________________
૨૮/૧૧૧૧
તે ચારિત્ર. તપ વડે, ચ શબ્દથી જ્ઞાન અને દર્શન વડે
(શંકા) અનંતર તપ વડે કર્મ ક્ષણને હેતુપણે કહેલ છે, પણ કર્મક્ષય હેતુ કહ્યો, તેમાં વિરોધ કેમ ન આવે?
(સમાધાન) તપ પણ આના સહિત ક્ષપણનો હેતુ છે, તે જણાવવા માટે આમ જણાવેલ છે. તેથી જ મોક્ષમાર્ગત્વ પણ ચારેથી ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી સર્વ દુઃખના પ્રકૃષ્ટ ક્ષયને માટે - પ્રકર્ષથી હાનિને પામે તે પ્રક્ષીણ બધાં દુઃખો જેમાં થાય છે તે અથવા સર્વે દુઃખોની પ્રકૃષ્ટ હાનિને કે પ્રકૃષ્ટ ક્ષય જેમાં થાય છે તે. તે સિદ્ધિ ક્ષેત્ર જ છે. - ૪ - x - અથવા બધાં દુ:ખો અને અર્થ - પ્રયોજનો હીન થયા છે જેમના તે, તથાવિધ સિદ્ધિમાં ગમન કરે છે, તેમ જાણવું. - * - * * X "
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન ૨૮ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
-
For Private & Personal Use Only
૩
અહીં જ્ઞાન આદિને
www.jainelibrary.org