SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન સુવિનાભાવિત્વથી દર્શનના - જિનોક્ત ભાવ શ્રદ્ધારૂપcથી, તે જ દર્શન વિનયપણાથી અર્થ વડે દર્શન વિનય કહ્યો. -~-~ વળી કઈ રીતે અર્થયુક્તને શીખે? તે કહે છે : • સૂત્ર - ૬ ગર દ્વારા અનાસિત થતાં વિષ તપ ન કરે, તે પંડિત માને આરાધે, શુદ્ર સાથે સંસર્ગ, હાસ્ય અને ક્રીડાનો પણ ત્યાગ કરે. | વિવેચન - ૯ અર્થયુક્તને શીખવતા કોઈકને ખલનાદિમાં ગર વડે કઠોર ઉક્તિ વડે પણ શીખવાડાય. તો તે કોપ ન પામે, ત્યારે શું કરવું? તે કહે છે - તે શિષ્ય કઠોર ભાષણને પણ સહન કરવારૂપ ક્ષાંતિ રાખે. પરંડા - અર્થાત તવાનુગા બુદ્ધિ જન્મી છે જેને તે પંડિત. તથા સુદ્ર- અથતુ બાળ કે શીલહીંન કે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ, હાસ્ય અને અંતાક્ષરી કે પ્રહેલિકા દાનાદિ જનિતા ક્રીડા ન પરિહરે. કેમકે તે લોકાગમ વિરુદ્ધ છે. ફરી અન્ય રીતે વિનયને કહે છે - • સબ - ૧૦ વિ ારમાં રાતી કોઈ ગલિક અકર્મ ન કર, બકાસ ન કરે, અધ્યયન કાને ધ્યાન કરે, પછી એકાકી શાન કરે. • વિવેચન - ૧૦ ચંડ - ક્રોધ, તેનાથી અમૃત ભાષણ તે ચાંડાલિક અથવા ચંડપણાથી યુક્ત તે ચાંડાલ. તે અતિ ફરતથી ચાંડાલ જાતિમાં થનાર હોવાથી ચાંડાલિક કર્મ જાણવું ~અલીક – અન્યથાત વિધાન આદિથી અસત્ય. આમ - ગુર વચન, ૪- બહુ - અપરિમિત માલ-જાલ રૂ૫, શ્રી આદિ કથા વડે અભિવ્યાતપણાથી ન બોલે, કેમકે વધારે બોલવાથી ધ્યાન, અધ્યયન, ક્ષિતિ, વાતક્ષોભ આદિ સંભવે છે. તો શું કરે ? તે કહે છે. પહેલી પોસિસિ આદિ અધ્યયન અવસર રૂપ કાળ, તેમાં અધ્યયન કરે ત્યાર પછી ધ્યાન - ચિંતન કરે. કઈ રીતે ? ભાવથી રાગ-દ્વેષાદિ સાહિત્ય રહિત અને દ્રવ્યથી વિવિક્ત શય્યાદિમાં રહે. અહીં ચાંડાલિક કરણાદિના અનત્યાનમાં અધીત અર્થનું સ્થિરીકરણ કરેલ થાય છે. અહીં ત્રણ પાદ વડે સાક્ષાત્ વાણુ ગુમિ કહેલી છે. અને “ધ્યાન કરે” વડે મનોભુમિ કહી છે. આધ પાટોત્તર બંને વ્યાખ્યાન વડે કાયમુનિ કહેલ છે. આ ચારિ અંતર્ગત જ છે. x-% આ રીતે અકૃત્યનો નિષેધ અને કૃત્યવિધિનો ઉપદેશ કર્યો છે. કદાચિત આના કરતા વિપરિત થાય તો શું કરવું જોઈએ ? - સાબ - ૧૧ આજેથી કદાચ કોઈ વિષ માંગલિક વ્યાપાર કરી પણ લે તો તેને કઈ ન ખવે, કર્યો હોય તો કર્યો અને ન હોય તો “ન કર્યો Jain ....chternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy