SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક થવા છતાં શોક કરતા નથી કેમ કે તેઓ મુક્તિપદની બદ્ધ પ્રહાવાળા છે. આવા પ્રકારના પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયથી ચાસ્ત્રિ મોહનીય કર્મોને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૩ - ભગવન ! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? અપ્રતિબદ્ધતાથી જીવ નિસ્ટંગ થાય છે. નિત્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને આપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૪૩ - સુખ શય્યાતિને અપ્રતિબદ્ધતા થાય છે, તેથી તેને જણાવતા કહે છે. અપ્રતિબદ્ધતાથી - મનમાં નિરાસક્તિપણાથી નિઃસંગત - બાહ્ય સંગનો અભાવ પ્રાપ્ત થાય છે. નિસંગત્વથી જીવ એક - રાગાદિ વિકલતાથી, તેથી જ એકાગ્રચિત્ત - ધર્મમાં એક મનાવાળો થાય છે. તેથી રાત્રિ કે દિવસમાં સદા બાહ્ય સંગનો ત્યાગ કરતો અપ્રતિબદ્ધ થઈને વિચારે છે. વિશેષથી પ્રતિબંધરહિત થઈને માસકાદિ ઉધત વિહારથી વિચરે છે. • સૂત્ર - ૧૧૪ - ભગવાન ! વિવિક્ત શયનાસનથી જીવને શું કામ થાય છે? વિવિક્ત શયનાસનદી જીવ ચારિક શુતિને પામે છે, ચારિત્રગુમિથી વિવિક્તાહારી, ઢ ચાીિ , એફત પિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કમની ગ્રંથીની નિર્જરા - ક્ષય કરે છે. • વિવેચન : ૧૧૪૪ - પ્રતિબદ્ધતા વિવિક્ત શયનાસનતામાં સંભવે છે. તેથી તેને કહે છે. વિવિક્ત એટલે સ્ત્રી આદિ અસંસક્ત શયન, આસન, ઉપાશ્રય જેને છે તે. તેનાથી ચાસ્ત્રિની રક્ષાને પામે છે. ગમ ચારિત્રી જીવો વિકૃતિ આદિ રહિત આહારવાળા થાય છે. ગુપ્ત ચાસ્ત્રિી જ સર્વત્ર નિસ્પૃહ થાય છે. તથા દેઢ-નિશ્ચલ ચાસ્ટિ, તેથી જ એકાંત- નિશ્ચયથી અભિરતિમાનને એકાંતરત થાય, તથા મુક્ત અંતઃકરણને આશ્રીને મોક્ષભાવ પ્રતિપન્ન એવો મારે મોક્ષ જ સાધવો જોઈએ એવા અભિપ્રાય વાળો આઠ પ્રકારની કર્મપ્રબ્ધિ જેવી ભૈધ ગ્રંથિને ક્ષપક શ્રેણી પામીને ખપાવે છે. • સૂત્ર - ૧૧૪૫ - ભગવન્! વિનિવર્ધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્નના થકી પાપકમાં ન કરવાને માટે ઉધત રહે છે. પૂર્વબદ્ધ કર્માની નિજરાણી કર્માન નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસારફતારને સી પાર કરી જાય છે. • વિવેચન - ૧૧૪૫ - વિવિક્ત શયના સનતામાં વિનિવર્તન થાય છે. તેથી તેને કહે છે- વિનિવર્તના - વિષયોથી આત્માને પરાંમુખ કરણ રૂપતાથી, પાપકર્મ એટલે સાવધ અનુષ્ઠાનોને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy