરે છે.)
(૧૯૭૨) વૈમાનિક્રના બે ભેદી તest છે - કલ્યોગ અને કWાતીત એ બે નામે તેઓને જાણવા.
(૧૬૩) કલ્યોપત દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઇશાનક (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહાલક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org