________________
૧૮૧
૧૮૫૬૨ ક્ષોભિત નહીં તેવા તથા અક્રિયા - “આત્મા નથી' ઇત્યાદિ અથવા મિથ્યાÈષ્ટિથી પરિકલ્પિત તેને અનુષ્ઠાનરૂપ, તેનો ત્યાગ કરે. સખ્યણું દર્શન રૂપના હેતુભૂતતાથી દષ્ટિસંપન્ન, એ પ્રમાણે સખ્ય દર્શન અને જ્ઞાન યુક્ત થઈને ચારિ ધર્મનું આસેવન કરો. કેમકે તે અત્યંત દુરનુષ્ઠય છે. ફરી ક્ષત્રિય મુનિ જ સંજય મુનિને મહાપુરુષોના ઉદાહરણથી સ્થિર કરવાને માટે કહે છે :
• સૂત્ર • ૫૯૩ થી ૬૧૦ •
(૫૯૩) અર્થ અને ધર્મી ઉપશોભિત આ મુજ પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરી પ્રવજિત થયા.
(૫૯૪) નરાધિપ સાગર ચક્રવર્તી સાગરપર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યાને છોડીને સંયમ સાધનાથી પરિનિવણને પ્રાપ્ત થયા.
(૫૯) મહાન ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી મલવા ચક્રવર્તી ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી.
(૬૬) મહા શદ્ધિ સંપન્ન, મનુષ્યન્દ્ર સનકુમાર ચક્રવતીએ પુત્રને રાજય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું.
(૫૯) મહર્દિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તી એ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૫૯૮) ઇક્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નારેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમા ક્યુ એ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી.
(૫૯૯) સાગર પર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કમરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ કાર (નાથ) અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૬૦) ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું.
(૬૧) શગુના માનનું મર્દન કરનાર હરિપેણ ચક્રવતીએ પૃથ્વી ઉપર એક છત્ર શાસન કરીને પછી અનુગ્ગતિ પ્રાપ્ત કરી.
(૬૦) હાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવતી એ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમને આચરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
(૬૦) સાક્ષાd દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશામઢ રાજાએ પોતાના બધાં પ્રકારની પ્રમુદિત દશાર્ણ અજયને છોડીને પ્રdયા વીધી અને મુનિ ધર્મનું આચરણ કર્યું
(૬૪) સાક્ષાત દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શામ ધર્મમાં સરાફ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનય બનાવ્યા.
(૬) ફલિંગમાં કર કંફ, પાંચાલમાં હિમણ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગ્ગતિ.... ( ભલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org