________________
૧૬૬
ઉત્તરાધ્યયન મૂલબસટીક અનુવાદ/૧ - x દ્રવ્ય વિશ્વસાકરણથી આમાં શું વિશેષ છે? અહીં પર્યાય અપેક્ષાથી દ્રવ્યાર્થિક નય મય છે. -૦- અજીવ કરણ કહ્યું, હવે જીવકરણ કહે છે -
• નિર્યુક્ત - ૨૦૩ + વિવેચન -
જીવ ભાવકરણ બે પ્રકારે છે - ભૂતકરણ અને નોડ્યુતકરણ. મૃતનું ભાવ કરણત્વ શ્રુતના ક્ષાયોપથમિક ભાવના અંતર્ગતત્વથી છે. તેમાં શ્રુતકરણ કહે છે - બદ્ધ એટલે ગ્રથિત, અબદ્ધ - અગ્રથિત, શ્રુતે - કૃત વિષયમાં કરણ. તેમાં બદ્ધ - તે બે ભેદે છે - નિશીથ અને અનિશીથ. અબદ્ધના પણ લૌકિક અને લોકોતર ભેદ છે. તેમાં નિશીથ * ગુમ પણે જે ભણાય કે વ્યાખ્યા કરાય છે. અને તે લોકોત્તર : નિશીથાદિ, અને લૌકિક - બૃહત આરણ્યક આદિ છે. અનિશીથ, તૈનાથી વિપરીત છે. તે લોકોત્તર તે આચાર આદિ. લૌકિક ને પુરાણ આદિ. અબદ્ધ પણ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં લોકોતર તે- એક મરુદેવી, અત્યંત સ્થાવર સિદ્ધ થયા, સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય અને પદ્મ બંને વલયને વજીને બધાં સંસ્થાનાથી હોય છે. વિષ્ણુકુમાર મહર્ષિ એ લાખ યોજન પ્રમાણ શરીર વિકલ્. કરડ અને વિફરડ કુણાલામાં રહ્યા, અતિવૃષ્ટિથી તેનો નાશ થયો. તેઓ અશુભ ભાવથી સાતમી નરકમાં ગયા. ઇત્યાદિ - ૪. લૌકિક અબદ્ધ - બત્રીશ દંડિકા, સોળ કરણ, પાંચ સ્થાનો ઇત્યાદિ તે આલીટ, પ્રત્યાલીટ, વૈશાખ, મંડલ અને સમપદ. - x x x x- આ પાંચ સ્થાન અબદ્ધ છે, શયનકરણ છઠું છે..
શ્રુતકરણ કહ્યું હવે અશ્રુતકરણ કહે છે. • લિક્ષિ - ૨૦૪ + વિવેચન
નોઋતકરણ બે ભેદે છે-ગુણકરણ અને યોજનાકરણ. તેમાંનો શબ્દ સર્વનિષેધને જણાવે છે, જેનાથી ઋતકરણ ન થાય તે, નોડ્યુતકરણ. ગુણકરણ શું છે? તપ અને સંયમ, તે બંનેના આત્મ ગુણના જે યોગો • તેના કરણ રૂપ વ્યાપાર, તપકરણ અને અનશન આદિ, સંયમકરણ તે પાંચ આશ્રયથી વિરમણાદિ ને ગુણકરણ કહે છે. આનું ગુણત્વ તપ અને સંયમના કર્મનિર્જરા હેતુપણાથી આત્મોપકારિત્વશી છે. યોજનાકરણ - મન, વચન અને કાયા વિષયક હોય છે. તેમાં મનોવિષય તે સત્ય મનોયોજના કરણાદિ ચાર ભેદે છે. વચન વિષયક પણ સત્ય વાગ્યોજનાકરણ આદિ ચાર ભેદે જ છે, કાયવિષયમાં દારિક કાય યોજનાકરણ આદિ સાત ભેદે છે. તેથી ચાર, ચાર અને સાતના મળવાથી પંદરભેદે યોજનાકરણને યોજે છે - આજ પંદર કર્મ સાથે આત્માને, તે યોજનાકરણ.
જે કરણથી અહીં પ્રયોજન છે, તે કહે છે. • લિક્તિ - ૨૦૫ + વિવેચન -
કર્મક શરીર કરણ • તે કામણ દેહ નિર્વર્તન છે, તે પણ જ્ઞાનાવરણાદિ ભેદથી અનેક ભેદે છે. આવું કરણ - પાંચમી કર્મ પ્રકૃતિ રૂપ કરણ - નિર્વર્તન તે આયુ કરણ. તે શું છે ? અસંખયું. તે પુનઃ યુ કરણ તે અસંસ્કૃત - ઉતર કરણથી તુત્યા છતાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International