________________
૧૨ :
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આશ્વાસસ્લીપ થાય છે. તથા પ્રકાશ કરે છે - ધન તિમિર પટલથી અવગુંઠિત પણ ઘટ આદિ તે પ્રગટ કરે છે, તેથી પ્રકાશ. તે આવો દીપે છે માટે પ્રકાશ દીપ. તેના ભેદ કહે
• નિયંતિ - ર૦૦ + વિવેચન -
જળ વડે ધોઈ નાંખવાથી ક્ષયને પ્રાપ્ત કરાવે તે સંદીના તેનાથી બીજો તે અસંદીન તથા સંયોગિકા જે તૈલવત અગ્નિ સંયોગથી નિવૃત્ત. અસંયોગિમ- તેનાથી વિપરીત સૂર્યબિંબ આદિ. તે જ એક પ્રકાશક છે. એ પ્રમાણે જાણવું. અહીં પણ સંધિત એટલે સંયોજિત. તેનાથી વિપરીત તે અસંધિત - અસંયોજિત. આશ્વાસપ્લીપ અને પ્રકાશ દીપ, અનુક્રમે તેનો અહીં સંબંધ છે. તેમાં આશ્વાસપ્લીપ સંદીન અને અસંદીના બે ભેદે છે. તથા પ્રકાશદીપ સંયોગિમ અને અસંચોગિમ બે ભેદે છે. આ દ્રવ્યથી જ છે, તેથી વ્યામોહ દૂર કસ્વાને માટે કહે છે
ભાવ વિષયક પણ બે ભેદે છે, પ્રથમ ભેદની અપેક્ષાથી આજાસતીપ અને પ્રકાશ દીપ. અર્થાત્ જેમ દ્રવ્યથી અપાર નીધિમાં વિમનને ક્યારે - ક્યારે આનો અંત થાય છે, એ પ્રમાણે આકુલિત ચિત્તવાળાને આશ્વાસન હેતુ તે આશ્વાસન દ્વીપ. એ પ્રમાણે સંસાર સાગરને પાર ઉતરવાને માટે મન વડે અત્યંત ઉદ્વેગ પામેલા ભવ્યોના આશ્વાસન હેતુ સમ્યગ્દર્શન તે ભાવ આશ્વાસનીય છે.
તેમાં દ્રવ્યદ્વીપ સમાન તરંગો વડે કુવાદી થકી આ વહન થાય, મગરાદિની માફક અનંતાનુબંધી ક્રોધાદિ વડે અતિ રૌદ્ર ધ્યાનથી પણ ઉપદ્રત ન થાય. જેમ તે દ્રવ્ય આશ્વાસ દ્વીપ પલાળી દેવા વડે એક સંદીન છે, તેમ આ પણ ભાવ આશ્વાસતીપ સમ્યગદર્શન રૂપ કોઈને ક્ષાયોપથમિક કે ઔપશમિકને ફરી અનંતાનુબંધીના ઉદયમાં મિથ્યાત્વના ઉદયથી જળના ઉત્પીડનથી પલાળી દે છે. પછી તેના નિબંધન જળચર વડે અનેક ઢબ્દો વડે ઉપતાપિત કરે છે, તેથી તેને સંદન કહેવાય છે. જે ક્ષાયિક સમ્યકત્વ લક્ષણ છે, તે જલ ઉત્પીડનથી મિથ્યાત્વના ઉદયથી આક્રમિત થાય છે. તેથી જ તેમાં રહીને તેના નિબંધન આશયોથી કર્થચિત્ જોડાતો નથી. આ અસંદીન ભાવહીપ.
જેમ અંધકાર વડે અધીકૃત છતાં પણ પ્રકાશ દીપ. તેની પ્રકાશ્ય વસ્તુને પ્રકાશે છે, તેમ અજ્ઞાન મોહિત જનોને જ્ઞાન પણ ભાવ પ્રકાશદીપ કહેવાય છે. આ પણ એક સંયોગીક છે, અન્યથા અન્ય છે. તેમાં જે શ્રુતજ્ઞાનરૂપ ભાવદીપ છે, તે અક્ષર પદ પાદ શ્લોકાદિ સંમતિથી નિવર્તિત છે, તે સંયોગિમ છે. અને જે અન્ય નિરપેક્ષાનિરપેક્ષપણાથી જે સંયોગિમ નથી, તે કેવળ જ્ઞાન રૂપ અસંયોગી ભાવ દીપ છે.
સૂત્ર સ્પર્શિક નિયુક્તિ વડે ' એ સૂત્ર પદની વ્યાખ્યા કરી. અહીં પ્રકાશ દીપ વડે અધિકાર છે. તેથી - પ્રકર્ષ વડે નષ્ટ, દૃષ્ટિથી અગોચરાને પામેલ. તે પ્રણષ્ટ દીપ તેની જેમ છે. તેનું દષ્ટાંત કહે છે. જેમ કોઈ ધાતુવાદી દીપક સહિત અગ્નિ અને ઇંધણ લઈને બિલમાં પ્રવેશ્યો, તેમાં પ્રમાદથી તેના દીપ અને અગ્નિ ઠરી ગયા. ઠરેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org