SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧/૧૨૨૭ થી ૧ર૪૫ ૧૩૩ (૧૨૩૫) મદ - જાતિ આદિ આઠ, બ્રહ્મચર્યના ગોપનરૂપ ગુમિ તે વસતિ આદિ નવ ગુતિ, • x• x• ક્ષાંતિ આદિ ભેદથી દશ પ્રકારે છે, તેને માટે જે ભિક્ષ યથાવત પરિહાર આસેવન પરિપાલનાદિથી જે ભિક્ષ સેવેo (૧૨૩૬) યતિને સેવે તે ઉપાસક - શ્રાવક, તેમના અગિયાર અભિગ્રહ વિશેષ તે દર્શનાદિ પ્રતિમામાં, સાધુની બાર પ્રતિમામાં - X- જે ભિક્ષુ યથાવત્ પરિજ્ઞાન ઉપદેશ પાલનાદિ વડે ઉપયોગવંત રહેo (૧૨૩૭) મિથ્યાત્વ આદિ ક્રોડી કૃત જંતુ વડે કરાય તે ક્રિયા કર્મબંઘનિબંધન રૂપ ચેષ્ટા, તે અર્થ અને અનર્થ ભેદથી તે પ્રકારે છે - આર્થક્રિયા, નર્થ ક્રિયા આદિ, જે હતા - છે અને રહેશે તે ભૂત - પ્રાણી, તેમનો સમૂહ તે ભૂતગ્રામ, તે એકેન્દ્રિય - સૂક્ષ્માદિ ભેદે ચૌદ છે - x- ધર્મ વડે ચરે છે તે ધાર્મિક, જેઓ તેવા નથી તે અઘાર્મિક, પરમ એવા તે સર્વ અધાર્મિકમાં પ્રધાનપણાથી પરમાધાર્મિકો - અત્યંત સંકિલન્ટ ચિત્તવાળા અંબ આદિ તેઓ પંદર છે - અંબ, અંબર્ષિ, ઇત્યાદિ. (૧૨૩૮) ગીયરે - જેમાં સ્વ-પર સિદ્ધાંત સ્વરૂપ કહેવાયેલ છે તે સૂત્રકૃતાંગનું સોળમું અધ્યયન તે ૧૬ અધ્યપન - સમય, વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીરસવ, કુશીલ પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણ, યાશાતધ્ય, ગ્રંથ, યમદીય, ગાયઆ. તથા સંયમન તે સંયમ, ન સંયમ તે અસંયમ. તેના ૧૩ - ભેદો છે, પૃથ્વી આદિ વિષયક. તેના પ્રતિપક્ષે સંયમના સત્તર ભેદ કહ્યા છે જેમકે - પૃથ્વી સંયમ, ઉદક સંયમ, અગ્નિ સંયમ ઇત્યાદિ. તેમાં જે ભિક્ષ ઉક્ત અનુષ્ઠાનમાં પ્રયત્નવાન બને અને અન્યત્ર તેનો પરિહાર કરેo (૧૨૩૯) બ્રહ્મચર્ય અઢાર ભેદે છે - ત્રણ કરણ અને ત્રણ યોગથી દિવ્ય અને દારિક જ્ઞાત એટલે ઉદાહરણ, તેના પ્રતિપાદક અધ્યયન તે જ્ઞાત અધ્યયન. તે ૧૯ છે - ઉમિ , સંઘાટ, અંડ, કુંભ, શૈલક, તુંબ, રોહિણી, મલ્લી, માર્કદી, ચંદ્રમા, દાવદ્રવ, ઉદક જ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સુંસમા અને પંડરીક સ્થાન અર્થાત આશ્રય, કારણ. કોના? સમાધિ અથતિ સમાધાન. જ્ઞાનાદિમાં ચિત્ત એકાગ્રતા, સમાધિનો અભાવ અસમાધિ. આ અસમાધિના સ્થાનો વીશ છે તે આ પ્રમાણે - (૧) જલ્દી ચાલનાર, (૨) અપમૃત્યચારી, (૩)દુuસૃજ્યારી,(૪) અતિરિક્ત શય્યા આસનિક, (૫) શનિક પરિભાષી, (૬) સ્થવિરોપઘાતી, (૩) ભૂતોપઘાતી, (૮) સંજવલન, (૯) ક્રોધન, (૧૦) પૃષ્ઠમાંસિક, (૧૧) અતીક્ષ્ણ અવધારયિતા, (૧૨) નવા અધિકરણ અનુત્પન્નાને ઉત્પાદિત કરે. (૧૩) જૂના અધિકરણોને ખમાવીને વોસિરાવીને ફરી ઉદીરિત કરે, (૧૪) સરસ્ક હાથ-પગ, (૧૫) અકાલ સ્વાધ્યાયકારક, (૧૬) શબ્દકર, (૧૭) કલહકર, (૧૮) ઝાકર, (૧૯) સૂર્ય પ્રમાણભોજી, (૨૦) એષણામાં અસમિતિ થાય. • જે ભિક્ષુરક્ષા પરિફાન, પરિહારાદિ વડે ઉપયોગવંત રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy