________________
૧૫૬
ઉત્તરધ્યસન મૂલસૂત્ર-સટીક અનુવાદ અથવા ઉત્કષાયી એટલે પ્રબળ કષાયી, તેવા નથી તે અનુત્કષાયી. અ૯પ - થોડાં, લઘુ - નિઃસાર, નિષ્પાવ આદિ ખાવાનો આકાર જેનો છે, તે અલાલઘુભક્ષી. દ્રવ્ય અને ભાવથી ઘરનો ત્યાગ કરીને, એક - રાગદ્વેષ વિરહિત, તથાવિધ યોગ્યતા પામીને અથવા અસહાય વિચરે છે તે એકચર એ જ ભિક્ષ છે આના વડે એકાકી વિહાર બતાવ્યો. - X
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૧૫નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org