SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/૨૫૧, ૨૫૨ • સૂત્ર - ૨૫૩, ૨૫૪ આ અર્થને સાંભળીને · નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - * - * - જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. • વિવેચન ૫૪ - સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો ? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - × - ૫ણ હું સંશચિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગદર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિતપણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી ? તેથી કહે છે - જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઇચ્છે છે તે ઇચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય - ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ, અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઇચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત છીએ. - - ૪ - - તેથી પ્રેક્ષાવાન ઇત્યાદિ છે, તેણે સિદ્ધસાધનપણાથી જ રહેવું. - - સૂત્ર - ૨૫૫, ૨૫૬ આ અર્થને સાંભળીને - ૪ - ૪ - દેવેન્દ્રએ રાજર્ષિને કહ્યું - - Jain Education International હે ક્ષત્રિય 1 પહેલાં તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જો - દીક્ષા લેશે. ૫૩ ♦ વિવેચન સ્પદ ચોતરથી લુંટે છે - ચોરી કરે છે, પ્રાણીના રોમોને હરે છે તે લોમાહાર. શું કહેવા માંગે છે ? આત્મવિઘાતની આશંકાથી બીજા પ્રાણોને હરીને પછી તેનું બધું જ લુંટી લે. વૃદ્ધો કહે છે - લોમહારા એટલે પ્રાણહારકો, ગ્રંથિ - દ્રવ્ય સંબંધી, તેને ભેદે છે, અર્થાત્ કાતર ઇત્યાદિ વડે વિધારે છે. તે ગ્રંથિભેદી. ટાસ્કર - સર્વકાળ ચોરી કરનારા - ૪ - - આવા બધાં આમોષાદિ ઉપતાપકારી હોવાથી, નગરનું ક્ષેમ કરીને, પછી હે ક્ષત્રિય ! જ્જો. આના વડે પણ જે સધર્મી રાજા છે, તે અહીં અધર્મકારીનો નિગ્રહ કરે, જેમકે - ભરત આદિ. સધર્મ રાજા વડે હેતુ કારણની સૂચના કરી છે. ♦ સૂત્ર - ૨૫૭, ૨૫૮ - આ અર્થને સાંભળીને - - . નમિ રાજર્ષિએ દેવેન્દ્રએ આમ કહ્યુંઆ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. ♦ વિવેચન - ૨૫૭, ૨૫૮ અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે ? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધિની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ ? અકાણિ - આમોષાદિ અવિધાચી, આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy