SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદક પરિહાર - પરિહરવું તે, વિશિષ્ટ તારૂપ, તેનાથી વિશુદ્ધિ જેમાં છે તે પરિહારવિશુદ્ધિ - - ૪- - - (અહીંવૃત્તિકારશ્રીએ નવ ગાથા વડે પરિહાર તપનું વર્ણન કરેલ છે, તે આવશ્યકાદિમાં કહેવાઈ ગયેલ છે) સૂક્ષ્મસંપરાય - સૂક્ષ્મ એટલે કિટ્ટિકરણથી અને સંપૂર્ય - ભમે છે. આના વડે સંસાર અને સંપાય - લોભ નામક કષાય જેમાં છે તે સૂક્ષ્મ સંપરાય, અને તે ઉપશમ અને ક્ષપક શ્રેણીના લોભાનુવેદન સમયે સંભવે છે - ૪- તથા અકષાય - અવિધમાન કષાય, ક્ષપિતકે ઉપસમિતકષાય અવસ્થાભાવી, અહીં ઉપશામિત કષાયનું અકવાયત્વ કપાયકાર્યના અભાવે લેવું. યથાખ્યારા - અરહંત કથિત સ્વરૂપ તે ઉલ્લંધવું નહીં તે. ઉપશાંત અને ક્ષીણ મોહ નામક બે ગુણસ્થાન વર્તાન, સુયોગી કે અયોગી ગુણસ્થાને સ્થાયીને હોય છે. આ પાંચ ભેદે ચાઅિ શબ્દ કહેવો. અન્વથથી તેને કહે છે - આ સામાયિકાદિ, કર્મની સંચિત સચિને રિક્ત- ખાલી કરે છે. તેથી નિરક્તવિધિથી ચારિત્ર તે “ચયરિાકર' જાણવું- - - હવે ચોથું કારણ, તપને કહે છે :• સૂત્ર - ૧૧૦૯ - તા બે પ્રકારે કહ્યો છે . બાહ્ય અને આગ્નેતર, બાહ્ય તપ ક ભેદે કહે છે. વ્યંતર તપ પણ છે ભેટે છે. • વિવેચન • ૧૧૦૯ - - ગાથાર્થ કહ્યો. ભાવાર્થ તપ અધ્યયનમાં કહેશે. (શંકા) આનો મુક્તિ માપણામાં કોનો કેટલો વ્યાપાર છે? તે કહે છે - • સૂત્ર • ૧૧૧૦ - જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, સાથિી કર્મશાસ્ત્રનો વિરોધ કરે છે, તપણી વિશદ્ધ થાય છે. વિવેચન - ૧૧૧૦ : મતિ આદિ જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, અનંતર કહેલા ચારિત્રથી નિરાશ્રય થાય છે. કમને ગ્રહણ કરતો નથી. તપ વડે પૂર્વે એકઠા. કરેલા કર્મોનો ક્ષય કસ્વાથી શુદ્ધ થાય છે. • x- આના વડે માર્ગનું ફળ મોક્ષ કહ્યું હવે તે ફળ રૂપ ગતિ કહે છે - • સૂત્ર - ૧૧૧૧ - સર્વ દુઃખોથી મુક્ત થવાને માટે મહર્ષિ સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે - તેમ હું કહું છું. ૦ વિવેચન ૧૧૧૧ - પૂર્વોપવિત જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય કરીને, સમ્યક્ પણે પાપો થકી વિરમવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy