SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૬ ૧૫ શબ્દના નામાદિ વિરોષથી અપેક્ષા તે કાલકરણ - ૪૧ ૪ x• નામથી વળી અગિયાર કરણો - કાલ વિશેષ રૂપ ચાર ગ્રામ પ્રમાણ છે, આનું કરણત્વ તે - તે ક્રિયા સાધકતમપણાથી છે. • • તે કરણો કયા છે ? ' • નિક્તિ - ૧૯૮, ૧૯ + વિવેચન : બવ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વાણિજુ, વિષ્ટી તે સાતમું કરણ. શકુની, ચતુષ્પાદ, નાગ, કિંતુઘ્ન. આ ચાર કિરણો ધ્રુવ છે. બાકીના સાત કરો ચલ છે. -૦- ચલ - અનવસ્થિત. કોનું ક્યાં ધૃવત્વ છે? • નિરક્ષિ - ૨૦૦ + વિવેચન કૃષ્ણ ચૌદશની રાત્રિમાં શકુનિ કરણ હોય છે, તે પણ સર્વકાળ હોય છે, આના વડે આનું અવસ્થિતત્વ કહ્યું. આનાથી આગળ યથાક્રમે જ ચતુuદ, નાગ અને કિંતુક્ત કરણ હોય છે. તેમાં અમાસના દિવસે ચતુષ્પદ, રાત્રિમાં નાગ એકમે અને દિવસે કિંતુક્ત કરણ હોય છે. સાત પ્રકારના કરણને લાવવાના ઉપાય રૂપે પૂર્વાચાર્ય એ આ ગાથા પ્રતિપાદિત કરેલી છે. તિથિના અર્ધભાગને કરણ કહેવાય. એક તિથિમાં બે કરણો હોય છે. અહીં આ ભાવના છે. - અભિમત દિવસે કરણના જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણવા - અધિકૃત તિથિને આશ્રીને અતીતને બે વડે ગુણે છે. જેમ કે શાલ ચોથ, બે વડે ગુણતા આઠ થાય છે. દ્વિરૂપ હીન, સાત વડે હસતા દૈવસિક કરણ થાય છે. તેનો માગો છ જ છે. તેથી બવ આદિ ક્રમથી ચતુષ્પારિકરણ ભાવથી ચોથના દિવસે તે વણિજ કરણ થાય છે. તે જ રૂ૫ અધિક સગિના વિષ્ટિ' કરણ થાય છે. કૃષણપક્ષ બે અંક ઘટાડતા નથી. એ પ્રમામે બધે જ ભાવના કરવી જોઈએ. - x- *-ઇત્યાદિ. • - હવે પૂર્વે કહેલા ભાવકરણને કહે છે - • નિયુક્તિ - ૨૦૧ + વિવેચન • ભાવકરણ બે ભેદે છે - જીવમાં, અજીવમાં. તેમાં અજીવકરણ પાંચ ભેદ જાણવું. -૦- તેમાં ભાવ - પર્યાય, તેનું કરણ તે ભાવકરણ, તેના બે ભેદ કઈ રીતે છે? જીવથી અને અજીવથી. જાણવા અથતુ જીવવિષયક અને સજીવ વિષયક. તેમાં અન્ય વકતવ્યતાથી અજીવભાવકરણ પહેલાં કહે છે. અજીવકરણ પાંચ પ્રકારે જાણવું. આને જ સ્પષ્ટ કરવાં કહે છે - • નિયુક્તિ - ૨૦૨ + વિવેચન - વર્ણ, ગંધ, રસ, સા અને સંસ્થાન, એ પાંચેના વિષયમાં અજીવકરણ જાણવું. તેમાં વર્ણ - કૃષ્ણ આદિ પાંચ ભેદે છે. સ- તિક્ત આદિ પાંચ ભેદે છે, ગંધ - સુરભિ, દુરભિ બે ભેદે છે, સ્પર્શ - કર્કશાદિ આઠ ભેદે છે. સંસ્થાન પરિમંડલાદિ પાંચ ભેદે છે. આટલાં ભેદથી આના વિષયમાં કરણના પણ આટલા ભેદ જાણવા. વ્યાકરણથી આની વિશેષતા એ છે કે અહીં પર્યાયિની અપેક્ષાથી તે પ્રમાણે થવું અભિપ્રેત છે. દ્રવ્યકરણમાં દ્રવ્યના જ તેવા તેવા ઉત્પાદ દ્વવ્યાસ્તિક મતની અપેક્ષાથી વિશેષ છે. - ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy