________________
૨૬૯, ૭૦
હવે અનિદ્વારમાં “શંકાભીતોનગચ્છે” સૂત્ર અવયવના અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિર્યુક્તિ - ૧૦૭ + વિવેચન • આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો, તે વૃત્તિકાર કહે છે -
હસ્તિનાપુર નગરમાં કુરુદત્તસુત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. તેણે કોઈ દિવસે એકાકી વિહાર પ્રતિમા સ્વીકારી. સાકેતનગરની કંઇક નીકટ છેલ્લી પરથી થઈ, ત્યાં જ ચાર રસ્તે પ્રતિમા ધ્યાને રહ્યા. તેમાં કોઈ એક ગામથી ગાયોનું હરણ કરીને લઈ જતા હતાં. ત્યાં શોધ કરતાં હત ગવેષકો આવ્યા, તેટલામાં સાધુને જોયા. ત્યાં બે માગ હતા. પછી તેઓ જાણતા ન હતા કે કયા માર્ગેથી ગાયો લઈ જવાઈ. તેઓએ સાધુને પૂછ્યું. ત્યારે તે સાધુએ ઉત્તર ન આપ્યો. તેઓએ રુષ્ટ થઈને સાધુના મસ્તકે માટીની પાળ બાંધી, તેમાં ચિતામાં રહેલ અંગારા લાવીને મસ્તકમાં ભર્યા. પછી ચાલી ગયા. તે સાધુએ સમ્યફ રીતે સહન કર્યું.
આ પ્રમાણે નૈધિકી પરીષહ સમ્યફ પ્રકારે સહેવો. નૈધિકીથી સ્વાધ્યાયાદિ કરીને શય્યા પ્રતિ નિવર્તે, તેથી તે પરીષહને કહે છે -
• સશ - ૧, કર
સારી કે ખરાબ શરસા - ઉપાશાને કારણે તારવી ને સામ ભિક્ષુ સંયમ • મદિાનો ભંગ ન રે, પાપ જ મદિને તોડે છે... પ્રતિરિત ઉપાય પામીને. પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મન રોમ વિચારીને રહે છે - એક રાતમાં ૪ ર ા એ પ્રમાણે ત્યાં સહન કરે,
• વિવેચન - ૫, ૭ર
ઉચ્ચ-ઉધ્ધ ચિત્ત, ઉપલક્ષણથી ઉપલિમતલઆદિવાળી, અથવા શીત, આપ નિવારકત્વાદિ ગુણો વડે બીજી શય્યા કરતા ઉચ્ચ, સુંદર, તેનાથી વિપરીત તે એવચા - ખરાબ અથવા વિવિધ પ્રકારની તે ઉચ્ચાવચ્ચ એવી વસતિ વડે પ્રશસ્ત તપોયુક્ત. ભિક્ષુ, શીતાતપાદિ સહન કરવામાં સામર્થ્યવાન સ્વાધ્યાયાદિ વેળાને અતિક્રમીને, શતાદિ વડે અભિભૂત થઈ બીજા સ્થાને ન જાય. અથવા અન્ય સમય અતિશયિની મર્યાદા - સમતારૂપા ઉચ્ચ શાને પામવા છતાં અહો ! હું ભાગ્યવાન છું, જે આવી સર્વત્રતુ સુખોત્પાદિની વસત મળી અથવા આવય - ખરાબ શય્યા પામીને અહો ! મારી અંદભાગ્યતા, જે વસતિમાં શીતાદિ નિવારિકા પણ પ્રાપ્ત નથી. એ પ્રમાણે હર્ષ કે વિષાદિથી મર્યાદા ન ઉલ્લંધે. પાપદષ્ટિ હોય તે ઉલ્લંધે.
તો પછી શું કરે ? સ્ત્રી આદિ વિહિતત્વથી વિવિક્ત કે અવ્યાબાધ ઉપાશ્રયને પામીને શોભન અથવા ધૂળના ઢગલાથી વ્યામ હોવાથી અશોભન હોય તો તે ઉભયમાં કંઈ સુખ કે દુઃખ ન પામે. પણ લ્યાણક કે પાપક વસતિ મને એક રાત્રિમાં શું કરી શકશે ? તેમ વિચારે. અહીં શો અભિપ્રાય છે ? કેટલાક પૂર્વે સંચિત સુકૃતથી વિવિધ મણિકિરણના ઉધોત યુક્ત, મહાધન સમૃદ્ધ છે, મહાતથી યુક્ત ભિત્તિ, મણિનિર્મિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org