SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ જનસમૂહ રૂપ પ્રજા, આના વડે માનુષત્વને પ્રાપ્ત કર્યા પછી પણ કર્મના વશથી વિવિધ ગતિમાં ગમનને મનુષ્યત્વની દુર્લભતાનો હેતુ કહ્યો છે. અથવા સંસારમાં વિવિધ કર્મો કરીને પૃથફ એટલે કે અનેક કુળકોટિ ઉપલક્ષિત જાતિમાં - દેવાદિમાં ઉત્પત્તિ રૂપે સંપ્રાપ્ત થયેલ જાણવું. - x-x પ્રકૃષ્ટતાથી જન્મે તે પ્રજા એટલે પ્રાણી, આના વડે પ્રાણીના વિવિધ દેવાદિભવ થવાને મૂળથી જ મનુષ્યત્વની દુર્લભતાનું કારણ કહેલ છે. આ જ અર્થને ભાવવાને માટે કહે છે 0 સુબ • ૬૮ પોતાના કરેલા કર્મો અનુસાર જીન ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં અને ક્યારેક અનુત્તર નિકાલમાં જન્મ લે છે. • વિવેચન - ૯૮ એક શુભકમનુિભવ કાળમાં દીવ્યતા પામે છે તે દેવો, તેમનો લોક-ઉત્પત્તિસ્થાન, દેવગતિ આદિ પ્રકૃતિ ઉદય વિષયપણાથી જોવાય છે, એમ કરીને તે દેવલોકમાં, નરમનુષ્યને ચોગ્યતાથી આહ્વાન કરે છે, તે નરકો. તેજપ્રભાદિ નારક ઉત્પત્તિ સ્થાનોમાં, અશુભ અનુભવકાળમાં, તથા ક્યારેક તથાવિધ ભાવના ભાવિત અંતઃકરણ અવસરમાં અસુર સંબંધી કાર્ય - અસુરનિકાસમાં ઉત્પન્ન થાય છે. બાલા વગેરે વડે તેની પ્રાપ્તિ, એ દર્શાવવાને દેવલોકનું ઉuદાન કરવા છતાં ફરી અસુરકાયનું ગ્રહણ છે. અથવા દેવલોક શબ્દનો અર્થ સૌધર્માદિમાં રૂઢ હોવાથી, તેનુ ઉપાદાન ઉપરના દેવો કહેવા માટે છે અને અસુર’ એ નીચેના દેવના ઉપલક્ષણ માટે, આધાકર્મ- સ્વયં વિહિત એવા સરાગ સંચમ, મહારંભ, અસુરભાવના આદિ વડે દેવ, નાટક અને અસરગતિના હેતુ વડે ક્રિયા વિશેષથી યથાક વડે - તે તે ગતિ અનુરૂપ ચેષ્ટિત વડે જાય છે. • સૂત્ર - ૯૯ આ જીવ ક્યારેક કાળિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્સ, ક્યારેક ફીટપતંગ અને ક્યારેક કણ-કીડી થઈ જાય છે. • વિવેચન-૯૯ મનુષ્યજન્માનુરૂપ કર્મપ્રકૃતિ ઉદયકાળમાં કોઈ દિ “ક્ષત્રીય અર્થાત ક્ષણન ક્ષત, તેનાથી બચાવે તે ક્ષત્રીય - રાજા થાય છે. ત્યારપછી પ્રાણી ચાંડાળ ચાચ, દ્ર અને બ્રાહ્મણી વડે જન્મે તે ચંડાલ. બોક્કસ - વશિકર, તે આ રીતે - બ્રાહ્મણ અને શકી વડે જન્મે તે નિષાદ અને બ્રાહ્મણ અને વૈશ્યાથી જન્મે તે અંબઇ, તથા નિષાદ અને અંબઠીંથી જન્મે તે બોક્કસ. અહીં ક્ષત્રિયના ગ્રહણથી ઉત્તમ જાતિ અને ચંડાલના ગ્રહણથી નીચ જાતિ, બુક્કસના ગ્રહણથી સંકીર્ણ જાતિ કહી, માનુષત્વથી ઉયર્નીને કીડા, પતંગમાં અથવા કુંથ કે કીડીમાં જન્મે છે. આના દ્વારા બાફીના નિર્યઓના ભેદો ઉપલક્ષણથી કહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy