________________
૬/ ૮
૨૨૩ વગેરે ગુણો જેને વિધમાન છે તે વિશાલિક અથવા વિશાલ અર્થાતુ ઉક્ત સ્વરૂપથી હિત, એ હિતને માટે, તેથી વિશાલીય.
દેવ, મનુષ્ય અને અસુરોની પર્ષદામાં વિશોષથી અનન્ય સાધારણ રૂપથી કહેવાય. કેટલાંક કહે છે - એ પ્રમાણે આ પુષિાદાનીય પાર્શ્વ અરહંત ભગવતે કહેતાં વૈશાલીમાં બુદ્ધ પરિનિવૃત્ત થયા. જોકે અહીં ક્રમાનુસાર અરહંત એમ સામાન્યથી કહેવાયા છતાં ભગવન મહાવીર જ લેવા. બધાં ભાવોને કેવલજ્ઞાન વડે જુએ છે. તથા પુરુષાકારવતપણાથી પુરુષ અને આદેય વાક્યતાથી આદાનીય તે પુરુષાદાનીય, પુરુષ વિશેષણ પ્રાયઃ તીર્થંકરના ખ્યાપનાર્થે છે. અથવા જ્ઞાનાદિ ગુણપણાથી પુરુષો વડે આદાનીય. - x x x
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૬ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 -
-
-
૪ - ૪ - ૦
- ભાગ - ૩૭ - પૂર્ણ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org