SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/૭૪૭ થી ૭૪૯ મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિ સ્થિત આત્મા પોતાનો શત્રુ છે. * વિવેચન ૭૮, ૭૪૯ આત્મા જ, બીજું કોઈ નહીં, શું કહે છે? નરકની વૈતરણી નામે નદી છે તેથી મહા અનર્થપણાથી નરક નદીવત્ છે. તેથી આત્મા જ ફૂટની જેમ જંતુ યાતના હેતુત્વથી શાલ્મલી એટલે નરકોદ્ભવ ફૂટશાલ્મલી છે. તથા આત્મા જ કામ અભિલાષાને અર્થાત્ કામિત અર્થને પ્રાપક્તાથી પૂરા કરે છે, કામ દુધા ગાયની જેમ, આ રૂઢિથી કહેલ છે, આ ઉપમાપણું અભિલષિત સ્વર્ગ અને અણ્વર્ગની પ્રાપ્તિના હેતુ પણે છે. મારો આત્મા જ નંદન નામે વન છે. આ ઉપમા ચિત્તનો પ્રહ્લાદ હેતુપણાથી છે. - - ૨૧૧ - જો આમ છે, તો કહે છે - આત્મા જ દુઃખ કે સુખનો વિધાતા છે અને આત્મા જ આત્માનો વિક્ષેપક છે. આત્મા જ ઉપકારીપણાથી મિત્ર છે અને અપકારીપણાથી અમિત્ર છે. કેવો થઈને? દુષ્ટ પ્રવૃત્ત કે દુરાચાર વિધાતા અને સુષ્ઠુ પ્રસ્થિત તે સદનુષ્ઠાનના કર્તા પણાથી દુઃસ્થિત આત્મા જ સમરત દુઃખ હેતુથી વૈતરણી આદિ રૂપ અને સુપ્રસ્થિત આત્મા જ સર્વે સુખના હેતુથી કામધેનુ આદિ સમાન છે. તથા પ્રવ્રજ્યા અવસ્થામાં જ સુપ્રસ્થિત પણાથી પોતાના અને બીજાની યોગકરણના સમર્થપણાથી નાથત્વ છે, તેમ જાણવું. હવે બીજી રીતે અનાથત્વ કહે છે - • સૂત્ર · ૭૫૦ થી ૭૬૨ - (૭૫) હે રાજન્ ! એક બીજી પણ અનાથતા છે, શાંત અને એકાગ્ર ચિત્ત થઇને મારી પાસેથી સાંભળો, એવા ઘણાં કાયરો હોય છે, જે નિગ્રન્થ ધર્મ પામીને પણ સીદાય છે. (૩૫૧) જે મહાવ્રતોને સ્વીકારીને પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી. આત્માનો નિગ્રહ કરતાં નથી, રસોમાં આસક્ત છે, તે મૂળથી રાગદ્વેષ રૂપ બંધનોનો ઉચ્છેદ કરી શક્તા નથી. (૫૨) જેની ઇર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉંચ્ચાર, પ્રસવણના પરિષ્ઠાનમાં આયુક્તતા નથી, તે એ માર્ગનું અનુગમન કરી શક્તા નથી, કે જે માર્ગ વીયાત છે. Jain Education International (૭૩) જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે. તે લાંબા કાળ સુધી પુંડચિ રહીને અને આત્માને કષ્ટ દઈને પણ તેઓ સંસારથી પાર પામી શક્તા નથી. (૭૫૪) જે પોલી મુટ્ઠીની માફક નિસ્સાર છે, ખોટા સિક્કા માફક માણિત છે, ધૈર્ય માફક ામકનારા તુચ્છ કાસમણિ છે, તેઓ જાણનારા પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે. (૩૫૫) જે કુશીલવિંગ, ઋષિધ્વજ - રજોહરણાદિ ચિહ્ન ને ધારણ કરી જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે તાંબાકાળ માટે વિનાશને પ્રાપ્ત થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy