SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉત્તરાધ્યયન મૂલક-સટીક અનુવાદ/૧ શું આ રીતે ભટક્તાં નિર્વેદ ગમે કે નહીં? તે કહે છે• સત્ર - ૧૦૦, ૧૦૧ એ પ્રમાણે આવીપ ચોનસક્રમાં બમણ કરતા એવા સંસારદશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ઘકાળ સુધી જયદિનો ઉપભોગ કરવા છતાં નિર્વેદને પામતા નથી... કમ'ના સંગથી સંમત અને દુખી તથા અત્યંત વેદનાયુક્ત પ્રાણી મનુષ્યતર યોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિમાત - ત્રાસ પામે છે. • વિવેચન - ૧00-૧૦૧ ઉક્ત ન્યાયથી આવર્તન તે આવ, મિશ્ર થાય છે. કામણ શરીરી અને દારિકાદિ શરીર વડે પ્રાણીઓ અથવા જે સેવે છે તે યોનિ. આવર્ત ઉપલક્ષિતા યોનિ. તેમાં જંતુઓ, ઉક્ત રૂપ કર્મોથી, કિબિષ- અધમ, તે કર્મકિલ્લેિષા, અથવા ક્લિષ્ટતાથી નિકૃષ્ટ અશુભાનુબંધી કમોં જેમાં છે તે કિબિષ કમ. આમાંથી ક્યારે મુક્તિ મળે એ પ્રમાણે ઉદ્વેગ ન પામે, કયાં? આવર્ત યોનિઓ - સંસારમાં. કોનાથી નિર્વેદ પામતા નથી? તે કહે છે - અથ એટલે મનોજ્ઞ શબ્દાદિ. અથવા ધન-કનક આદિ, સર્વાર્થો તેમાં જ છે. ક્ષત્રિય - સજા, શું કહેવા માંગે છે? જેમ મનોજ્ઞ શબ્દાદિને ભોગવનારની તરસ વધે છે. એ પ્રમાણે તેતે યોનિમાં ફરી ફરી ઉત્પત્તિ થતાં કલંકલીભાવને અનુભવતા પણ ભવાભિનંદી પ્રાણીને, કેમ અન્યથા તેના પ્રતિઘાતાર્થે ઉધમ કરતાં નથી. બધાં શયનાદિ વડે જેનું પ્રયોજન છે તે સવર્ણ ક્ષત્રિય. તે અર્થથી ભ્રષ્ટરાજની તુલ્ય. તે આ બધાંથી નિર્વેદ પામતો નથી. તેની જેમ આ પ્રાણીઓ સુખોથી અભિલાષા કરતા નિર્વેદ પામતા નથી. કર્મો વડે - જ્ઞાનાવરણીય આદિથી, સંગ-સંબંધ, અર્થાત્ કર્મ સંગોથી. અથવા કર્મો - ઉક્ત રૂ૫, તે ક્રિયા વિશેષ રૂ૫, સંગ - શબ્દ આદિની આસક્તિ વિષયક. - ૪- તેના વડે ખૂબ જ મૂઢ બનેલા તે સમૂઢ દુઃખ- અસાતા રૂપ થયેલ, તેથી દુઃખિત. દુઃખ કદાચ માનસિક જ હોય, તેથી કહે છે - બgવેદon - ઘણી જ શરીર વ્યથા જેમને છે તે. એવા મનુષ્યો પણ અમાનુષ નહીં. નરક નિયંચ આભિયોગ્યાદિ દેવ દુર્ગતિ સંબંધીની યોનિઓમાં વિશેષથી નિપાત્ય થાય છે. અર્થવિષયક ક વડે. શો અર્થ છે? તેમાંથી ઉત્તાર પ્રાપ્ત થતો નથી પ્રાણીને એવા આવર્તમાં નિર્વેદના અભાવથી કર્મસંગ સંપૂટ. દુઃખહેતુ નરકાદિ ગતિ ને પાર ન ઉતારવાથી પ્રાણીને “મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી. તો તેની પ્રાપ્તિ કેમ થાય? • સુત્ર - ૧૦ર કાલક્રમાનુસાર કદાચ મનુષ્યગતિ નિરોધક કમનો ક્ષય થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના ફળ રૂપે તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. • વિવેચન - ૧૦૨ - મનુષ્યગતિ બંધક કમનો પ્રકૃષ્ટ અપગમ • હાનિ, તેનો લાભ, તેમાં, અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy