________________
અધ્ય. ૨૬ ભૂમિકા
અધ્યયન
“સામાચારી
X
X
૦ પચીશમાં ‘યજ્ઞીય’ અધ્યયનને કહ્યું. હવે છવ્વીસમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ‘બ્રહ્મગુણો’ કહ્યા. તેનાથી યુક્ત યતિ જ હોય. તેણે અવશ્ય સામાચારી ધારણ કરવી જોઈએ. તે અહીં જણાવે છે તે સંબંધે આ અધ્યયન આપેલ છે. નામ નિક્ષેપામાં ‘સ્વામાચારી' એ નામ છે. તેથી સામ અને આચાર નો નિક્ષેપો કહે છે• નિયુક્તિ - ૪૮૪ થી ૪૮૯ + વિવેચન -
M
-
૨૬
અને નોઆગમથી. શેષ પૂર્વવત્ - x - ૪ - .
‘સામ’નો નિક્ષેપો નામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય નિક્ષેપ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે છે જ્ઞશરીર, ભવ્યશરીર અને તવ્યતિરિક્ત, તવ્યતિરિક્ત દ્રવ્ય સામ તે શર્કરા, ક્ષીર આદિ છે. ભાવમાં ‘સામ' તે દશ ભેદે આ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ સામાચારી છે. આનું ભાવ સામત્વ તાત્વિક રીતે ક્ષાયોપશમાદિ ભાવરૂપ પણાથી પરસ્પર અવિરોધથી અવસ્થાન છે.
-
સામાચારી – ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્વિકી, નૈષેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા, ઉપસંપદા એ દશ છે. આ પ્રત્યેકની પ્રરૂપણા કહીશ. આવશ્યક નિયુક્તિમાં પણ આ ગાથા આવેલ છે - x x- * - ભાવથી આ દવિધ સામાચારીની આચરણા છે. - * - * - .
આચારનો નિક્ષેપો પણ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યાચાર બે ભેદે છે - આગમથી
હવે અધ્યયનના નામનો અન્વ કહે છે
-
·
Jain Education International
• નિયુક્તિ - ૪૯a • વિવેચન -
ઇચ્છા આદિ સામમાં અનંતર અભિહિત આચરણ આ વિષયક અનુષ્ઠાન પ્રરૂપેલ છે. આ અધ્યયનમાં તેની સામાચારીનામક અધ્યયન થાય છે, તે જાણવું. હવે તેનું સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ, તે આ છે -
૫૭
""
સૂત્ર - ૧૦૦૭ -
સામાચારી બધાં દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિગ્રન્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ.
• વિવેચન
3909 -
સમ આચરણ તે સમાચાર, તેમાંથી સામાચારી શબ્દ નિષ્પન્ન કર્યો છે. સામાચારી • “યતિજનને કર્તવ્યતારૂપ'' તે હું કહીશ. તે બધાં જ શારીરિક, માનસિક અસાતાની મુક્તિનો હેતુ છે. તેથી જ આ સામાચારી આરાધીને નિર્પ્રન્થો સંસાર સાગરને તરી ગયા છે અને મુક્તિ પામે છે ઉપલક્ષણથી તરે છે અને તરશે. - હવે પ્રતિજ્ઞાનુસાર કહે છે - ૧૦૦૮ થી ૧૦૧૦ -
·
• સૂત્ર
(૧) આવશિકી, (૨) નિીધિકા, (૩) આપૃચ્છના, (૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org