________________
અધ્ય. ૧૫ ભૂમિકા
૧૪૯ હું અધ્યયન - ૧૫ - “સભિક્ષુક” .
-- — - - - - - ૦ અધ્યયન - ૧૪ની વ્યાખ્યા કરી હવે પંદરમું કહીએ છીએ. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં નિર્નિદાનપણું' ગુણ કહ્યો. તે મુખ્યતાએ ભિક્ષને જ હોય. - 4 - આ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪ - નામ નિક્ષેપામાં સભિક્ષુક” એ નામ છે. તેમાં “સ' શબ્દ અને “ભિક્ષુ' શબ્દ દશવૈકાલિકમાં જ કહ્યો છે, છતાં અહીં ભિક્ષ'નો નિક્ષેપ કહે છે -
• નિર્યુક્તિ - ૩૭૪, ૩૫ - વિવેચન
ભિક્ષ' નો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદે છે તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યભિક્ષુ બે ભેદે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. તેમાં તદ્ વ્યતિરિક્ત દ્રવ્ય ભિક્ષ નિહવાદિમાં, આદિ શબ્દથી સરજદ્ધ આદિ અખ્તર જાણવા. આનું દ્રવ્યત્વ રાગાદિ લક્ષણના ભેદવાના અભાવે છે. ભાવ ભિક્ષ - જે સુઘાને વિદારે છે, તેથી તે જ ભિક્ષ ભાવથી થાય. અહીં ભેદે કહ્યું. તેથી કર્તા-કરણ-કર્મ વડે પ્રયોજન છે, તેથી કહે છે -
• નિર્યુક્તિ - ૩૭૬ થી ૩૭૮ - વિવેચન
જે ભેદે છે તે કર્તા. ભેદન તે કરણ જેના વડે ભેદાય છે. “” જ ભેરવ્યક કર્મ - જે ભેદાય છે. આ ત્રણેના બબ્બે ભેદ છે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યમાં - રથકાર - તક્ષક, તે આદિ દ્રવ્યથી ભેરા - ભેદનાર છે. આદિ શબદથી લુહાર આદિ લેવા. પરશુ - કુહાડી આદિ દ્રવ્યથી ભેદન, દારુક - કાષ્ઠ વગેરે જે દ્રવ્યથી ભેદાય છે તે.
- સાધુ - તપસ્વી, કર્મ - જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે, તપ - અનશન આદિ. ત્રણે અનુક્રમે ભેદનાર, ભેદવા યોગ્ય, ભેદન જાણવા. ભિનાર કહ્યું.
હવે “સુઘ'ની વ્યાખ્યા - સગદ્વેષ, મનોદંડાદિ દંડ, યોગકરણ, કારણ, અનુમતિ રૂ૫. શુઘ - ભુખ. નરવ - અદ્ધિ ગારવાદિ, શલ્ય - માયા શલ્ય આદિ. વિકથા -
કથાદિ. સંજ્ઞા - આહાર સંજ્ઞાદિ આઠ પ્રકારના કર્મ રૂપ, તે પણ “સુધ' કહેવાય છે. કષાય - ક્રોધાદિ, પ્રમાદ - મધ આદિ. તે સુધા સંબંધે જાણવા. હવૅ ઉપસંહાર કરતાં કહે છે -
• નિયુક્તિ - ૩૯ - વિવેચન -
આ સગાદિ “ક્ષત' શબ્દ વાચ્ય છે, તે વિશે વિદારાય છે. “ભેદે જ છે' તે શોભન અનતિચાર પણે વ્રતો - પ્રાણાતિપાત વિરતિ આદિ જેમને છે તે રાવતવાળા મનિઓ. તેઓ ભિન્ન કોં જ અતિ દુર્ભેદપણાથી જે કર્મગ્રળેિ ભેદીને મુક્તિપદરૂપ અજરામર સ્થાને જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org