SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 30 છે - તેમ હું કહું છું. ♦ વિવેચન - ૨૦૬ થી ૨૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ અજ્ઞાનીનું અજ્ઞત્વ જુઓ. તે ધર્મ વિપક્ષ વિષયાસક્તિ રૂપ સ્વીકારીને - × - વિષય નિવૃત્તિ રૂપ સદાચાર ધર્મને છોડે છે. સીમંતક આદિ નરકમાં કે અન્ય દુર્ગતિમાં પછી તે ઉત્પન્ન થાય છે. - તથા થી - બુદ્ધિ, તેની વડે રાજે - શોભે છે, તે ધીર - ધીમાન અથવા પરીષહાદિથી ક્ષોભિત ન થતો તે ધીર, તેને જુઓ. તે ધીરભાવને સર્વ ધર્મ - સાંત્યાદિ રૂપ અનુવર્તે છે, તે અનુકૂળ આચારપણાથી સ્વીકારવાના સ્વભાવવાળો, તેથી સર્વ ધર્માનુવર્તી છે. ધીરત્વ જ કહે છે - તે વિષય અભિરતિ રૂપ અસદાચારને છોડીને, ધર્મિષ્ઠ થાય. પછી દેવમાં ઉપપાદ પામે છે. જો એમ છે, તો શું કરવું ? તે કહે છે - બાલભાવ એ અબાલભાવની તુલના કરીને અનંતરોક્ત પ્રકારથી પંડિત - બુદ્ધિમાન બાલત્વને છોડીને મુનિ અબાલત્વને સેવે છે. Jain Education International મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy