SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૯ : અધ્ય. ર૩ ભૂમિકા છે આધ્યયન - ૨૭ “ખલંકીય” છે. છવ્વીસમું અધ્યયન કહ્યું, હવે સત્તાવીસમું કહે છે તેને આ અભિસંબંધ છે - અનંતર અધ્યયનમાં સામાચારી કહી. તે અશઠપણે જ પાળવી શક્ય છે. તેના વિપક્ષરૂપ શઠતા જ્ઞાન અને તેના વિવેકથી જ આ જણાય છે, તે આશયથી દષ્ટાંત વડે શઠતા સ્વરૂપ નિરૂપણ દ્વારથી અશઠતા જ આના વડે જણાવી દે છે, તે સંબંધે આ અધ્યયન આવેલ છે. આની ચાર અનુયોગ દ્વારા પ્રરૂપણા પૂર્વવત્ યાવત નામ નિષ્પન્ન નિક્ષેપે ખલંકીય” એ નામ છે, તેથી “ખલુંક' શબ્દનો નિક્ષેપો કહે છે - • નિર્યુક્તિ - ૩૯૧, ૪૯૨ + વિવેચન - ખલુંક' શબ્દનો નિક્ષેપો નામ આદિ ચાર ભેદે છે. યાવત જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત ત્રણ ભેદોનો આગમથી કહેલા છે. વિશેષ એ કે બળદના ગ્રહણથી અશ્વ આદિ પણ દૃષ્ટાંતમાં સમજી લેવા. બળદ આદિમાં ગળીયો બળદ આદિ લેવા, તે દ્રવ્યથી ખલુંક, તે સર્વે અથમાં પ્રતિકૂળ છે. ભાવથી જ્ઞાનાદિમાં ખલુંક લેવા. તવ્યતિરિક્ત કહે છે - • નિયુક્તિ - ૪૯૩ થી ૪૫ + વિવેચન - અવદારે અર્થાત ગાડાનો કે સ્વામીનો વિનાશ કરે, ઉત્રક - જે કંઈપણ જોઈને ત્રાસ પામે, યોત્રબ્યુગનો વિનાશ કરે છે. તથા તોત્ર - પ્રાજનક - તેને ભાંગે છે, ઉન્માર્ગ અને વિરૂપ માર્ગ બંનેથી જવાના સ્વભાવવાળો છે. એવો વિશેષણ વાળો તે બળદ, અશ્વ આદિ હોય છે. આ જ વાત બીજા પ્રકારે કહે છે - જે કોઈ દારુ દિ મધ્યમાં સ્થળપણાથી કુજ, તેના કઠિનપણાથી કર્કશ, અતિ નિચિત પગલપણાથી ગુટક, તેથી જ દુખે કરીને નમાવવા શક્ય હોય તે કરીસ્કાષ્ઠવત, તે દ્રવ્યોમાં ખલુંક - અનુજુપણાથી ખલુંક, વિશિષ્ટ કૌટિલ્યયોગથી કુટિલ, ગાંઠો વડે વ્યાપ્ત છે. આજ વાત દષ્ટાંતથી કહે છે - ઘણો કાળ પણ વક અને અવધારમ ફળપણાથી વક જ થાય છે, કદાપી બાજુ ભાવને અનુભવતા નથી. એક સ્વરૂપથી સરળ નથી, બીજે તેના કોઈ કાર્યમાં અનુપયોગથી કોઈ વડે અનજુ કરાય છે. કરમર્દી તેવું લાકડું, ગજકુશ માફક વકપણાથી વૃત છે. અનેક પ્રકારે વ્યખલુંકનું અભિધાન છે. - -. હવે સર્વ અર્થમાં ભાવથી ખલુંકને બતાવતા કહે છે - • નિર્યુક્તિ - ૪૯૬ - વિવેચન - દંશમશક સમાન - તુલ્ય, તે પણ જાતિ આદિથી તેની જેમ જ કરડે છે. જકા કપિકચ્છક સમાન જે શિષ્યો છે, તે દોષગ્રાહીતાથી અપ્રસ્તુત પૃચ્છાદિથી ઉઢેજકપણાથી તેવા હોય છે. જેમ વીંછી કાંટા વડે વધે છે, તેમ જે શિષ્યો ગુરુને વચનકંટક વડે વિંધે છે. તે આવા પ્રકારના ભાવખાંક કહેવાય છે. તીક્ષ્ણ - અસહિષ્ણુ, મૃદુ - આળસથી કાર્ય, કારણ પ્રત્યે અદક્ષ, ચંડ - કોપપણાથી, માઈવિકા • સો વખત ગુરુ વડે પ્રેરાયા છતાં સભ્યનું અનુષ્ઠાન પ્રત્યે ન પ્રવર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy