SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ • સૂત્ર - ૯૩૨, ૯૩૩ - આ પ્રમાણે સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશકુમારે મહાન યશસ્વી ગૌતમને મસ્તકથી વંદના કરી, પ્રથમ અને અંતિમ જિનો દ્વારા ઉપદિષ્ટ અને સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મ માર્ગમાં ભાવથી પ્રવેશ્યા. • વિવેચન - ૯૩૨, ૯૩૩ - આવા પ્રકારે ઉક્ત રૂપ સંશય દૂર થયા. પૂર્વે ચતુર્યામ ધર્મ જ સ્વીકારેલ. હવે પંચયામ ધર્મ કહે છે. તે પહેલાં અને છેલ્લા તીર્થકર સંબંધી છે. - - - હવે અધ્યયનનો ઉપસંહાર કરતાં કહે છે - • સૂત્ર : ૯૩૪ - હિંદુક ઉધાનમાં કેરી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં મૃત અને શીલનો ઉત્કર્ષ તથા મહાનો વિનિશ્ચય થયો. • વિવેચન - ૯૩૪ - કેશી અને ગૌતમને આશ્રીને સદા તે નગરીના અવસ્થાનની અપેક્ષાથી મેળાપ થયો. શ્રુતજ્ઞાન અને ચાસ્ત્રિનો સમુત્કર્ષ થયો. મુક્તિસાધકપણાથી મહાપ્રયોજનવાળા જે અર્થો - શિક્ષાવત આદિ છે, તેનો વિશિષ્ટ નિર્ણય - X* X• હવે શેષ પર્ષદામાં જે થયું તે કહે છે - • સૂત્ર - ૯૩૫/૧ સમગ્ર સભા ધર્મથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત • વિવેચન - ૯૩૫/૧ તોષિા - પરિતોષ પામ્યા. પાર્ષા - દેવ, મનુષ્ય, અસુરની સભા. સામા - મુક્તિમાર્ગને આરાધવાને માટે. ઉભયત્ર ઉધત થયા, અહીં સબુતગુણમાં સત્ ચાસ્ત્રિ વર્ણન દ્વારથી તે બંનેની સ્તવના કરવા પ્રણિધાન કહે છે - • સૂત્ર - ૯૩૫/૨ પર્ષદએ કેશી અને ગૌતમ ભગવનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું. • વિવેચન - ૯૩પર તે બંનેને સખ્ય અભિવંદના કરી. ઇત્યાદિ - - - મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૨૩ - નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy