________________
૩૩/૧૩૬૧ થી ૧૩૭૨
૧૬૧ (૧૩૬૭) ચાસ્ત્રિમાં જેના વડે મોહ ઉત્પન્ન થાય તે યા»િ મોહનીય કર્મ. જેનાથી શ્રદ્ધા કરવા છતાં તેના ફળાદિને સ્વીકારતો નથી - પામતો નથી. કૂતરો વડે આ બે ભેદ કહેવાયેલ છે. ચા િમોહનીયને પણ બે ભેદે કહેલ છે- કષાય એટલે ક્રોધ આદિ રૂપે જે વેચાય છે તે કષાય વેદનીય. નોકષાય - તે કષાયના સહવર્તી એવા હાસ્યાદિ, તે રૂપે વેદાય તે નોકષાય વેદનીય.
(૧૩૬૮) કષાય વેદનીચના સોળ પ્રકારો છે. કષાયથી જન્મે છે તે કષાયજ અર્થાતુ કષાય વેદનીય, આના સોળ ભેદ આ રીતે - ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેના પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન એ ચારયાર ભેદો છે. નોકષાયના ભેદ સાત - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. જે વેદની વિવક્ષા પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ આ પ્રમાણે ત્રણ ભેદો કરીએ તો કુલ નવ ભેદો થશે.
(૧૩૬૯)નૈરચિકાય, તેમાં નિરય - નિકળી ગયેલ છે, શું? ત્યાં ઉત્પન્ન થયેલને ઇષ્ટફળદા નથી. અર્થાત્ સર્વેદનાનો અભાવ. આવી કિરચ - નરકમાં થયેલ તે નેરયિકાય. તીજાય છે તે નિર્યચ, એ વ્યુત્પત્તિ નિમિત્ત છે, પ્રવૃતિનિમિતથી તિર્યંચગતિ નામ કર્મથી તિર્યંચ- તે એકેન્દ્રિયાદિ છે. તેમની સ્થિતિને નિયંચાયું. મનુના અપત્યો તે મનુષ્યો, તેનું આયુ તે મનુષ્યાયું. તેના ભાવ અવસ્થિતિ હેતુપણાથી જ દેવો - તેમનું આયુ તે દેવાયુ.
(૧૩૭૦) નામ કર્મ બે ભેદે છે - (૧) જેના વડે બધી અવસ્થામાં આત્મા શોભે છે, તે શુભ નામ, (૨) અશુભ નામ - શુભ નામથી વિપરીત. આ શુભ અને અશુભના પણ ઘણાં ભેદો છે. ઉત્તર ભેદથી શુભ નામના અનંતભેદત્વ છે, તો પણ વિમધ્યમ વિવેક્ષાથી ૩૭ ભેદો કહ્યા છે - ૧ થી ૧૦ • મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ,
દારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, આહારક એ પાંચ શરીર, સમચતુરસ સંસ્થાન, વજભાષભનારાય સંઘયણ - ૧૧ થી ૨૦ - દારિક, વૈક્રિય, આહારક, અંગોપાંગ, પ્રશસ્ત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ યાર, મનુષ્યાનુ પૂર્વી, દેવાનુપૂર્વી, અગુરુલઘુ. - ૨૧ થી ૫ - પરાઘાત, ઉપવાસ, તપ, ઉધોત, પ્રશસ્ત વિહાયોગતિ. - ૨૬ થી ૩૬ - બાસ, બાદર, પતિ, પત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આવ, યશકીર્તિ અને નિમણ - ૩ - તથા તીર્થકર નામ કર્મ. આ બધી સુભાનુભાવથી શુભ જાણવી.
અશુભ નામ કર્મ પણ વિમધ્યમ વિપક્ષાથી ૩૪ - ભેદવાળી છે. ૧ થી ૧૧ - નરક ગતિ, તિર્યય ગતિ, એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય જાતિ, કષભનાલય, નારાય, અર્ધનારાય, કીલિકા અને સેવાd એ પાંચ સંઘયણ. ૧ર થી ર૦ - ન્યગ્રોધ મંડલ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ પાંચ સંસ્થાન, અપ્રશસ્ત એવા વર્ણ, ગંધ, સ, સ્પર્શ એ ચાર, ૨૧ થી ૩૪ નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, સૂક્ષ્મ, સાધારણ, અશુભ નારફત્પાદિના બંધક હોવાથી અશુભ છે.
3911]
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org