SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧૧૭૧ ૧૧૩ • સૂત્ર - ૧૧૭૧ - ભગવાન ! કાલ સમાધારાથી જીવ યાત્રિના પર્યવોને વિશદ્ધ કરે છે. ચારિત્ર પર્યવ વિશુદ્ધિથી યથાખ્યાત યાઅિને વિશુદ્ધ કરે છે. તેનાથી કેવલિસલ્ક વેદનીયાદિ ચાર કમનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણ પ્રાપ્ત થાય છે અને સર્વે દુ:ખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૩૧ - કાય સમાધારણાતા - સંયમ યોગોમાં શરીરના સખ્ય વ્યવસ્થાન રૂપથી ચારિત્ર ભેદોને વિશુદ્ધ કરે છે. તેના ઉન્માર્ગ પ્રવૃત્તિથી પ્રાયઃ તેમાં અતિયાર કાલુષ્ય સંભવે છે. ચારિત્ર પર્યવોને વિશુદ્ધ કરીને યથાખ્યાત ચારિત્રને વિશદ્ધ કરે છે ઇત્યાદિ - ૪-. • સૂત્ર - ૧૧૭૨, ૧૧૭૩ - ભગવદ્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? જ્ઞાન સંપન્નતાથી જીવ બધાં ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના રોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વ સમય અને પર સમયમાં પ્રામાણિક મનાય છે. • વિવેચન • ૧૧૭૨, ૧૧૩ • એ પ્રમાણે સમાધારણા પ્રયથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહી. હવે તેનું ફળ કહે છે - જ્ઞાન એટલે અહીં શ્રુતજ્ઞાન, તેની સંપન્નતાથી જીવ સર્વે જીવાદિ પદાર્થોનું જ્ઞાન, સર્વભાવાભિગમને પામે છે. તથા તેનાથી સંપન્ન જીવ ચાતુરંત સંસાર કાંતારમાં અહીંતહીં ભટકવા વડે મુક્તિ માર્ગથી વિરોષ દૂર જાય છે. ઉક્ત અર્થને દષ્ટાંતથી કહે છે. જેમ કચરા આદિમાં પડેલ સોય સૂત્ર -દોરાથી યુક્ત હોય તો ખોવાતી નથી, તેમ સૂત્ર સહિત જીવ સંસારમાં વિનાશ પામતો નથી. જ્ઞા - અવધિ આદિ, વિનય - જ્ઞાન વિનયાદિ, તપ - હવે કહેવાનાર યાત્રિ યોગ - ચારિત્ર પ્રધાન વ્યાપારને પામે છે. તથા સ્વ અને પર સિદ્ધાંતોમાં તે સંઘાતનીય થાય છે. • સૂત્ર - ૧૧૪ - ભગવાન ! દર્શન સંપન્નતાથી જીવને શું કામ થાય છે? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સમ્યક્તનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનથી અને સંયોજિત કરી, તેને સસ્તક પ્રકારે આત્મસાત કરતો વિચરણ કરે છે. • વિવેચન - ૧૧૪ - ક્ષાયોપથમિક સખ્યત્ત્વ દર્શનતાથી ભવના હેતુ રૂપ મિથ્યાત્વી તેનું છેદન કરે ફિe/8] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy