________________
૧૬/૫૧૧
૧૫૯ કાયાથી ગુપ્ત. ગુખપણાથી જ ગુપ્ત વિષય પ્રવૃત્તિથી રક્ષિત શ્રોત્રાદિ ઇંદ્રિયો જેના વડે છે તે. તે નવગતિના સેવનથી બ્રહ્મચર્ય આચરવાના શીલવાળા તે ગમ બ્રહ્મચારી. સદા સર્વકાળ પ્રમાદ રહિત વિચરે અતિ અપ્રતિબદ્ધ વિહારપણાથી વિચરે.
આ સંયમ બહુલત્વ આદિ દશ બ્રહાચર્ય સમાધિ સ્થાનનું ફળ કહ્યું. કેમકે તેનો તેની સાથે અવિનાભાવિત્વથી સંબંધ છે.
સૂત્ર - ૧૨ -
સ્થવિર ભગવંતો એ બ્રહ્મચર્સ સમાધિના કયા સ્થાન બતાવેલ છે. જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરી ભિક્ષ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત, ગુએન્દ્રિય, ગુપ્ત બ્રહામારી થઈ સદા આપમત્ત ભાવે વિચરણ કરે? તે સ્થાનો આ છે -
- જે વિવિક્ત શયન, આસનને સેવે છે. તે નળ્યું છે. જે સ્ત્રી, પશ અને નપુંસક સંસક્ત શયન, આસન ન સેવે તે નિર્જન્ચ છે એમ કેમ? આચાર્ય કહે છે - નિર્ચન્હોને નિશ્ચ સ્ત્રી, પશુ, પંડફ સંસકત શયન, આસન સેવતા બ્રહાયારીના બ્રહાયમાં શંકા, કાંસા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ થાય. ઉન્માદ પ્રાપ્ત થાય, દીર્ધકાલિક રોગાતક થાય અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભંસ પણ થાય. તેથી નિભ્યોએ સરી, પશ, પડક, સંસકત શસન, આસન સેવતા નહીં.
• વિવેચન - ૫૧૨ -
કેટલા વગેરે પ્રસૂત્ર છે, આટલા વગેરે નિર્વચન સૂત્ર છે. તે જ કહે છે. વિવિM - સ્ત્રી, પશુ, પંડક થી ભરેલી ન હોય. શયન - જેમાં સૂવાય તે, ફલક સંસ્તારક આદિ. આને - જેમાં બેસાય તે, પાદપીઠ આદિ, ઉપલક્ષણથી રથાનો, તેને ન સેવે. જે તે નિર્ગળ્યું છે. અર્થાતુ દ્રવ્ય અને ભાવ ગ્રંથથી નિદ્ધાંત છે. આ પ્રમાણે અન્વયથી જણાવીને અવ્યુત્પન્ન શિષ્યોના અનુગ્રહને માટે આ જ અર્થ વ્યતિરેકથી કહે છે -
દેવી કે માનુષી સ્ત્રીઓ, ઘેટી-બકરી આદિ પશઓ, નપુંસકો તેમનાથી સંસક્ત એવા શયન, આસનનો ઉપભોક્તા ન થાય. કેમકે જે નિગ્રન્થ આવા સ્ત્રી આદિ સંસક્ત સ્થાનને સેવે તો બ્રહ્મચારી હોય તો પણ બ્રહ્મચર્યમાં શંકા થાય છે કે તે બ્રહ્મચારી હશે કે નહીં? શંકા - બીજાને થાય કે આ આવા શયન, આસન સેવનારો બ્રહ્મચારી હશે કે નહીં? કાંક્ષા - સ્ત્રી આદિની અભિલાષા રૂપ, વિચિકિત્સા - ધર્મ પ્રતિ ચિત્તમાં વિધ્વતિ ઉત્પન્ન થાય છે. અથવા શંકા - શ્રી આદિ વડે અત્યંત અપહત ચિત્તપણે સર્વ આપી ઉપદેશ વિમૃત થતાં - તેને આ અસાર સંસારમાં સાર રૂપ તે સ્ત્રી જ દેખાય, આવા કુવિકલ્પથી વિકલ્પો કરતો મિથ્યાત્વના ઉદયથી વિચારે કે કદાચ આવો નિષેધ તીર્થકરે કરેલ નહીં હોય, અથવા આના સેવનમાં જે દોષ કહેલ છે, તે દોષ થાય જ નહીં તેવો સંશય ઉપજે છે. કાંક્ષા - અન્ય અન્ય દર્શનનો આગ્રહ જન્મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org